________________
૮૫ - વિષયે સુખ દુખ આપતા નથી. . અચેતન એવા પાંચ ઈન્દ્રિયના વિષયો આ જીવને કાંઈ પણ સુખ દુખ દઈ શક્તા નથી. પણ જીવ પિતાની કલ્પના -વડે માની લે છે કે આ વિષયે મને દુઃખ દે છે. અને આ વિષયો મને સુખ આપે છે. રૂપ રસ ગંધ શબ્દ સ્પર્શ એ
ઇન્દ્રિયના વિષયે છે તે અચેતન છે, તે ચેતન - આત્માને સુખ દુખ આપી શક્તા નથી, છતાં અજ્ઞાની જીવ વિકલ્પ–કલપનાઓ વડે તેમાં સુખ દુખ આપવાનો આરોપ -કરે છે
સંકલ્પથી ઈછા નિષ્ટ થાય છે.
બુદ્ધિથી સમજી શકાય તેવા દ્રવ્ય ગુણ પર્યાયે સંકલ્પ કર્યા વિના આત્માને ઈષ્ટ કે અનિષ્ટતા માટે થતા નથી. કઈ પણ દ્રવ્યના ગુણ કે પર્યાયમાં મારા પણને કે પારકા પણને, સારાપણાનો કે ખાટાપણને, સુખદાઈતાને કે દુઃખદાતા પણુંને સંકલ્પ ઉઠળે કે તરત જ તેમાં અથવા તે માટે થતા કે કરાતા રાગદ્વેષથી જીવનું ઈષ્ટ કે અનિષ્ટ થવાનુંજ, જે તે સારા કે નઠારા દ્રવ્ય ગુણપર્યાયમાં જરા પણ તે નિમિત્ત સંકલ્પ વિકલ્પ નજ ઉઠે નજ કરે તે તેનાથી તે નિમિત્તે જીવનું ભલું કે બુરું થતું નથી. તેથી નિશ્ચય થાય
છે કે જીવના ઈષ્ટ કે અનિષ્ટ થવામાં સંકલ્પ વિકલ્પજ -કારણ રૂપ છે.