Book Title: Bhagwati Upkram
Author(s): Jankaray Muni, Jagdish Muni
Publisher: Shamji Velji Virani and Kadvibai Virani Sarak Trust

View full book text
Previous | Next

Page 745
________________ શ્રી ભગવતી ઉપાય ગૌતમ ; હે ભગવન્ ! કૃષ્ણુલેશી ખુડાગ કડજીગ્માના નૈરિયા કેટલાં સ્થાનામાંથી આવીને ઉપન્ન થાય છે? *** મહાવીર : હે ગૌતમ ! એ સ્થાનામાંથી (સ'ની અને મનુષ્ય આંથી) આવીને ઉત્પન્ન થાય છે. પ્રમાણુ ૪, ૮, ૧૨, ૧૬, તેમ જ્યાં સુધી સખ્યાતા અસંખ્યાતા છે. ગૌતમ : હે ભગવન્ ! કેવી રીતે ઉત્પન્ન થાય છે ? મહાવીર : હે ગૌતમ ! સામાન્ય સૂત્રમા કહ્યું તેવી જ રીતે પૂર્વ સ્થાનને છેાડીને આગળનું સ્થાન ગ્રહણ કરતા થકા ઉત્પન્ન થાય છે. પાંચમી, છઠ્ઠી, સાતમી નારકીમાં કહેવુ. જેવી રીતે કડજુમ્મા કહ્યું તેવી જ રીતે તેઆગા ‘ઢાવરજુમ્મા’ કલિયેગા કહી દેવું જોઇએ. પરંતુ પ્રમાણ પાતપાતાનું કહેવુ જોઇએ. તેવી જ રીતે, નીલલેશીનું પણ કહી દેવુ જોઇએ પરંતુ ત્રીજી, ચેાથી, પાંચમી નારકીમાં કહેવુ જોઇએ. તેવી જ રીતે કાપાતલેશીના કહેવા જોઇએ પરંતુ પહેલી, બીજી, ત્રીજી નરકમાં કહેવા જોઇએ. v એમ એક સમૂહના ઉદ્દેશેા થયા અને ત્રણ લેશ્યાના ત્રણ ઉદ્દેશે જ્યા. આ ચાર ઉદ્દેશાને સામાન્ય ઉદ્દેશ કહે છે. તેવી જ રીતે ભવીના (એક સામાન્ય ઉદ્દેશ, ત્રણ લેસ્યાની સાથ ત્રણ ઉદ્દેશે) નવીની માફક અસવીના પણ ચાર ઉદ્દેશા કહેવા જોઇએ, તેવી જ રીતે, મિથ્યા-ષ્ટિના પણ ચાર ઉદ્દેશેા કહેવા જોઈએ. તેવી જ રીતે સમષ્ટિના પણ ચાર ઉદ્દેશા કહેવા જોઇએ. પરંતુ સાતમી નરકમાં સમષ્ટિ નહી કહેવા જોઇએ. કારણ કે તે સાતમી નરકમાં ઉત્પન્ન થતા નથી. અને ત્યાંથી નીકળતા પણ નથી. તેવી જ રીતે, અંધારિયા અને અજવાળિયાના ચાર-ચાર ઉદ્દેશેા કહેવા જોઇએ. એ બધા મળીને ૨૮ ઉદ્દેશા થયા. ૦૦૦૦૦૦૦

Loading...

Page Navigation
1 ... 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784