________________
૬૯
0
આંધીને નરકમાં જાય છે. શુદ્ધ સાનું મેલની સાથે રહેવા છતાં પણ મેલથી લેપાતું નથી, તેમ વિષયેાના સોંગ હાવા છતાં, વિષયાના સંગમાં રહેવા છતાં જ્ઞાની વિષયે વડે લેવાતા નથી, જે મુનિ પોતે આહાર કરે છે, પકાવે છે, ખીજા પાસે કરાવે છે અને કરનારની અનુમાદના કરે છે તે નિમિત્તે તે અથાય છે, પણ રાગદ્વેષ નહિ કરનાર નિરાગી મુનિ આહારાદિ કરવા છતાં અધાતા નથી. સંચમના સાધનરૂપ શરીર ટકાવવા માટે ચેાગીને આહારાદિ કરવા પડે છે પરંતુ તે તમાં નિસ્પૃહ હાવાથી આહારાદિ નિમિત્તે થતી હિંસાનું પાપ તેને લાગતું નથી, પણ જો તે ભાજન આદિમાં તેને - રાગ હાય તા અવશ્ય પાપના અંધ થાય છે. જો પર વસ્તુમાં રહેલા ઢાષાવડે નિરાગી જીવ ખંધાતા હેાય તેા પછી તે જીવાની કયારે કાનાથી કયા સ્થાને શુદ્ધિ થાય ? અર્થાત - નજ થાય. પણુ તેમ નથી, જે મનુષ્ય દોષ કરે છે તે દોષના નિમિત્ત તે ખધાય છે. કમ કાઇ કરે અને બીજો થાય એમ મનતું નથી. જે તેમ માનવામાં આવે તેા કાઇ કાળે * કાઇના માક્ષ થાય નહિ. માટે નિરાગી આત્મા કર્મોથી અધાતા નથી એ નિયમ ચેાકસ છે, નિરાગી ચેાગી વિષચેાને જાણવાથી બધાતૈ નથી, જો તેમ ન હેાય તે વશ્વને - જાણનાર કેવલી પણ ધાવા જોઇએ; પણ તે ખંધાતા -નથી. જ્ઞાની સર્વ દ્રબ્યાને જાણે છે પણ અનુભવતા નથી, -અજ્ઞાનીએ સર્વદ્રવ્યને જાણતા નથી પણ અનુભવે છે