________________
૪
છેદન લેન આદિ પ્રવૃત્તિ શરીરથી કરે યા ન કરે પણ તેલાદિની ચીકાશ તેના શરીર ઉપર હાવાથી ધળથી. તે લેપાય છે—ખરડાય છે, તેમ મનુષ્ય જાતે આરંભ કરે કે ન કરે તેાપણ રાગદ્વેષાદિ ખ ધનાં કારણેાની હૈયાતિ તેનામાં હાવાથી જીવ ખંધાયા વિના રહેતા નથી. રાગદ્વેષ ન હાય. તા બંધ થતા નથી.
પરમાર્થ દ્રષ્ટિએ આત્મા અરૂપ છે એટલે અપ આત્માને કાઈ મારી શકતું નથી તેમ જીવાડી પણ શકતુ નથી, કેાઈ દુ:ખ આપી શકતું નથી તેમ સુખ પણ આપી શકતું નથી, કાઇ રક્ષણ કરતું નથી કે કોઈ પીડા પણ કરી શકતુ નથી, છતાં જીવ તેવા તેવા મારવાના જીવાડવાના સુખી દુ:ખી કરવાના પરિણામ કર્યાં કરે છે, પરિણામ વખતે આત્મજાગૃતિ હાતી નથી તેથી આત્મ ભાવિનાના આ જીવ આવાં પરિણામ કરીને નિરંતર વિવિધ પ્રકારનાં ૪ ખાંધે છે.
આ
સુખ, દુઃખ, જીવન, મરણ, રક્ષણ કે પીડન એ સ સામા જીવના બાંધેલા ક માંથીજ પ્રગટ થાય છે છતાં, હું ખીજાને સુખી કરીશ, દુ:ખી કરીશ, જીવાડીશ કે મારીશ, રક્ષણ કરીશ કે પીડા કરીશ ઈત્યાદિ કરવાના અભિમાન. વાળા જીવ તે નિમિત્તે તેવા તેવા પરિણામ પાતામાં ઉત્પન્ન કરે છે અને તે પરિણામા નવીન કમ મંધન થવામાં કાર-રૂપ થાય છે.