________________
શ્રી ભગવતી ઉપમ
મહાવીર : હું ગૌતમ ! સ્થિતના પણ ગ્રહણ કરે છે અને મસ્થિતના પણ ગ્રહણ કરે છે, યાવત્ ઔદ્યારિક શરીરની રીતે કહેવા.
Kir
ગૌતમ : હે ભગવન્ ! જીવ મનયાગપણે, વચનયે ગણે પુદ્ ગલ ચણ કરે છે. તેા સ્થિતિના ત્રણ કરે છે કે અસ્થિતના ગ્રહણ કરે છે
મહાવીર : હું ગૌતમ ! સ્થિતના ગ્રહણ કરે છે, અસ્થિતના ગ્રહણ કરતા નથી. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ યાત્ ૨૪૦ બેલ નિયમા ૬ દિશાના ગ્રહણ કરે છે.
નારકી અને દેવતાના ૧૪ દંડકમાં ૧૨ એલ લાલે છે. ઔઢારિક અને આહારક શરીર લાલે નડિ. સમુચ્ચયની રીતે છ દિશાનું કહેવું. પરંતુ વ્યાઘ્રાત, નિર્વ્યાઘાત ભેઢ કહેવા નહિ. ચાર સ્થાવરમાં છ ખેલ લાલે છે. વાયુકાયમાં ૭ બેલ લાગે છે. સમુચ્ચાની રીતે કહેવું. એઈ'દ્રિયમાં 6, તે દ્રિયમાં ૯, ચોરેન્દ્રિયમાં ૧૦, તિયોંચ પંચેન્દ્રિયમાં ૧૩ અને મનુષ્યમાં ૧૪ ખેલ લાલે છે. સમુચ્ચય જીવની રીતે કહેવા, પરંતુ નિયમા છ ક્રિશાના કહેવા.
c
છ સસ્થાન
શ્રી ભગવતી સૂત્ર શ. ૨૫ . ૩ ના અધિકાર
ગૌતમ : હે ભગવન્ ! સંસ્થાન (પુદ્દગલ સ્કંધના આકાર) કેટલા પ્રકારનાં છે ?
મહાવીર : હૈ ગૌતમ ! સંસ્થાન છ પ્રકારનાં છે. ૧. પરિમ’ડળ : (ગાળચૂડીના આકારે) ૨. વટ્ટ-વૃત્ત :- (ગાળ લાડવાનેા આકાર) ૩. તસ–ત્રય* :– (ત્રિકોણ-સિંઘાડાના આકાર) ૪. ચરસ :- ચતુરસ્ત્ર (ચતુષ્કોણ–ચાકીના આકાર) ૫. આયત :- (લાંબી--લાકડીના આકાર)
૬. અતિસ્ત્યસ્થ :– (ઉપરાકત પાંચ સંસ્થાનાથી જુદા)