________________
નિમા જી - ૨૫ .
નિયંw શ્રી ભગવતી સૂર શ. ૨૫ ના ઉ. ને અધિકાર
નિનાં ૩૯ કાર કહે છે. [૧] પન્નવણા પ્રિરૂપણા] [૨] વે, [3] રાગ (સરાગી] [૪] કલ્પ, [૫] ચરિત્ર, [૬] પઉિસેવણું [દેશસેવન] [૭] જ્ઞાન, [૮] તીર્થ, [૯] લિંગ, [૧૦] શરીર, [૧૧] ક્ષેત્ર, [૧૨]. કાળ, [૧૩] ગતિ, [૧૪] સંયમ-સ્થાન, [૧૫] [નિકાસે ચારિત્ર પર્યાય, [૧૬] યેગ, [૧૭] ઉપગ, [૧૮] કષાય, [૧૯] વેશ્યા, [૨૦] પરિણામ, [૨૧] બંધ, [૨૨] વેદે [૨૩] ઉદીરણ, [૨૪] ઉપસંપઝાણ [ક્યાં જાય? [૨૫] સંન્નાબડુત્તા, [૨૬] આહાર, [૨૭] ભવ, [૨૮] આશરેસ કેટલી વખત આવે ?] [૨૯] કાળ-સ્થિતિ, [૩૦] આંતરે, [૩૧] સમુઘાત, [૩૨] ક્ષેત્ર વિસ્તાર] [૩૩] સ્પર્શના, [૩૪] ભાવ, [૩૫] પરિમાણ કેિટલા લાભઅને [૩૬] અપબદ્વાર ૧. પન્નવણદ્વાર -] કરે છે
નિર્મથે (સાધુ) ૬ પ્રકારના પ્રરૂખ્યા છે. [૧] પુલાક ૨ બક્ષી [3] ડિસેવણ, [૪] કષાયકુશીલ, [૫] નિગ્રંથ, [૬] સ્નાતક.
પુલા: < સારરહિત ધાન્યને પુલાક કહે છે. તે પ્રમાણે સંયમસાર રહિતને પુલાક કહેવાય છે. તે સંચયવાન હોવા છતાં દેવ વડે સંયમને કંઇક અસાર કરે છે. તેના બે ભેદ છે
(૧). લબ્ધિ પુલાક - @ કેઈ ચકવતી આદિ જિનશાસ
T બાહ્ય અને આત્યંતર ગ્રન્થ–પરિગ્રહથી રહિતને નિગ્રંથ અથવા શ્રમણ-સાધુ કહેવાય છે, તે બધાને સર્વ વિસતિ- ચારિત્ર હોવા છતાં ચારિત્ર મેહનીય કામના ક્ષપશમની વિભિન્નતાને કારણે નિઝ થના છ પ્રકાર થાય છે.
< આ સંબંધે અન્ય આચાર્યો આ પ્રમાણે કહે છે કે વિરાધનાથી જે ગાનપુવક છે તેને જ આવી લબ્ધિ હોય છે અને તેને જ લબ્ધિમુલાક કહેવાય છે. તે સિવાય બીજા કોઈ લબ્ધિ પુલાક કહેવાતા નથી. .
@ પ્રશ્ન: પુલાક નિર્મથને સંયમ શેડો નિસ્સાર છે કે વિશેષ નિસ્સાર છે
ઉત્તર : પુલાકના સંયમમાં નિસ્સરિતાની બહુલતા હોવા છતાં પણ થેકામાં છે કે નિસ્કાર બતાવ્યું છે તે સમયની અપેક્ષાથી બતાવ્યું છે, અર્થાત્ પુલાક થેડા સટ્યને માટે સંચમને નિસ્સર (અલ્પસૂ) કરી દે છે