________________
te
સાધના યુવાનીમાં અનિષ્ટ લાગે છે. આ સર્વમાં માહનીજ મુખ્યતા છે. ખરી રીતે પદાર્થોમાં ઇટાનિષ્ટતા નથી.
આત્મા નિર્મળ છે. સ્વતઃ સુખ સ્વરૂપ છે.
શંખ સ્વભાવથીજ નિળ છે તેને શ્વેત-ધેાળા કાણે અનાન્યે ? કાઇએ નહિં. તેમ આત્મા પોતે સ્વભાવથીજ સુખ સ્વરૂપ છે, પવિત્ર છે, જ્ઞાનાદિ રત્ન યમય છે, તેને ખીજા તરફથી મદદ મળે તેવી કાંઇ પણ અપેક્ષા નથી. જરૂર નથી.
શંખ યા ચુનાનું ચુર્ણ કાની મદદ લઈને ખીજાની ભીંત દીવાલ આદિને ઉજ્વળ કરે છે ? અર્થાત્ કાઇની પણ મદદ–આશ્રય લીધા વિના - પાતાવર્ડ પાતેજ બીજાને ઉજ્વળ બનાવે છે. તેમ આત્મા પાતેજ પેાતાની શક્તિથી પરદ્રવ્યને જાણે છે, જોવે છે અને સહે છે. -બીજા પદાર્થોની મદદની તેને જરૂર રહેતી નથી, કેમકે તે જોવું જાણવું વિગેરે આત્માના સ્વભાવજ છે, માહ પાતાની સામતથી જીવને મલીન કરે છે, રાતાં પુષ્પા ઉજ્જવળ સ્ફાટિકને શુ લાલ નથી બનાવતા? અર્થાત અનાવે છે. આ લાલ પુષ્પની ઉપાધિ સ્ફાટિક રત્ન પાસેથી દૂર કરવામાં આવે તે સ્ફાટિક પેાતાના ખરા સ્વરૂપમાં પ્રકાશે છે તેમ આ માહને આત્મા પાસેથી દૂર કરવામાં આવે તે આત્મા પેાતાના નિમ`ળ સ્વરૂપે પ્રકાશી રહે છે.