________________
દ
મામાં ખાસ અગત્યનું મુખ્ય કારણ નથી. મેાક્ષમાં જતાં જેના ત્યાગ કરવામાં આવે છે. અર્થાત્ મેાક્ષમાં જે સાથે જઈ શકતું નથી તે મુક્તિનું મુખ્ય કારણ ન કહેવાય અને તેનાથી મુક્તિની પ્રાપ્તિ થતી નથી. ભિન્ન કારણુ હાવા છતાં જો સાધુ વેષને મેાક્ષ પ્રાપ્તિમાં કારણ માનવામાં આવે તે આત્માથી ભિન્ન કર્મને પણ માક્ષ પ્રાપ્તિમાં કારણુ માનતાં કાણુ અટકાવી શકશે ? માટે સાધુ વેષ રૂપ લિંગ માક્ષમાં કારણ નથી.
વ્યવહારમાં સાધુના વેષ અને શરીર એ માક્ષમાં નિમિત્ત કારણ છે પણુ નિશ્ચયથી શરીર કે વેષ મેાક્ષમાં કારણ નથી, જેની સાથે અભેદ સબધ હેાય તે મેક્ષમાં વિદ્યમાન રહે છે અને જ્ઞાન દન ચારિત્રની માફક માક્ષમાં કારણ પણ તજ ગણાય છે.
સવર માટે શું કરવું ?
સંવર કરવાના અર્થિ જીવોએ સવરને માટે પોતાના આત્મામાં રહેલ સભ્યજ્ઞાન દન ચારિત્રની સેવા કરવી અને સ` ચેતન અચેતન વસ્તુના ત્યાગ કરવો, રાગદ્વેષ વિનાનું અને સમ્યજ્ઞાન દન ચારિત્રથી ભરપૂર એવુ આત્મતત્ત્વ છે તેજ મુક્તિના માગ છે એવું જેએ જાણે છે તે તેના વિરાધિ પરિણામાના ત્યાગ કરવા રૂપ સવર તત્ત્વને પામી શકે છે. આવતાં કર્માન તેઓ અટકાવી શકે છે. ઈતિ સંવર અધિકાર સમાપ્ત:
'