________________
શ્રી ભગવતી ઉપમ એક સમયમાં ઉપપાત સંખ્યા - - - -
ગૌતમઃ હે ભગવન્! તે એક સમયે કેટલા ઉત્પન્ન થાય છે?
મહાવીરઃ હે ગૌતમ! સેળ, સંખ્યાતા, અસંખ્યાતા કે અનંત જીવો એક સમયે ઉત્પન્ન થાય છે. ઓની સંખ્યા :
ગૌતમ? હે ભગવન્! તે સમયે સમયે અનંતા અપહાય તે કેટલા કાળે ખાલી થાય?
- મહાવીરઃ હે ગૌતમ! તે જ સમયે સમયે અનંતા અપહારાય અને અનંત ઉત્સર્પિણી અને અનંત અવસર્પિણી સુધી અપહરીએ તે પણ ખાલી થાય નહીં. તેની ઊંચાઈ ઉત્પલેદશકમાં કહ્યા પ્રમાણે જાણવી.
- ગૌતમ? હે ભગવન્! શું તેઓ (એકેદ્રિયે) જ્ઞાનાવરણીય કર્મના બંધક છે. અબંધક છે?
મહાવીરઃ હે ગૌતમ! તેઓ બંધક છે, પણ અબંધક નથી. એ રીતે આયુષ્ય સિવાય બધાં કર્મો વિષે જાણવું. તેઓ આયુષમાં બંધક પણ છે અને અબંધક પણ છે. વેદક :
ગૌતમ: હે ભગવન ! તે જ્ઞાનાવરણીયના વેદક છે.
મહાવીરઃ હે ગૌતમ! તેઓ વેદક છે. પણ અવેદક નથી. એ પ્રમાણે બધાં કર્મ સંબંધે સમજવું. શતાવેદક અને અશતાદક -
- ગૌતમ: હે ભગવન ! શું તે જીવે સાતાનુખના વેદક છે, અસાતા-દુઃખના વેદક છે?