________________
२४
શ્રી ભગવતી ઉપરા
તમાં ઉત્સઅપવાદમાઈ હેથી પ્રવૃત્તિમાં અંતર પડે છે પરંતુ તે જ પ્રવૃત્તિ પ્રમાણરૂપ છે, કે જે અગમથી વિરુદ્ધ ન હોય.
૭. કલ્પાંતર - જિનકપ અને સ્થવિર કપમાં છે ભેદ ? ઉત્તરદિયાલેદથી જિનકલ્પ ને સ્થવિર કપમાં ભેદ છે. જિનકલ્પ કઠણ હેવા છતાં જિનકલ્પિ પક્ષ ન જાય. કારણ કે પિતાના કલ્પમાં ઉષ્ણ ભાવ રહે છે. બન્ને કહ૫ જિનાજ્ઞામાં રહે છે. વધારે આકરાં કર્મ કાપવા માટે જિનકલ્પ ધારણ કરે પછી સ્થવિર કપમાં પાછા જાય. કલ્પને હેતુ કર્મક્ષય છે. પણ કલ્પાતીત થાય ત્યારે જ એક્ષ જાય,
૮. માત્ર કેઈ આચાર્ય એ નમોગુણ આપે છે. કોઈ આચાર્ય ત્રણ કહે છે. કોઈ આચાર્ય અધિક કાર્યોત્સર્ગ, ત્યારે કોઈ મ કહે છે. આ બંનેમાં યોગ્ય માર્ગ કયે હશે એવી શંકા ઊભી કરે તેને ઉત્તર - ગીતાર્થ પુરૂષ જે સમાચારમાં પ્રવૃત્તિ કરે છે અને જે તે નિષેધ ન હોય તે અને નિષ્પાપ હોય તે પ્રમાણયુક્ત છે.
૯ મતાંતર: એકબીજા આચાર્યના મતમાં અંતર પડવાથી શંકા ઊભી કરે છે. જેમકે સિદ્ધસેન દિવાકર કેવળજ્ઞાન અને કેવળદર્શનને ઉપગ એકસાથે માને છે. અને આચાર્ય જિનભદ્રગાણી માશમણ કક્ષા નથી માનતા, પરંતુ ભિન્ન ભિન્ન સમયમાં માને છે. એ બંનેમાં કોણ સાચું? જે મત આગમથી અનુકૂળ હોય તે જ સત્ય છે. પરિણાજીના પદ ૨૯માં એ પ્રમાણે ઉલ્લેખ છે કે જે સમયે જાણે છે તે સરખતા નથી. જે સમયે દેખે છે તે સમયે જાણતા નથી. શુદ્ધ ચેતનાના એ ઉપગ પરિણામ છે. એક સમયે બે ઉપગ નહેય. . ૧૦. ગાંતર હિંસા સંબંધી ચાર ભાંગા થાય છે.
(૧) દ્રવ્યથહિંસા ભાવથી નહિ. (૨) ભાવથી હિંસા, દ્રવ્યથી નહિ. (૩) દ્રવ્યથી પણ નહિ, ભાવથી પણ નહિ. (૪) દ્રવ્યથી પણ હિંસા ભાવથી ભાણુ હિંસા એ ભાંગામાંથી કિંઈ આચાર્ય એ બને, કોઈ ત્રણ ભંબને અને કોઈ ચાર ભાગાને માને છે. એમાં શંકા ઉપન્ન કરે તેને ઉત્તર-ઈમાંસમિતિમૂર્વક યતનાથી અલતા ક્ષાના પગ નીચે દીવ આદિ છલ ભરી જાય તે દ્રવ્યહિંસ છે, બિના ઉગ શાહે તે ભાજહિં છે.