Book Title: Bhagwati Upkram
Author(s): Jankaray Muni, Jagdish Muni
Publisher: Shamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Catalog link: https://jainqq.org/explore/023144/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ T ਪi 5 Page #2 -------------------------------------------------------------------------- ________________ મJIuiી ઉપક્રમ [Guળીયll રાપર & NICIUS / R RE પ્રજ્ઞા દ્વા૨ મ / e 1 / પરdદરોની , ' /// /# . /////// ' 2" / આ રામવાયો કે, પાપ &# JIUC Al. ઉપક્રમે ITTI द्वादशांगी कल्प वृक्ष . છાશક: શ્રી શામજી વેલજી વીરાણી અને શ્રી કડવીબાઈ વીરાણી સ્મારક ટ્રસ્ટ | રાજક્ટ દિવાdોરી શૈરી છi:૬ અogવાદf 10ો સંયૉory: પૂજય પ્રાણ-સમર્થ* ચરણોમાસક પં.મુnિશ્રી DYIકરાયાજી મહારાજ | (1થા શ્રી Drdiદીશogy. સંધવ Page #3 -------------------------------------------------------------------------- ________________ 點 ચાસ્ત્રિ eeee દર્શન પ પૂજય તપસ્વિ ગુરવે નમઃ જેઓશ્રીની અસીમ કૃપા અને આશીર્વાદની અમી વર્ષાથી અમારામાં સંયમની સદ્ભાવનાના અંકુરો જાગૃત થયા તેમ જ જેએશ્રીના આપશ્રીની પવિત્ર શ્રીમુખ વડે પ્રવ્રજ્યા વિધિના અભિષેક થયા જેને અનેક રસાસ્વાદ અને વસ્તુઓના ત્યાગથી સયમ માને દીપાવ્યા છે એવા પરમશ્રદ્ધેય, મહાન્ તપસ્વિ શ્રી ખા. બ્ર. પૂજ્ય ગુરુદેવશ્રી શ્રી ૧૦૦૮ તપસ્વિશ્રી શ્રી રતિલાલજી મહારાજ સાહેબના પવિત્ર ચરણ યુગલમાં આ ગ્રંથના લેખન શુભ પ્રસંગે વિધિ અને વિનય સહ વંદા કરવાની સાથે તેએશ્રીના ઉપકારનું સ્મરણ કરીએ છીએ. આપના, કૃપા અને આશીર્વાદના આકાંક્ષી જનક મુનિ તથા જગદીશ મુનિ. ܝܒܒܩ ૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ नमोत्थुणं समणरस भगवओ महावीररस . गणधर भगवान सुधर्मस्वामी प्रणीत શ્રી ભગવતી ઉપક્રમ 8 યાત્ર IIIIIIIIIII અનુવાદક અને સંપાદક : પૂજ્યપ્રાણુ–સમર્થ ચરણોપાસક -પં. મુનિશ્રી જનકરાયજી મહારાજ - અને શ્રી જગદીશ મુનિજી - પ્રકાશક : શ્રી શામજી વેલજી વિરાણું. અને શ્રી કડવીબાઈ વિરાણી સ્મારક ટ્રસ્ટ ૬, દીવાનપરા - રાજકેટ-૧. Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રત : ૩૧૦૦ પૃષ્ટાંગ : ૮૦૦ મૂલ્ય ઃ રૂપિયા પાચ પ્રકાશન તિથિ : માગશી શુકલાં પૂર્ણિમા સંવત ૨૦૨૫ વીર સંવત ૨૪૯૫ ** * *** ** * મુદ્રક : શ્રી રાજકોટ જિલ્લા સહકારી પ્રકાશન અને મુદ્રણાલય લિ. જિલ્લા પંચાયત કમ્પાઉન્ડ, રેઈસ કાસ, રાજ કો ૮ - ૧. Page #6 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ નંબર વિષય અનુવાદનું વકતવ્ય પ્રસ્તાવના આભાર અને અભિલાષા જય-માણેક–પ્રાણુગુરુ ગુણાષ્ટક आचार्य देवो भवः । પૂ. રંભાબાઈ મહાસતીજીની ગુણપ્રશસ્તિ સમર્પણ અભિપ્રાય જીવનચરિત્ર મંગલાચરણ પ્રણેતાની પરિચય શ્રી ઈંદ્રભૂતિની મહાનતા ચલિત કર્મ આદિ પ્રશ્નોત્તર આભારંભી-પરારંભી આરંભી અને અનારંભી જીવો - સંવૃત્ત અને અસંવૃત્ત અણગાર જીવના જ્ઞાન આદિ ઈહભવ પરભવ વિષે અસંયત જીવોની ગતિ વિષે સંસાર સંસ્થાન કાળ આરાધક આદિની ગતિ વિષે પ્રશ્નો કંપા મોહનીય કર્મ ક્રોધી માની આદિના ભાંગા રેહા મુનિના પ્રશ્નોત્તર - ૧૫ ગર્ભવાસ ગર્ભકાળ દેવેની શરમ મૃગઘાતક આદિને લાગવાવાળી ક્ષિા જીવના વીર્ય વિષે આયુષ્ય બંધ વિષે અન્ય તીર્થકોને પ્રશ્ન ગુરુ, લઘુ, ગુરુલઘુ, અગુરુલઘુ જીનું ગુરુત્વ અને લઘુત્ર - કલાસ્યથી પુત્ર અણગારના સંયમ વિર્ષના પ્રશ્નો ૨૪ એક સાથે એક જ વેદ હોય. ૨૫ - સુષમા સુષમા કાળને વર્તાવ " ૧૪ ૩૧ ૩૮ ૩૮ ૩૯ '૦ * Page #7 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ૪૮ ૨૮ ૩૧ ૬૧ ૩૨ કર : ૩૩. ३४ ૩૭ ૬૭ ૬. ૪૦ ૪૩ * પંચાસ્તિકાય અસુરરાજ ચમર લવણ સમુદ્રમાં ભરતી અને એટ મંડિતપુત્ર અણગારના પ્રશ્નો અણગારોની શક્તિ વિષે ક્યા અણગારે વૈક્રિય શકિત ફેરવે છે. વાયુકાયની મંદતા અને તીવ્ર સમુદ્રમા૫ પ્રમાણ કર્મ પ્રમાણે જ વેદના અનુભવે ? પુરુષ અને ધનુષ્ય અલ્પ આયુ અને દીર્ઘ આયુનું કારણ ગૃહપતિ અને કરીયાણું -- - પુદ્ગલનું કંપન આદિ હિયમાન અને વર્ધમાન સાવચ્ચયા સેવચ્ચયા સપ્રદેશી અને અપ્રદેશી વેદના અને નિર્જરા પુદ્ગલેને સંગ્રહ વસ્ત્રનું દૃષ્ટાંત પચાસ બેલની બંધી કેટલા શિષ્ય સિદ્ધ થશે ? જીવના પ્રદેશ નિરૂપણ તમસ્કાય કૃષ્ણરાજિ. ધાન્યની સ્થિતિ સુખદુઃખ આદિ નિના આહાર વિષે શ્રાવકને ક્રિયા પ્રત્યાખ્યાન વિષે વનસ્પતિને આહાર આદિ ખેચર તિર્યંચ પંચેન્દ્રિયની નિ સંગ્રહ આયુષ્ય બંધ આદિ દુષમા દુષમ કાળનું વર્ણન ભાગ અને વેદના , કામ અને ભેગ અગ્નિના સમારંભમાં અલ્પ–મહાપાતક નવદંડક જી. s. ૪૭ ૪૮ છે. ' ૪૯ , ૫૦ (૫૧ ૫ ૫૪ ૫૫ ૧૦૧ ૧૦૩ ૧૦ ૧૦૯ પ૭ ૫૮ ૫૯ ૬૦ ૧૧૫ Page #8 -------------------------------------------------------------------------- ________________ ત્રણ પ્રકારના પગલે આશીવિષને વિચાર લબ્ધી વિચાર આજીવિકમતના સાધુના પ્રશ્નો આલોચના વિષે શ્રમણ–અશ્રમણને પ્રતિલાભનું ફલ અન્ય સ્થવિરને માટે પ્રાપ્ત થયેલ આહારદિની ઉપભોગવિધિ અન્યતીથિકેના પ્રશ્નો ઈરિયાવહી બંધ પ્રત્યેનીકના પ્રકાર વ્યવહાર ૧૧૭ ૧૧૯ ૧૨૦ ૧૪૦ ૧૪૧ ૧૪૧ ૧૪૨ ૬૮ ૭૦ ૧૪૫ ૭૨ ૭૩. ૧૪૬ ૧૫૦ ૧૫૦ ત્રિકા ઉપર ૧૫૪ ૧૬૧, ૭. ७८ -0. ૧૬૫ ૧૬૮ ૧૭૫ ૧૭ ૧૮૨ ૧૮૭ ૧૯૦ ૧૯૯ 0 N N N ૨૦૦. N દેશબંધ સવ બધા જ પ્રયોગબંધ, વિસ્ત્ર સાબંધ સંપરાય બંધ કર્મપ્રકૃતિ શ્રુતશીલ અને આરાધના પ૬ અંતરીપો અસોચ્ચ કેવળી અસોચ્ચા કેવળી સોચ્ચા કેવળી ગાંગેય અણગારના ભાંગા ઘાતક પુરુષની ક્રિયા. પૃથ્વીકાયના શ્વાસોશ્વાસ દસ દિશાઓ વિસ્મય ભાષા ઉત્પલ કમલ લોક કાળ (સદર્શન શેઠની પૃચ્છા). ત્રણ જાગારકા પૌષધ (શંખ પુષ્કલિક આદિ શ્રાવક જયંતિબાઈ શ્રાવિકાના પ્રશ્નોપુદ્ગલેનું મળવું અને વિખરવું. પુદગલ પરાવર્ત કપાયના ૫૩ બોલ NI ૨૦૦ ૨૦૭ ૨૦૯ ૨૧૦ ૨૧૨ ૨૨૦ ૩૨૨ ૨૨૫ ૨૨૯ ૨૩૨ ૨૩૭ ૨૪૪ ૯૮ Page #9 -------------------------------------------------------------------------- ________________ ૯૯ ૧૦૦ ૧૧ ૧૨ ૧૦૩ ૧૦૪ ૧૫ ૧૦૬ ૧૦૭ ૧૦૮ ૧૦૯ ૧૧૦ ૧૧૧ ૧૧૨ ૧૧૩ ૧૬૪ ૧૧૫ ૧૧ ૧૧૭ ૧૧૨ ૧૧૯ ૧૨૦ ૧૨૧ ૧૨૨ ૧૨૩ ૧૨૪ રપ ૧૨૬ ૧૨૭ ૧૨૮ ૧૨૯ ૧૩૦ ૧૩૧ ૧૩૨ ૧૩૩ ૧૩૪ રૂપી અરૂપીના એલ ગ્રહણ ભવભ્રમણ પાંચ દેવ આઠ આત્માને વિચાર ઉત્પન્ન સંખ્યાના ૩૯ માલ ઉપયેગ અધિકાર નરકલાક આદિ છ દ્વાર પ્રદેશ સ્પર્શોના અવગ થા જીવ અવગાઢાદિ દ્વાર ત્રણ યોગ પાંચ મરણ વિગ્રહગતિ ઉન્માદ -વર્ષા અને તમસ્કાય દેવતાનાં શસ્ત્ર અગ્નિ આહાર તુલ્ય ગોતમને આશ્વાસન શ્રમણુ નિગ્રંથના સુખની તુલ્યતા કેવળી અને સિદ્ધ અધિકરણ શક્રેન્દ્રજી વેદના અને કર્મક્ષય સ્વપ્ના ૧૪ સ્વપ્નાનાં ફળ મહર્ષિક દેવને પણ અલેક પ્રવેશ અશકય ૯૬ ખેલ એચણા ચલણા પૃથ્વીકાય અપકાય અને વાયુકાયના ઉપપાત (જન્મ)ના ૧૧૧૦ અલાવા પ્રથમ અપ્રથમને વિચાર ચરમ અચરમને વિચાર ૨૪૨ ૨૫૦ ૨૫ર ૨૫૪ ૨૫૯ ૨૦ ૨૫ ૨૮૬ ૨૯૦ ૩૧૦ ૩૧૨ ૩૧૬ le ૩૨૩ ૩૨૪ ૩૨૫ ૩૨૯ ૩૩૨ ૩૩૩ ૩૩૭ ૩૩૭ ૩૩૮ ૩૪૦ ૩૪૪ ૩૪ ૩૪૮ ૩૫૪ ૩૫૫ ૩૫૬ ૩૫૯ ૩૬૧ ૩૬૩ ૩૬૯ માંકદીપુત્ર અણુગારના પ્રશ્નો ૩૭૫ જીવાવનાં ૪૮ બ્યામાંથી જીવના પભિગમાં કેટલાં આવે ? ૩૭૬ યુગ્મ રાશિ ૩૭૬ Page #10 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ ૩૭૮ ૩૮૧ ૩૮૩ ૩૮૫ ૩૮૮ દેવતાની વિફર્વણુ આદિ પરમાણુ આદિ ઉપધિ—પરિગ્રહ-પ્રણિધાન મંડુકમદ્રકશ્રાવક પુણ્ય ખપાવવા અંગે પરમાણુ વિચાર ભવી દ્રવ્ય” અંગે સ્પર્શના સેસિલ બ્રાહ્મણના પ્રશ્નો બાર દ્વારા અવગાહના અલ્પબદુત્વ - ૩૮૯ ૧૩૭ ૧૩૮ ૧૩૯ ૧૪૦ ૧૪૧ ૧૪૨ ૧૪૩ - ૧૪૪ ૧૪પ ૧૪૬ ૧૪૭ ૧૪૮ ૧૪૯ ૯૦ ૩૯૨ ૩૯૪ ૩૭ ૪૦૩ ૪૦૫ * - ૪૦૬ ૧૫૦ ૪૦૮ ४०८ ૪૧૧ ( ૪૧૫ : ૪૧૮ ૪૨૦ . ૧૫ ૧૫૨ ૧૫૩ ૧૫૪ ૧૫૫ ૧૫૬ ૧૫૭ ૧૫૮ ' ૧૫૯ ૧૬૦ ૧૬૧ ૧૬૨ ૧૬૩ ૧૬૪ - ૧૬૫ મહા આશ્રવ” આદિના ગાં ચરમ પરમ દ્વીપસમુદ્ર લવણસમુદ્ર નિવૃત્તિ કરણ છ દ્રવ્ય વર્ણદિના ભાંગા પરમાણુ ત્રણ બંધ કર્મ અને અકર્મભૂમિ વિદ્યાચરણું બંધાચરણ લબ્ધિ સોપક્રમ નિરુપક્રમ કૃત સંચય અકૃત સંચય શાલિ વીહિ આદિ વનસ્પતિને આધકાર તાડ તમાલ આદિ વનસ્પતિને અધિકાર અનંત કાયિક જીવો ગમ્મા અધિકાર યોગના ૨૮ બેલેને અલ્પબહુત્વ સમયેગી વિષમયોગી પંદર ને અલ્પાબહત્વ છવદ્રવ્ય અછવદ્રવ્ય સ્થિત અસ્થિત છ સંસ્થાન ૪૭ ૪૫૮ ૪૫૯ ૪૬ર ૪૬૫ ૪૬ ૬ ૪૬૭ ૪૭૧ ૪૭૪ ४७६ ૫૪૨ ૫૪૪ ૫૪૫ ૫૪૬ ૫૪૯ પેપર - ૧૬૭ ૧૭૦ Page #11 -------------------------------------------------------------------------- ________________ ૫૫૪. ૫૫૬ ૫૬૨ ૫૬૬ ૫૭૦ ૧૭૧ ૧૭ ૧૭૩ ૧૭૪ ૧૭૫ ૧૭૬ ૧૭૭ ૧૭૮ ૧૭૮ ૧૮૦ ૧૮૧ પાંચ સંસ્થાના સંસ્થાનના ૨૦ બેલ સંસ્થાના કૃતયુગ્મ આકાશ પ્રદેશની શ્રેણું દ્રવ્ય જીવના કૃતયુ જીવકપમાન અકંપમાન પુદ્ગલેને અ૫બહુત્વ અજીવના કૃતયુગ્મ અજીવ કંપમાન સર્વથી અને દેશથી કંપમાન અકંપમાન પ૭૩ પ૭૪ ૫૮૦ ૫૮૩ ૫૮૮ ૫૯૧ ૧૮૨ ૧૮૩ ૧૮૪ ૧૮૫ ૧૮૬ १८७ ૧૮૮ ૫૯૯ १०१ ૬૩૧ १४७ ૬૪૯ ૧૮૯ ૬૫ १७९ 99 ૧૯૦ ૧૯૧ ૧૯૨ ૧૯૩ રેયિક ઉત્પત્તિ :નિયંઠા સંજયા (સંયતિ) સાધુપ્રતિક્રમણને અંતે બલાતા ૧૨૫ અતિચાર પ્રતિસેવના આદિ સાત દ્વારા બંધીશતક કરિંતુ શતક કર્મ સમાજના શતક કર્મ પ્રસ્થાન સમવસરણ ખુડાગકડજુમ્મા ઉદ્દવર્તના એકેન્દ્રિય શતક એકેન્દ્રિય શતક એકેન્દ્રિય મહાજજુમા બેઈન્દ્રિય મહાયુ તેઈન્દ્રિય મહાયુ ચોરેન્દ્રિય મહાયુ અસંસી પંચેન્દ્રિયના મહાયુ સંજ્ઞી પંચેન્દ્રિયના મહાયુગ્મો રાશિયમ તંગિકાનગરીના શ્રમણે પાસકના પ્રશ્નો ૬૮૬ ૯િ૪ ૬૮૯ ૧૯૫ ૧૯૬ ૧૯૭ ૧૯૮ ૧૯ ૬૯૯ ૭૧૧ २०० ૨૦૧ ૨૦૨ ૨૦૩ ૨૦૪ 19૧૧ ૭૧૨ ૭૧૨ ૭૧૨ ૧૪ ૭૧૬ Page #12 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય પ્રાણ-સમર્થ ગુરવે નમઃ અનુવાદકનું વક્તવ્ય જિનશાસનની મહત્તાકડે માનવગણના સમૂહ વચ્ચે શ્રી જિનશાસનને તેજસ્વી પ્રવાહ એક અખલિત વહેતા નિર્મલ ઝરણાની માફક સડસડાટ ચાલ્યા જાય છે. તેનાં કારણેમાં તેની શુદ્ધતા, ભવ્યતા અને સંસ્થાપકોનું અસાધારણ વ્યક્તિત્વ છે. આ સર્વ સાત્ત્વિક સામગ્રીના પવિત્ર બળને લીધે તેને પ્રવાહ પ્રતિષ્ઠાપૂર્વક વહ્યો જાય છે. અને અવસર્પિણીકાળની દૃષ્ટિથી પંચમઆરાના અંત સુધી વહ્યો જશે. શાસનની ભવ્યતાના મૂળ પાયામાં “શ્રુતધર્મ અને ચારિત્રધર્મ ” રેપાયેલા છે. આ આત્મ સમૃદ્ધિની આરાધનામાં જ જિનશાસનની મહત્તા સમાન યેલી છે. શ્રુત અને ચારિત્ર સ્વરૂપે બતાવેલે વીતરાગદેવને માર્ગ દ્વાદશાંગીમાં નિર્દિષ્ઠ છે. દ્વાદશાંગીના રચનાકાર ચોવીસમા તીર્થપતિ જિનેન્દ્ર ભગ વાને ઘાતિકર્મોને સર્વથા ક્ષીણ કરી, પોતાના આત્મામાં સ્વાભાવથી જ રહેલા કેવળજ્ઞાનને પ્રગટાવ્યું. અનાદિકાળને એ નિયમ છે કે, તીર્થંકર દેવે કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી પ્રથમ દેશના ફરમાવે અને ગણધરપદની સ્થાપના કરે એ નિયમને અનુસરીને કપમુજબ પ્રથમ દેશના તો આપી પણ ત્યાં એવા યેવ્ય આત્માના અભાવે તે દેશના પ્રસંગ તે “નિષ્કલદેશના”ના આશ્ચર્યભૂત બનાવ તરીકે સેંધાયે. તે પ્રથમ દેશના પૂર્ણ કરીને ભગવાન “અપાપાનગરી”ના મહાન ઉદ્યાનમાં પધાર્યા, અને દેશના પ્રારંભ થયે. એ દરમ્યાન “ઈન્દ્રભૂતિ” આદિ મહાપંડિતે ક્રમશઃ ભગવાન પાસે આવ્યા. તેમની શંકાઓનું સમાધાન થયું. અને તે સર્વ ભગવાન પાસે દીક્ષિત બન્યા. Page #13 -------------------------------------------------------------------------- ________________ ત્રિપદી અને તેના કમની યથાર્થતા - ગણધર ભગવંતે ત્રિપદી દ્વારા સંપૂર્ણ દ્વાદશાંગી રંચવાનું અપૂર્વ સામર્થ્ય ધરાવનારા હોય છે. એક મુહૂર્ત માત્રામાં શ્રુતજ્ઞાનના સાગરને પામી જાય છે. અને તે જિતેન્દ્ર ભગવાનના ઉપદેશને જ આધીન હોય છે. તે પામવાની રીતિ એવી હોય છે કે દીક્ષિત થયેલા ઇન્દ્રભૂતિ આદિ વિનયપૂર્વક વંદણ કરી પૂછે છે કે, મરે! જિં તત્ત? તેના ઉત્તરમાં તીર્થપતિ ફરમાવે છે કે તને ઘા” આ ઉત્તર દ્વારા દ્રવ્યની–પર્યાયના ઉત્પાદને સિદ્ધાંત વ્યક્ત કરે છે. ગણુધરદેવે તે ઉત્તરસંબંધી વિશેષ-વિચારણા કરે છે. અને આગળ પુછવાની જરૂર લાગે છે તેથી બીજીવાર જિનેન્દ્રપ્રભુને વંદણ કરી પુછે છે કે, મારે! કિ તત્ત? ઉત્તરમાં પ્રભુ એમ ફરમાવે છે કે “વિકમ વા” આ ઉત્તરદ્વારા ભગવાન દ્રવ્યમાં વ્યય-વિનાશને સિદ્ધાંત વ્યક્ત કરે છે. એ વિષે પણ વિચારણા કરતા શ્રીગણધર દેવને આગળ પુછવાની જરૂર લાગે છે કે માત્ર ઉન્ન જ થયા અને નાશ જ પામતું રહે એ કેમ બને? આ કારણે એ પરમતારકને ચરણે ત્રીજીવાર પ્રદક્ષિણ આપી પ્રશ્ન પુછે છે કે મેતે ! વિ તત્ત? ઉત્તરમાં પ્રભુ ફરમાવે છે કે “g ar” આ ઉત્તરદ્વારા દ્રવ્યને ધ્રૌવ્ય-નિયતાને સિદ્ધાંત વ્યક્ત કરે છે. આ ત્રીજે ઉત્તર સાંભળતાં જ ગણધર દેવને તત્ત્વનું સ્વરૂપ પરિપૂર્ણપણે સમજાય જાય છે. પ્રથમ તે ભગવાને ઉપ્તત્તિસૂચક ઉત્તર આપે પછી વિગમવ્યય-સૂચક ઉત્તર આપે. આ વિશ્વમાં જે જન્મે છે તે મરે છે. જેની ઉપ્તત્તિ તેને નાશ અવશ્ય થાય છે. એટલે ઉત્પન્ન થવું ને નાશ થવું એ છે તે સ્પષ્ટ દેખાતી વાત છે. તે બતાવ્યા પછી ભગવાને “પ્રીવ્ય” સ્વરૂપ બતાવ્યું. જે ઉત્પન્ન જ થવું અને વિનાશ જ પામવું એટલું જ હોય અને ધ્રુવતા ન હોય તો પરભવ, પુણ્ય-પાપનાં ફલ, મોક્ષ, મેક્ષમાર્ગની આરાધના, વગેરેને અવકાશ જ ન રહે. તેથી ઉત્પાદ-વ્યયની સાથે ધ્રુવતા ભળતાં જ તત્ત્વ પરિપૂર્ણતાને પામે છે. અને તેથી શેષ કઈ પણ સમજવાનું રહેતું હોય તો એ ત્રણને વિશેષ સમજવા માટેનું જ રહે છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૧ . આવી ગહન રહસ્યપૂર્ણ ત્રિપદીના શ્રવ થી “ઇન્દ્રભૂતિ” આદિને ગણધરનામકર્મને ઉદય થાય છે. અને તેઓને જ્ઞાનાવરણીય કર્મને એ તે સુંદર ક્ષપશમ થાય છે કે ઉત્કૃષ્ટ દરજજાનું મતિશ્રુતજ્ઞાન પ્રાપ્ત થાય છે. અને મુહૂર્તમાત્રમાં દ્વાદશાંગીની રચના કરે છે. દ્વાદશાંગી એટલે ૧૨ અંગ, પરંતુ તે કયા અંગિન (શરીરના) બાર અંગ? સામાયિક સૂત્ર જૈનશાસ્ત્રના ઉપનિષદ્રભૂત સૂત્ર છે. અનંતા તીર્થકરે, શ્રમણ-શ્રમણ, શ્રાવક અને શ્રાવિકાઓ તેને ઉચાર કરતાં હોય છે તીર્થકર—નામકર્મના ઉદય પછી દરેક તીર્થકરે પિતાપિતાના શાસનમાં “આરાધના તથા શ્રુતમાં” પ્રધાન સ્થાન આપતા હોય છે એટલે અનાદિ અનંતકાળને આ પ્રધાન “સામાયિક” સૂત્રરૂપ અંગિન (શરીરના) અંગરૂપ દ્વાદશાંગીવાણીનું પાંચમું અંગસૂત્ર તે જ આ શ્રી ભગવતીજી સૂત્ર છે. જૈનશાસનમાં શ્રી ભગવતીજી સૂત્રની મહત્તા – ૧૫ કર્મભૂમિની દૃષ્ટિએ અવિચ્છિન્નપણે ચાલી આવતી નિર્મલનિથ પરંપરામાં શ્રી ભગવતી સૂત્ર મૂર્ધન્યસ્થાન ધરાવે છે. આ પંચમ અંગ સૂત્રનું મૂળ નામ તે વિવાહપન્નત્તિ-વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ સૂત્ર છે. અર્થાત્ જેમાં વિવિધ વિષયનું પ્રતિપાદન કરવામાં આવેલ છે. અનેક પ્રશ્નકારે દ્વારા વિવિધ વિષયને સ્પર્શતા છત્રીસ હજાર પ્રશ્નો અને તેના ઉત્તરેથી સમૃદ્ધ આ વિવાહપન્નત્તિ સૂત્ર વિશેષ અને અધિક પૂજ્ય છે. કારણું કે વર્તમાન ઉપલબ્ધ બાકીનાં દશ અંગસૂત્રમાં એક જ ગણધરદેવની પૃચ્છાઓ છે. ત્યારે આ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ સૂત્રમાં અનેક ગણધર દે, શમણુનિ , શ્રમણોપાસકે અને શ્રમણે પાસિકાઓ તથા તાપસે તેમ જ અન્યતીથિકે વગેરેના મહત્વપૂર્ણ પ્રશ્નો છે. અને ત્રણેય લેકમાં ગૌરવ ધરાવી શકે તેવા ભગવાનનાં ફરમાવેલાં સમાધાને છે. એટલે આ પંચમ અંગસૂત્રમાં વર્ણવાયેલા વિષયે ખૂબ જ મનનીય છે. અને તેથી જ વિવાહપન્નત્તિ સૂત્રનું વિશિષ્ઠપણું તેમ જ પૂજ્યપણું બતાવેલ છે. અને “ભગવતી” એવું શુભ નામ પણ એ જ કારણે પ્રસિદ્ધિ પામેલું છે. કહ્યું છે કે “ જ મપાવતીચ ખૂ ન મધરાતે” આવા સૂત્રના મહત્વ વિષે કંઈ વિશેષ લખવાની શી જરૂર રહે? Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૨ નામકરણઃ– શાસ્ત્રજ્ઞાનના શીવ્રતાથી અને સરળતાથી બેધ કરવા માટે શ્રી અનુયાગદ્વાર સૂત્રમાં ‘ઉપક્રમ’નું વિસ્તૃત વન આવે છે. તેના વાંચનપ્રસંગે અંતરથી એવા ધ્વનિ પ્રગટ થતા હતા કે, શ્રી ભગવતી સૂત્ર જૈન શાસનમાં અપાર મહિમા ધરાવે છે. માટે તેના પર જો કંઇક લખાય તેા અવશ્ય ઉપકારનું કારણ બનશે. અનેક શાસ્ત્રનો જ્યારે શાસ્ત્રીય સમાધાન માટે સમીપે આવતા હતા ત્યારે તેમને પણ એ જ આગ્રહ થતા રહેતા કે મારે શ્રી ભગવતી સૂત્ર વિષે કંઇક ચેાજના કરવી. ઠીક, સમયનાં વહેણુ ચાલતાં જાય છે. અને તેમાં કાઈક ઘડી સફળતા પણુ આપતી જાય છે. એ નિયમ અનુસાર વિવરણના પ્રારંભ પણ પ્રાપ્ત થયા અને કાર્યની શુભપૂર્ણતા પણ થઈ. •ઉપક્રમ’ નામની પસંદગી:- ઉપમા સત્રમ: અર્થાત્ ખાસ પ્રયત્નપૂર્વકનો વિશિષ્ટ પ્રારંભ. વાચ્ય-વાચકભાવમાંથી સમ્યક અર્થની ગવેષણા કરી શખ્સની અંતર્ગત રહેલા ભાવા વિચારી યાગ્ય રીતે નિરૂપણ કરવાની ક્રિયા ઉપક્રમ વડે થાય છે. તે માટે ગુરુગમ અતિ આવશ્યક છે. ઉપક્રમથી નિમ્નાકત ત્રણ કાર્યાં થાય છે. (૧) શાસ્ત્રના ભાવા સ્વસંવેદન જાગૃત કરવામાં સહાયક થાય છે. (૨) આત્મામાં જાગૃત થયેલા સ્વસ ંવેદનના ભાવે। આત્માને સ્વભાવમાં સ્થિરથવામાં સહાયક થાય છે. (૩) શાસ્ત્રના દરેક ભાવાને તેના યાગ્ય સ્થાને નિક્ષેપિત કરી (સ્થાપિત કરી) સંશયથી યુક્ત થાય છે. અને યથાર્થ ખાધ પ્રાપ્ત કરાય છે. ઉપક્રમના અવલંબનથી કરવામાં આવતા આરાધનાના પ્રયત્નાથી જે પ્રવૃત્તિ થાય તે આમહિતરૂપ બને છે. જેમ કે ઉપક્રમની ક્રિયા તે ભાવસાધન, વાણીના ચેગ તે કરણુસાધન, શ્રવણુભાવમાં સ્થિર થવું તે અધિકરસાધન, વિનયઆદિભાવ તે અપાદાનસાધન, કહેવાય છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૩ જ્યારે શાસ્ત્રના ભાવે સમજવા મુશ્કેલ પડે છે, તે પ્રસંગે વિવિધ પ્રકારના પ્રતિપાદનના ભેદ વડે, તે ભાવને સમીપ લાવવાની ક્રિયા ઉપક્રમ વડે થાય છે. પ્રસ્તુત અનુવાદપણ એવા જ પ્રકારની શૈલીપૂર્વક પ્રતિપાદિત થયેલ હેવાને કારણે “ભગવતી ઉપક્રમ” એવું શુભ નામ પસંદ કરેલ છે. વિવરણને હેતુઃ નિશ્ચયનયથી આત્મા પોતે જ પિતાના ભાવ વડે નિજભાવમાં સ્થિર રહી સ્વઉપાદાન શક્તિથી પિતાની પર્યાય ઉત્પન્ન કરી શકે છે. તે વ્યાય-વ્યાપક ભાવથી સિદ્ધ હોવા છતાં નિમિત્તનૈમિત્તિક ભાવની દૃષ્ટિએ વર્તમાનની આત્માની અશુદ્ધ પર્યાયને પિતાની શુદ્ધ પર્યાયમાં લાવવા માટે વાણીના ગરૂપ કરણસાધન વડે ભાવસાધનરૂપ “ઉપક્રમ” કિયા–આત્મઉન્નતિ માટે અતિ ઉપયોગી છે. અને તેટલા માટે જ શ્રી ભગવતી સૂત્રના ભાવો ભવ્યાત્માઓને આત્મસન્મુખ બનવામાં ઉપયોગી બનેનિમિત્તરૂપ બને તેવી ભાવના પ્રગટી અને આ રીતની રચના માટે પ્રેરણું થઈ. ઉપકાર અને અર્થ? મને આ ભાવે સમજવામાં નિમિત્ત ભૂત થનાર શ્રુતજ્ઞાનના અવતાર સમા મહાઉપકારી પરમશ્રધેય બહુશ્રુત ગુરુદેવ ૧૦૦૮ શ્રી શ્રી પૂ. સમર્થમલજી મહારાજ સાહેબ અને તેઓશ્રીના પાવનકારી શિષ્ય વૃત્ત્વનું પવિત્ર સ્મરણ આ ગ્રંથલેખન કાર્યમાં અને સમગ્ર જીવનમાર્ગમાં મુકુટમણિ સમાન સુશોભિત સ્થાન ધરાવે છે. જેના રાગ અને દ્વેષ મૃતપ્રાયઃ બની ગયા છે, જેને આત્મીથતા સિવાય મારા તારાના ભાવ સ્પર્ધા નથી એવા પવિત્ર-પાવન પૂજ્ય ગુરુદેવનું સાનિધ્ય સતત ૪ વર્ષ મલ્યું હતું અને તે પ્રસંગ દેવગે જ પ્રાપ્ત થયેલ છે. તેઓશ્રીની કૃપા અને આશીર્વાદ સંપાદન કરવા ભાગ્યશાળી થયા છીએ તે ખરેખર પૂર્વજન્મના પુણ્યબળનું શુભ પરિણામ જ કહી શકાય તેમ છે. અમે તેમના ભાભવના ત્રાણી છીએ. એમનાં કૃપાકિરણની અમીવર્ષાથી જ હું આ ભગવતીજી જેવા મહાન સૂત્ર વિષે કંઈક લખવા સફલ બને છું. આભાર પ્રસ્તુત અનુવાદકાર્ય નવેસરથી તૈયાર કરવાની દૃષ્ટિએ એક ભગીરથ કાર્ય છે. મુખ્ય લેખનકાર્ય સિવાય શેષ પ્રવૃત્તિઓ માટે Page #17 -------------------------------------------------------------------------- ________________ સહાયતાની અપેક્ષા તે રહે જ છે. તેમાં સ્વ. શ્રી ઝવેરબાઈ મહાસતીજીનાં સુશિષ્યા પ્રશાંતાત્મા વખતબાઈ મહાસતીજી તેમ જ વિદુષી પ્રભાબાઈ મહાસતીજીના શિષ્યાવૃંદે યથાસમય સુંદર અક્ષરેથી પ્રેસ કેપીઓ તૈયાર કરી આપેલ છે. તે ઉપરાંત, પ્રશાંતાત્મા રંભાબાઈ મહાસતીજીનાં સુશિષ્યાઓને પણ એ જ રીતે ઉદાર પ્રયત્ન સમાયેલ છે. તે સર્વથી પણ અધિક સહાયક થનાર દરિયાપુરી સંપ્રદાયનાં-શાંત-દાંત સ્થિતપ્રજ્ઞ શ્રી તારાબાઈ મહાસતીજી, કે જેઓ પિતાની સૂફમ તાવિક જ્ઞાન દૃષ્ટિથી બધા ફર્માઓ તપાસી ગયાં છે. અને મુફ દેષાદિથી સામાન્ય ક્ષતિ રહી જવા પામેલ હતી તે દૂર કરી. તેઓશ્રીને આભાર પણ ભૂલી શકાય તેમ નથી. ફર્માઓ પહોંચાડવામાં અને વ્યવસ્થા કરવામાં શ્રી રમણલાલ જીવરાજભાઈયે પ્રયત્ન કરેલ છે તે પણ સેંધપાત્ર છે. - આપણું સંપ્રદાયના ગૌરવસમા, ધર્મરત્ન, સંઘપતિ, સુજ્ઞ શ્રાવકજી દુર્લભજીભાઈ વિરાણીએ મેટર જોતાંની સાથે જ પિતાના ધર્મ પ્રેમને જાગૃત કરતા ૩૧૦૦ પ્રતના પ્રકાશક તરીકેની વિશાળતા દર્શાવી અને જિજ્ઞાસુવર્ગ ભાવનાપૂર્વક જેમ જેમ અગાઉથી ગ્રાહક થવાની અભિલાષા ધરાવતે ગયા તેમ તેમ ઉદાર દિલે સૌની ભાવનાને પણ માન આપતા ગયા. આ પ્રકાશનને સંપૂર્ણ યશ દુર્લભજીભાઈ વિરાણુને ફાળે જાય છે. ગુલાબચંદભાઈ દોમડિયાયે પણ પ્રેસ કાર્ય સંબંધી ઘણે પુરુષાર્થ સહર્ષ સ્વીકારેલ છે અને તેમના સુપુત્ર મૂલવંતભાઈ દોમડિયા પણ પિતાની તાત્વિક બુદ્ધિના અવલંબનથી ઘણુ સારા મદદરૂપ બન્યા છે. આ ગ્રંથ પ્રકાશન થવાના અવસરે સભાગ્યે જયંતિલાલ દેવચંદભાઈ મહેતાને સંગ મલી ગયે. તેઓ પ્રેસકાર્યના નિષ્ણુત અને ઉત્સાહી કાર્યકર છે. તેમણે આ પ્રકાશનના પ્રારંભથી પૂર્ણ સુધી સક્રિય રસ ધરા . આટલે મોટો ગ્રંથ માત્ર પાંચ માસમાં પ્રસિદ્ધ થાય છે તે સર્વ યશ જયંતિલાલભાઈને ફાળે જાય છે. મેટર તપાસવા આદિ કાર્યમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈ મહેન્દ્રકુમાર પ્રાણલાલ દેસાઈને પણ મહત્ત્વપૂર્ણ પ્રયાસ છે વિ. સં. ૨૦૨૩ ની સાલનું સાવરકુંડલા ચાતુર્માસ પણ આ પવિત્ર કાર્યની લેખન ભૂમિ તરીકે સ્મરણીય રહેશે. લેખનકાર્યમાં વિક્ષેપ પડે નહિ તેની Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૫ સાવધાની રાખનાર પ્રમુખ શ્રાવક બાલુભાઇ ડોસાણી તથા હીરાલાલભાઈ મગિયા તેમ જ દિવસ-રાત મહેનત કરી સુંદર અક્ષરે પ્રેસકોપી તૈયાર કરી આપનાર શશીકાંત જે. શાહ પણ ભૂલી શકાય તેમ નથી. રાજકોટ શ્રી સંઘના માનદ્ મંત્રી મગનલાલ તારાચંદું શાહના સક્રિય રસ પણુ સ્મરણીય રહેશે. કઠીન શબ્દોની વ્યુત્પત્તિ જાણવાના વિષયમાં ન્યાય-વ્યાકરણ આચાય શ્રીરામ શાસ્ત્રી (અમલનેર)વાળાના પણ ઘણા સાથ છે. તે ઉપરાંત, અલ્પ યા વિશેષ પ્રમાણથી જેને જેના પ્રયત્ન આમાં સમાયેલ છે તે સર્વ પ્રતિ કૃતજ્ઞતા પ્રગટ કરવા સાથે આભાર ! વાંચકગણને નમ્ર સૂચન :– આ સંપ્રાદનમા એક ધર્મકથાનું યેગ સિવાયના શેષ ત્રણ અનુયાગાને યથા શક્ય સમાવેશ કરેલ છે. તેમજ ભગવતી સૂત્રમાં જે પાડાને માત્ર નિર્દેશ છે. અને પન્નવાણુા સૂત્રની ભલામણ કરી છે. તે અલ્પાંશે પણ તૈયાર કરેલ “ પન્નવાણા અનુવાદ ” માં આવશે તેથી તેની પુનરુકિત કરેલ નથી તેને ખ્યાલ વાંચકવર્ગ અવશ્ય રાખે. અંતમાં:- આ ભગવતી ઉપક્રમ”માં સચૈાજન કરીને સંપાદન કરવામાં ભગવાન શ્રી જિનેન્દ્રદેવાની આજ્ઞાથી વિરુદ્ધ કોઈ પણ વચન અનુયાગાઢિથી આવી જવા પામ્યું હોય, અગર તેા મુદ્રણમાં ષ્ટિદેષાદ્ધિથી કોઇ પણ ભૂલ રહી જવા પામી હાય, તેા તે બદલ અનંત સિદ્ધોની સાક્ષીથી મિચ્છામિ દુક્કડ अस्तु इति शुभम् માશી કૃષ્ણા યાદશી પૂજ્ય પ્રાણુગુરુ નિર્વાણુ સંવત્સરે ૧૨ મી સંવત્સરી પ્રારંભ દિન સ. ૨૦૨૫, વીર સંવત ૨૪૯૫ પૂજ્ય પ્રાણ—સમર્થ ચરણેાપાસક મુનિશ્રી જનકરાયજી મહારાજ અને શ્રી જગદીશમુનિજી Page #19 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના શ્રી ભગવતી સૂત્ર, વિવાહપન્નત્તિ (વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ-વિવિધ કથન) તરીકે પણ ઓળખાય છે. તે બધાં નામ સાંક છે. કારણ કે તેમાં ઘણા પ્રકારની પ્રરૂપણા છે. અને તે સૂત્ર મહાન છે, ગડુન છે, સંશયનાશક છે, આનકારી છે અને જ્ઞાન વધારનાર છે. દેવા, નરેન્દ્રો, રાજ આ, શ્રી ગૌતમ ગણધર અને બીજા અનેક શ્રાવકો તથા શ્રાવિકાઓએ શ્રી મહાવીર સ્વામીને પૂછેલા પ્રશ્નો અને તેના જવાબે આ સૂત્રમાં છે. મૂળ પ્રશ્નો અને તેના ઉત્તરી ૩૬૦૦૦ હતા આપુસ્તકમાં નીચે પ્રમાણે મુદ્દા અને સાર છે. પહેલા શતકના ૧૦ ઉદ્દેશામાં :- પહેલા ઉદ્દેશામાં ઃ નમેાકાર મત્ર છે. તેમાં દેવ, ગુરુ અને ધર્મનું સ્વરૂપ અતગત છે. તે જાણ્યા વગર જૈનધર્મીમાં વાસ્તવિક પ્રવેશ થતા નથી, ત્યાર બાદ શાસનપતિશ્રી મહાવીર સ્વામીના અલૌકિક ગુણા આવે છે. ત્યાર બાદ શ્રી ગૌતમ સ્વામી પ્રથમ ગણધરના ગુણ મતાવ્યા છે. તેઓ ભગવાન શ્રી મહાવીર સ્વામી પાસે કેવી રીતે બેસતા, અને કેવી રીતે પ્રશ્ન પૂછ્યા તે વિનય ખતાવેલ છે, જે જેનાએ આદરવા લાયક છે. ત્યાર બાદ ચલાયમાન તે ચાલ્યું ’ આદ્ધિ કસબંધી નવ પ્રશ્નો શ્રી ગૌતમ સ્વામીએ પૂછ્યા તે સમજાવ્યા છે. તેના સગ્રહનયના એક સામાન્ય ભાવ એવા નીકળે છે કે કરવા માંડયુ. તે કયુ '. કારણ કે દરેક ક્રિયામાં અસંખ્યાત સમય લાગે છે. અને તે બધા સમયેામાં ક્રિયા થયા કરે છે. એક આદિ સમયમાં જે ક્રિયા કરી તે પણ · ક્રિયા કરી ’ એમ ગણાય છે. ત્યાં જમાલિના મતનું ખંડન અને નિરાકરણ થાય છે. ત્યાર બાદ આહાર આદિના કેટલાક ખેલના જવાખે છે. બીજા ઉદ્દેશામાં :– નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચાર ગતિના જીવાના સંસારમાં રહેવાના . કાળ–શૂન્ય—અશૂન્ય અને મિશ્ર એ Page #20 -------------------------------------------------------------------------- ________________ ત્રણ રીતે બતાવ્યું છે. તેમાં એક ગતિમાંથી બીજી ગતિમાં જમણ સાબિત થાય છે. અને તિથિ ગતિમાં અનંત જીવ હથિી બીજી કે ગતિની નિમાં સમાઈ શકે નહિ તે બતાવ્યું છે. તથા આરાધક, વિરાધકની ગતિ તદુપરાંત આભારંભી પરારંભી જી આરંભી અને અણુરભી, સંવૃત્ત અને અસંવૃત્ત આ ભવ પરભવમાં જ્ઞાન અને અસંયત ની ગતિ વગેરે છૂટક બેલ જણાયા છે. ત્રીજ ઉદ્દેશામાં - જે આશ્રી કક્ષાએહનીયકર્મ, પ્રમાદ, ગ, વીર્ય, વગેરેને ખુલાસે આવે છે. શ્રમણ નિગ્રંથને ૧૩ કારણે કાંક્ષામહનીય કર્મ ઉદયમાં આવે તેનું સમાધાન કર્યું છે. : પાંચમા ઉદ્દેશામાં - મરક, ભવનપતિ, પૃથ્વી, જોતિષી વૈમાનિક દેવલોકનું વર્ણન તથા સર્વ જીવ આશ્રી ક્રોધ, માન, માયા, થોહિમા ભંગ બતાવ્યા છે. છઠ્ઠા ઉદ્દેશામાં – અનાદિ અનંત વસ્તુઓમાં કે પહેલા અને કેણ પછી જેમકે લેક-અલેક, જીવ-અજીવ, લેકાંત-અલેકાંત, છ દ્રવ્ય, દ્વીપ, સમુદ્ર, નરક, દેવેલેક, વગેરે શાશ્વતી વસ્તુઓનું, રેહશુનિના પ્રશ્નોના જ્વાબનું નિરાકરણ કર્યું છે. ત્યારબાદ લેકસ્થિતિ એટલે લેવાની વરતુઓ કેણુ-કેને આધારે રહેલી છે, તે બતાવ્યું છે. ' - સાતમાં ઉદ્દેશામાં – ગર્ભવાસને અધિકાર છે. ગર્ભમાં રહેલ સંસી પંચેન્દ્રિય પર્યાપ્ત કેવી રીતે નરકમાં કે દેવલેકમાં જાય તે બતાવ્યું છે. એક ગર્ભ એક માતાની કુક્ષિમાં ઉત્કૃષ્ટ ૧૨ વર્ષ રહે અને કાય ભવસ્થ ગર્ભ ૨૪ વર્ષ રહે. મહર્થિક દેવ અવવાને હેય અને ઉત્પત્તિસ્થાન જુએ ત્યારે તે લજ્જા પામે છે. આઠમા ઉદ્દેશામાં - મૃગઘાતક પારધિને કયે વખતે કેટલી ક્રિયા લાગે છે તે બતાવ્યું છે. એક જીવ એક જ વખતે એક જ આયુષ્યનો બંધ કરે છે. અગુરુલઘુ તથા ગુરુલઘુના બોલ બતાવ્યા છે. ૧૮ પા થી જ ભારે કમી થાય છે. અને તેનાથી નિવૃત્તિ પામવાથી જીવ હળુકમી થાય છે. પાર્શ્વનાથ સ્વામીના Page #21 -------------------------------------------------------------------------- ________________ શાસનના કાલાસ્યવેષીપુત્ર અણગાર, મહાવીર–સ્વામીના સ્થિવર ભગ તેને પ્રશ્નો પૂછીને તેના સમાધાનથી સંતોષ પામી તેમાં ભળી જાય છે. અને છેવટે સિદ્ધ થાય છે. ‘, વૈદિયરૂપ બનાવીને એક સમયમાં એક જીવ એકજ વેદ વેદે છે. તે સ્ત્રીવેદ અથવા પુરુષ, ભગવતીજી શતક ર– તેના નવમા ઉદેશામાં – સુષમા સુષમા કાળને અધિકાર છે. તથા દશમા ઉદ્દેશામાં - પંચાસ્તિકાયને અધિકાર છે, - શતક ૩ ઉ શા બીજામાં – અસુરકુમાર દેવનું સ્થાન ઈદ્રો-ભવન આયુષ્ય-ઊંચે નીચે તથા ત્રીછા જવાની શક્તિ, હાલના ચમરેન્દ્રને પૂર્વભવ, તેનું સુધર્મસભામાં જવું–શકેન્દ્રના વજથી નાસવું-ભગવાનની ભકિત, ત્યાંથી એવી મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે. ઈત્યાદિ વર્ણન છે. - શતક ૩. ઉદેશ-૩ – લવણસમુદ્રમાં ભરતી અને એટલું કારણું બતાવ્યું છે. મંડિતપુત્ર અણુગારના પાંચ ક્રિયા આશ્રી પ્રશ્નોના જવાબ, સાંપશયિકી, અને ઐયંપથિકી સમજ તેનાં ગુણસ્થાન અને નિષ્ક્રિય થવાની રીત બતાવી છે. - શતક ૩. ઉશા ૪-૫ - અણગારની અવધિજ્ઞાનની અને વેકિયશકિત. શતક ૫ ઉદ્દેશ-૨ – વાયુની મંદતા અને તીવ્રતા, વાયુની ગતિના કારણુ લવણસમુદ્રને આકાર અને માપ, જંબુદ્વીપને ન બુડાડી શકે તેનું કારણ પ્રમાણુ ચાર અને તેનું વર્ણન. કેટલાક જીવ કર્મ પ્રમાણે વિપાકથી વેદના અનુભવે અને કેટલાક જીવે જુદી રીતે વેદના અનુભવે, કર્મની રિથતિવાત અને રસઘાત થઈ શકે છે. - શતક ૫ ઉશે ૬:- આકાશમાં બાણ ફેંકનાર વગેરેને લગતી કિયાઓ, અલ્પાયુ અને દીર્ધાયુનાં કારણે, વ્યાપારી અને ગ્રાહકને લગતી ક્રિયાઓ, Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૯ શતક ૫ ઉદ્દેશ ૭ :- પુદ્ગલાનું ક પન આદિ વન તેના ભાંગા અને ૧૫ દ્વાર. શતક ૫ ઉદ્દેશેા ૮ઃ– ચાવીસ દંડકના જીવાનુ હિયમાનવમાન અને અવસ્થિતપણાના કાળ સિદ્ધ ભગવાન વમાન અને અવસ્થિત છે. તેના કાળ, ૨૪ ઈંડકમાં હાનિવૃદ્ધિના ભાંગા. નિયઢિપુત્ર અણુગારના નારહપુત્ર અણુગારને સપ્રદેશી-અપ્રદેશીને ખુલાસા. શતક ૬ ઉદ્દેશ ૧:– વેઢના અને નિરાના ચાર ભાંગ, તેનાં ચાર કરણ મન-વચન-કાયા–વીય. તે શતક ૬ ઉદ્દેશા ૩: ત્રણ યાગથી થાય છે. તેના ભાંગા. Si 1200 જીવાને કરજ પુરુષ પ્રયત્નથી લાગે છે ૧૫ દ્વારના ૫૦ મેલમાંથી ચાર ગતિના ૧૪ ભેના જીવાન કેટલા ખેલ લાગે અને ૧૫ દ્વારમાં ૮ કર્મીમાંથી કેટલાના અંધ થાય છે તે ખતાવ્યુ' છે. અધિકાર. ભગવાનના ૭૦૦ શિષ્યા સિદ્ધ થયા. શતક ૬. ઉ. ૪:- જીવના પ્રદેશ નિરૂપણુના ૧૪ દ્વારના ભાંગા. શતક ૬. ઉ. ૫:- તમસ્કાયના અધિકાર, આઠ કૃરાજીના શતક ૬. ઉ. ૭:- ધાન્યની સખીજપણાની સ્થિતિ. શતક ૬. ઉ. ૧૦:- જીવાના સુખદુઃખને બહાર કાઢીને દેખાડવામાં કેઇ સમર્થ નથી. જીવ અને ચૈતન્ય એક જ છે. સિદ્ધ સિવાય ૨૪ દંડકના જીવેા દ્રવ્ય પ્રાણવાળા છે. ૨૪ દંડકમાં સુખદુઃખની વેદનાની તારતમ્યતા, જીવ, શરીર ક્ષેત્રાવગાઢપુદ્દગલાને ગ્રહણ કરે છે. કેવલી ભગવાનને જાણવા દેખવા માટે ઇન્દ્રિયો અને મનનું અવલંબન લેવુ પડતું નથી પણ સવસ્તુ આત્મપ્રત્યક્ષ જાણે છે અને દેખે છે. શતક ૭, ૯. ૧:- નિગ્રંથા અગાર-ધૂમ-સયાજના દોષ રહિત આહાર કરે. ક્ષેત્ર-કાલ, માર્ગ-પ્રમાણ અતિક્રાંત પાન-ભાજન લીએ. Page #23 -------------------------------------------------------------------------- ________________ કર દેષરહિત આહાર ગ્રહણ કરે. કેવળ સંચમના નિર્વાણ માટે સ્વાદ કર્યા વગર આહાર ગ્રહણ કરે ! સામાયિકમાં બેઠેલા પ્રાવકને સાંપરાયિકી ક્રિયા લાગે છે જેના વધના પશ્ચિક્ખાણ હોય તેમને બીજું કામ કરતા અકસ્માત કેઈને લાગી જાય તે વ્રતમાં અતિચાર ન લાગે ! શ. ૭ઃ ઉદ્દેશે ૨ – જીવ અજીવના જ્ઞાન વગરનું પચ્ચખાણું દુપચ્ચકખાણ છે. પ્રત્યાખ્યાનના મૂળગુણ ( આશ્રવનિધ) ઉત્તરગુણેના ભેદને સમજ તથા પ્રત્યાખ્યાની અપ્રત્યાખ્યાની જેની સમજ, આપેલ છે. વા, ૭. ૬, ૩- વનસ્પતિને આહાર-તેની તારતમ્યતા, આહારની રીત, મૂળ-કંદ, બીજ, વગેરે કયા જીવથી વ્યાપેલા છે? ગ્રીષ્મ ઋતુમાં ઉષ્ણુ નિવાળા જીવની બહુઉત્પત્તિ. લેશ્યાઓ સાથે અ૫ વા મહાકર્મની અપેક્ષાઓ, વેદના અને નિર્જરામાં ભેદ છવદ્રવ્યથી શાશ્વત અને પર્યાયથી અશાશ્વત વગેરે બતાવ્યું છે. શ. ૭. ઉ. ૫ – ખેચર આદિ તિર્યચપંચેન્દ્રિયની નિ–વેદ, લેશ્યા, દષ્ટિ, જ્ઞાન-અજ્ઞાન, ગ ઉપયોગસ્થિતિ-ગતિ-સમુઘાત-કુલ, મિલેન્દ્રિયના કુલ સુગંધી પદાર્થોના સામાન્ય અને વિશેષરૂપ ભેદ ફૂલેનાં કુળ, વલ્લી-લતા હરિતકાયના ભેદ. - સ્વસ્તિક-અર્ચિ-કામ આદિ ૩૩ વિમાનેને વિસ્તાર, ચાર અનુત્તર વિમાનેને વિસ્તાર. શ. ૭. ઉ. ૬ - આયુષ્યને બંધ કયારે થાય ? કયારે આયુષ્ય વેરાય, ક્યારે અ૫ વા મહાવેઢના વેદે, અજાણપણથી આયુષ્ય બંધે, કર્કશ-અકર્કશ શાતા--અશાતા વેદનીનાં કારણે. દુઃખુદુખા કાળનું વર્ણન. શ. ૭. ઉ. ૭ :–ભેગ અને વેદનાને તથા કામભેગને અધિકાર. શ. 9. ઉ. ૧૦ – અગ્નિ સળગાવનાર કરતાં એલવનાર અ૫ પાપવાળે. Page #24 -------------------------------------------------------------------------- ________________ શ. ૮. ઉ. ૧ - જીનાં નવ દ્વાર અને તેને લગતા ભેદ, સર્વ મળી પ્રગસ પુલના ૮૮૬૨૫ ભેદ. ત્રણ પ્રકારના પગલે અને દરેકના પાંચ પાંચ ભેદ. શ. ૮. ઉ. ૨ :- જાતિ અને કર્મ આશીવિશ્વના દો." જીવના ૨૧ દ્વારમાં જ્ઞાન-અજ્ઞાનની વહેંચણી. તેમાં માં લબ્ધિદ્વાર છે. તેમાં જ્ઞાન -દર્શન–ચારિત્ર-ચારિત્રાચારિત્ર-દાન-લાભભેગ-ઉપભેગ-વીર્ય–ઇન્દ્રિય એ દસ લબ્ધિવાળા જેમાં જ્ઞાન-અજ્ઞાનની વહેંચણું. પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનના પય અને તે પીને અલ્પબહુવ. પાંચ જ્ઞાનને વિષય, કોની કેટલી સ્થિતિ, આંતરુ અને અલ્પબહુવ. શ. ૮. ઉ. ૫ – આજીવિકમતના સાધુના પ્રશ્નનો જવાબ. સાર:-સામાયિકમાં બેઠેલા શ્રાવકે મમત્વ ભાવને ત્યાગ કર્યો નથી. શ. ૮. ઉ. ૬ :–આલેચનાને અધિકાર. તેમાં દેષ લાગ્યા પછી આરાધના માટે થયેલે નિગ્રંથ આરાધક છે. શ્રમણ-અશ્રમણને પ્રતિલાલવાનું ફળ. અન્ય સ્થિવરેને માટે ગ્રહણ કરેલ, આહારાદિની ઉપભોગ વિધિ. સાધુને દાન દેવામાં અલ્પપાપ ને મહાનિર્જરા કયારે થાય તેને ખુલાસો. શ. ૮. ઉ. ૭ – અન્યતીર્થિકના આક્ષેપને જવાબ દેવાનું શરૂ કરી દીધેલ હોય તે દીધેલું કહેવાય. યત્નાપૂર્વક જવામાં હિંસા મથી * ગતિના પાંચ પ્રકાર છે. . . . . . શ. ૮. ઉ, ૮ – ઈરિયાવહી બંધને અધિકાર, તેના ભાગ વગેરે, પ્રત્યેનીકના પ્રકાર, પાંચ વ્યવહારને ખુલાસે, ૨૨ પરિષહ, કયા કર્મના ઉદયમાં કેટલા પરિષહ આવે. } શ. ૮. ઉ. ૯ :- પાંચ શરીર પ્રગબંધ (દેશબંધ–સર્વબંધ) ને અધિકાર. . પ્રયાગબંધ અને વિશ્વસાબંધને અધિકાર Page #25 -------------------------------------------------------------------------- ________________ સપરાયબંધને અધિકાર શ. ૮. ઉ. ૧૦ :- આઠ કર્મ પ્રકૃતિ અને તેને અરસપરસ સંબંધ. શ્રુતશીલના ચાર ભાંગા, આરાધનાના ત્રણ ભેદ, અને તે દરેકના ત્રણ ત્રણ ભેદ, તેમને અરસપરસ સંબંધ અને તેનું ફળ, તે ઉપર બે પરિશિષ્ટથી ખુલાસે. પ૬ અંતરદ્વીપના યુગલિક મનુષ્યનું વર્ણન; તે શ. ૯. ઉ. ૩ થી ૨૮ માં અને શ. ૧૦ ઉ. ૭ થી ઉ. ૩૪ સુધીમાં છે. . શ. ૯ ઉ. ૩૧ - અચ્ચા અને સચિા કેવળીને અધિકાર. શ. ૯ ઉ. ૩૨ – ગાંગેય અણુગારના ભાંગા. શ. ૯ ઉ. ૩૪ - ઘાતક પુરુષની ક્રિયા પૃથ્વિકાચના શ્વાસોશ્વાસ, અને તેમાં થતી ક્રિયા, વાયુકાયને લગતી ક્રિયા. * શ. ૧૦ ઉદેશે ૧ – દશ દિશા, તેનાં નામ, કયાંથી નીકળી, દિશા વિદિશામાં જીવ અજીવન ભાંગા. શ. ૧૦ ઉ. ૩ - દેવલેકમાં દેવતાની જવા આવવાની રીત, બાર પ્રકારની ભાષા. શ. ૧૧ ઉ. ૧સિલકમલને અધિકાર. . શ. ૧૧ ઉ. ૧૦ - લેકના પ્રકાર, ક્ષેત્રલેકના ભેદ, અને તેની વિગત, આકાર (સંસ્થાન) ૩ લેકમાં જીવ-અજીવના ભાંગા, અને ભાવઆશ્રી વર્ણાદિ પાંચ, અગુરુલઘુ પર્યાય અને ગુરુલઘુ પર્યાય સર્વ અનંત, લેક અલેક કેટલા મેટા ? | . શ. ૧૧ ઉ. ૧૧ - સુદર્શન શેઠની પૃચ્છા કાળના ૪ પ્રકાર (પ્રમાણ, આયુષ્ય, મરણ અઠ્ઠા) . . ૧૨ ઉ. :- ત્રણ જાચિકાને અધિકાર ( ધર્મ–અધર્મ સુખ જાગરણ). ધર્મ જાગરણ ( આચાર-કિયા-દયા-સ્વભાવધર્મ). આચારધર્મના ૫ ભેદ અને તેના પેટભેદ ૩૯ કિયાધર્મના ૭૦ ભેદ Page #26 -------------------------------------------------------------------------- ________________ (કરણ સિત્તરી) દયા ધર્મના ૮ ભેદ (સ્વ૫૨ દ્રવ્ય-ભાવશ્વહેવારનિશ્ચય–સ્વરૂપ-અનુબંધ દયા) સ્વભાવધર્મ તે દ્રવ્યની શુદ્ધ પરિણતિ (શુદ્ધ ગુણેમાં શમણુતા) સંસારને લગતું કામકાજ અને તેને વિચાર અધર્મ જારિકામાં છે. સુદકખુ જાચિકા – ભલી ચતુરાઈવાળી સમ્યજ્ઞાન-દર્શનવાળી વ્રતધારી શ્રાવકને હેય. શ. ૧૨ ઉ. ૧ – શંખપુષ્કલી આદિ શ્રાવકને અધિકાર તેમાં શંખજીનું પૌષધદ્રત કષાયથી કર્મનું ઉદ્વર્તન થાય શંખ શ્રાવક એકાવતારી થયા. શ. ૧૨ ઉ. ૨ - જયંતિભાઈ શ્રાવિકાના પ્રશ્નોના જવાબ. * ૧૮ પાપના નિવર્તનથી જીવ હલકે થાય છે. સંસાર ઘટાડે, કર્મોની સ્થિતિ ઘટાડે, સંસારસાગર તરે છે, ભવ્યપારું સ્વભાવથી જ છે. ભવ્ય જી સિદ્ધ થવા યોગ્ય છે. પણ લોક ભવ્ય જીવ વિનાને રહેશે નહિ. ધાર્મિક જી જાગેલા તેમ જ સબળ સારા, તેમનું ઉથમીપણું સારું, યંતીભાઈ દીક્ષા લઈ મોક્ષ ગયાં. શ. ૧૨ ક. ૪ – પુદગલનું મળવું અને વિખરવું તેના ભાંગાપુગલ પરાવર્તનના ૭ પ્રકાર તેનું સૂફમ-ભાદર તથા દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવથી વર્ણન સર્વ જીવે સાતે પુદગલ પરાવર્તન અનેક-અનંત વાર કર્યો, વગેરે વિવેચન, કયા કયા સ્થાને અને દંડકે પુદગલ પરાવર્તન કર્યા, કેટલો કાળ પુદગલપરાવર્તન કર્યા. કાળની ઉપમા, અલ્પબહુ વગેરે વિવેચન. શ. ૧૨ ઉ. ૫ – કષાયના ૫૩ બેલે. શ. ૧૨ ઉ. ૬ - રૂપી અરૂપીના બેલ. શ. ૧૨ ઉ. ૬ – ચંદ્રગ્રહણ, ચંદ્ર અને રાહુને સંબંધ, ચંદ્રને શશી અને સૂર્યને આદિત્ય કહેવાનું કારણું. શ. ૧૨ ઉ. - ભવભ્રમણને અધિકાર Page #27 -------------------------------------------------------------------------- ________________ - - શ શશ ? હા - પાંચ દેવને અધિકાર ૬. '-'* * * * શ. ૧૨ ઉ. ૧૦ –આઠ આત્માને અધિકાર-જ્ઞાન-દર્શન આલિ જે ભાવમાં જીવ હેય તે ભાવમય જીવ ગણાય. જ્ઞાનને બદલે અજ્ઞાન હૈય તે અજ્ઞાનરૂપ આત્મા ગણાય. પાંચ સ્થાવરના આત્મા અજ્ઞાનરૂપ જ હાથ જે પિતાના પર્યાયમાં જાય તે પણ આત્મા ગણાય; એવી રીતે પુદ્ગલ અને ઔધે પોતાના વર્ણદિપર્યાય વડે આત્મા-સરૂપ છે; પરપર્યાય વડે અસરૂપ છે અને સ્વપર પર્યાય વડે અવ્યક્ત છે; સ્કધમાં ઘણું ભાંગા લઘુ પડે છે. શ. ૧૩ ઉ. ૧–ર– ઉત્પન્નસંખ્યાના ૩૯ બોલ, કેને કેટલો બેલ લાભે તેનું વર્ણન છે, તેવી રીતે ઉદ્વર્તન, અને અવનના બોલનું પણ વર્ણન છે. * ૨ ઉપગના અધિકારમાં ગતિમાં જતી વખતે અને નીકળતી વખતે કેટલા ઉપગ હોય તે બતાવેલ છે. શ. ૧૩ ઉ. ૪ - નરલેક આદિ ૭ દ્વાર, તેમાં પહેલાં ચાર નરકઆશ્રી છે. પાંચમે લેકને મધ્યભાગ છ દસ દિશાનું નીકળવું ધી સાતમે અસ્તિકાય પ્રવર્તનાદ્વાર, અસ્તિકાયના પ્રદેશની અરસપરસ ના બતાવેલ છે, ત્યાર બાદ અરસપરસ અવગાડના બતાવી છે હિતકાર્ય અને સમયની સ્પર્શના તથા અવગાહના બતાવી છે. .sys". જીવ અવગાઢાદિ દ્વાર ( જવ અવગાઢ, અસ્તિકાય નિષદન, બહુસમ, વિષમભાગ લે સંસ્થાન). શ. ૧૩ ઉ. ૭ – ૩ યુગ અને પાંચ મરણને અધિકાર છે. શ. ૧૪ ઉ. ૧ - વિગ્રહગતિ આશ્રીવર્ણન. શ. ૧૪ ઉ. ૨ - ઉન્માદના પ્રકાર, વરસાદ કેવી રીતે થાય. Page #28 -------------------------------------------------------------------------- ________________ શ. ૧૪ છે. ૭ દેવતાઓને વિનય અને શસ્ત્ર ઉપગ નારકી, સ્થાવર અને વિરલેન્દ્રિયમાં વિનયને અભાવ, નારદીમાં અશુભ પગલે પરિણમન. શતક ૧૪–. ૫ - વાટે વહેતા જીનું અગ્નિ વધે થઈને જવું. નારકી, દેવતા, સ્થાવર, વિગલેન્દ્રિય, તિર્યચપંચેન્દ્રિય અને મનુષ્યને અનુભવ. શતક ૧૪-6. ૬ - નારકી આહાર–આહાર-પરિણમન-નિસ્થિતિનું કારણ નિમિત્ત કર્મ-કર્મથી અન્ય પર્યાય-વિચીદ્રવ્ય-અવીચિદ્રવ્યને આહાર, એવી રીતે ર૩ દંડકનું સમજવું. શ. ૧૪ ઉ. ૭ - તુલ્યને અધિકાર તેના છે ભેદ:- (૧) દ્રવ્ય તુલ્ય-એ પરમાણુ યુગલ બીજા પરમાણુ યુગલની સાથે તુલ્ય. (૨) મેવતુલ્ય એક સરખા ક્ષેત્ર જેમકે એક આકાશ પ્રદેશમાં રહેલા પુદ્ગલ દ્રવ્ય બીજા એક આકાશ પ્રદેશમાં રહેલા મુદ્દગલ દ્રવ્યની સાથે ક્ષેત્રથી તાય (તે બને આકાશ પ્રદેશમાં રહેલા પુદ્ગલેની સંખ્યા ભિન્ન હેય (૩) કાળ તુલ્ય – એકસમયની સ્થિતિવાળા પુદ્ગલ દ્રવ્ય એકસમયની સ્થિતિવાળા બીજા પુદ્ગલ દ્રવ્યની સાથે કાળથી તુલ્ય છે. (૪) ભવતુલ્યાજેમ નારકી બીજા નારકી સાથે ભવથી તુલ્ય (૫) ભાવ તુલ્યના બે ભેદ(8) અજીવ ભાવ જેમકે એક ગુણ કાળા વર્ણના પુદ્ગલ એક ગુણ કાળા વર્ણના બીજા પુદ્ગલ સાથે ભાવ તુલ્ય. (I) જીવ ભાવ તેના છ ભેદ અહીં દયિક ભાવ ઔદ્રયિક ભાવની સાથે તુલ્ય છે. એમ બીજા ભાવમાં સમજવું. (૬) સંસ્થાન તુલ્ય તેના બે ભેદ– અજીવ સં. અને છવ સં. તેમાં અજીવ સં. ના પાંચ ભેદ અને જીવસંસ્થાનના ૬ ભેદ. અહીં પણ સરખા સંસ્થાનવાળા સાથે તુલ્ય છે : ગૌતમને આશ્વાસન - તમે ઘણા કાળથી મારી સાથે રહેલા છે અને બન્ને સિદ્ધ થઈશું અનુત્તર વિમાનવાસી દેવેએ અનંતમને દ્રવ્ય વર્ગણાઓને યરૂપ પ્રાપ્ત કરી છે અને વ્યાપ્ત કરી છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ * શ. ૧૪-૧૯ - શ્રમણ નિગ્રંથના સુખની તુલ્યતાને અધિકાર, જેમ જેમ દીક્ષા પર્યાય વધતી જાય છે તેમ તેમ નિગ્રંથનું સુખ ઉપર ઉપરના દેવેના સુખથી વધારે થાય છે. જેમકે બાર માસની દીક્ષાપત્ય યવાળા શ્રમણ નિર્ચથનું સુખ અનુત્તર વિમાનના દેના સુખથી અધિક હોય છે. શ. ૧૪ ઉ. ૧૦ - કેવળી અને સિદ્ધ કેવળજ્ઞાનની અપેક્ષાએ સરખા છે. અને સર્વજ્ઞ છે. પણ કેવળજ્ઞાની ઉત્થાન-કર્મ–બળ-વીર્યપુરુષાકાર પરાક્રમ સહિત છે કે જે સિદ્ધમાં નથી ! શ. ૧૬ ઉ. ૧ અવિરતિ અને પ્રમાદના કારણે ૨૪ દંડકના જે અધિકરણું છે. અધિકરણના અભિઘાતથી અચેતવાયુ ઊપજે છે. જેના હેલાથી સચેત-વાયુકાયની હિંસા થાય છે. શ. ૧૬ ઉ. ૨ શકેન્દ્રજીના સ્વામીપણાને પ્રશ્ન. તેમણે શ્રમણ નિગ્રંથને અવગ્રહ માટે આપેલી આજ્ઞા. ગૌતમસ્વામીએ કેન્દ્રજી સંબંધી પૂછેલા પ્રશ્નો. કેન્દ્રજી ચરમ છે. ઉઘાડા મેઢે (હાથ આદિથી મુખ ઢાંક્યા વગર) ભાષા બેલવી તે પાપમુકત છે. * શ. ૧૬ ઉ. ૪૪ શ્રમણ નિર્ચનાં કર્મો ધૂળ, શિથિલ તથા નિક્તિ થયેલાં લેવાથી શીઘ્ર નાશ પામે છે. નારકીનાં કર્મો ગાઢ અને ચીકણું હેવાથી અત્યંતવેદના અનુભવવા છતાં નિર્જરા અને નિર્વાણુરૂપ ફળ મળતું નથી. . શ. ૧૬ ઉ. ૬ સ્વપ્નાને અધિકાર સ્વપ્નના પ્રકાર અને ફળ અર્ધનિદ્રામાં મન ઘૂમે ત્યારે સ્વપ્ન આવે. સંવૃત્તને સત્ય સ્વપ્ન આવે. સ્વપ્નના ૫ ભેદ. તેના કર પ્રકારમાં ૪૨ સામાન્ય અને ૩૦ મહાફળવાળા હોય છે. તેમાનાં ૧૪ સ્વપ્ન તીર્થકરની માતાને આવે છે. અને ચકવતિની માતાને અસ્પષ્ટ આવે છે. તેમાંનાં ૭ વાસુદેવની માતાને આવે છે. અને ૪ બળદેવની માતાને આવે છે. મંડલિકની માતાને આવે છે. મહાવીર સ્વામીની Page #30 -------------------------------------------------------------------------- ________________ છદ્મસ્થ અવસ્થાની છેલ્લી રાત્રિના પાછલા પહેરમાં ૧૦ સ્વપ્ન આવ્યાં. તે જ ભવે અથવા બીજે ભવે મોક્ષ જનારને કદાચ સ્વપ્ન આવે તેવાં ૧૪. સ્વપ્નો છે. શ. ૧૬ ઉ. ૮:- મહર્થિક દેવને પણ એક પ્રવેશ અશક્ય છે. શ. ૧૭ ઉ. ૨ - ૯૯ બેલને અધિકાર, ૧૮ પાપમાં પ્રવૃત્તિ + ૧૮ પાપની નિવૃત્તિ + ૬૦ બુદ્ધિ આદિ = ૯૬. .: સંયત વિરત જીવ ધર્મમાં. અસંયત અવિરત અધર્મમાં અને સંયતાસંયત જીવ ધમધર્મમાં સ્થિત છે. શ્રમપંડિત છે. શ્રમણે. પાસક બાલપંડિત છે. જે જીવે એક પણું જીવના વધની વિરતિ કરી છે. તે એકાંત બાલ નથી પણ બાલપંડિત છે. ૯૬ બેલમાં પ્રવૃત્તિ કરતે જીવ તે જ જીવાત્મા છે. શ. ૧૭ ઉ. ૩ ચલણું. શૈલેશી અવસ્થામાં આત્મા અત્યંત સ્થિર થાય છે. એટલે પર પ્રગ વિના કંપતા નથી. પાંચ કંપન (દ્રવ્ય, ક્ષેત્ર, કાળ–ભાવ, ભવ) ચાર દ્રવ્યકંપન (ચાર ગતિના જીવ) પાંચે કંપનના દરેકના ચાર ચાર ભેદ-૨૦ બેલમાં જીવ ત્રણે કાળમાં છે. શ. ૧૭ ઉ. ૬ થી ૧૧ તથા શ. ૨૦ ઉ. ૬ પૃથ્વીકાય. અપકાય અને વાયુકાયના ઊપજવાના ૧૧૧૦ અલાવા. શ. ૧૮ ઉ. ૧ પ્રથમ–અપ્રથમનાં જીવાદિ ૧૪ દ્વાર, ચરમ * અચરમને વિચાર તેનાં જીવાદિ ૧૪ દ્વાર. શ. ૧૮ ઉ. ૬ માકંદિપુત્ર અણગારના પ્રશ્નો–બંધ-દ્રવ્ય અને ભાવ. તેમાં દ્રવ્ય-પ્રયોગ તથા સ્વાભાવિક, પ્રવેગ જઘન્ય દ્રવ્ય બધુ તે શિથિલ અને ગાઢ. Page #31 -------------------------------------------------------------------------- ________________ સ્વાભાવિક – સાદિ અને અનાદિ ! ભાવ :- મૂળ અને ઉત્તર શ. ૧૮ ઉ. ૪ જીવાજીવના ૪૮ દ્રવ્યમાંથી જીવના પરિગમાં ૨૪ આવે. યુગ્મરાશિ ૨૪ દંડક આશ્રી ૪. (કૃત, જ, દ્વાપર, કલ્યાજ) શ. ૧૮ ઉ. ૫ દેવતાની શોભા અને વિદુર્વણ, નારકીની અલ્પ વા બહુવેદના જે જીવ જ્યાં ઉત્પન્ન થવાવાળે છે તેની આયુષ્યની સન્મુખ થાય છે. અને જે ગતિમાં છે તે ગતિના આયુષ્યને અનુભવ કરે છે. શ. ૧૮ ઉ. ૬ પરમાણુ આદિના પર્યાયને અધિકાર દષ્ટિગોચર વસ્તુમાં વ્યવહારથી એક વર્ણ કે ગંધ કે રસ કે અમુક સ્પર્શ મુખ્યતાથી હોય. પણ નિશ્ચયથી તેમાં ૫ વર્ણ ૨ ગંધ, - ૫ રસ, ૮ સ્પર્શ હોય છે. એક પરમાણુ પુદ્ગલમાં ૧ વર્ણ, ૧ ગંધ, ૧ રસ અને ૨ સ્પર્શ હેય છે. શ. ૧૮ ઉ. ૭ ઉપધિ-પરિગ્રહ-પ્રણિધાનને અધિકાર, ઉપધિ ૩- કર્મ, શરીર, બાહ્યવસ્તુ તથા સચેત, અચેત અને મિશ્ર પરિગ્રહ ૩ – કર્મ શરીર, બાહ્ય ઉપકરણું પ્રણિધાન ૩- કઈ પણ નિશ્ચિત આલંબનમાં મન-વચન-કાયાના વ્યાપારને સ્થિર કરવાને કેવળી ભગવાન યક્ષના આવેશથી આવિષ્ટ થતા નથી. મંડક શ્રાવકે અન્યતીર્થિઓને ચર્ચામાં નિરુત્તર કરી દીધા. તેઓ એકાવતારી છે. હાસ્ય અને કુતૂહલથી વ્યંતરદેવે અનંત શુભ પ્રકૃતિરૂપ કને ૧૦૦ વર્ષમાં ખપાવે છે. ઉપર ઉપરના દેવેને ઘણું વધારે વખત લાગે. શ. ૧૮ ઉ. ૮ પરમાણુ વિચાર. Page #32 -------------------------------------------------------------------------- ________________ - છાસ્થ જ્ઞાનથી પરમાણુ જાણી શકે, પણ દેખે નહિ. એવી રીતે, બે પ્રદેશ સ્કંધ યાવત્ અસંખ્યાત પ્રદેશી સ્કંધ સુધી સમજવું. પરમ અવધિજ્ઞાની અને કેવળજ્ઞાનીનું જ્ઞાન વિશેષ ગ્રાહક છે. અને દર્શન સામાન્ય ગ્રાહક છે. તેથી તેઓ જે સમયે જાણે છે તે સમય દેખતા નથી અને જે સમય દેખે છે તે સમય જાણતા નથી. શ. ૧૮ ઉ. ૯ ભવ દ્રવ્ય ભૂતકાળની પર્યાયના અથવા ભવિષ્યકાળની પર્યાયના જે કારણ છે. તે દ્રવ્ય કહેવાય. જેમ કે ભાવિ નરક પર્યાયના કારણે તિર્યંચ-પંચેન્દ્રિય અથવા મનુષ્ય ભવ્ય દ્રવ્ય નારકી કહેવાય-એમ બીજી ગતિ આશ્રી પણ જાણવું- .. શ.૧૮ ઉ. ૧૦ સ્પર્શના ભાવિતાત્મા અણુગાર વૈશ્યિલબ્ધિથી તલ વાર કે અસ્ત્રાની ધાર પર રહી શકે છે. અગ્નિમાંથી નીકળી શકે છે. પુષ્કર સંવર્ત મેઘમાંથી નીકળી શકે છે. ગંગા સિંધુ મહા નદીઓના ઊલટા પ્રવાહમાં જઈ શકે છે. પાણીના ભંવરમાં કે ઉદકબિંદુમાં પ્રવેશી શકે છે. પણ એ છેદાતા નથી. બળતા નથી. ભીંજાતા નથી. ખલિત થતા નથી. પાણરૂપી શસ્ત્ર લાગતું નથી. પરમાણુ પુદ્ગલ યાવત્ અસંખ્યાત પ્રદેશી રકધ, વાયુકાયથી સ્પર્શ થાય છે. પણ વાયુકાય પરમાણુ યાવત્ અસંખ્ય પ્રદેશી કંધથી સ્પર્શ નથી થતા. રત્નપ્રભા યાવત્ સિદ્ધશિલા એમ ૩૩ સ્થાનેની નીચે વદિ ૨૦ બેલ અન્ય બદ્ધ-પૃષ્ટ યાવત્ સંબંદ્ધ છે. સેમિલ બ્રાહ્મણે ભગવાનને પ્રશ્નો પૂછ્યા અને સંતોષ પામીને શ્રાવક થયા–એકાવતારી થયા. શ. ૧૯ ઉ.૩ બાર દ્વાર! પાંચ સ્થાવર, વિગલેન્દ્રિય, અને પશેન્દ્રિય છે ઉપર બારદ્વાર, પ્રત્યક, સાધારણ લેશ્યા, દષ્ટિ, જ્ઞાન, યોગ, ૫ગ, આહાર ૧૮ પાપ, ઉત્પા, રિથતિ, સમુઘાત, ઉદ્વર્તના. સૂલમ-આદર પાંચ સ્થાવરની અવગાહનાને અલ્પમહુવા Page #33 -------------------------------------------------------------------------- ________________ - પાંચ સ્થાવરમાં સર્વથી સૂફમ કેણ અને સર્વથી બાદર કેણ? તેને અલબહુર્ત પૃથ્વીકાયના શરીરની અવગાહનાનું દષ્ટાંત, તેની પીડાનું દૃષ્ટાંત, એવી રીતે પાંચે સ્થાવરની પીડાને અનુભવ સમજ. અધિકાર છે. . . :: ૧૯ . ૪ મહાઆશ્રવ આદિના ૧૬ ગામો : મોરકીમાં મહાગ્રંવ, મહાWિા મહાના, અલ્પનિર્જરા દેવતામાં મહાઆશ્રવ મહાક્રિયા અલ્પના, અલ્પનિર્જરા હારિકના ૧૦ દંડકમાં સર્વ ૧૬ ભાંગા લાગે. - sS 1 . ૧ ઉં. પચરમ પરમને અધિકાર, જેમાં અલ્પઆયુબવાળા ચરમ અને અધિક આયુષ્યવાળા પરમને કર્મ–કિયાંઓશ્રવવેદનાઆશ્રી. મુકાબલે ! : ઉ. ૮. નિવૃત્તિને અધિકાર તેને ૮૨ બેલ, ૨૪ દંકમાં કેને કેટલો લાભે. તેને તથા ૧૪ ગુણસ્થાનમાં ક્યાં કેટલા લાભે તેને અધિકાર. - - - શ. ૧૯ ઉ. ૬ દ્વિપસમુદ્રને અધિકાર હ આકાર (સસ્થાન) જંબુદ્વીપને થાળીના આકારે. બાકી બધા પસમુદ્રોને ચૂડીના આકારે વિષ્કભ, પરિધિ, પ્રત્યેક દ્વીપસમુદ્રને ચાર -આ દરવાજા–સમુદ્રના પાણીને સ્વાદ, મલિક દેવ, લવણસમુદ્રનું વર્ણન. શિ. ૧૯. ઉં. ૯-૫૫ કરણ તેમાંના ૨૪ દંડક, ૧૪ ગુણસ્થાનમાં કેટલા તેનું વર્ણન. શ. ૨૦. ઉ. ૨ - છ દ્રવ્યને અધિકાર, કાકાશમાં શું છે. કેટલી મસ, સ્પર્શન-પર્યાયવાચી શબ્દો, જીવમાં પરિણમતા અનેક - ધર્મ, કર્મથી અનેક પરિણમન. “ . . ઉ પ વેણું–ગંધ, રસ, સ્પર્શના ભાગને અધિકાર, પરમાણુને અધિકાર . Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩૧ શ. ૨૦, ૩. ૭:– ત્રણ અંધમાં ૨૪ ક્રેક ઉપર ૫૫ માલની વહે ચણી. શ. ૨૦. ઉ. :– ક અને અકર્મ ભૂમિને અધિકાર, વિદ્યાચરણુ, જ ધાચરણના અધિકાર. શ. ૨૦. ઉ. ૧૦ઃ- સાપક્રમ-નિરૂપક્રમ આયુષ્યના અધિકાર, કૃતસંચય અને અકૃતસંચયના અધિકાર. શ. ૨૧. ઉ. ૧ થી ૮૦ઃ– શાલી, ત્રીહિ, આદિ વનપતિને અધિકાર. અધિકાર. શ. ૨૨. . ૧ થી ૬૦: તારૂં, તમાલ આફ્રિ વનસ્પતિને શ. ૨૩. વર્ગ પાંચ. ઉ.૧ થી ૫૦; અન’તકાયિક જીવેના અધિકાર. શ. ૨૪. ઉ. ૧ થી ૨૪:- ગમ્મા અધિકાર, દ્વાર છઠ્ઠો નાણુત્તા અધિકાર, નારકી અને મનુષ્યના ગમા. શ. ૨૫ માં જીવ અજીવના સંસ્થાન આદિના વિસ્તૃત વર્ણનથી ભરપૂર છે. તથા સયતા અને નિગ્રંથાનુ વણૅન ખાસ સમજવા જેવું. ગુજરાતી સાહિત્યમાં ઘણું જ સ્પષ્ટ રીતે તલસ્પશી અને વિસ્તૃત વન છે. શ. ૨૬ વગેરેમાં ક ખ ધનુ' સ્વરૂપ છે અને અંતિમ શતકમાં માત્ર જ્ઞાનીએથી જ ગમ્ય બની શકે તેવુ' જીવા સ’'બીના યુગ્માનુ વન છે. અહી પ્રસ્તાવના તરીકે આ સૂત્રના સાર પૂર્ણ થાય છે, આ સમંધ સૂત્ર હું પાંચી ગયા છું અને મને બરાબર લાગે છે. ડૉ. એન. કે. ગાંધી માશિ કૃષ્ણા ત્રયેાદશી તા. ૧૭–૧૨–૬૮ Page #35 -------------------------------------------------------------------------- ________________ આભાર અને અભિલાષા મહાનુભાવ, જય જિનેન્દ્ર જીવનમાં પરિગ્રહોનું મહત્વ ખૂબ જ છે-પરિગ્રહ સદંતર ન છૂટે તે પણ મર્યાદીત રીતે છોડવા જેવા તે છે જ પરંતુ કેટલાક પરિગ્રહ આત્માના શ્રેયના કારણે પણ હોઈ શકે, એવા પરિગ્રહમાંના એક પરિગ્રહની અસર મને વિશેષ રીતે રહ્યા કરે છે અને તે છે વીતરાગની વાણીને વિશેષ પ્રચાર કેમ થાય–તેના પ્રસારથી જૈન અને જૈનેતર સુધી સૌhઈને લાભનું કારણ બને તેવી અંતઃકરણની શુભ ભાવના સતત રહ્યા જ કરે છે, અને તે કારણે આપણું સ્થાનકવાસી જૈન સમાજને દીવાદાંડીરૂપ જિનાગમ સૂત્રોના પ્રકાશન પ્રત્યે મારી રૂચી વધારે થાય છે. છે. અને તેથી જ બા. બ્ર. પૂ. શ્રી જનકમુનિ મહારાજશ્રી પાસે શ્રી ભગવતી સૂત્રનું સરળ અને ગુજરાતી ભાષામાં તેઓશ્રીએ અથાગ મહેનત વેડીને તૈયાર કરેલું શ્રી ભગવતી ઉપક્રમ જોયું ત્યારે મારા મનની પ્રસન્નતા અતિશય વધી અને તે ગ્રંથનું પ્રકાશન કરવાની ભાવના થઈ અને એવી તક મને મળવા બદલ બા. બ્ર. પૂ. શ્રી જનકમુનિશ્રી અને બા.બ્ર. જગદીશ મુનિશ્રીને મારા પર ઘણું જ ઉપકાર થયું છે અને એવી તક મળવા બદલ પૂ. મહારાજશ્રીને આભાર માનવાનું કેમ ચુક! . આ ગ્રંથની પ્રસ્તાવના આપણા સમાજના વિદ્વાન શાસ્ત્રજ્ઞ શ્રી ડે. એન. કે. ગાંધીએ લખી આપવા બદલ તેઓશ્રીને પણ આભાર, | શ્રીમાન યંતિલાલ દેવચંદભાઈ મહેતાને પ્રૌઢ અનુભવ આ કાર્યમાં અમને ઘણું જ ઉપયોગી બનેલ છે. આ ગ્રંથની શોભા એ તેમના જ પ્રયત્નનુ શુભ ફલ છે. આપની કાર્યશક્તિને લાભ હંમેશ મળતો રહે તેવી આશા સાથે આભાર ! શ્રી જિલ્લા સહકારી મુદ્રણાલયના વ્યવસ્થાપકે તથા કાર્યકર ભાઈઓએ પણ પુરતે સાથ આપેલ છે તે બદલ તેમને પણ આભાર. : " શ્રી ભગવતી ઉપકમ નામના આ ગ્રંથને મૂર્ત સ્વરૂપ મળ્યું અને તે પ્રકાશન આજે આપ સૌની સમક્ષ રજુ કરવાની જે તક મળી તેથી મારા જીવનને કૃતાર્થ માનું છું. Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૩ આજે આ ગ્રંથ શ્રી જૈન સમાજ સમક્ષ મૂકતાં મારું મન ઘણું જ પ્રફુલ્લિત થાય છે તે સાથે સાથે વાંચકોને મારી નમ્ર વિનંતી છે કે આ ગ્રંથને લક્ષપૂક વાંચજો તેનાં છપાએલા વિષયાને વિવેકથી વિચારો અને ધર્માને તમારા હૃદયમાં સ્થાન આપજો. આપને એ ખ્યાલ તો હશે જ કે ઘણા અલ્પજ્ઞાનીએ નહિ વાંચવા ચેાગ્ય વાંચન વાંચીને પેાતાના કિંમતી સમય વિના કારણુ ગુમાવે છે. કાં વાંચનથી અવળા માર્ગે ચડી જવાને ભય છે. આવા વાંચનથી આ ભવમાં અપકીર્તિ પામે છે, અને પરભવનાં નીચ ગતિએ જાય છે. ભાષા જ્ઞાનના પુસ્તકોની પેઠે આ ગ્રંથ રત્ન પઠન કરવા માટે નથી પરંતુ મનન કરી હૃદયમાં ઉતારી તેનેા લાભ લેવા માટે છે કે જેથી કરીને ભવાભવમાં તમારું હિત થશે. તમે આ ગ્રંથને વિનય, વિવેક અને ભાવથી લાભ ઉઠાવજો, વિનય અને વિવેક એ ધર્માંના મૂળ હેતુ છે, આ ગ્રંથની અસાતના ન થાય એ માટે આપ લક્ષ રાખશે એવી મારી વિનંતી છે. આપને ત્રીજી એક આ પણ ભલામણુ છે કે, જેઆએ પેાતાની વાંચન શક્તિ ગુમાવી દીધી હાય અને તેઓની ઇચ્છા હાય, તે આ અય તેમને વાંચી સંભળાવી તેમને અવશ્ય લાભ લેવરાવશે. આપને આ ગ્રંથમાંથી જે કંઇ ન સમજાય તે સુવિચક્ષણ જ્ઞાની પાસેથી સમજવાની કેંતેજારી રાખજો. આટલું કરવા પછી તમારા આત્માનું હિત જરૂર થશે. તમે જ્ઞાનને પામે, શાંતિ અને દિવ્ય આનંદ અનુભવા, પરોપકારી, દયાળુ, ક્ષમાવાન, વિવેકી અને બુદ્ધિશાળી થાઓ એવી પરમકૃપાળુ પરમાત્મા પાસે મારી નમ્ર માંગણી છે. અંતમાં પૂ. મહારાજશ્રીએ આ ભગવતી ઉપક્રમ ગુજરાતી સરળ ભાષામાં તૈયાર કરી તેમણે ભવ્યાત્માઓ ઉપર ઉપકાર કર્યાં છે એટલું જ નહિ પરંતુ પૂ. મહાસતીજીએ, નવદીક્ષિત તથા ભાવદીક્ષિત તેમ જ શાસ્ત્રના અભ્યાસી મુમુક્ષુએને ખૂબ જ ઉપયેાગી થાય તેવી સરળ રીતે રજુ કરી ખૂબ જ ઉપકૃત કરેલ છે. દિવાનપુરા રાજકોટ, લિ. આપસૌના આત્મમ ધુ, કુ ભજી શામજી વીરાણી Page #37 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય જય—માણેક—પ્રાણગુરુ ગુણ પ્રશસ્તિ ગુણાષ્ટકંમ્ - શ્રી જિનશાસનાદ્વારક આચાય પ્રવર શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રીશ્રી પૂજ્યશ્રી ડુંગસિંહજી મહારાજ સાહેબના ગોંડલ સ ંપ્રદાયાનુયાયી જિનશાસન પ્રભાવક સૌરાષ્ટ્ર કેસરી ચારિત્ર ચૂડાર્માણ થ્રા. બ્ર. પૂજ્ય શ્રી જય-માણેક –પ્રા ગુરુદેવશ્રીનું ગુણાષ્ટકમ્ . વસંતતિલકા-છંદ वाचंयमो यः स महातपस्वी, से वैकनिष्ठेा निजधर्मवृत्तिः । बभाज मासादितपः प्रकामं, वंद्यो जयेन्दुर्मुनिराजराजः ॥१॥ ભાવા :- જેમના વાણી ઉપર મહાન્ કાબુ હતેા, સેવામાં અદ્વિતીય નિષ્ઠાવંત, આત્મધર્મીમાં રુચિવાળા અને જેમણે માસખમણ આદિ પુષ્કળ પ્રમાણમાં તપશ્ચર્યા કરી હતી એવા મહાન્ તપસ્વી પૂજ્ય મુનિરાજ શ્રી જયચન્દ્રજી સ્વામી સદા વંદનીય છે. तस्मिन्काले प्रवचनपटुर्जेन धर्मोपदेष्टा, आसीत्प्राज्ञः स मृदुवचनः स्वान्यकल्याणकांक्षी | यः स्यादवादे बहुकुशलतामात्मरक्तेा निनाय, नित्यं वंद्यस्तपसि निरतः पूज्यमाणिक्यचन्द्रः ॥१॥ : ભાવાર્થ :- તે કાલમાં જેએ જૈનધર્મના પ્રથમ પંકિતના ઉપદેશક, પ્રવચન-કલામાં કુશળ, મધુરમાષી, સ્વપરના કલ્યાણને સાધનાર, સ્યાદ્વાદ શૈલીથી પાર્થીનું વિવેચન કરવામાં બહુ નિષ્ણાંત અને વિદ્વાન્ હતા તે આત્માર્થી, તપસ્વી પૂજ્યશ્રી માણિક્યચન્દ્રજી સ્વામી નિત્ય વંદનીય છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૫ आचार्य डंगर सिंहस्य सुगच्छ सूर्यम् , चारित्ररत्न जयमाणिकचन्द्र शिष्यम् । तेजस्विनं सुविमल गुणसागर तम् , श्री प्राणलाल गुरुराजमहं नमामि ॥१॥ ભાવાર્થ – આચાર્ય પ્રવર પૂજ્ય શ્રી ડુંગરસિંહજી મહારાજ સાહેબના સમુન્નત ગ૭માં દેદીપ્યમાન (તેજથી ઝળહળતા) સૂર્યના સમાન રત્નત્રય. (જ્ઞાન, દર્શન, ચારિત્ર) ના પરમ આરાધક, ચારિત્ર ચૂડામણિ જયચંદ્રજી મહારાજ સાહેબના ગુરુભાઈ શ્રી તપસ્વી ચારિત્ર ચૂડામણિ માણેકચંદ્રજી મહારાજ સાહેબના શિષ્ય સંયમ અને તપના. તેજથી દેદીપ્યમાન ગુણોના સાગર શ્રી પ્રાણલાલજી મા સા. ગુરુદેવને હું ભક્તિ પૂર્વક વંદના કરું છું. ૧ ] सज्ज्ञानदर्शन चारित्र पवित्र चित्तम् । __ सद्धर्म देशक वरं वरदं वरेण्यम् ॥ सौराष्ट्र केसरिपद दधत सुविज्ञम् । श्री प्राणलाल गुरुराजमहं नमामि ॥२॥ (ભાવાર્થ – સમ્યજ્ઞાન દર્શન ચારિત્રની સુવાસથી જેનું ચિત્ત સુવાસિત અને પવિત્ર બનેલ છે. જે સર્વાદિષ્ટ ધર્મને ઉપદેશ દેવામાં કુશળ છે, મુકિત માર્ગરૂપ વરદાન દેનાર મુનિઓમાં શ્રેષ્ઠ સૌરાષ્ટ્ર કેસરી” પદના ધારક. મહાજ્ઞાની ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મહારાજ સાહેબને હું ભક્તિ પૂર્વક વંદના કરું છું રા ] Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૬ જ્ઞાનસ્ય પુનમમજ પમ વિશુદ્ધ, भित्वान्धकारपटल' निबिड समूलम् । सज्ज्योतिरेक तरणं किरणैः स्फुरन्तम्, श्री प्राणलाल गुरुराजमहं नमामि ||३|| [ભાવાર્થ :– નિર્મલ જ્ઞાનના પુંજ, પરમ વિશુદ્ધ, મિથ્યાત્વરૂપી નિમિડ (ગાઢ) અંધકારને નાશ કરવામાં સમ્યજ્ઞાનરૂપી કિરાથી ઝળહળતા સૂર્યના સમાન એવા ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મહારાજ સાહેબને હું ભક્તિપૂર્વક વંદના કરૂ છુ... ॥૩॥ ] बाल्येऽपि संयमरुचिस्तव बोध पूर्वा । संसूच्यत्पटल वीर्य विकासमुच्चम् ॥ रत्नत्रय प्रकटित प्रकटं विशुद्धम् । श्री प्राणलाल गुरुराजमहं नमामि ||४|| [ભાવાથ :– ખાલ્યકાળ (બચપણુ) માં પણ જ્ઞાનપૂર્વક આપની સંયમ રુચિ આપના અટલ (૮) ઉચ્ચ પુરુષાર્થ અને પૂર્વ સંચિત સંસ્કારોને સૂચિત કરતી હતી અને આજ કારણુથી આપના સમ્યજ્ઞાન દર્શન ચારિત્રરૂપ રત્નત્રય વિશુદ્ધ રૂપથી પ્રગટ થયેલું હતુ એવા ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મહારાજ સાહેબને ભાવ યુક્ત વંદન કરું છું. ॥૪॥ ] Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૭ मुक्तेः पथ प्रकटने प्रवरप्रदीपम् । * ય વર્તિ ધૂમ દંત કવઢિત સવ' दूरीकृतं स्वकिरणे निविडान्धकारम् । ___ श्री प्राणलाल गुरुराजमह नमामि ॥५॥ ભાવાર્થ – હે ગુરુદેવ ! આપ મુક્તિનો માર્ગ પ્રકટ કરવામાં એક અનોખા પ્રકૃષ્ટ (ઉત્કૃષ્ટ) દીપક છે. કારણ કે દ્રવ્ય દીપકમાં તે વાટ હોય છે. જેથી ધુમાડો પેદા થાય છે, તથા તે દીપક અલ્પ સમય સુધીજ બળે છે. અને દ્રવ્ય અંધકારને જ દુર કરી શકે છે. પરંતુ ભાવદીપકરૂપ આપ બત્તી(વાટ) અને ધુમાડાથી રહિત છે. હંમેશને માટે પ્રજવલિત રહેનાર છે. અને મિથ્યાત્વરૂપ ભાવ અંધકારને નાશ કરનાર છે. આવા ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મહારાજ સાહેબને હું ભકિતપૂર્વક વંદના કરું છું પા ] 'सूर्योदये हि कमलानि यथा भवन्ति, त्वदर्शनेन सकलाः मनुजाः प्रहृष्टाः ॥ सौम्य प्रशान्तममलं वदन यतस्ते, श्री प्राणलाल गुरुराजमहं नमामि ॥६॥ ભાવાર્થ :- જેવી રીતે સૂર્યોદય થવાથી કમળ ખીલી ઊઠે છે. અર્થાત્ વિકસિત થઈ જાય છે. તેવી જ રીતે આપનાં દર્શનથી બધાં મનુષ્ય પ્રસન્ન થઈ જાય છે. આમાં પણ એટલી વિશેષતા છે, કે, સૂર્ય મંડલ તે તાપથી તપેલ હોય છે. જ્યારે આપનું મુખ સૌમ્ય શીતલ અને નિર્વિકાર છે. આવા ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મહારાજ સાહેબને હું ભક્તિપૂર્વક વંદના કરું છું. મા ] Page #41 -------------------------------------------------------------------------- ________________ नित्यं प्रसादसदन वदनं त्वदीयम् , पीयूषवर्षी नयने हृदयं विशुद्धम् । वाणी सदैव मधुरा ह्यमृत श्रवन्ती, श्री प्राणलाल गुरुराजमह नमामि ॥७॥ (ભાવાર્થ - જેનું મુખ હંમેશાં કુપા અને પ્રસન્નતાપૂર્ણ છે. જેનાં નેત્રેમાંથી જાણે અમૃતની વૃષ્ટિ થઈ રહી છે. જેનું હૃદય સરલે અને શુદ્ધ છે અને જેમની વાણીને પ્રવાહ તે જાણે અમૃતને સંત (ઝરણું) જ વહી રહ્યો હોય એવે છે, આવા આ ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મહારાજ સાહેબને હું ભક્તિપૂર્વક વંદના કરું છું एकावतार भविक भविनां शरण्यम् । आराधनां विदधतोत्कट भाव भक्त्या || बद्धत्वया ननु शुभं जिननामकर्म । श्री प्राणलाल गुरुराजमहौं नमामि ॥८॥ ભાવાર્થ – “નવુ તિ વિશે મને થે હું એમ માનું છું કે સમ્યજ્ઞાન દર્શન ચારિત્રરૂપ રત્નત્રયની ઉત્કૃષ્ટ આરાધના કરવાથી આપ એકાવનારી બની ગયા છે. એટલું જ નહિ, પરંતુ, તીર્થકર નામ ગેત્ર બાંધવાના વીસ બોલની ઉત્કૃષ્ટ ભકિતપૂર્વક આરાધના કરવાથી તીર્થકર નામ ગોત્ર પણ તમે બાંધ્યું હોય અને તેથી જ આપ ભવ્ય પ્રાણીઓને માટે શરણભૂત (શરણરૂપ) બની ગયા છો. આવા ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મહારાજ સાહેબને હું ભક્તિ પૂર્વક વંદના કરું છું ૮ ] Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૯ श्री प्राणलाल गणिनः गुणपुष्प पुञ्जम् । उन्नीय कीर्ति सुरभी कृतसूत्रबद्धम् ॥ या घेवरेन्दु रचितं सुखद सुमाल्यम | कण्ठे बिभर्ति समुपैति तमाशु लक्ष्मी ||१|| ભાવાર્થ :- સૌરાષ્ટ્ર કેસરી પૂજ્યશ્રી પ્રાણલાલજી મ. સાહેબના ગુરૂપી ફૂલાને ચૂંટી અને તેમની ઉજ્જવલ યશકીતિથી (સુગંધિત) દોરામાં પરોવી મરુઘર મુનિવી પુત્રશ્રી ઘેવરચંદ્રજીએ” સર્વ સુખાને આપનાર ગુ]માળા ગ્રંથી છે (બનાવી છે) આ ગુણમાળાને જે વ્યક્તિ સદા કંઠમાં ધારણ કરે છે. અર્થાત્ આ ગુણાષ્ટકને કઠસ્થ કરે છે. તરત જ શીઘ્રતાથી મેાક્ષરૂપી લક્મી પ્રાપ્ત થાય છે. ૧૫] 66 रचित वीरपुत्रेण, प्राण गुरु गुणाष्टकम् | यः पठेच्छृणुयाद भक्त्या, शिवं स लभते ध्रुवम् ॥२॥ "" ભાવાર્થ :- મરુઘર મુનિશ્રી વીરપુત્ર ઘેવરચંદ્રજી મહારાજ સાહેબે પ્રાણસમા ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મહારાજ સાહેબનું આ ગુણાષ્ટક બનાવ્યું છે. આ ગુણાષ્ટકને જે વ્યક્તિ ભાવપૂર્વક વાંચે છે. અથવા બીજાને સંભળાવે છે તે નિશ્ચય શિવ (કલ્યાણ મેાક્ષ) ને પ્રાપ્ત કરી લ્યે છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ મારા પરમ ઉપકારી, ધમહેતુભૂત પરમ પૂજ્ય શાસન ભૂષણ મહારાજશ્રી ૧૦૦૮ બાલબ્રહ્મચારી પંડિતરત્ન, મહા પ્રભાવશાળી પ્રખર તત્વજ્ઞાની એજસ્વી - મહાન આત્મા, મુનિશ્રી પ્રાણલાલજી સ્વામીને s મારા અંતઃકરણના શુદ્ધ ભાવથી કેટ કેટ વંદન હેજો. ૩૪ શાન્તિ ! શાન્તિ ! ! શાન્તિ ! ! ! ગુણાનુરાગી, દુર્લભજી શામજી વીરાણું. Page #44 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રય આરાધક શ્રી ર્ભાષાઇ મહાસતીજીના ગુણાની પ્રશસ્તિ. ( शार्दूल · विक्रिडित वृतम् ) ॥ श्रीमद् गोंडलगच्छ मानससरः वैराग्यतेायैभृतः । तन्मध्ये विहरन्ति हंससदृशाः साध्वीसतीनां गणाः ॥ चारित्र्येण स्वकीयजन्म सुतरां मोक्षोपयुक्तं शुभम् । कुर्वन्त्य किल तासु ज्ञानविदिता लब्धप्रतिष्ठा शुभा ॥१॥ रंभाबाई महासतीजी रुचिरा प्रौढा स्वकीयैर्गुणैः । सन्मान्या शुभशंसनीय चरिता श्रेष्ठानुभावैः शुभैः ॥ शान्तात्मा विजकर्मभार क्षपणे रात्रंदिन जागृता । दीक्षायां विविधैकदीर्ध तपसा कीर्त्या परं शंसिता २ | વિશુદ્ધ અને વિસ્તૃત માનસરોવર કે જેમાં વૈરાગ્યરૂપ શુદ્ધ જલ ભરેલ છે, એવા પરપરાએ અશ્વય સ ંપન્ન ગોંડલ ગચ્છ છે, તેની મધ્યમાં સાધ્વીજીઓનું વૃં જેમ માનસરોવરમાં હુંસા શે।ભી રહેલ છે તેમ શેાભી રહેલ છે; તેમાં ચારિત્ર્ય રત્નના પાલનદ્વારા જેને સમગ્ર રીતે પેાતાના જીવનને મેાક્ષ માટે ઉપયુક્ત બનાવેલ છે એવા નિમલ Page #45 -------------------------------------------------------------------------- ________________ વૃદમાં જેને શુભ જ્ઞાન દ્વારા પ્રસિદ્ધિ અને પ્રતિષ્ઠાને પામેલ છે, એવા શુભરૂપ તેજસ્વી, પિતાના જ સ્વગુણેથી પ્રઢત્વ પામેલ છે, જે સન્માનને માટે યોગ્ય છે, જેમનું ચારિત્ર્ય પ્રશંસાને પાત્ર છે; શુભ ભાવે વડે જે શ્રેષ્ઠતાને પામેલ છે જે ઘણા જ શાન્ત ગંભીર આત્મા છે; પિતાના કર્મ રૂપી ભારને હળવે કરવા માટે ત્રિદિન પ્રયત્નશીલ છે, દીક્ષામાં તથા અત્યંતર તપશ્ચર્યામાં જે હંમેશા ત છે તેથી વણમાગી કીર્તિ આવીને જેને વરેલ છે એવા રંભાબાઈ મહાસતીજી છે. [૧-૨ (૩૫iાતિ ) आरंभकारिणी शुभाना, रंभाबाइ महासती प्रशंस्यते भारतेऽस्मिन् , धर्मनित्य प्रचारिणी ॥३॥ શુભ ધર્મ વિધિવિધાન રૂપે પ્રવૃત્તિ પ્રારંભ કરવાવાળા અને હંમેશા ધર્મને પ્રચાર કરવામાં સાવધાન હોવાને કારણે રંભાબાઈ મહાસતીજી પ્રશંસાને પાત્ર છે. ૩ Page #46 -------------------------------------------------------------------------- ________________ 82ras Srima માં છે . - - ''' , ' ] : ' ળથી.' . ' જેમણે મિથ્યાત્વનું વમન કરાવી બેધીબીજ અમારા હું આત્મામાં રેપ્યું અને દુઃખદાયિ સંસારમાંથી ખેંચી સંયમના મહાન પથ ઉપર સ્થાપન કર્યા, એવા અમારા મહાન ઉપકારી પરમ ધ્યેય પૂજ્ય શ્રી સ્વ. ગુરુદેવ સૌરાષ્ટ્ર કેશરી પંડિત રત્ન. બા.બ્રપુ. શ્રી પ્રાણલાલજી મહારાજ સાહેબ, તથા ઉપર જણાવેલ ગુરુદેવે રોપેલ બીજને શ્રુતજ્ઞાનના અધ્યયનરૂપ અમૃત સીંચી અમારામાં અભિગમચિની સ્થાપના કરી એવા બહુશ્રુત પરમ ઉપકારી શ્રદ્ધેય ૧૦૦૮ ગુરુદેવ પૂજ્ય બા, બ, સમર્થમલજી મહારાજ સાહેબ, તથા શ્રી રંભાબાઈ મહાસતીજી કે જેઓ સંયમ સારણું બારણું આદિમાં નિપૂણ છે અને જેની અમી ભરી દષ્ટિથી આ પ્રયાસ થઈ શકે છે. આવા ત્રણેય મહાન નેતાત્માઓને સહર્ષ સમર્પણ કરી કૃતાર્થતા અનુભવીએ છીએ. સમર્પકઃ પૂજ્ય પ્રાણ-સમર્થ ચરણે પાસક ' ', - >, : cSN9. 12 ( S ) Page #47 -------------------------------------------------------------------------- ________________ - - - ' . '', ગાદીક્ષેત્ર ગંડલના શ્રી સંઘને ગૌરવ નાદ } શ્રી ભગવતીજી સૂત્રને ગુજરાતી અનુવાદ અમારા જોવામાં આ તૈયાર થતા ફર્માએ વાંચતા એવી પ્રતીતિ થઈ કે અનુવાદની 5 શૈલી ઘણું જ સરસ અને વાંચનારને અનુકુળ થાય તેમ છે. અત્યારે { આપણા સૂત્રોના અભ્યાસની ખાસ આવશ્યકતા છે, પરંતુ તે સૂત્ર કે અર્ધમાગધી ભાષામાં હોવાને કારણે દરેક જઈ તેને અભ્યાસ કે વાંચન કરી શકતા નથી. શ્રી ભગવતી સૂત્રને અનુવાદ થતો. તેને અભ્યાસ હવે સુગમ બનશે. શાસ્ત્રના જ્ઞાન વિનાāસાચી સમજૈણું આવી શકતી નથી અને તે દૃષ્ટિથી આ અનુવાદ વાંચકવર્ગને માટે ઘણે જ { ઉપયોગી છે. શ્રી ભગવતી સૂત્ર ઘણું જ મહાન છે અને તેને અનુવાદ કરવો તે સરળ વાત નથી, બા. બ્ર. પૂ. જનકરાયજી મહારાજ તથા બા. બ્ર. શ્રી જગદીશમુનિજીએ આ અનુવાદ કરવા પાછળ તેમજ તેના ભાવ રજુ કરવા પાછળ તેનોડ મહેનત કરી જે ભાષાંતર તૈયાર કરેલ છે તેમા પૂજ્ય બહેકંત સમર્થમલજી મહારાજશ્રીની જ્ઞાન 3 પ્રેરણા અને ધારણને સમાવેશ છે તેથી તેની પર શાસ્ત્રોકતપણાની આ અનુવાદ આપણુ ગંડલ સંપ્રદાયના મુનિવરે દ્વારા થયેલ છે તેથી અમે ઘણું જ હર્ષ અને ગૌરવ અનુભવીએ છીએ અમે બન્ને મુનિવરેને અમારા અંતઃકરણના અભિનંદન આપીએ છીએ અને વાંચક ગણને વિનંતી કરીએ છીએ કે આ સૂત્રના જીણવટભર્યા ભાવ ગ્રહણ કરી અભ્યાસ વડે તેને એગ્ય ઉપયોગ કરે છે જેથી મહારાજશ્રીએ કરેલ પુરુષાર્થ સફલ બને. hok ઉ. 12 કપ - ૬ મહોર છે. પ્રમુખ સ્થા. જૈન સંઘ રતિલાલ બી. ગેડ માનદ્દમંત્રી ગોંડલ સંપ્ર. શ્રાવક સમિતિ તા. ૮-૧૨-૬૮ Page #48 -------------------------------------------------------------------------- ________________ શાંત-દાંત સ્થિતપ્રજ્ઞ, શાસ્ત્રમર્મજ્ઞ, પ્રખર વ્યાખ્યાની પૂ. તારાબાઈ મહાસતીજીને. - અભિપ્રાય - ગુણવંત ગુણના ભંડાર પંડિત રતન આદર્શ વિચારક સિદ્ધાંત પ્રેમી શાસ્ત્રજ્ઞ બા.બ્ર. પરમ પૂજ્ય મહારાજશ્રી ! આપે જે ભગવતી ' ઉપક્રમના ફર્માઓ મેકલાવેલ તે સૂક્ષ્મ રીતે વાંચેલ છે. સહર્ષ જણાવવાનું કે આપે જે પ્રબળ પુરુષાર્થ ખેડી મેળવેલ જ્ઞાન પ્રકાશને આત્મમંથન દ્વારા ભગવતી સૂત્ર જેવા ગહન અને ૪ જ્ઞાન ભરી શૈલીવડે સરળ સમજુતી સાથે જે ભાવેને પ્રકાશિત કર્યા છે. તે વાંચતાં વિચારતાં અત્યંત આનંદ અનુભવાય છે. મુમુક્ષુ આત્માઓ તે અમૃત રસને આસ્વાદ લઈ જીવનમાં સાત્વિક જ્ઞાનને પ્રકાશ મેળવી આત્મ રસિકતાને પ્રગટાવે એ જ અંતર અભ્યર્થના સાથે વિરમું છું. અમદાવાદ લી. રમણલાલ જીવરાજ. તા. ૨-૧૨-૬૮ પૂ. મહાસતીજીની આજ્ઞાનુસાર શાસ્ત્રજ્ઞાનના પ્રૌઢ અનુભવી. અનેક ગ્રંથોના અનુવાદક અને લેખક શ્રી ઝવેરચંદ જાદવજી કામદારને - અભિપ્રાય - સૌરાષ્ટ્રમાં જૈન શાસનને અપૂર્વ ઉદ્યોત કરનાર પરમ પ્રભાવક સ્વ. ગુરુદેવ પંડિતરત્ન બા.બ્ર. શ્રી પ્રાણલાલજી મહારાજ સાહેબના સુશિષ્ય બા.બ્ર. પંડિતરત્ન મુનિશ્રી જનકરાયજી મહારાજ સાહેબ તથા બા.બ્ર. શ્રી ? જગદીશ મુનિજી દ્વારા સંપાદિત “શ્રી ભગવતી–ઉપક્રમ”ના ફર્માઓ મેં વાંચેલ છે. તે વિચારતા અત્યંત આલ્હાદ થયે છે. પં. શ્રી જનકરાયજી મ. સા. ની જ્ઞાનારાધના ખૂબ જ પ્રશંસનીય છે. પ્રથમ પિતાના ગુરુદેવ પાસે શાસ્ત્રાધ્યયન કર્યું, ત્યાર પછી સંસ્કૃત-પ્રાકૃત-ન્યાયશા વગેરેને અભ્યાસ કરી તેની ઉચ્ચ પરિક્ષાઓમાં ઉત્તીર્ણ થયા. વિશેષ શાસ્ત્રજ્ઞાન સંપાદન કરવાની તમન્ના જાગવાથી, ભારતભરમાં સુપ્રસિદ્ધ શ્રમણ શ્રેષ્ઠ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૬ બહુશ્રુત પંડિતરત્ન સમર્થમલજી મ. સા. ની સેવામાં રહ્યા. વિનય ૪ ભકિતથી તેઓશ્રીની સેવા કરી ખૂબ જ ખંતપૂર્વક શાસ્ત્રાધ્યયન કર્યું. હવે તેઓશ્રીના જ્ઞાનને લાભ સમાજને મળે તે માટે તેઓ પુરુષાર્થ કરી રહ્યા છે તે અભિનંદનીય છે. શ્રી“ભગવતી જ્ઞાનને મહાસાગર છે તેમાંથી ક્રમશઃ એક એક વિષય લઈને તે ઉપર તેઓશ્રીએ પ્રકાશ પાડયો છે. શૈલી સુંદર, સરળ, સુરુચિકર અને ભગવતીના ભાવોને સહેલાયથી સમજાવે તેવી છે. મહારાજશ્રીને આ પુરુષાર્થ જૈન સમા જેને ખૂબ જ ઉપકારક નીવડે તેવું છે. આ બદલ તેઓશ્રીને જેટલા અભિનંદન આપીએ તેટલા છેડા છે. શ્રીમાન દુર્લભજીભાઈ વીરાણી પણ આવા પ્રકાશન દ્વારા સમાજની સુંદર સેવા કરી રહ્યા છે. એતદર્થ અભિનંદન માટુંગા જી રે તા. ૯-૧૨-૬૮ % ૨૨ સમ્યગદર્શન” પત્રના તંત્રીશ્રી, સિદ્ધાંતિક વિષયના સિદ્ધહસ્ત લેખક, પ્રખર તત્ત્વજ્ઞાની શ્રી રતનલાલજી ડોરીજી સાહેબ (શૈલાના) - -: અભિપ્રાય - “ભગવતી ઉપકમ” નામક ગ્રંથ, કે મુદ્રિત ફાર્મ હમારે સામને ? ? હૈ, યહ ગેંડલ સંપ્રદાય કે વિદ્વાન સંત પં. મુનિશ્રી જનકરાયજી મહારાજ સા. તથા મુનિશ્રી જગદીશમુનિજી કે પરિશ્રમકા ફલ હૈ. મુનિશ્રી જ્ઞાનારાધનાકી રુચિ વાલે હૈ. આપકી યહ પ્યાસ હી આપકે સૌરાષ્ટ્રસે ચલાકર મધરાકી શુષ્ક ભૂમિ મેં જ્ઞાનકે શીતલ, એવં સ્વચ્છ નીર વાલે “સમર્થ–કુન્ડ” કે પાસ લે ગઈ. આપ બહુશ્રુત શ્રમણ શ્રેષ્ઠ પૂજ્ય શ્રી સમર્થમલજી મ. સા. કી સેવા મેં ચાર-પાંચ વર્ષ રહકર અપની જ્ઞાન પિપાસા શાન્ત કરતે રહે. Page #50 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય શ્રી સમર્થમલજી મ. સા. અપને સમય કે શ્રેષ્ઠ કૃતધર ૪ અર્થધર હૈ આપકા ક્ષેપશમ આશ્ચર્ય એવં અલ્હાદકારી હૈ. બડે બડે વિદ્વાન સંત ઔર આચાર્ય તક આપકે પાસ અપને પ્રશ્ન ભેજકર ઉત્તર પ્રાપ્ત કરતે રહે હૈ. દેને. સંત ઈસ વિશિષ્ટ શક્તિ સંપન્ન મહાત્માસે લાભાન્વિત છેને કે લિયે સેંકડો માઈલ કા વિહાર કર ખીચન (મારવાડ) પધારે ઔર યથા ક્ષપશમ લાભ લિયા. આપકી સતત પ્રેરણું ઓર સૌરાષ્ટ્ર કે અગ્રગણ્ય શ્રાવકે કે પ્રયાસને શ્રમણ શ્રેષ્ઠ સે મધરા છુડાકર સૌરાષ્ટ્ર મે ખીંચ લીયા. શ્રમણ શ્રેષ્ઠને સૌરાષ્ટ્ર મેં દો ચાતુર્માસ કિયે. ઉસમે ભી આપ સાથે રહે. મુનિદ્રયકી ઈસ જ્ઞાન સાધના કે પરિણામ સ્વરૂપ “ભગવતી ઉપક્રમ”કી પ્રથમ પ્રસાદી સમાજ કે પ્રાપ્ત હો રહી હૈ. ભગવતી ઉપક્રમ” મેં ભગવતી સૂત્ર કે થોકડ કા સંગ્રહ કે હૈ. યહ સંગ્રહ અપની વિશેષતા રખતા હૈ. મુનિરાજશ્રીને ઇસે પ્રકાર “ગૌતમ” ઔર ઉત્તરદાતા “મહાવીર” કે રૂપ મે ? જિત કીયા હૈ. ભાષા સરલ એવં સુબેધ હૈ. યથાસ્થાન પરિશિષ્ટ, { પાદ–ટીપ્પણું એવું કેષ્ટક મેં વિષયો સ્પષ્ટ કરનેવાલા વિવેચન દીયા ૨ હૈ. મેં તે અગરચંદજી મૈદાનજી સેડીયા જૈન પારમાર્થિક સંસ્થા $ બીકાનેર સે થેકડે કા પ્રકાશન પુસ્તક રૂપ મેં વિભિન્ન ભાગે મે ? છપે હૈં. કિન્તુ યહ પ્રકાશન એક હી ગ્રંથમે ભગવતી સૂત્ર કે સભી કડે કા સમાવેશ કર લેતા હૈ ઔર સ્પષ્ટતાથી વિશેષ રૂપમેં કરતા હૈ મેં સમજતા હું કિ ગુજરાતી ભાષામેં યહ પ્રયાસ સર્વથા | નયા હી હૈ. ઇસસે થોકજ્ઞાનમેં અભિવૃદ્ધિ હોગી. | મુનિરાજ શ્રી આગમિક જ્ઞાન કે પ્રચારકમેં પ્રયત્નશીલ રહતે હૈ ? સમર્થ–સમાધાન કે પ્રકાશન મેં ભી આપ કી વિશેષ રુચી રહી. ૪ આશા હૈ કિ આપ શાસ્ત્રિય જ્ઞાન પ્રચારમેં આગેથી પ્રયત્નશીલ રહેંગે. ઈસ પ્રકાશનકા ભાર શ્રી શામજી વેલજી વીરાણી અને શ્રી કડવીબાઈ વીરાણું સ્મારક ટ્રસ્ટ રાજકોટકી ઔરસે ધર્મપ્રિય ઉદારહદયી શ્રીમાન સેઠ દુર્લભજીભાઈ શામજી વીરાણીને કીયા હૈ. ઈસ ટ્રસ્ટ કી Page #51 -------------------------------------------------------------------------- ________________ ઔર સે અબ તક અનેક ગ્રંથ ર પુસ્તકે કા પ્રકાશન તથા અમુલ્યમેં પ્રચાર હો ચુકા હૈ ઔર હેતા રહતા હૈ ધર્મ પ્રચારપ્રસાર એવં ધાર્મિક શિક્ષા દેને તથા અન્ય અનેક ધાર્મિક એવું લોકપકારી કાર્યો મેં ઈસ ટ્રસ્ટ એવે વીરાણી પરિવારને લાખો રુપકા ઉદારતાપૂર્વક દાનકર સમાજકે લાભાન્વિત કીયા હૈ સમાજ ? ૪ આપકે ઉપકારકે લિયે આભારી રહેગા. શિલાના તા. ૧૫-૧૨-૬૮ canning રતનલાલ ડેરી શાસ્ત્રજ્ઞાનના રસીક, ચિંતનશીલ અને અભ્યાસી કોઠારી રંગીલદાસ હરખચંદભાઈને - અ ભિ પ્રા ય :પૂજ્ય મહારાજશ્રી જનકમુનિ મહારાજશ્રીએ પિતાના પૂજ્ય ગુરુવર્ય સૌરાષ્ટ્ર કેસરી બા. બ્ર. પૂજ્ય મહારાજશ્રી પ્રાણલાલજી મહારાજશ્રી પાસે તેમજ પૂ. બહુસુત્રી મહારાજશ્રી સમર્થમલજી ? મહારાજશ્રી પાસેથી સજ્ઞાન પ્રાપ્ત કર્યું છે તેને લાભ જનતાને આપવા માટે. ભગવતી સૂત્ર જેવા ગહન સૂત્રનું “ભગવતી ઉપમ” નામનું ગુજરાતી ભાષામાં પુસ્તક છપાય છે તે વાંચ્યું છે મારા જેવા અલ્પ અભ્યાસી, નિષ્ણાંતના લખેલા પુસ્તક વિષે શું અભિપ્રાય આપી શકે ? છતાં પણ એટલું તે કહેવું જ પડે છે કે ભગવતી સૂત્ર જેવા ગહન સૂત્રનું તેઓએ ઘણી જ સરળ ભાષામાં વિવરણ કર્યું અને તેના વાંચનથી સૂત્રના થોડા અભ્યાસીને પણ જૈનદર્શનના ઘણું જ પાસા ઘણું જ સરળતાથી સમજી શકાશે તેમ મને જરૂર જણાય છે. વિદ્વાને તે તેને ઘણે ઊંડો અભ્યાસ કરી સારે ઉપગ કરી શકે તેમાં જરાપણ સંદેડ નથી હું તે એટલી પ્રાર્થના કરું ? Page #52 -------------------------------------------------------------------------- ________________ છું કે પૂ. જનકમુનિ મહારાજશ્રી પિતે મેળવેલ સદ્દજ્ઞાનની લાણી ? જનતાને આવા બીજા સૂત્ર–ગ્રંથ વિશેષ તૈયાર કરી આપે એ જ ! અભ્યર્થના. ભાવનગર લી. રંગીલદાસ હ. કેકારી | તા. ૮-૧૨-૬૮ B. E. (Civil) $ શાસ્ત્રો અને અનેક ગ્રંથના, તાસ્વીકજ્ઞાની, સિદ્ધ હસ્ત. લેખક અને સાહિત્ય જગતના પ્રઢ ઉપાસક એડવોકેટ શ્રી મણીલાલ હાકેમચંદ ઉદાણીને - અ ભિ પ્રા ય - ભગવતી સૂત્રનું ગુજરાતી ભાષાંતર મારા વાંચવામાં આવતા ? $ મને ઘણો જ આનંદ થાય છે, અને તેમાંથી મને ઘણું જ જાણવા મળ્યું છે. આ કાર્ય ઘણું મહત્વનું છે, અને તેથી સમગ્ર સમાજને ? ઘણેજ લાભ થશે. પૂજ્ય મુનિશ્રીએ સંસ્કૃત–માગધી-ન્યાય વગેરેને સારે અભ્યાસ કરેલ છે, અને આવા મહાન સૂત્રને ગુજરાતી અનુવાદ કરી શાસન સમક્ષ મુકયું તેથી ઘણા માણસોને લાભ થશે.' પૂજ્યપાદુ તપસ્વીજી માણેકચંદ્રજી મહારાજ તથા સદ્ગુરુદેવ છે જયચંદ્રજી મહારાજ સાથે તેમ જ પ્રખર એજસ્વી પૂ. પ્રાણલાલજી મહારાજ સાથે, મારે ઘણુ વર્ષને પવિત્ર સહવાસ હતો અને તેમના શિષ્ય તરીકે આપે આટલું જ્ઞાન મેળવી આ સિદ્ધાંત ગ્રંથ ગુજરાતીમાં અનુવાદ કર્યો તેને માટે સમાજને ઘણું જ માન ૪ 3 અને ગૌરવ છે. બીજા મુનિએ પણ સાહિત્યમાં આ રસ લઈને વર્તમાન ભાષામાં સિદ્ધાંતે તૈયાર કરશે તો જ્ઞાનવૃદ્ધિનું મહાન કારણ બનશે. લીઃ મણીલાલ હાકેમચંદ ઉદાણી રાજકેટ એમ.એ. એલ એલ બી. ( એ) 3 તા. ૧૪૧૨-૬૮ એમ. ડી. (હેમ) (કલકતા) - એમ.એ. (અમેરીકા) એફ.એલ.એલ.સી . - એડવોકેટ બોમ્બે હાઈકોર્ટ Page #53 -------------------------------------------------------------------------- ________________ ૫૦ અમારૂ ચાતુર્માસ ધન્ય બન્યુ અમારા સાવરકુંડલાના આંગણે પૂજ્યપાદું સૌરાષ્ટ્ર કેસરી સ્વ. 3 ગુરુદેવશ્રી બા.બ્ર. પ્રાણલાલજી મહારાજ સાહેબના સુશિષ્ય બા. બ્ર. પં. શ્રી જનકરાયજી મહારાજ તથા બા.બ્ર. શ્રી જગદીશમુનિ મહારાજનું | શુભ ચાતુર્માસ ૨૦૨૩ ની સાલમાં અમારા ભાગ્યદયે નિશ્ચિત થયું. $ - ચાર માસના અમારા અનુભવથી એ વિશ્વાસ થયે કે પૂ. 3 મહારાજશ્રીને શાકત અભ્યાસ સાથે ઊંડું સંશોધન કરવાની ખૂબ જ લાગણી છે. ચાર માસ સુધીના સતત સુંદર તાત્વિક શૈલી પૂર્વકના વ્યાખ્યાનેથી પ્રભાવીત્ત થયેલા અમારા શ્રી સંઘમાં જે તપ અને ત્યાગનું ઉત્સાહમય વાતાવરણ હતુ તે ઘણુ ઘણુ વર્ષો પછી પ્રથમ પ્રાપ્ત થયેલ સુઅવસર હતો. વ્યાખ્યાન પછીના શેષ સર્વ સમયમાં પૂ. મહારાજશ્રીઓ લેખન અને સંશોધનનું ગહન કાર્ય કરી રહેલ હતા. અનેક ગામેથી શાસ્ત્રજ્ઞ મહાસતીજીઓના તથા શ્રાવકના તાત્વિક પ્રશ્નો આવ્યા જ કરતા હતા. અને તેના સુંદર સમાધાન રૂપે ઉત્તરે પણ પૂ. મહારાજશ્રી તરફથી સંતેષ પૂર્વક આપતા હતા તે જોઈને અમારા સકલ સંઘને અપાર સંતેષ થતું હતું અને એક પવિત્ર આશા બંધાણ. શ્રી ભગવતી સૂત્રનુ ગુજરાતી લેખન કાર્ય પણ અમારા જ ક્ષેત્રમાં થયેલ છે. અને તેનુ આજે પ્રકાશન થઈ રહેલ છે ? તેથી અમે અત્યંત હર્ષ અને ગૌરવ અનુભવીએ છીએ. અને પૂ. મહારાજશ્રીને પ્રાર્થના કરીએ છીએ કે- આપના તાત્વિક જ્ઞાન વડે નવા નવા ગ્રંથ રચાતા રહે અને શાસનને લાભ મળતું રહે. $ લખાણની કેપી સુંદર સ્વચ્છ અક્ષરેથી લખાણ અત્રેના જૈનયુવાન ? ઉત્સાહી શશીકાન્ત. જે. મહેતાએ અનુરૂપ બની સારે એ લાભ { મેળવેલ છે. સાવરકુંડલા તા. ૨૧-૧૦–૬૮ લી. ચત્રભુજ માણેકચંદ મહેતા માનદ્ પ્રમુખ સ્થાનકવાસી જૈનસંઘ સાવરકુંડલા Page #54 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રજ્ઞાનના પ્રૌઢ અનુભવી, ચિંતનશીલ સુજ્ઞ શ્રાવજી શાહ ઠાકરશીભાઈ કરશનજીને -: અભિપ્રાયઃ- શ્રી ભગવતી ઉપકમના ફર્માએ તપાસતા મહારાજશ્રીને 3 પ્રયત્ન ઘણે ઉત્તમ અને પ્રશંસનીય છે, કારણ કે શ્રી ભગવતી સૂત્રના છે જે જે અધિકારે કડા રૂપે આ ગ્રંથમાં લખાયા છે તે ઘણી જ સ્પષ્ટતાથી અને સાધારણ વ્યકિત પણ સરલતાથી સમજી શકે અને આત્મવિશુદ્ધિ કરી શકે તે પ્રમાણે લખાયેલ છે, તે શ્રમણવર્ગને તથા ? શ્રાવકવર્ગને જ્ઞાન પ્રાપ્તિ કરવામાં ઘણું ઉપયોગી થશે. શ્રી વીતરાગદેએ જ્ઞાન પ્રચારનું ફળ તીર્થકર નામકર્મની પ્રાપ્તિ૨૫ બતાવેલ છે. તેમજ જ્ઞાન પ્રચાર કરનારને તન-મન-ધનથી સહાયક કરનાર વ્યક્તિ પણ પરમપદ પામવાને અધિકારી બને છે. - મુનિશ્રીને આ પુસ્તક લખવાને પ્રયત્ન જૈન સમાજનું ગૌરવ વધારવા સમાન છે. “ઉપક્રમ” ને અર્થ દૂર રહેલ શાસ્ત્રના ભાવને નજીકમાં લાવવુ. અથવા સફળતાથી સમજી શકાય તેવા પ્રકારની શૈલીથી લખાયેલ; શ્રાવકવર્ગ તથા શ્રમણવર્ગ આ સૂત્રને ઉપયોગ કરી; શ્રાવકવર્ગ પોતાના શ્રાવકવ્રતમાં જાગૃત બનીને અને મણવર્ગ પોતાના આત્માર્થે ગ્રહણ કરેલ સંયમનું યથાતથ્ય લીધેલ પ્રતિજ્ઞાનું પાલન કરવામાં જાગૃત બની પિતાના સંયમરૂપ ઉંચ સ્થા{ નનું રક્ષણ કરી આત્મવિશુદ્ધિ કરીને માર્ગવ ભવરૂપ અવસરને સફલ { બનાવે એજ અમારી હાર્દિક ભાવના છે. લી. મુ. થાનગઢ 3 તા. ૧૯-૧૨-૬૮ - - શાહ ઠાકરશી કરશનજી Page #55 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધપ્રભુનું સ્વરૂપ અને વંદના. सर्वज्ञमीश्वरमनंतमसंगमयं, सार्वीयमस्मरमनीशमनीहमिद्ध । सिद्ध शिवं शिवकर करणव्यपेतं,श्रीमजिन जितरिपु प्रयतःप्रणौमि।।१॥ ભાવાર્થ-જેઓ, સર્વજ્ઞ એટલે લેક અને અલકનું ત્રણે કાળનું જ્ઞાન-સ્વરૂપ સમયે સમયે જાણી રહ્યા છે, જેઓ, ઈશ્વર એટલે લેક અને અલકના સાચા રાજ્યકર્તા આત્મિક મહારાજાધિરાજ છે, જેઓ, અનંત એટલે જેના અપૂર્વ સુખને કોઈપણ કાળે અંત નથી. સદા સર્વદા સંપૂર્ણ સુખમય છે. જેઓ, અસંગ એટલે જડ કર્મના એકપણું આણુથી અથવા બીજા કેઈ સંગથી રહિત છે. લેપાયમાન નથી. જેઓ, અચ્ય એટલે તેમાં સર્વથી ઉપરના ઊંચામાં ઊંચે સિદ્ધક્ષેત્રમાં અગ્રસ્થાને વિરાજિત છે. જે. સાર્વીય એટલે સર્વ જીના અંતિમ હિતનકલ્યાણનો માર્ગ બતાવી જનાર મહા શ્રેયસ્કારી ઉત્તમાત્મા છે. જેઓ, અસ્મર એટલે કામવિકારથી રહિત અથવા સર્વ વિષય જન્ય સુખોથી પર છે, જેઓ, અનીશ એટલે એક અપેક્ષાથી મહાન આત્મિક રાજાધિરાજ છતાં, મમત્વ રહિત, સ્વામિત્વ રહિત સંપૂર્ણ નિર્લેપ છે, જેઓ, અનીહ એટલે બાહ્ય અને અત્યંતર એવી મુકમમાં સૂકમ ઈચ્છાથી રહિત છે, જેઓ ઇદ એટલે સંપૂર્ણ જ્ઞાન અને સંપૂર્ણ દર્શનથી પ્રકાશિત એટલે કરડે સૂર્યની કાંતિથી અનોખી મહા તેજસ્વી કાંતિથી પરિપૂર્ણ છે. ' જેઓ, સિદ્ધ એટલે સંપૂર્ણ સિદ્ધ દશાના સ્વામી–સંપૂર્ણ દશાને વર્યા છે. જેઓ, શિવ એટલે સંપૂર્ણ અને અદ્વિતીય કલ્યાણ સ્વરૂપ છે, જેઓ, શિવકર એટલે ચર–અચર વિશ્વનું સંપૂર્ણ કલ્યાણ કરનાર છે. જેઓ, કરણવ્યપેત એટલે. પાંચ ઇંદ્રિય અને મન વગેરે અનેક કરણવિષય જન્ય જડ પ્રકૃતિથી વ્યતિ-રહિત છે, અને જેઓ, જિતરિપુ એટલે સર્વે બાહ્ય અને આંતરિક શત્રુના સંપૂર્ણ જીતનાર છે. એવા એવા અનંત ગુણકારક શ્રી જિનેશ્વર સિદ્ધ પ્રભુને હું તન-મન-વચન આદિ અને દ્રવ્ય અને ભાવરૂપ. ઉત્કૃષ્ટ કિયાથી પ્રણમું છું. Page #56 -------------------------------------------------------------------------- ________________ અહે! હે મહાનુભાવે અમે શું કહીએ ? ચિન્મય એવા જ્ઞાનાત્મા પરમ શ્રદ્ધેય સૌરાષ્ટ્ર કેસરી રવ. પૂ. ગુરુદેવ બા. બ્ર. શ્રી પ્રાણલાલજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન બા. બ્ર. પૂ. શ્રી જનકમુનિજી મહારાજ સાહેબ - તથા બા. બ્ર. પૂ. શ્રી જગદીશમુનિજી મહારાજ સાહેબે અમારા પર અત્યંત ઉપકાર કરી ભવભ્રમણમાંથી અમારા આત્માને ઉદ્ધાર થાય તેવું સર્વોત્કૃષ્ટ મંગલકાર્ય શ્રી ભગવતી ઉપક્રમના કાર્યમાં જે અમુલ્ય તક આપી અમોને જે પ્રેરણા આપી અમારા પ્રત્યે જે મહાન ઉપકાર કરેલ છે અને અમારા જીવનને ઉજ્જવળ બનાવેલ છે તે બદલ અમે પૂ. મહારાજશ્રીના ઋણી છીએ અમારા અંતઃકરણના શુભ ભાવથી પૂજ્ય ચિન્મય આત્માઓના શુદ્ધ ચારિત્ર અને જ્ઞાનને અમારા કેટિ કટિ વંદના પૂજ્યશ્રીના ત્રણ, ગુલાબચંદ ધનજી દેમડીઆ - જયંતિલાલ દેવચંદ મહેતા ૬ - ના વિધિ યુક્ત વંદન. ૪ Page #57 -------------------------------------------------------------------------- ________________ Illllllllll/ stillIIII! થા ©©©©©ી દર્શન Page #58 -------------------------------------------------------------------------- ________________ नमोत्थुणं समणस्स भगवओ महावीरस्स गणधर भगवान सुधर्मस्वामि प्रणित ॥णमो अरिहंताणं, णमो सिद्धाणं, णमो आयरियाणं, णमो उवज्झायाणं, णमो सेए सव्यसाहूणं॥ "श्री प्राणलाल" मुनिराज गुरुं नमामि येनागमेषु निखिलेषु बुधः कृतोऽहम् तं मै “सममल" सूरिगुरुं नमामि ग्रन्थस्य भावविशदीकरणे प्रयुक्त : जैनी सरस्वती नस्वा, प्राण-समर्थ गुरु ततः । उपक्रमामिधां व्याख्या, क्रियते जनक-जगदीशैः " श्री भगवती भ" પ્રણેતાને પરિચય મામણુ ભગવાન મહાવીર ભગવાન કેવા હતા? - શ્રી મહાવીર સ્વામી (શ્રી વર્ધમાન પ્રભુ) આ અવસર્પિણીકાળના २४ (मन्तिम) तीथ ४२ उता. - દસમા દેવકથી થવીને પૂર્વ ઉપાર્જિત ત્રણ જ્ઞાન (મતિ, કૃત-અવધિ) સહિત પૂર્વ કર્માનુસારે દેવાનંદા નામની બ્રાહ્મણીની સુશીમાં આવ્યા. ત્યાં સાડીખ્યાશી રાત્રિ વીયે, તે કર્મ પૂરું થતાં શિૌન્દ્રની આજ્ઞાથી હરામૈષી નામના દેવે તેમનું હરણ કરીને ત્રિશલામાતાની કુક્ષીમાં મૂકયા ત્યારે તીર્થકરની માતાને ૧૪ શ્રેષ્ઠ मन माया हुतां. Page #59 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપમ તેમના જન્મ, દીક્ષા, ફેવળજ્ઞાન અને નિર્વાણનો મહાત્સવ દેવલાકના ઇન્દ્રોએ અને દેવતાઓએ મુખ્યતાથી કરેલ. તેમને દીક્ષા લીધા પછી તુરંત જ મનઃ પવજ્ઞાન પ્રાપ્ત થયું હતું. તેમણે છ માસ આદિ ઉપવાસ, અને ધાર અભિગ્રહ ધારણ કર્યાં હતા. ચંડકૌશિકસપના ઈશ, સંગમદેવતાના જુલમી ઉપસમાં, ગાવાળિયાએ કાનમાં નાખેલા ખીલા, વગેરે ઉપસમાં તથા પરિષહેામાં તીથ કર સિવાય કાઇનું શરીર ન ટકે. તે વખતે શ્રી વીરપ્રભુએ અનંત શક્તિ હોવા છતાં પરમ શાંતિ અને ધૈર્ય ધારણ કર્યાં હતાં. આવી રીતે, ઘણાં કમાં ખપાવીને પછી નિળ, ઉજ્જવળ અને ઉત્કૃષ્ટ, શાંત, સમતારસમય શુકલધ્યાન ધર્યું અને તે ધ્યાનના ખીજા ચરણથી ક્ષાયક યથાખ્યાત ઉત્કૃષ્ટ ચારિત્ર પામ્યા અને ઉત્કૃષ્ટ સમાધિમાં કેવળજ્ઞાન પ્રગટ કર્યું, જેથી લેાકના ( જીવ, પુદ્ગલ, ધ અધર્મઆકાશ. એ પાંચ અસ્તિકાય અને છઠ્ઠો કાળ ) છ દ્રવ્યાના તથા અલેાકાકાશના સર્વાંગૈકાલિક ગુણ પર્યાયાને એકીસાથે ( યુગપલ્ ) એક જ સમયમાં જાણ્યા, અને ખીજે સમયે કેવળર્દેશ નથી દેખ્યા. વળનાંન અને વળદર્શન અક્ષીણુ, અનંત, સદ્ભવ્ય-ક્ષેત્રકાલ ભાવમાં વસ્તી અને પ્રયત્ન વગર રવાભાવિક રીતે સતત ઉપયોગવાળા હાવાથી ઉત્કૃષ્ટ શ્રુત તથા ચાત્રિ ધમ મતાળ્યા, અને સાધુ-સાધ્વી શ્રાવક–શ્રાવિકારૂપ ચાર તીર્થ સ્થાપ્યાં, * - ભગવાન શરણાગત પ્રાણીઓનાં કમ્મરે આપ વડે દેવામાં અને સૂક્ષ્મ અપ્રગટ પદાર્થાને પ્રગટ કરવામાં નિપુણ અને ત્રણ લેાકમાં યશસ્વી મહર્ષિ હતા. ચાર ગતિના અંધરહિત પોતાના શુદ્ધસ્વરૂપમાં સ્થિર અને કેવળજ્ઞાનના ઉપયોગ તે પેાતાના સ્વરૂપના જ અનુભવરૂપ હતેા ! જંબુદ્રીપની મધ્યમાં રહેલ સુવર્ણ કાંતિવાળા એક લાખ જોજનના મેરુપર્યંત, જેના ઉપર નંદનવન છે, કે જ્યાં મોટા કેંદ્રો પણુ ક્રીડા કરે છે, જે પ°ત રત્ના અને ઔષધિઓથી ભરપૂર છે, જેની સૂર્ય-ચંદ્રાદિ જ્યાતિષીએ પ્રદક્ષિણા કરે છે, તે મેરુ પર્વત જેમ સ Page #60 -------------------------------------------------------------------------- ________________ પ્રણેતાને પરિચય પતામાં ઇંદ્ર સમાન છે, તેમ વીર પ્રભુ સવ મહર્ષિઓમાં શ્રેષ્ઠ અને અનંતજ્ઞાન–વીર્યાદિ ગુણેાથી ભરપૂર હતા. છેવટે શુકલ ઘ્યાનનું ત્રીજું ચરણ ધ્યાયીને અયેાગી થયા અને શૈલેશીકરણ કરીને છેવટે બાકી રહેલાં સ કમ અને શરીરના ત્યાગ કીને સિદ્ધ સ્વરૂપ પામ્યા, સિદ્ધક્ષેત્રમાં સદાને માટે સ્થિર થયા અને તે અનંતજ્ઞાન, અને તદન અને અનંત આત્મિક સુખમાં લીન રહે છે. ઇંદ્રભૂતિ (ગૌતમ સ્વામી)ની મહાનતા :– ભગવાન મહાવીરના જ્યેષ્ઠ અર્થાત્ સથી મેાટા પ્રથમ શિષ્ય - “ઇન્દ્રભૂતિ” નામના અણુગાર હતા, અને તે ગાત્રથી ‘ગૌતમ’ હતા. તેમનું શરીર ઉત્તમ સંઘયણુ, ઉત્તમ સંસ્થાનયુક્ત અને સાત હાથની ઊંચાઈવાળું હતું. તેમની તેજસ્વિતા કસોટી પર ખેચેલી સુવણૅની રિમા સમાન તથા કમળના કેસર જેવા ઉજ્જવળતાધારક તેમના ઉચ્ચ વધુ હતા, તે ઉગ્રતપસ્વી, ધેારતપસ્વી, ગુપ્ત બ્રહ્મચારી અને મહાગુણુસોંપન્ન હતા અને તેમજ દૂર દૂર સુધી ફેલાવી શકાય તેવી તન્નેવેશ્યા પોતાના શરીરમાં સંક્ષિપ્તપણે પોતાના શરીરમાં ધારણ કરનાર હતા. દ્વાદશાંગી તેમજ ચાર જ્ઞાનના ધારક અને સર્વાક્ષરસન્નિપાતી એવા પ્રથમ ગણધર હતા. ગૌતમ સ્વામી પ્રભુ પાસે કેવી રીતે બેસતા ? ગૌતમ સ્વામી પ્રભુથી ન અતિ દૂર કે ન અતિ નિકટ, શુદ્ધ પૃથ્વી ઉપર ઉકડા (ઊભડક) આસને અને અધોમુખ (ઊંચી નહિ તેમ જે આડી નહી પણ સ્હેજ નીચી એવી એકાગ્ર દૃષ્ટિ) રાખી ધર્મધ્યાન અને તપ સંયમના ઉચ્ચ ભાવાથી પ્રભુ સમક્ષ બેસતા હતા. }}}} ગૌતમ સ્વામી પ્રભુને કેવા વિનયથી પ્રશ્નો પૂછતા ભગવાન જે દિશામાં બિરાજેલા હાય ત્યાં સન્મુખ આવી ત્રણ વાર પ્રદક્ષિણા કરી પ્રથમ વઢા નમસ્કાર કરતાં અને પછી યથા ઉચિત આસનપૂર્વક પ્રભુનાં વચેના સાંભળવાની જિજ્ઞાસાથી બે હાથની લલાટ મધ્યે અલિ કરી સેવા અને ઉપાસના કરતા કરતા વિનયથી પ્રશ્નો પૂછ્યા, Page #61 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉત્તમ (૧) ચલિત કર્મ–આદિ-પ્રશ્નોત્થાન શ્રી ભગવતી સૂત્ર શ. ૧ ઉ. ૧ १. सेणूण भते ! चलमाणे चलिए ? २ उदीरिजमाणे उदीरिए? ३ हजमाणे वेइए ? ४ पहिज्जमाणे पहीणे ? ५ छिज्जमाणे छिण ? ६ मिजमाणे भिण्णे ? ७ दज्जामाणे दडढे ? ८ भिजमाणे मंडे ? ९ निमरिज्जमाणे निज्जिणे ! हता, गोयमा! चलमाणे चलिए जाव निजरिज्जमाणे નિg! એ એ જ પ્રમાણે છે. ઉપરોક્ત નવ પ્રશ્નોની ક્રમશઃ સમજ ૧. ચલિત કર્મ- સ્થિતિને ક્ષય થવાથી ઉદયમાં આવેલું કર્મ, તે કર્મને ઉદય આવવાને કાળ–ઉદયાવલિકા, તેના અસંખ્યાતા સમય છે. તેથી તેના આદિ, મધ્ય અને અંત એવા ભાગે પડી શકે છે. જર્મ પુદ્ગલેના પણ અનંત છે. તથા અનંત પ્રદેશ હોય છે. તેથી તેઓ અનુક્રમે પ્રત્યેક સમયે ચલાયમાન થાય છે. તેમાં જે આ પ્રથમ મય છે, તેની અંદર તે કર્મ કંઈક ચલિત થયેલું હોય છે. પહેલા સમયે જે ચલિત થયું તે ઉત્તર સમયમાં ચલિત થયું નથી. જે પહેલા સમયે ચલિત થયેલું ન ગણાય તે ઉત્તરના સમયેમાં પણ ચલિત થયું ન ગણાય, પરંતુ અંતસમયે તે તેનું ચલિતપણું છે. કારણ કે તેની સ્થિતિ પરિમિત હેવાથી ત્યાં કર્મને અમાવ થાય છે. હવે છેલ્લે સમયે જે ચલિત થયું ગણુએ તે પૂર્વના સમયની અને તેમાં થયેલી ક્રિયાને નિષેધ થઈ જાય અને થયેલી ક્રિયા ગણતરીમાં ન લેવામાં આવે તે મિથ્યાવચન કહેવાય. માટે ચલાયમાન એવા તે કર્મને ચલિત-ચાલ્યું એમ કહેવાય. - ૨. જે કર્મ ઉદયમાં નથી આવ્યું અને જેના દળિયા ભવિષ્યમાં દેવાના છે, તેને શુભ અધ્યવસાય લક્ષણ કરણ વડે આકષી ઉદયમાં લાવવા તે ઉદીરણ. તે અસંખ્યાત સમય વર્તનારી છે. તે ઉદીરણાથી પહેલા સમયમાં ઉદય આવતું કર્મ ઉદીરિત કર્મ કહેવાય છે. ૩સ્થિતિના ક્ષયથી અથવા ઉદીરણકરણથી જે કર્મ ઉદય આવેલું હોય તેને વેઠવું તે વેદન (કર્મ ભેગવવાને અનુભવી અસંખ્યાતા Page #62 -------------------------------------------------------------------------- ________________ ચલિત કમ આદિ ભાવતી શ. ૧. ઉં. ૧. સમથનું હોય છે. તેમાં પહેલા સમયમાં જે કર્મ વેદાય છે તે વેદિતદાયું એમ કહેવાય છે. ૪. જવના પ્રદેશની સાથે જે કર્મ મળેલું છે, તે કર્મનું જીવ પ્રદેશમાંથી પડવું (પ્રહણ) અસંખ્યાત સમયેના પરિમાણવાળું હોય છે તે પડવાના પહેલા સમયમાં પડતાં એવા કર્મને પડયું એમ કહી શકાય. ૫. અપવર્તનાકરણ વડે કર્મની લાંબા કાળની સ્થિતિને ટૂંકી કરવી તેને છેદન કહેવાય છે. તે છેદન અસંખ્યાત સમયવાળું હોય છે. તેના આદિ સમય સ્થિતિમાંથી છેદાતા એવા કમને છેદાયું એમ કહેવાય. (સ્થિતિ છેદન) ૬. શુભાશુભ કર્મને તીવ્રરસને અપવર્તનાકરણથી મંદ કરે, તે કર્મને ભેદ કહેવાય છે. તે ભેદ અસંખ્યાત સમયને છે. તેથી તેને પ્રથમ સમયે રસથી ભેદતું એવું કર્મ ભિન્ન-ભેદાયું એમ કહેવાય છે. (રસદ) ૭. શુભાશુભ કર્મના દળિયાને ધ્યાનથી બાળી રૂપાંતર (જેમ. લાકડાને બાળ્યાથી રાખ થાય, તે રાખ લાકડાનું રૂપાંતર છે.) કરવું તે દાહ અંતર્મુહૂર્તને છે. તેથી તેના અસંખ્યાત સમયના આદિ સમયમાં દહન થતું એવું કર્મ દહન થયેલું કહેવાય છે. " : ૮. મરણ પામતા આયુષ્ય કર્મને મરેલું કહેવાય છે. આયુકર્મનો પુદ્ગલેને ક્ષય થવે તે મરણ અસંખ્યાતા સમયમાં થાય છે, તે તે કર્મ જન્મના પહેલા સમયથી માંડીને આવીચી મરણને લઈને પ્રત્યેક ક્ષણે તેનું મરણ થયા કરે તેથી તે મરણ પામતા આયુ કર્મને મરણ પામ્યું એમ કહેવાય છે. ૯ જે કર્મ ફરી વાર ઊપજે નહિ તેવી રીતે ક્ષય રમતું કામ (નિર્જરા પામતુ) તેને નિર્જરા પામ્યું એમ કહેવાય છે. નિર્જરાના અસંખ્યાતા સમય છે. તેથી તેના પ્રથમ સમયમાં તે નિર્જરા પાર એમ કહેવાય છે. આ નવ પ્રશ્નોને સાર એ છે કે, જે કામ કરતું હોય તેને કર્યું એમ કહેવાય. તેમાં વસ્ત્રનું દૃષ્ટાંત લેવું. Page #63 -------------------------------------------------------------------------- ________________ - * . . * * * * શ્રી ભગવતી ઉપમ ... ગૌતમ હે ભગવન ! જે ચાલતું હોય તે ચાલ્યું કહેવાય ? (“ચાલતું” તે વર્તમાન કાલીન પ્રવૃત્તિ છે છતાં “ચાહ્યું ' તેમ કહી ભૂતકાળમાં કેમ બતાવી?) ઉદયાવલિકાવાળા વ્યક્તિગત સંબંધ કર્મની અપેક્ષાએ “ચાલતું” અને પ્રમાદિ સમયમાં ચાલ્યું તે અપેક્ષાએ ચાલ્યું” એમ કહેવાય? - 5 - મહાવીરઃ હા. ગૌતમ! ચાલતું હોય તે ચાલ્યું કહેવાય. * કપડું વણાતું હોય ત્યારે પ્રથમ તંતુને પ્રવેશકાળ સરૂ થયે તેટલાથી જ કપડું વણાયું’ એ વ્યવહાર શરૂ થાય છે. જે પ્રથમ સમયે પણ પટ ઉત્પન્ન થતું નથી તેમ માનવામાં આવે, તે પ્રથમ સમયની પટ ઉત્પન્ન કરવાની ક્રિયા નિષ્ફળ ગઈ ગણાય. કારણ કે ઉત્પન્ન થતા પદાર્થોને ઉત્પન્ન કરવાને માટે જે ક્રિયાઓ હોય છે અને ક્રિયા વિદ્યમાન હવા છતાં કાર્ય ન થાય તે તે ક્રિયા નકામી ગણાય છે. તે પછી પટ જેમ પ્રથમ સમયે ઉત્પન્ન થતું નથી, તેમ ઉત્તર સમયને વિષે પણ ઉત્પન્ન ન જ થવું જોઈએ. કારણ કે ઉત્તર સમયની ક્રિયાઓમાં શી વિશેષતા છે, જેથી પ્રથમ સમયની ક્રિયાથી પટ ઉત્પન્ન ન થાય અને ઉત્તર સમયની ક્રિયાઓથી થાય? તાત્પર્ય એ છે કે જ્યારે અંત સમયે આપણે પટને ઉત્પન્ન થયેલ જોઈએ છીએ ત્યારે તે પટને અંતસમયની પહેલા આદિ દરેક સમયમાં અશે અંશે ઉત્પન્ન થતા માનવે જ જોઈએ, અર્થાત્ ઉત્પમાન પટ ઉત્પન્ન થાય છે, એ મંતવ્ય નિર્વિવાદ છે. . પહેલાં ચાર પદે (ચલિત, ઉદીરિત, વેદિત, પ્રહણ, જુદા જુદા ન્યજન (અક્ષર)વાળાં છે, પણ એક અર્થવાળાં છે. કારણ કે અનુસ એ છે કે કર્મ ચલિત થાય ત્યારે ઉદયમાં આવે પછી વેરાય, પછી હન થઈ જાય (જીવથી જુદું પડ્યું) (૧) ચાર પદો સ્થિતિ બંધ વગેરે સામાન્ય કર્મને આશ્રયીને સરખાં છે. સર્વેનું એક કાર્ય છે, તેથી એક અર્થવાળા તથા કેવળરાનની ઉત્પત્તિને સરખી રીતે સાધનારા છે. S : - : : : - બાકીના પાંચ પદો (સ્થિતિ છેદન, રસભેદ, દહન, મરણ નિર્જર) તે ઉત્પાદ આશ્રયને તથા એક અંતર્મુહૂતની સ્થિતિ આશ્રયીને તથા કેરળ Page #64 -------------------------------------------------------------------------- ________________ ખામર જી--પરારંભી ભગવતી . ૧. ઉ. ૧ જ્ઞાન અને મિક્ષ એક અર્થની પ્રાપ્તિ ને આશ્રયીને એક અથવાળા કહેવા લય જુદા જુદા વ્યંજન અને અર્થવાળાં પણ કહેવાય. - શ્રી ભગવતી સૂત્રના વિષના પ્રારંભમાં જ શ્રી ગૌતમ સ્વામીએ “ચમને ”િ ને પ્રશ્ન કર્યો. તેનું કારણ એ છે કે-ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થ છે તે ચારમાં “મેક્ષ” એ પ્રધાન પુરુષાર્થ છે અને બંધ તે મોક્ષને વિરુદ્ધ પક્ષ છે. તેનાથી સર્વથા મુક્તિ થવી તે જ મેક્ષ છે, અર્થાત્ મોક્ષપ્રાપ્તિને માટે કર્મોનાં બંધનને કાપવું અનિવાર્ય છે. . बलमागे चलिए थी णिस्जरिजमाणे णिज्जरिए सुधा न श्री કરવામાં આવ્યા, તેમાં કર્મ બંધનના નાશને કમ બતાવવામાં આવ્યું છે. અન્તિમ નિર્જરાના કમ પછી કર્મને બંધ રહેતું નથી, બંધને નાશ થવામાં સર્વ પ્રથમ ક્રમ વમળ ચઢિા જ છે માટે તે કારણથી પ્રસ્તુત પ્રશ્નો સર્વ પ્રથમ કરવામાં આવેલ છે. આમરેલી-પરારંભી ભગવતી સૂત્ર , ૧ ઉ. ૧ને અધિકાર પ્રશ્ન: હે ભગવન ! શું છે આમારંભી છે, પરારંભી છે ઉભયારંભી છે, કે અનારંભી છે? ઉત્તરઃ હે ગૌતમ! જીવેના ભેદ બે છે, સિદ્ધ અને સંસારી, તેમાં સિદ્ધો અનારંભી છે. સંસારી જીના બે પ્રકાર છે. સંયતિ અને અસંયતિ. તેમાં પ્રથમ જે સંયતિ છે તેના બે ભેદ છે, પ્રમત્ત સંયતિ અને અપ્રમત્ત-સંયતિ. તેમાં અપ્રમત્ત સંયતિ અનારંભી છે. પ્રમત્ત સંયતિના બે પ્રકાર છે. શુભગી અને અશુભયેગી. શુભગી અનારંભી છે અને અશુભગી આત્મારંભી પણ છે, પરારંભી પણ છે અને ઉભયારંભી પણ છે, પરંતુ અનારંબી નથી. અશુગની સમાન અસંયતિ અને ૨૩ દંડકના છ માટે સમજી લેવું. મનુષ્ય સમુચ્ચય જીવની માફક કહી દેવા. પરંતુ તેમાં વિશેષતા એટલી કે તેમાં સિદ્ધ અને સંસારી એ બે ભેદ કહેવા નહિ. સલેશી (લેશ્યા સહિત) સમુચ્ચય મનુષ્યની માફક કહી દેવું. Page #65 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવની ઉપમ ક્રુષ્ણ, નીલ અને પાન વેશ્યાવાળા ૨૨ મકના જીવા આત્મારલી, પાર'ભી, તત્તુભયાર’ભી છે, પરંતુ અનાર'બી નથી. સમુચ્ચુ જી, કેએમેથી ૧૮ ડક, પાલેશી, શુકલલેશી ત્રણ ત્રણ કડક મનુષ્યની મા સમજવા, । દેશસ યત ચિત્ર પંચેન્દ્રિય અને મભૂમિના સંગી મનુષ્ય ભાર ભા. تیرا تان આરભી અને અનારભી ખ્વાના પ્રકાર જીવ D0000D સયત સસાર સમાપન્નક (કંસારી) શુભયાગી અનાર ભી પ્રમત્ત સયત. J અસ યત એક ઇન્દ્રિયથી પાંચ ઇન્દ્રિય સુધીના જીવે. સ સ યત અસ સાર સમાપન્નક સિદ્ધ, અ ારંભી અપ્રમત્ત સભ્યત અનાર'ભી અશુભયાગી આરબી !!! *>YE આર્ભના અર્થ :– જીવાના ઉપઘાત કરવા અથવા ઉપદ્રવ કરવા, તેમા સામાન્ય અર્થ એ છે કે મિથ્યાત્ર, અવ્રત, પ્રમાદ, કષાય અને શુભયોગથી પાંચે આશ્રવઢારોમાં પ્રવૃત્તિ થી તેતે આરંભ કડે છે, અને તે કરનારને આરબી કહેવાય છે. સ્ત્ર અને પરના આત્માની અપેક્ષાથી આરાના ત્રણ ભાંગા થાય છે, આરબી કહે ત્યાં ત્રણ ભાંગામ સમે લેવા. Page #66 -------------------------------------------------------------------------- ________________ સત ૨ યુગાર ભગવતી શ ૧, ૯-૧ ૧. આત્મારંભી – સ્વયં પિતાના આત્માથી આરંભ કરવાવાળે. ૨. પરારંભી - અન્યને આરંભમાં પ્રવૃત્તિ કરાવનાર આ ૩. તદુભયારંભી – બન્નેના એકાકારને કહે છે. '': - છઠ્ઠા ગુણસ્થાનકમાં જે અશુભગ ચુત પ્રમાદ–અનુત્સાહ થી પણ અસાવધાની છે. તેમાં જીવનું ઉપઘાતાદિનું કારણ છે. તેથી તે કારણસર પ્રમત્ત સંયત આરંભી છે. “સ ઉમરે તમારા અમે' શ્રમણને પ્રમાદભાવ આરંભરૂપ હોય છે. પ્રમત્ત સંયતિ શુભ યેગથી અનારંભીપણની શરૂઆત થાય છે ગુસ્થાને આરંભિયા કિયા બતાવેલ છે તે અશુભ ગની અપેક્ષાથી છે. સંવૃત્ત અસંવૃત્ત અણગાર ગૌતમ? હે ભગવન ! અસંવૃત્ત અણગાર (સાધુ) સિદ્ધ થાય, બુદ્ધ થાય, નિર્વાણ પામે અને સર્વ દુઃખોને અંત કરે ? મહાવીરઃ હે ગૌતમ ! એ વાત બરાબર નથી. - ગૌતમ: હે ભગવન ! તે ક્યા કારણથી ? મહાવીર: હે ગૌતમ! અસંવૃત્ત અણગાર આયુષ્ય @ સિવાયની બાકીની સાતે ૮ કર્મ પ્રકૃતિએ શિથિલપણે બંધાઈ હોય તેને @ એક ભવમાં ચાલુ આયુષ્યનો ત્રીજો ભાગ વગેરે બાકી રહેતા એક જ વખત માત્ર અંતમુહૂર્ત કાળને વિષે આયુષ્ય કર્મ બંધાય છે. માટે સાત કર્મ પ્રકૃતિ કહી. < કષાયપૂર્વક કરાતી મન-વાણી-કાયાની પ્રવૃત્તિ એટલે કે કષાય, અનુરંજિત યોગને કારણે કર્મ પરમાણુઓ જીવમાં બંધાય છે, તે વખતે તેમાં ચારે અંશે નિર્માણ થાય છેઃ (૧) જ્ઞાનને આવૃત્ત કરવાનો, સુખ દુઃખ અનુભવવા વગેરે સ્વભાવ-પ્રકૃતિબંધ” (૨) તે સ્વભાવથી અમુક સમય સુધી ચુત ન થવાની કાળમર્યાદા રિતિબંધ” (૩) તીવ્રતા–મંદતા આદિપણે ફલાનુભવ કરાવના વિશેષતાઓ અનુભાગબધ' (૪) સ્વભાવદીઠ તે પરમાણુઓનું અમુક પરિમાણમાં વહેંચાઈ જવું “પ્રદેશબંધ.- - - આ ચારમાંથી પહેલો અને છેલ્લે યોગ એટલે કે પ્રવૃત્તિને આભારી છે. અને બીજો તથા ત્રીજે સગપાદિ કષાયને આભારી છે. ' '.. રે Page #67 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપમ ગાઢ ધનવાળી કરે છે, જે પ્રકૃતિએ થાડા સમયની સ્થિતિવાળી હાય તેને લાંબા કાળની સ્થિતિવાળી કરવાના પ્રારંભ કરે છે. મ અનુભવવાળી (હીન રસવાળી) પ્રકૃતિને ગાઢ રસવાળી કરે છે, અને થાડા પ્રદેશવાળા કમળને ઘણા પ્રદેશવાળા કરે છે. અશાતાવેદનીય એટલે કે દુઃખપૂર્ણાંક અનુભવવાના કમને વારંવાર એકઠું કરે છે. તથા અનાદિ અનંત દીર્ઘ માવાળા તથા ચાર ગતિવાળા સસારાણ્ય વિષે પર્યટન કરે છે. ૧૦ પરંતુ સંવૃત્ત અણુગાર તેથી ઊલટું કરીને સિદ્ધ થાય છે તથા સર્વ દુઃખાના અંત કરે છે, વના જ્ઞાન આદિ ઇહભવ પરભવ વિષે ગૌતમ : હે ભગવન્ ! જ્ઞાન ઇહુવિક (આ ભવમાં જ રહેનાર) છે ? પરભવિક (ચાલતા ભવમાં ભણાયેલું, ખીજા ભવમાં સાથે જાય તેવું) છે ? કે તભયભવિક (ચાલતા ભવમાં ભણાયેલું, આ ભવમાં રહેનારુ તેમ જ પરભવમાં જાય તેવુ) છે ? મહાવીર : હે ગૌતમ ! જ્ઞાન 'હુભવિક પણ છે, પશ્તવિક પણ છે અને તદ્રુભયવિક પણ છે. દર્શન પણ એ જ પ્રમાણે જાણવુ', ગૌતમ ! હે ભગવન્ ! ચારિત્ર ઈડુભવિક છે, પરભવિક છે કે તદ્રુભયભવિક છે? : મહાવીર : હે ગૌતમ ! ચારિત્ર ઇહલવિક છે, પણ પરવિક કે તઃભયવિક નથી. એ પ્રમાણે તપ અને સયમ પણ જાણવાં. જીવ આ ભવમાં ચારત્રવાળા થઇને એ જ ચારિત્ર વડે ખીજા ભવમાં ચારિત્રવાળા થતા નથી. કારણ કે ગ્રહણ કરેલું ચારિત્ર જીવતાં સુધી જ હોય છે. વળી, અહીં અલ્પ અંશે ચારિત્ર પાળવાથી દેવલાકમાં ઉત્પત્તિ થાય, ત્યારે ત્યાં વિરતિના તદ્દન અસભવ હાવાથી ચારિત્રના પણ Page #68 -------------------------------------------------------------------------- ________________ અસયતની ગતિ ભગવતી -૧ ઉ. ૧ અભાવ છે. તેમ જ સંપૂર્ણ ચારિત્ર પાળવાથી મોક્ષગતિ જ થઈ હોય, ત્યારે તે ગતિમાં ચારિત્રને અસંભવ છે. કારણ કે ચારિત્રને અંગીકાર કર્મના ક્ષય માટે છે, મેક્ષમાં ચારિત્રનું કઈ પ્રજન નથી અસંત ની ગતિ વિષે ગતમઃ હે ભગવન ! અસયત, અવિરતિ તથા જેણે પાપ કર્મ ક્યાં નથી, અને વર્યા નથી તે જીવ અહીંથી આવીને પરલેકમાં દેવ થાય છે? મહાવીર : હે ગૌતમ! તેવા કેટલાક દેવ થાય છે અને કેટલાક નથી થતા. ગૌતમ? હે ભગવન્! તેનું શું કારણ? - મહાવીર : હે ગૌતમ! જે છ ગ્રામ, નગર, રાજધાની, વગેરેમાં પરાણે ભૂખ, તરસ, બ્રહ્મચર્ય, શીત, ઉષ્ણ, ડાંસ, મચ્છર, વગેરેનાં દુઃખ સહન કરે છે, પરાણે સ્નાન ત્યાગ, પરસેવે, જ, મેલ તથા કાદવથી થતા પરિઢાડને કલેશ થડ યા વધારે વખત સહન કરે છે, તેઓ તે પ્રકારના છ અકામ તપ-કલેશ વડે, મૃત્યુ કાળે મરીને વાણુવ્યંતર દેવકના કેઈ પણ લેકમાં દેવપણે ઉત્પન્ન થાય છે. " હે ગૌતમ ! અહીં જેમ પુષ્પ પલવ, લતા, ફળ, વગેરેવાળું અશેક, આંબા, કસુંબા, વગેરેનું વન ઘણી શેભા વડે અતીવ શોભતું હોય છે, તેમ વાણુવ્યંતર દેવનાં સ્થાને અની શમતાં હોય છે. ત્યાંનાં દેવ-દેવીની ઓછામાં ઓછી સ્થિતિ દસ હજાર વર્ષની હોય છે અને વધારેમાં વધારે એક પામ જેટલી હોય છે. @ કર્મક્ષયની (નિર્જરાની) કામનાથી કરેલું નહિ એવું. Page #69 -------------------------------------------------------------------------- ________________ છે ભગતી હોય - સંસાર સંસ્થાનકાળ - ભગવતી શ. ૧ ઉ. ૨ નો અધિકાર પ્રશ્ન: હે ભગવન્ ! સંસાર સંસ્થાનકાળ (સંસારમાં રહેવાપણું) કેટલા પ્રકાર છે? - ઉત્તરઃ હે ગીતમ! ચાર પ્રકાર છેઃ (૧) નરયિક સંસાર સંસ્થાનકાળ (૨) તિર્યંચ સંસાર સંસ્થાનકાળ (૩) મનુષ્ય સંસાર સંસ્થાનકાળ (૪) દેવસંસાર સંસ્થાનકાળ. પ્રશ્ન: હે ભગવન! નરયિક સંસાર સંસ્થાનકાળ કેટલા પ્રકારને છે? - - ઉત્તર ઃ હે ગૌતમ! ત્રણ પ્રકાર છેઃ (૧) શૂન્યકાળ (૨) અશૂન્યકાળ (૩) મિશ્રકાળ. આ પ્રમાણે મનુષ્ય અને દેવતામાં પણ ત્રણે પ્રકાર છે. તિર્યંચમાં સંસાર સંસ્થાનકાળ બે પ્રકારના હોય છે. (૧) અશૂન્યકાળ ® (૨) મિશ્રકાળ. પ્રશ્ન: હે ભગવન્! નારકીમાં ક કાળ થડ અને કયે કાળ વધારે છે? ઉત્તરઃ હે ગીતમ! સર્વથી છેડો અશૂન્યકાળ, તેથી મિશ્રકાળ અનંતગુણો. તેથી શૂન્યકાળ અનંતગુણ છે. એ જ પ્રમાણે, મનુષ્ય અને દેવમાં અલ્પબદુત્વ સમજી લે. તિર્થચમાં સહુથી ઘેડ અશૂન્યકાળ તેથી મિશ્રકાળ અનંતગુણો છે. * પ્રશ્ન: હે ભગવન ! ચાર પ્રકારના સંસાર સંસ્થાનકાળને અલ્પબદુત્વ કેવી રીતે હોય છે? ઉત્તર : હે ગૌતમ! સર્વથી છેડો મનુષ્ય સંસાર સંસ્થાનકાળ, તેથી નારકી સંસાર સંસ્થાનકાળ અસંખ્યાત ગુણે, તેથી દેવ સંસાર સંસ્થાનકાળ અસંખ્યાત ગુણ, તેથી તિર્યંચ સંસાર સંસ્થાનકાળ અનંતગુણ છે. @ અન્યકાળ -તેને કાળ ૧૨ મુહૂર્ત છે. તેને વિરહકાલ કહેવાય છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ - સંસાર સંસ્થાનકાળ ભગવતી શ-૧. ઉં-૨ ૧ . . પરિશિષ્ઠ: પશુ મરીને પશુ થાય છે, અને મનુષ્ય મરી મનુષ્ય થાય છે. આ પ્રમાણેની માન્યતાનું નિરાકરણ કરવા માટે ગૌતમસ્વામીએ આ પ્રશ્ન કર્યો કે, હે ભગવાન! જીવ અનાદિકાળથી એક યોનિમાંથી બીજી નિમાં ભ્રમણ કરી રહેલ છે, તે ભૂતકાળમાં જીવે કેટલા પ્રકારને સંસાર વિતાવેલ છે? ઉત્તરમાં ભગવાને ફરમાવ્યું કે, હે ગૌતમ ! સર્વ જીવ ભૂતકાળમાં ચાર પ્રકારના સંસારમાં રહેલ છે. કયારેક નારકી, - ક્યારેક તિર્યંચ, ક્યારેક મનુષ્ય અને કયારેક દેવ. આ પ્રમાણે ભવભ્રમણ કરવું તેને સંસાર સંસ્થાનકાળ કહે છે. ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે કે, હે ભગવાન ! નરકમાં જીવ રહ્યો છે ત્યાં તેણે કેટલે સમય વિતાવ્યો ? ભગવાને ફરમાવ્યું કે, ત્યાં ત્રણ પ્રકારને કાળ વિતાવેલ છે. જેમકે, (૧) શૂન્યકાળ. (૨) અશૂન્યકાળ. (૩) મિશ્રકાળ. . “તિરિયા સુdળવા જેવા દેશ તિથિ વિ...” અર્થ - તિર્યમાં શૂન્યકાળ હેતું નથી. શેષ ત્રણ ગતિમાં ત્રણે કાળ છે. હવે તેનું વર્ણન કરવામાં આવે છે. જો કે આ ત્રણે કાળમાં પ્રથમ શૂન્યકાળનું નામ આપેલ છે, છતાં પણ સમજવાની સરળતા માટે પ્રથમ અન્યકાળનું વર્ણન કરવામાં આવે છે. અચૂન્યકાળ – જેમ વર્તમાનકાળમાં સાતે નરકમાં જેટલા જીવ વિદ્યમાન છે, તેમાંથી જેટલા સમય સુધી કેઈ જીવ ન તો મરે, અને ન તે ન ઉત્પન્ન થાય, અર્થાત્ તેટલાને તેટલા જ જીવ જેટલા સમય સુધી રહે તે સમયને નરકની અપેક્ષાએ અશૂન્યકાળ કહે છે. સારાંશ એ છે કે, નરકમાં એક એવો કાળ પણ આવે છે કે જ્યારે કેઈ નવા જીવો નરકમાં આવતા નથી, અને પહેલાંના નારકીમાંથી - કેઈ બહાર નીકળતા પણ નથી. તે કાળ નરકની અપેક્ષાએ અશૂન્યકાળ કહેવાય છે. મનુષ્ય અને દેવને સંસ્થાનકાળને અલ્પબહુત આદિ નારકીઓના . સમાન સમજી લેવો--- Page #71 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવત ઉપ મેં મિશ્નકાળઃ- વર્તમાનકાળની આ નારકીઓમાંથી ૧-૨-૩-૪ ઈત્યાદિ ક્રમથી નીકળતાં નીકળતાં જ્યારે તેમાંથી એક જ નારકી શેષ રહે અર્થાત્ ઉપસ્થિત નારકીમાંથી એક નારકનું નીકળવું જ્યારે શરૂ થયું ત્યારથી લઈને જ્યારે એક જ શેષ રહ્યો ત્યાં સુધીના કાળને મિશ્રકાળ કહે છે. શુન્યકાળઃ- નિર્દેશ કરેલ વર્તમાનકાલના જે નારકીઓને ઉપર વિચાર કરેલ છે, તેમાંથી જ્યારે સમસ્ત નારકી જીવ નરકથી નીકળી જાય તેમાંથી એક પણ જીવ શેષ ન રહે, અને તેના સ્થાને સર્વ નવા નારકી છે ઉત્પન્ન થાય. તે સમય નરકની અપેક્ષાએ શૂન્યકાળ કહેવાય છે. આ જીવ નરકમાં રહેલ છે. તેમાં ક્યારેક તે એવી અવસ્થા ભેગવેલ છે કે જ્યારે નરકના પિતાના સાથીઓથી વિખૂટો પડી એટલે જ રહે, કયારેક તે એવી અવસ્થા ભેગવી છે કે જ્યારે તેના સાથી અનેક જીવ ઉપસ્થિત હતા. અને કયારેક એવો પણ સમય આવે કે જ્યારે તેની સાથે પૂર્વવાળામાંથી કોઈ પણ શેષ રહ્યા ન હતા. અહીં નરક સંસ્થાનકાળમાં જે મિશ્રકાલ સંબંધી વિચાર કરેલ છે તે માત્ર વર્તમાન કાળને જેની અપેક્ષાથી કરવામાં આવેલ નથી. પરંતુ જે કાલમાં નરકના જીવ નરકમાં હતા, તે ત્યાંથી નીકળી અન્ય નિમાં ગયા પછી ભલે ગમે તે નિમાં ગયેલ હોય, પરંતુ તે અપેક્ષાએ પણ વિચાર કરેલ છે. જે તેમ માનવામાં ન આવે તો દેષને સંભવ છે. કારણ કે આગળ અશૂન્યકાળની અપેક્ષાએ મિશ્રકાળ અનંતગુણો કહેલ છે. તે ઘટિત થ કઠિન છે. નરકને અશૂન્યકાળ અર્થાત્ વિરહડાળ ૧૨ મુહૂર્તને છે. જે અહીં નરકના વર્તમાન જીવેની જ અપેક્ષા લેવામાં આવે તે તે અસંખ્યાતગુણે જ ઠરશે પણ અનંતગુણે નહિ કરે, તે માટે જે જીવ નરકથી નીકળી અન્ય ગતિમાં ગયા અને પાછા નરકમાં ઉત્પન્ન થયે તે પણ નરકની અપેક્ષાવાળા મિશ્રકાળમાં ગણાશે ત્યારે જ મિશ્રકાળની અનંતતા સિદ્ધ થશે. તિર્યચનિમાં બે જ સંસ્થાનકાળ છે. અશુ કાળ અને મિશ્રકાળ, તેમાં શૂન્યકાળ હેતું નથી. કારણ કે જ્યારે તિર્યચનિમાં પહેલે એક Page #72 -------------------------------------------------------------------------- ________________ સંસાર સરથાનકાળ ભગવતી શ. ૧ ઉ. ૨ પણ છવ ન રહે પરંતુ વનસ્પતિ અપક્ષાએ તિરોનિમાં અના છવ છે. તે સર્વ તેમાંથી નીકળી કયાં સમાઈ શકે? કારણ કે અન્ય કઈ નિમાં અનંત જીવના સમાવેશને અવકાશ નથી. તે માટે તિનિમાં શૂન્યકાળ નથી હેતે. મનુષ્યનિ અને દેવનિમાં ત્રણે કાળ છે. માટે તેનું વર્ણન પૂર્વોક્ત નારકીઓના વર્ણન સમાન સમજી લેવું. નરકની અપેક્ષા સર્વથી એ અશૂન્યકાળ છે. તેને ઉત્કૃષ્ટ કાળ ૧૨ મુહૂર્ત છે. મિશ્રકાળ તેથી અનંતગુણ છે, જીવ નરકથી નીકળી અન્ય ગતિમાં જઈ ત્રસ અને વનસ્પતિમાં ગમનાગમન કરી પાછે નરકમાં આવે ત્યાં સુધી મિશ્રકાલ છે. તે અનંતગુણો છે. તેનું કારણ એ છે કે, નરકને નિર્લેપન કાળ વનસ્પતિકાયની કાયસ્થિતિને અનંતમા ભાગે છે. તે માટે મિશ્રકાળ અનંતગુણે છે. શૂન્યકાળ મિશ્રકાળથી પણ અનંતગુણ છે. નરકના વિવક્ષિત સર્વ જીવ નરકથી નીકળી અન્ય ગતિમાં ગયા હેય તે તેમાંથી ઘણુ જીવ વનસ્પતિમાં અનંતકાળ સુધી રહી શકે છે. તિર્યાની અપેક્ષાએ સર્વથી થોડે અશૂન્યકાળ છે. કારણ કે તેમાં ૧૨ મુહૂર્તને વિરહ હોય છે, સંજ્ઞીતિચ પંચેન્દ્રિયને વિરહાકાળ ઉત્કૃષ્ટ ૧૨ મુહૂર્ત છે. ત્રણ વિકલેન્દ્રિય અને સમુચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિયને વિરહ અંતર્મુહૂર્ત છે. પૃથ્વી આદિ પાંચ સ્થાવરમાં સમયે સમયે પરસ્પર એક બીજામાં અસંખ્યાત જીવ ઉત્પન્ન થતા રહે છે. તે માટે સ્થાવરમાં વિરહકાળ હેતું નથી. તિર્યંચગતિમાં જે ૧૨ મુહૂર્તને વિરહકાળ બતાવેલ છે તે ત્રણ ગતિએથી આવીને આ ગતિમાં જીવ ઉત્પન્ન નથી હોતા. તે અપેક્ષાથી મિશ્રકાળ અનંતગુણો છે. તે નરક સમાન જાણી લે. મનુષ્ય અને દેવને સંસ્થાનકાળ સંબંધી અલ્પબવ વગેરે નારકીઓ સમાન જાણી લેવું. Page #73 -------------------------------------------------------------------------- ________________ મા ભગવતી ઉપાય 35: આરાધક આદિની ગતિ વિષે પ્રશ્નો : - ભગવતી સૂત્ર શ. ૧. ઉ. ૨, ૧. * અસંયતિ ભવ્યદ્રવ્યદેવ જઘન્યભવનપતિ, ઉત્કૃષ્ટનવયક સુધી જાય. ૨. આધક સાધુ જ પહેલા દેવલેક સુધી ઉ. સર્વાર્થ સિદ્ધ વિમાન સુધી. ૩. વિરાધક સાધુ જ. ભવનપતિ ઉ. પહેલા દેવલેક સુધી જાય. ૪. આરાધક શ્રાવક જ. પહેલા દેલેક સુધી ઉ. બારમા દેવલેક સુધી જાય. પ.વિરાધક શ્રાવક જ. ભવનપતિ ઉ. પોતિષી સુધી જાય. * * * . કેક કઈ અહીં “અસંયત ભવ્યદ્રવ્ય દેવને અર્થ અસંયતિ સમ્યષ્ટિ કરે છે. પરંતુ તે યોગ્ય નથી. કારણ કે આ સૂત્રમાં અસંયત ભવ્યદ્રવ્ય દેવની ઉત્પતિ ઉપરના નવગ્રેવેયક સુધી બતાવેલ છે. પરંતુ અસંયત સમ્યફદૃષ્ટિની તે શું વાત; દેશવિત શ્રાવક પણ બાર દેવકથી ઉપર નથી જઈ શકત. આવી અવસ્થામાં અર્સયત સમ્મદ્દષ્ટિ નવરૈવેયક સુધી કેમ જઈ શકે ? કોઈ અસંયત ભવ્યદ્રવ્ય દેવનો અર્થ “નિહવ’ કરે છે તે પણ યોગ્ય નથી. કારણ, નિન્દવને પાઠ આ સૂત્રમાં ભિન્ન આપેલ છે. માટે અહીં અસંયત ભવ્યદ્રવ્ય દેવનો અર્થ મિચ્છાપ્તિ લેવો જોઈએ, અસંયત ભવ્યદ્રવ્ય દેવ એ જ બની શકે છે કે, જે સાધુના ગુણેને ધાણ કરવાવાળો હેય. સાધુ સમાચારીનું પાલન કરવાવાળો હોય. પરંતુ જેમાં આંતરિકે સાધુતા ન હોય, માત્ર દ્રવ્યલિંગ ધારણ કરવાવાળા હોય એવા ભવ્ય–અભવ્ય મિદષ્ટિ લેવા જોઈએ. 5. જ્યારે દેશવિરતિ શ્રાવક પણ બાર દેવકથી આગળ જતા નથી તે સમજવું જોઈએ કે નવરૈવેયકમાં જવા માટે તેથી પણ વધારે ક્રિયાની આવશ્યકતા છે. તે વિશેષ ક્રિયા શ્રાવકને તો છેજ નહિ. માટે સાધુતા બાહ્ય ગુણ હોઈ શકે છે. તે ક્રિયાના *પ્રભાવથી નવરૈવેયકમાં ઉત્પન્ન થઈ શકે છે. જો કે તે સાધુની સંપૂર્ણ ક્રિયાનું પાલન બાહ્ય રીતે કરે છે. પરંતુ પરિણામ રહિત હોવાને કારણે તે અસંયત છે. અર્થાત અસંયત ભવ્યદ્રવ્ય દેવનો અર્થ એ ફલિત થયો કે, બાહ્ય રીતે સાધુ વેશ અને સાધુ ૫રિચર્યાવંત હોવા છતાં પણ જે ચારિત્રના પરિણામ શૂન્ય (અત્યંતર રીતે અસંયતિ) ભવ્ય-અભવ્ય મિથાદષ્ટિ જીવ તથા “સ્વલિંગી દર્શન ભ્રષ્ટનો” અર્થ. નિહર થાય છે. તે વેશમાં હોય છે, અને દર્શનને વિરાધક હોય છે. સત્ય તત્ત્વને ગોપવે છે. તે કદાચ દેવગતિમાં વધારે ને વધારે સ્થાન મેળવે તે તે પણ બાહ્ય ક્રિયાના પ્રભાવે નવ ગ્રેવેયક સુધી જઈ શકે છે. ૪તેના વિસ્તાર માટે જુઓ પાના ૧૭ પર પરિશિષ્ઠ. Page #74 -------------------------------------------------------------------------- ________________ આરાધક આદિની ગતિ વિષે ભગવતી શ-૧, ૧૨ ૧૭ ૬ અસંશી તિથિ જ. ભવનપતિ ઉ. વાણુવ્યંતર સુધી જાય, ૭ તાપસના મતવાળા જ ભવનપતિ ઉ. જ્યોતિષી સુધી જાણ્ય. ૮ કંદપિયા સાધુ જ, ભવનપતિ ઉ. પહેલા દેવલેક સુધી જાય. ૯ અંબસંન્યાસીના મતવાળા જ. ભવનપતિ ઉ. પાંચમા દેવક સુધી જાય. ૧૦ જમાલીના મતવાળા જ. ભવનપતિ ઉ. છઠ્ઠા દેવલેક સુધી જાય. ૧૧ સંજ્ઞી તિર્યંચ જ. ભવનપતિ ઉ. આઠમા દેવલેક સુધી જાય. ૧૨ ગશાળાના મતવાળા જ. ભવનપતિ ઉ. બારમા દેવલોક સુધી જાય, ૧૩ દર્શન વિરાધક લિંગી સાધુ જ. ભવનપતિ ઉ. નવગ્રેવેયક સુધી જાય. ૧૪ આભિગિક જ. ભવનપતિ ઉ. બારમા દેવલે સુધી જાય. નવ લેકાંતિક અને અનુત્તર વિમાનમાં દેવ તરીકે જવાવાળા મુનિ ભવ્ય છે. અવિરાધક મુનિ તથા અવિરાધક શ્રાવક ભવ્ય છે. નવરૈવેયકમાં જનારા અભવ્ય સાધુના વેશમાં અસંયતિ છે. આરાધક સંયશ્રીની ગતિ વિષે પ્રયો પરિશિષ્ઠ પ્રશ્ન ૧ઃ આરાધક સંયમીની ગતિ જઘન્ય સૌધર્મ કલ્પ અને ઉત્કૃષ્ટ સર્વાર્થસિદ્ધ વિમાન સુધીની બતાવેલ છે. તે હવે તેમાં પ્રજ એ છે કે, સંયમથી તે આસવ અટકે છે. અને આવનાં દ્વાર અટકવાથી પણ જે દેવગતિ પ્રાપ્ત થાય છે તે તેને અર્થ એ થયે - અસંસી જીવોની ઉત્પત્તિ જન્ય ભવનુવાસી અને ઉત્કૃષ્ટ વાણુન્નતા બતાવેલ છે. તે વાત સામાન્ય રીતે નવીનતાભરી દેખાતી હોવાના કારણે પ્રમ જાગૃત થવાનો સંભવ છે. કારણ કે ભવનવાસી દેવેની અદ્ધિ અને સ્થિતિ અધિક છે. એટલે એક અપેક્ષાશી ભવનતિ દે વાણુવ્યંતર દેથી અધિક દેખાય છે. છતાં પણ ઉપરોક્ત જ. ઉ. યુતિ સંગત છે. અને તેનું પ્રમાણ નીચે છે.. કઈ વાણવ્યંતર દેવ કઈ ભવ્રતપતિ દેવની વધારે નાહિતા, હેમ છે, અને કઈ ભવનપતિ દેવ વાણવ્યંતર દેવાથી વધારે ઋહિવાળો હેય છે. માટે અહીં શંકાને સ્થાન નથી. સમાન સ્થિતિવાળા ભવનવાસી અને વાણવ્યંતર દેમા વાણવ્યંતર દેવ શ્રેષ્ઠ ગણાય છે. Page #75 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપક્રમ - કે સંયમ પણ સંસારનું કારણ છે. તે શું વાસ્તવમાં સંયમ એ સંસારનું કારણ છે? ઉત્તર ૧: સ્વર્ગમાં ઉત્પન્ન થવું તે સંયમનું કૂળ નથી પરંતુ તે સંજવલન કષાયનું ફળ છે. સંયમ વડે તે કષાયનું પરિમાર્જન થાયે છે, અને કષાયને પાતળા કરે છે. સંયમથી કષાયને નિર્બળ કરતાં , કરતાં પણ જે તે શેષ બાકી રહી ગયા તેના પ્રભાવથી જ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. પરંતુ સંયમથી નહિ. . પ્રશ્ન ૨. જે સંયમ એ જ સ્વર્ગ પ્રાપ્તિનું કારણ નહિ માને તે ભગવતી શ. ૨૫, ઉ. ૭માં સ્પષ્ટ ઉલ્લેખ છે કે પ્રથમના ચાર પશમ જન્ય સંયમીમાંથી અમુક સંયમી સ્વર્ગમાં અમુક અમુક હદ સુધી જઈ શકે છે તે આ પ્રમાણેનું વર્ણન કેમ બતાવેલ છે? ઉત્તર ૨: કષાયની નિર્બળતા એ જ સ્વર્ગ પ્રાપ્તિનું કારણ છે. એ વાત ખરી જ છે. પરંતુ સંયમી જ કષાયને નિર્બળ કરી શકે છે. કષાયના પશમની વિભિન્નતાને કારણે જ ક્ષયોપશમ ચારિત્રના ચાર પ્રકાર કહેવામાં આવ્યા છે. કષાયના ક્ષયે પશમની પ્રબળતા એ જ વધારે અધિક ઉચ્ચ ગતિનું કારણ છે. આયુષ્યકર્મને બંધ આર્તધ્યાન વિના થતું નથી અને આત ધ્યાનના પ્રશસ્ત અને અપ્રશસ્ત એવા બે ભેદ છે. પ્રશસ્ત આર્તધ્યાન: ભલે ગમે તેવું સારું હોય તે પણ મેક્ષનું કારણ બની શકતું નથી. તેમ છતાં પણ તે શુભ છે, અને તેથી તે વૈમાનિક ગતિનું કારણ છે. સારાંશ એ છે કે, જન્મ-મરણનું કારણ કષાયે છે પરંતુ જ્ઞાન-દર્શનચારિત્ર નહિ. તે તે માત્ર મોક્ષપ્રાપ્તિના જ કારણરૂપ છે. - કે પ્રશ્ન ૩ઃ અહીં તે આરાધક સંયમીનું કથન છે, પરંતુ જેમાં કષાય અને પ્રમાદનું અસ્તિત્વ હેય તેને આરાધક કેમ કહેવાય? અને જો તેને આરાધક માનીએ તે તેમાં પ્રમાદ અને કષાય કેમ ઘટે? ઉત્તર ૩ઃ અલ્પ કષાય ચારિત્રમાં દોષ ઉત્પન્ન કરવા માટે સમર્થ નથી બની શકતે. જો કે તે અલ્પ કષાય (સંજવલન) યથાખ્યાત Page #76 -------------------------------------------------------------------------- ________________ કખા મેહનીય કમશ-૧, ઉ-3 - ચારિત્રને ઘાત કરનાર છે. તેમ છતાં પણ સામાયિક આદિ ચારિત્રમાં તેથી વ્યાઘાત થતું નથી. માટે સકષાયી અને સપ્રમાદી હોવા છતાં પણ સાધુ આરાધક સંયમી થઈ શકે છે. '' .. . (૮) કંપા મેહનીય કર્મ ભગવતી શ. ૧ ઉ. ૩ને અધિકાર ગતમ: હે ભગવન ! શું છે કાંક્ષામહનીય કર્મ કરે છે? મહાવીરઃ હા, ગૌતમ! ગૌતમઃ હે ભગવન્! શું જીવ પિતાના કેઈ પણ ભાગ વડે કાંક્ષાહનીયને કોઈ એક ભાગ કરે છે, કે ભાગ વડે આખું કરે છે, કે આખા વડે ભાગને કરે છે, કે આખા વડે આખું જ કરે છે? મહાવીરઃ હે ગૌતમ! આ જીવ પિતે જ આખું કાંક્ષાહનીય કર્મ કરે છે. જે સ્થળે જીવના બધા પ્રદેશ છે. તે સ્થળે રહેલા અને એક સમયે બાંધવાયેગ્ય જે કર્મ પુદગલે હોય, તે બધાયને બાંધવામાં જીવના બધા પ્રદેશ ક્રિયા કરે છે. કારણ કે જીવને સ્વભાવ એવા પ્રકારને છે. ગૌતમ: હે ભગવન ! કાંક્ષામહનીય કર્મ કેવી રીતે અનુભવે છે? મહાવીર: હે ગૌતમ ! તે કારણે (કુતીર્થકના સંસર્ગદિ રૂ૫) વડે શંકાવાળા, કાંક્ષાવાળા (અન્ય દર્શનને સ્વીકારવાની ઈચ્છાવાળા), વિચિકિત્સાવાળા (ફળ સંબંધે શંકા પામેલા), ભેદ પામેલા (અનિશ્ચય રૂપ મતિભંગ પામેલા) કલુષવાળા (એમ એ એમ નથી એ પ્રમાણે વિપરીત બુદ્ધિ પામેલા) થઈને તેઓ કાંક્ષામોહનીય કર્મ અનુભવે છે. ગૌતમ હે ભગવન! જિને એ જે જણાવ્યું છે તે જ સત્યને નિઃશંક છે? મહાવીરઃ હે ગૌતમ! જિનાએ જે જણાવ્યું છે તે સત્ય . અને નિશંક છે. . Page #77 -------------------------------------------------------------------------- ________________ - * શ્રી માવડી પt ગૌતમ! હે ભગવન્! કાંહામહનીય કર્મ કેવી રીતે બાંધે છે? મહાવીર: હે ગૌતમ! પ્રમાદરૂપ હેતુથી અને ચગરૂપ નિમિત્તથી છ કક્ષાહનીય કર્મ બાંધે છે. વિવરણ પ્રમા એટલે ચિંધ્યાત્વ, અવિરતી અને કષાય. પ્રમાદના આઠ પ્રકારે આ પ્રમાણે પણ કહેવાય છે, અજ્ઞાન, સંશય, મિથ્યાાન, રાગદ્વેષ અતિશ, ધર્મને અનાદર, યોગ અને દુર્થોન. યુગ એટલે મન, વચન અને શરીરના વ્યાપા તમ હે ભગવન્! અમારી શાથી થાય છે? ભગવાન હૈ ગૌતમ! તે પ્રમાદ રાગદ્વેષવાળા મન-વાણીકાયાના વ્યાપારે (ગ)થી પેદા થાય છે. - ૌતમ હૈ ભગવન! તે ગ શાથી પેદા થાય છે? મહાવીરઃ હે ગૌતમ! તે મન-વચન-કાયાની વર્ગણાઓ અને આત્મપ્રદેશના કંપનથી વૈગ ઊપજે છે. ૌતમ હે ભગવન્! તે વીર્ય થી પેદા થાય છે? મહાવીર: હે ગૌતમ! તે વીર્ય શરીરસ્થ આમ પ્રદેશમાં પેદા થાય છે. કોતમ: હે ભગવન્! તે શરીર શાથી પેદા થાય છે? મહાવીરઃ હે ગૌતમ! તે શરીર છવના નામકર્મના ઉદયથી પેદા થાય છે. ક્રિયામાં ઉસ્થાન, કર્મ, બલ, વય અને પુરુષકાર પાક્રમ હોય છે. • ૧. લેશ્યાવાળા જીવને મન–વાણી કાયારૂપ સાધનવાળો આત્મપ્રદેશના પરિશ્ચંદન રૂપ જે વ્યાયાર તે વીર્ય. કેવળજ્ઞાનીને જે ચેષ્ટા વિનાનો અખલિત પરિણામ તે પણ વીર્ય છે. પરંતુ તે અહીં અભિપ્રેત થિી. ૨. ઉત્થાન એટલે ઊઠવું, ક્રિયાને વિચાર કર, કર્મ એટલે ઊંચું ફેંકવું, નીચું ફેંકવું. કામ કરવા તૈયાર થવું, બલ,એટલે શારીરિક પ્રાણુનું બળ Page #78 -------------------------------------------------------------------------- ________________ ૨૧ કયા મેહનના કમ ભગવતીશ-૧, ૬-૩ તમઃ હે ભગવાન! શું જવા પિતાની મેળે જ તે કર્મને ઉદી છે? પિતાની મેળે જ તેને ગ્રહે છે? અને પિતાની મેળે જ તેને અટકાવે છે? મહાવીરઃ હા, ગૌતમ! કઈ પણું જીવને જસ પણે અંધાદિ બીજ પદાર્યના નિમિત્તથી કા નથી. ૌતમ હે ગવન્! મૈયિકે કાંક્ષાહનીય કર્મને અનુભવે છે? મહાવીરઃ હા ગૌતમ! એ પ્રમાણે સ્વનિતકુમારે સુધી જાણવું. ૌતમ: હે ભગવન! પૃથ્વી કાયિકો કાંક્ષામહનીય કર્મ અનુભવે છે? મહાવીરઃ હે ગૌતમ! “અમે કાંક્ષાહનીય કર્મ વેદીએ છીએ? એ પ્રમાણે તે છોને તજ, સંજ્ઞા, ધારણું, કે વચન નથી છતાં તેઓ વેકે છે. તે પ્રમાણે ચાર ઈન્દ્રિયવાળા છ સુધી જાણવું. જેવું. જીવને ઉત્સાહ તે વીર્ય ૨. ઇષ્ટફળને સાધનાર તે પરાક્રમને કાર્ય પાર પાડવું અને પુરુષાકાર એટલે તે કાર્યમય થવું. ગોશાલકના મતમાં સ્થાનાંદિ નથી કારણ કે તેને મતે ઉત્થાનાદિ પુરૂષાર્થ સિદ્ધ થતું નથી પણ નિયતિથી જ કાર્ય સિદ્ધ થાય છે, નિયતિના પ્રભાવે જે શુભાશુભ અર્થ મનુષ્યને મળવાનો હોય તે અવશ્ય મળે છે. છ ગમે તેટલા પ્રયત્ન કરે પણ ન થવાનું થતું નથી, અને થવાનું તે ફરતું નથી. ૩. જે કર્મ સામાન્ય ક્રમમાં ભવિષ્યકાળમાં જ ફળ આપવાનું છે તેને કારણે વિરોષથી ખેંચી લાવી અત્યારે જ ભોગવવામાં નાખી દેવું, જેથી તેને જલ્દી થઈ જાય તે ક્રિયાને ઉદીરણા કહે છે. તેમાં યાદ રાખવાનું કે જે કર્મની ફરિણું ઘણું મોડી થવાની છે તથા જે કર્મની ઉદિરણ ભવિષ્યમાં થવાની નથી તેની ઉદિરમાં વર્તમાન કે ભવિષ્યકાળમાં થઈ શકતી નથી પરંતુ જે કર્મ તુસ્તમાં ઉદિષ્ણને યેગ્ય હોય તેને ઉદિરાય છે. ૪. “આમ હશે” એવા સ્વરૂપવાળા તિ તક, સંજ્ઞા એટલે અથવગ્રહ સ્વરૂપ શાન, પ્રજ્ઞા એટલે બધા વિશેષ સંબંધી જ્ઞાન, અને ધારણા એટલે એક પ્રકારના સ્મરણાદિ ૨૫ મતિજ્ઞાનને ભેદ Page #79 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપક્રમ ગૌતમ : હું ભગવન્ ! શ્રમણ નિગ્રંથ પણ કાંક્ષા માહનીય કમ વેઢે છે? મહાવીર : હા ગૌતમ ! જ્ઞાનાંતર, દનાંતર, ચારિત્રાંતર, લિંગાંતર, પ્રવચનાંતર, પ્રાવચનિકાંતર, કલ્પાંતર, માર્માંતર, મનાતાંર, ભંગાંતર, નયાંતર, નિયમાંતર અને પ્રમાણાંતર વડે શકાવાળા, કાંક્ષાવાળા, વિચિકિત્સાવાળા, ભેદ સમાપન્ન અને કલુષસમાપન્ન થઈને તે શ્રમણુ નિગ્રંથા પણ કાંક્ષામેાહનીય કર્મને વેદે છે. પરિશિષ્ઠ * ૧ જ્ઞાનાંતર : એક જ્ઞાનથી બીજા જ્ઞાનના વિષયમાં શકા ઉત્પન્ન થાય છે. જેમ કે, અધિજ્ઞાની ૧૪ રાજલેાકનાં સવ રૂપી દ્રબ્યાને જાણે છે અને મન:પર્યંત્રજ્ઞાની અઢીદ્વિપમાં સન્ની જીવના મનની વાતને જાણું છે. આની અંદર અવધિજ્ઞાન તે ત્રીજું જ્ઞાન છે છતાં ક્ષેત્રની અપેક્ષાએ વધારે જાણે છે. અને મન:પર્યવજ્ઞાન ચેાથું છે છતાં તેના વિષય ક્રમ કેમ એવી શકા ઉત્પન્ન છે. તેના ઉત્તર એ છે કે અવિધજ્ઞાનના સાથમાં અવધિદર્શનની સહાયતા હોય છે. તેમજ તેના પ વ વધારે છે. માટે તેના વિષય અધિક છે. મનઃપવજ્ઞાની વધારે સ્પષ્ટ ને સૂક્ષ્મ જાણે છે. મન:પર્યવજ્ઞાન સાધુને જ થાય. અવધિજ્ઞાન બધાને એકસરખું નથી. ૨. દનાંતર : સામાન્ય જ્ઞાનનેદન કહે છે. ચક્ષુદશન-અચક્ષુદન ભિન્ન ભિન્ન શા માટે કહ્યા ? ઉત્તર : અચક્ષુદન સામાન્ય રૂપથી દેખે છે જ્યારે ચક્ષુદન વિશેષ રૂપથી દેખે છે. ચક્ષુદન આંખથી દેખે છે. અચક્ષુદન આંખ સિવાયની ૪ ઇન્દ્રિય અને મનથી દેખે છે. અથવા સમક્તિના વિષયમાં શંકા ઉસન્ન કરે છે. જેમ કે ઉપશમ સમક્તિ અને ક્ષાપક્ષમ સમક્તિ ભિન્ન ભિન્ન શા માટે કહ્યા ? ઉત્તર :– ક્ષાયેાપક્ષમિક સમતિમાં વિપાકના ઉપશમ છે, અને મિથ્યાત્વના પ્રદેશાના ઉર્જાય છે. ઉપશમ સમક્તિમાં મિથ્યાત્વના પ્રદેશના ઉદ્દય નથી અને વિપાકને ઉપશમ છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ ખાં મોહનીય કમ ભગવતી શ-૧ -૩ ૩. ચરિત્રાતર: ચારિત્રના વિષયમાં શંકા કરે છે જેમ કે - સામાયક ચારિત્રમાં સર્વસાવદ્ય પ્રવૃત્તિને ત્યાગ થઈ છે છતાં પણ છેદયસ્થાપનીય ચારિત્ર દેવાની શી આવશ્યકતા છે? ઉત્તર: પ્રથમ - તીર્થકરના સાધુ અજુ જડ હોય છે અને અંતિમ તીર્થકરના સાધુ વક્ર જડ હોય છે માટે પ્રથમ અને અંતિમ તીર્થંકરના સાધુઓને ચારિત્રનાશની બ્રાંતિથી સમજાવવા માટે છેદો પરસ્થાપનીય ચારિત્ર દેવામાં આવે છે. વચ્ચેના ૨૨ તીર્થકરના, સાધુ નાજુપ્રાસ હોય છે. તેને ક્રાંતિ થતી નથી માટે તેને સામાયિક ચારિત્ર જ કહેલ છે. : ૪. લિંગાંતર: પ્રથમ અને અંતિમ તીર્થકરના સાધુ માત્ર સફેદ વસ્ત્ર રાખે છે અને વચ્ચેના ૨૨ તીર્થકરના સાધુ પાંચે વર્ણનાં વસ રાખે છે. એ ભેદ શા માટે ? ઉત્તર :- પ્રથમ તીર્થકરના સાધુ જુ જડ અને અંતિમ તીર્થકરના સાધુ વક્ર જેડ હોય છે. તેઓ મેહપૂર્વક ઈચ્છાવાળાં વસ્ત્રગ્રહણ કરે છે એ કારણે તેને માટે સફેદ વસ્ત્ર રાખવાની આજ્ઞા છે. વચ્ચેના ર૪ તીર્થંકરના સાધુઓ ત્રાજુપ્રાજ્ઞ હોય છે. તેઓને રંગભેદમાં વ્યાણ થતું નથી. માટે તેને પંચરંગી વર રાખવાનું વિધાન છે. * . . . પપ્રવચનાંતરઃ એક તીર્થકરના પ્રવચનથી બીજા તીર્થકરના. પ્રવચનમાં અંતર પડવાથી શંકા ઉત્પન્ન કરે છે. જેમ કે પ્રથમ અને - અંતિમ તીર્થંકરના સમયમાં પાંચ મહાવ્રત અને વચ્ચેના ૨૨ તીર્થકરોના સમયમાં ચાર મહાવ્રત બતાવેલ છે. તે આ પ્રમાણે ભેદ શા માટે ? ઉત્તર-બ્રીજા પ્રશ્નના ઉત્તરની સમાન જ આને ઉત્તર છે. ચેથા મહાવ્રતને પાંચમા મહાવ્રતમાં સમાવેશ થઈ જાય છે. કેમ કે સ્ત્રી પરિગ્રહરૂપ છે. પણ જડતા હોય ત્યાં તેમ મનાતું નથી. તેથી સ્ત્રી ત્યાગનું એક મહાવ્રત વધું અને વચ્ચેના ૨૨ તીર્થકરેના સમયમાં ચાર મહાવ્રત કહેલ છે. દ. પ્રવચનિકાંતરઃ (સિદ્ધાંતને ભણે અને જાણે તે) ખાવચનિક અર્થાત્ બહુશ્રુત પુરુષ એક એવા પ્રકારની પ્રવૃત્તિ ભિન્નરૂપે કરે છે અને તેથી બીજા અન્ય રીતે પ્રવૃત્તિ કરે છે. તે તે બંનેમાં એગ્ય શું? ઉત્તર : ચા િમાહનીય કમને ક્ષયેયક્ષમ ભિન્ન ભિન્ન હોવાને કારણે Page #81 -------------------------------------------------------------------------- ________________ २४ શ્રી ભગવતી ઉપરા તમાં ઉત્સઅપવાદમાઈ હેથી પ્રવૃત્તિમાં અંતર પડે છે પરંતુ તે જ પ્રવૃત્તિ પ્રમાણરૂપ છે, કે જે અગમથી વિરુદ્ધ ન હોય. ૭. કલ્પાંતર - જિનકપ અને સ્થવિર કપમાં છે ભેદ ? ઉત્તરદિયાલેદથી જિનકલ્પ ને સ્થવિર કપમાં ભેદ છે. જિનકલ્પ કઠણ હેવા છતાં જિનકલ્પિ પક્ષ ન જાય. કારણ કે પિતાના કલ્પમાં ઉષ્ણ ભાવ રહે છે. બન્ને કહ૫ જિનાજ્ઞામાં રહે છે. વધારે આકરાં કર્મ કાપવા માટે જિનકલ્પ ધારણ કરે પછી સ્થવિર કપમાં પાછા જાય. કલ્પને હેતુ કર્મક્ષય છે. પણ કલ્પાતીત થાય ત્યારે જ એક્ષ જાય, ૮. માત્ર કેઈ આચાર્ય એ નમોગુણ આપે છે. કોઈ આચાર્ય ત્રણ કહે છે. કોઈ આચાર્ય અધિક કાર્યોત્સર્ગ, ત્યારે કોઈ મ કહે છે. આ બંનેમાં યોગ્ય માર્ગ કયે હશે એવી શંકા ઊભી કરે તેને ઉત્તર - ગીતાર્થ પુરૂષ જે સમાચારમાં પ્રવૃત્તિ કરે છે અને જે તે નિષેધ ન હોય તે અને નિષ્પાપ હોય તે પ્રમાણયુક્ત છે. ૯ મતાંતર: એકબીજા આચાર્યના મતમાં અંતર પડવાથી શંકા ઊભી કરે છે. જેમકે સિદ્ધસેન દિવાકર કેવળજ્ઞાન અને કેવળદર્શનને ઉપગ એકસાથે માને છે. અને આચાર્ય જિનભદ્રગાણી માશમણ કક્ષા નથી માનતા, પરંતુ ભિન્ન ભિન્ન સમયમાં માને છે. એ બંનેમાં કોણ સાચું? જે મત આગમથી અનુકૂળ હોય તે જ સત્ય છે. પરિણાજીના પદ ૨૯માં એ પ્રમાણે ઉલ્લેખ છે કે જે સમયે જાણે છે તે સરખતા નથી. જે સમયે દેખે છે તે સમયે જાણતા નથી. શુદ્ધ ચેતનાના એ ઉપગ પરિણામ છે. એક સમયે બે ઉપગ નહેય. . ૧૦. ગાંતર હિંસા સંબંધી ચાર ભાંગા થાય છે. (૧) દ્રવ્યથહિંસા ભાવથી નહિ. (૨) ભાવથી હિંસા, દ્રવ્યથી નહિ. (૩) દ્રવ્યથી પણ નહિ, ભાવથી પણ નહિ. (૪) દ્રવ્યથી પણ હિંસા ભાવથી ભાણુ હિંસા એ ભાંગામાંથી કિંઈ આચાર્ય એ બને, કોઈ ત્રણ ભંબને અને કોઈ ચાર ભાગાને માને છે. એમાં શંકા ઉપન્ન કરે તેને ઉત્તર-ઈમાંસમિતિમૂર્વક યતનાથી અલતા ક્ષાના પગ નીચે દીવ આદિ છલ ભરી જાય તે દ્રવ્યહિંસ છે, બિના ઉગ શાહે તે ભાજહિં છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ ધી-માની આદિના ભાંગા ભગવતી શ-૧ ઉ–૫. ૨૫ ૧૧. નયાંતર: એક જ વસ્તુમાં નિત્ય અને અનિત્ય એ બે વિરોધી ધર્મ કેમ રહી શકે ? તેને ઉત્તર :- દ્રવ્યાથિક નયની અપેક્ષણી વસ્તુ નિત્ય છે. અને પર્યાયાર્થિક નયની અપેક્ષાએ વસ્તુ અનિત્ય છે, ભિન્ન ભિન્ન અપેક્ષાથી એક વસ્તુમાં ભિન્ન ભિન્ન ધર્મ રહી શકે છે. " કે–એક પુરુષ પિતાના પિતાની અપેક્ષાથી પુત્ર છે. અને પિતાના પુત્રની અપેક્ષાથી તે પિતા છે. ૧૨. નિયમાંતર: જેમ કેઈ સાધુ અભિગ્રહ કરે છે, નવકારશી, પિરસી, આદિ પચ્ચખાણ કરે છે. તેમાં શંકા ઉસન્ન કરે કે સાબુને તે સર્વસાવધ પ્રવૃત્તિને ત્યાગ છે પછી તેને અભિગ્રહ આદિ કરવાની શી આવશ્યકતા છે? તેને ઉત્તર : પ્રમાદને-વિશેષને વિશેષ રૂપે ત્યાગવા માટે અને નિર્જરા વધારવાના હેતુથી અભિગ્રહ આદિ કરે છે. ” ૧૩. પ્રમાણુતરઃ શાસ્ત્રમાં કહ્યું છે કે સૂર્ય સમભૂમિથી ૮૦૦ જન ઉપર ચાલે છે. અમારી આંખમાંથી તે રેજ સૂર્ય ભૂમિથી નીકળતે દેખાય છે એમાં સત્ય શું ? તેને ઉત્તર – અમને દૃષ્ટિથી સૂર્ય ભૂમિથી નીકળતે દેખાય છે તે સત્ય નથી. દૃષ્ટિભ્રમ છે. કારણ કે ગમે તેટલું આગળ ચાલે તે પણ એમ જ દેખાશે. સૂર્ય પૃથ્વીથી ઘણે દૂર છે. -~- ~~ ~ (૯) કોબી-માની આદિના ભાંગા . ભગવતી શ૧ ઉપને અધિકારી તેના કુલ ૪૭ ભેદ છે. સ્થિતિના ૪ ભેદ, અવગાહનના ૪ ભેદ, શરીર ૫, સંઘયણ ૬, સંસ્થાન ૬, વેશ્યા ૬, દૃષ્ટિ ૩, કુરાન , જ્ઞાન ૫ અને અજ્ઞાન ૩) વેગ ૩, ઉપગ ૨ = ૪૭ બેલ થયા. ૧. સ્થિતિના ચાર પ્રકારઃ- (૧) જઘન્ય સ્થિતિ (૨) જઘન્યથી એક સમય અધિક યાવત્ સંખ્યાત સમય પર્યત (૩) સંખ્યાત સમયથી એક સમય અધિક યાવત્ અસંખ્યાત્ સમય અધિક (ઉત્કૃષ્ટથી એક સમય કમ સુધી) (૪) ઉત્કૃષ્ટ સ્થિતિ. Page #83 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપમ ૨. અવગાહનાના ચાર પ્રકારઃ- (૧) જઘન્ય અવગાહના (૨) જઘન્યથી એક પ્રદેશ અધિક ચાવતું સંખ્યાતા આકાશ પ્રદેશ સુધી; (a) સંખ્યાતા આકાશ પ્રદેશથી એક આકાશ પ્રદેશ અધિક યાવત્ ઉફથી એક આકાશ પ્રદેશ કમ સુધી અને, (૪) ઉત્કૃષ્ટ અવગાહના. t"', બાકીના ભેદ ઉપર પ્રમાણે છે કુલ મળીને ૪૭ બેલ થયા. સમુચ્ચય નારકીમાં ર૯ બેલ લાભે તે સ્થિતિ તથા અવગાહનાના ૪-૪, શરીર ૩, સંસ્થાન ૧, વેશ્યા ૩, જ્ઞાન ૩, અજ્ઞાન ૩, દષ્ટિ ૩, વેગ , ઉપયોગ ૨=૨૯ બેલ. : પહેલી, બીજ, ચેથી, છઠ્ઠી, અને સાતમી નરકમાં ર૭ બેલા લોભે. સમુચ્ચય ૨૯ માંથી ૨ લેડ્યા કમ કરવી, તેમાંથી ૪ બોલમાં (સ્થિતિને બીજે ભેદ, અવગાહનને પહેલે અને બીજો ભેદ અને મિશ્રદષ્ટિ) એ ચાર ભેદમાં ભાંગ ૮૦ લાભે (અસંગી આઠ, હિંસગી ૨૪, ત્રિરંગી ૩૨, ચાર સગી ૧૬,) બાકીના ૨૩ એલમાં ભાંગા-૨૭-૨૭ લાભ. (અસંયેગી ૧, દ્વિસંગી ૬, શિસગી ૧૨, ચાર સગી ૮) અશાશ્વત સ્થાનમાં ૮૦ ભાંમાં લેશે અને શાશ્વત સ્થાનમાં ૨૭ લાભે. - ત્રીજી અને પંચમી નરકમાં ૨૮–૨૮ બોલ લાભ. ઉપર ૨૭ કહ્યા તેમાં એક વેશ્યા વધી. તેને ચાર બેલમાં (ઉપરોક્ત કહ્યા મુજબ ૪ ભાંગ) ૮૦-૮૦ ભાંગ લાભે. શેષ ૨૪ બેલમાં ભંગા ૨૭–૨૭ લાભે. ઉપરોકત પ્રમાણે સમજી લેવું. જ ભવનપતિ અને વ્યંતર દેવેમાં ૩૦ બેલ લાભે. ઉપર જે ૨૭ બેલ ધા તેમાં ત્રણ લેશ્યા વિશેષ વધી, તેના ચાર બેલમાં (ઉપરોક્ત) ૪૦૮૦ ભાંગા લાભે. બાકી ર૬ બેલમાં તે ઉપર પ્રમાણે સમજી લેવા. પરંતુ અંતર એટલું છે કે નારકીમાં ધી–માની, માયી અને ભી કહેલ છે. પરંતુ અહીંયાં લેલી, માની, માયી, ધી એ પ્રમાણે સમજવાનું છે. જેમ કે સર્વલભી. એ પ્રમાણે, બાકીના ૨૬ ભાંગ નારકીથી ઊલટા કહી દેવા. Page #84 -------------------------------------------------------------------------- ________________ - ૨૭ - ક્રોધી માની આદિના ભાંગા ભગવતી શ–૧. ઉ૫. - તિષી તથા એકથી બાર દેવલેક સુધીના વૈમાનિક દેવામાં ર૭-ર૭ બેલ લાભે (ઉપર ૩૦ બેલ કહ્યા છે તેમાંથી ત્રણ વેશ્યા ઘટી) તેમાંથી ચાર બેલમાં ભાંગા ૮૦-૮૦ લાભે. બાકી ૨૩ બેલમાં ર૭–૨૭ ભાંગ લાભે. તે ઉપરોકત રીતે સમજી લેવા. નવ વૈવેયકમાં બેલ ૨૬ લામે (ઉપરના ૨૭ માંથી એક મિશ્રા દષ્ટિ ઘટી) તેમાંથી ત્રણ બેલમાં ભાંગા ૮૦-૮૦ લાભે, બાકી ૨૩ બોલમાં ભાંગા ૨૭-૨૭ લાભે તે પૂર્વોક્ત રીતિ પ્રમાણે સમજી લેવા. - પાંચ અનુત્તર વિમાનમાં ૨૨ બેલ લાભે (ઉપરના ૨૬માંથી ૩ અજ્ઞાન અને ૧ મિથ્યાદષ્ટિ આ ચાર કમ થયા). ત્રણ બેલમાં ભાંગા લાભે, ૮૦-૮૦. બાકીના ૧૯ બેલમાં ભાંગા લાભે ૨૭-૨૭. તે ઉપરોક્ત પ્રમાણે સમજી લેવા. પૃથ્વી, પાણી અને વનસ્પતિમાં ૨૩-૨૩ બેલ લાભે તેનાં નામસ્થિતિના ૪, અવગાહનાના ૪, શરીર ૩, સંઘયણ ૧, સંસ્થાન ૧, લેશ્યા ૪, દષ્ટિ ૧, અજ્ઞાન ૨, ગ ૧, ઉપગ ૨, સર્વ મળીને ૨૩. તેમાંથી તેલેશ્યામાં ભાંગા ૮૦ લાભે (નારકીવત્ ). બાકી ૨૩ બોલમાં ભાંગા લાભે નહિ. તેઉકાયમાં બેલ ૨૨ લાભે, (ઉપરના ૨૩ માંથી ૧ તેજલેશ્યા ઘટી) વાયુકાયમાં ૨૩ બેલ લાભે. એક વૈકિયશરીર વધ્યું, ભાંગા નહિ. ગણ વિકલેન્દ્રિયમાં ૨૬-૨૬ બેલ લાભે, (તેઉકાયમાં ૨૨ કહ્યા છે તેમાં ૧ સમદષ્ટિ, ૨ જ્ઞાન અને ૧ વચનગ આ ચાર વધ્યા) તેમાંથી છ બેલમાં (૧ સમદષ્ટિ, ૨ જ્ઞાન, અને સ્થિતિને બીજો બેલ, અવગાહનને પહેલે બીજે બેલ-કુલ ૬) તેમાં ભાગ ૮૦-૮૦. બાકીના ૨૦ બોલ અભંગ. તિર્યંચ પંચેન્દ્રિયમાં ૪૪ બોલ લાભે (૪૭ બેલમાંથી શરીર ૧, જ્ઞાન ૨, આ ત્રણ ઓછા થયા). તેમાંથી ચાર બોલમાં (નારકીવત) ભાંગ ૮૦-૮૦ થાય. બાકીના ૪૦ બેલમાં ભાંગ લાભ નહિ. . મનુષ્યમાં બેલ પાંચ, ૪૭ તેમાંથી છ બેલમાં ( સ્થિતિ અને અવગાહનાને પહેલે બીજે બેલ, આહારક શરીર અને મિશ્રષ્ટિ કુલ, ૬) તેમાં ભાંગા થાય ૮૦-૮૦ (નારકાવત્ ). બાકીના ૪૧ બોલમાં નહિ. Page #85 -------------------------------------------------------------------------- ________________ - શ્રી ભગવતી મામ - અશાશ્વત સ્થાનમાં ૮૦ ભાંગા જે ઉપર કહ્યા તે પ્રમાણે છે. ચૌધરી ભાંગ-૮ ૧. કોધી એક પ. ક્રોધી વધુ ૨. માની એક ૬. માની વધુ ૩. મારી એક ૭. માયી વધુ ૪. લેભી એક ૮. લેભી વધુ દ્વિસંગી ભાંગા-૨૪ ૧. ક્રોધી એક, માની એક ૧૩. માની એક, માયી એક ૨. ધી એક, માની બહુ ૧૪. માની એક, માયી બહુ ૩. દેધી બહુ, માની એક ૧૫. માની બહુ, માયી એક ૪. ક્રોધી બહ, માની બહુ ૧૬. માની બહુ, માયી બહુ પ. ક્રોધી એક, માયી એક ૧૭. માની એક, લેભી એક ૬. ધી એક, મારી બહુ ૧૮. માની એક, લેભી બહુ છે. ક્રોધી બહ, માયી એક ૧૯. માની બહ, લેભી એક ૮. ધી બહુ, માયી ૨૦. માની બહુ, લેભી બહુ ૯. ક્રોધી એક, લેભી એક ૨૧. માયી એક, લેભી એક ૧૪. ધી એક, લેભા બહુ ૨૨. માયી એક, લેભી બહુ ૧૧. ધી બહુ, લેલી એક ૨૩. માયી બહુ, લેભી એક ૧૨. ધી બહુ, લેભી બહુ ૨૪. માયી બહુ, લેભી બહુ વિસંગી ભાંગા-૩૨ ક્રોધી એક, માની એક, મારી એક કેદી એક, માયી એક લેભી એક Bધી એક, માની એક, માયી બહુ ક્રોધી એક, માયી એક, લેભી બહુ કધી એક, માની બહુ, માયી એક કેદી એક, માયી બહુ, લેબી એક ધી એક, માની બહુ, માયી બહુ ધી એક, માયી બહુ, લેભી બહુ ક્રોધી બહ, માની એક, માયી એક ક્રોધી બહુ, માથી એક, લેભી એક ધી બહુ, માની એક, માયી બહુ ક્રોધી બહુ, માયી એક, લેભી બહુ bધી બહુ. માની બહુ, માયી એક ક્રોધી બહુ, માયી બહુ, લેભી એક કેબ બહુ, માની બહુ, માયી બહુ ક્રોધી બહુ માથી બહુ, લેભી બહુ Page #86 -------------------------------------------------------------------------- ________________ ક્રોધ-માની આદિને ભાંગા શ–૧. ઉં-૫ ક્રોધી એક, માની એક, ભી એક માની એક, માયી એક, લેભી એક ક્રોધી એક, માની એક, લેભી બહુ માની એક, માથી એક, લેભી બહુ કેવી એક, માની બહ, ભી એક માની એક, માયી બહ, ભી એક ક્રોધી એક, માની બહુ, લેભી બહુ માની એક, માયી બહુ, લેભી બહુ ક્રોધી બહુ, માની એક, લેભી એક માની બહુ, માયી એક, લેભી એક ક્રોધી બહુ, માની એક, લેભી બહુ માની બહુ, માયી એક, ભી બહુ ક્રોધી બહુ, માની બહુ, લેભી એક માની બહુ, માયી બહુ, લેભી એક ફોધી બહુ, માની બહુ, લેબી બહુ માની બહુ, માયી બહુ, લેભી બહુ ચાર સગી ભાંગા-૧૬ ૧. ધી એક, માની એક, મારી એક, લોભી એક, ૨. કોધી એક, માની એક, માયી એક, લેભી બહુ. ૩. Bધી એક, માની એક, મારી બહુ, લેભી એક. ૪. કેદી એક, માની એક, માયી બહુ, લોભી બહુ ૫. કોળી એક, માની બહુ, માયી એક, લેબી એક. ૬. ક્રોધી એક, માની બહુ, માયી એક, લેભી બહુ ૭. bધી એક, માની બહુ, માથી બહુ, લેથી એક. ૮. ક્રોધી એક, માની બહુ, માથી બહુ, લેભી બહુ. ૯. ધી બહુ, માની એક, મારી એક, લભી એક.. ૧૦. ક્રોધી બહ, માની એક, માયી એક, લેભી બહુ ૧૧. ક્રોધી બહ, માની એક, માયી બહ, લોભી એક. ૧૨. ક્રાધી બહુ, માની એક, માયી બહુ, લેભી બહુ, ૧૩. ધી બહુ, માની બહુ, માયી એક, લેભી એક. ૧૪. ક્રોધી બહ, માની બહ, માયી એક, લોભી બહુ. ૧૫. ધી બહુ, માની બહુ, માયી બહુ, લેભી એક. ૧૬. ધી બહુ, માની બહુ, માયી બહુ, લોભી બહુ શાશ્વત બેલેમાં ૨૭ ભાગ હોય છે. જેમાં અસંયેગી એક, હિયેગી ૬, ત્રિવેણી ૧૨, ચાર સગી ૮ ભાંગા હેય છે=૨૭. Page #87 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉમ અસંગી ભાંગા-૧, ૧. બધા કેવી. દ્વિસંગી ભાંગા-૬ ૧. ધી બહુ, માની એક. ૪. કેધી બહુ માથી બહુ ' ૨. ધી બહ, માની બહ. ૫. કેધી બહુ, લોભી એક. ૩. ધી બહુ, માથી એક ૬. ધી બહુ, બહુ. દ્વિસંગી ભાંગા-૧૨. Bધી બહ, માની એક, મારી એક. કેલી બહુ, માની બહ, લોભી એક. ધી બહુ, માની એક, માયી બહુ. ક્રોધી બહુ, માની બહુ, લેભી બહુ ક્રોધી બહ, માની બહ, માયી એક. કોધી બહ, માયી એક, લેભી એક. ક્રાધી બહુ, માની બહુ, માયી બહુ. કોધી બહુ, માથી એક લેભી બહુ ક્રોધી બહ, માની એક, લોભી એક. ક્રાધી બહુ, માથી બહ, લોભી એક. ક્રોધી બહુ, માની એક લેભી બહુ ધી બહુ, માથી બહુ, લેભી બહુ. ચાર સગી ભાંગા-૮ ૧. bધી બહ, માની એક, મારી એક, લેભી એક ૨. ધી બહુ, માની એક, માયી એક, લેભી બહુ ૩. કે ધી બહુ, માની એક માથી બહુ, લેભી બહુ ૪. ક્રાધી બહ, માની એક, માયી બહ, લેભી બહુ પ. ક્રોધી બહુ, માની બહુ, મારી એક, લેભી એક ૬. ક્રોધી બહુ, માની બડુ, માયી એક, લેભી બહુ ૭. કોધી બહુ, માની બહુ, માયી બહુ, લેભી એક ૮. કેધી બહુ, માની બહુ, માયી બહુ, લેભી બહુ દેવતાના ર૭ ભાંગા આ પ્રમાણે છે--અસંગી ભાંગા ૧. (1) બધા લેભી. દ્વિસંગી ભાંગા-૬ ૧. લેભી બહુ, માથી એક ૪. લેભી બહુ, માની બહુ ૨. લેભી બહુ, માયી બહુ ૫. લેભી બહુ, ક્રોધી એક ૩. લેભી બહુ, માની એક ૬. લેભી બહુ, કેધી બહુ Page #88 -------------------------------------------------------------------------- ________________ રિહામુનિના પ્રશ્નોત્તર ભગવતી શ–. ઉ–૬. વિસરોગી ભાંગ-૧૨ લેભી બહુ, માથી એક, માની એક લેભી બહુ, માથી બહુ, ધીએક લેભી બડુ, માથી એક, માની બહુ લેભી બડુ, માયી બહુ, કેદી બહુ લેભી બડુ, માથી બહ, માની એક લેભી બહુ, માની એક, ક્રોધી એક લોભી એક, માયી બડુ, માની બહુ લેભી બહુ, માની એક, કેધી બહુ લેભી બડુ, માથી એક, જેથી એક લેભી બહ, માની બહુ ધી એક લેભી બહુ, માયી એક, ક્રોધી બહુ લેભી બહુ, માની બહુ, ધી બહુ ચાર સંચમી ભાંગા-૮" ૧. લેભી બહુ, માયી એક, માની એક, ક્રોધી એક. ૨. લે.ભી બડુ, મારી એક, માની એક, ક્રોધી બહુ ૩. લેલી બહુ, માથી એક, માની બહુ, ઇંધી એક. ૪. લેભી બડુ, મયી એક, માની બડુ, ધી બહુ ૫. લેભી બહુ, મારી બહુ માની એક, કીધી. એક. ૬. લેભી બહુ, મારી બહુ, માની એક, કીધી બહુ ૭. લેભી બહુ, માથી બહુ, માની બહુ, ક્રોધી એક. ૮. લોભી બહુ, માથી બહુ, માની બહુ, ક્રોધી બહુ (૧૦) રેહામુનિના પ્રશ્નોત્તર ભગવતી શ-૧. ઉ દ ને અધિકાર સરલ અને ભદ્રિક પ્રકૃતિવાળા, ઉપશાંત કષ ચિ, રેહામુનિ જ્ઞાનધ્યાનમાં રમણ કરતા હતા. એકદા તેમણે પ્રભુ મહાવીરને નીચેના પ્રશ્નો કર્યા. પ્રભુએ તેને જે જવાબ આપ્યા એ પ્રશ્નોત્તર નીચે મુજબ છે. પ્રશ્ન: હે ભગવાન ! પહેલાં લેક થયે કે અલેક? ઉત્તરઃ જે પદાર્થને આદિ કે અંત ન જ હોય તેને પહેલા કે પછી થયાનું કેમ કહેવાય ? લેક અને એક બને અનાદિ-અનંત છે. કારણ કે આકાશ શાશ્વત છે. અને આકાશ સાથે ધર્માસ્તિકાય, અધર્મા સ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને કાળ, એ પાંચે દ્ર શાશ્વત Page #89 -------------------------------------------------------------------------- ________________ ભગવતી પામ છે. એ દ્રન્યા જેટલાં આકાશમાં રહે છે તે લેાક છે. બાકીનાં આકાશને અલૈક કહ્યો છે. દ્રવ્યાપેક્ષાએ બધાં નિત્ય છે. પર્યાયાપેક્ષાએ અનિત્ય છે. માટે જ અનાદિ અનંત–શાશ્વત લેાક અલાકના બનાવનાર કોઇ નથી. ૩૨ પ્રશ્ન: હું ભગવાન ! જીવ પહેલાં કે અજીવ ? ઉત્તરઃ જીવ અને અજીવ અને શાશ્વત પદાર્થ છે. મ્ને અનાતિ કાળથી છે. જો જીવ પહેલા માનીએ તેા આકાશ વિના તે રહે કયાં ? ધર્માસ્તિકાય વિના ચાલે કેમ ? અધર્માસ્તિકાય વિના સ્થિર કેસ થાય ? પુદ્ગલાસ્તિકાય વિના ક–કા કેમ કરે? જો અજીવ પહેલે હાય તા જીવ વિના ઉપકાર કાના કરે? કોના ઉપયોગમાં આવે ? માટે એમાં પહેલા-પછીપણું નથી. તેની સિદ્ધતા માટે નીચેના પ્રશ્નો થયા. પ્રશ્ન : હે ભગત્રાન્ ! પહેલાં કૂકડી થઈ કે ઈંડું ? ઉત્તર : કૂકડી અને ઇંડું અને શાશ્વત છે, અનાદિ કાળથી છે. પ્રશ્નઃ હે પૂજ્ય ! પહેલાં લેાકાન્ત કે અલેાકાન્ત ? ઉત્તર: મન્ને શાશ્વત છે. અનાદિ કાળથી છે. એવી જ રીતે, નીચેના પ્રશ્નોના ઉત્તરમાં પણ શાશ્વત અને અનાદિથી સમજવું. ૧. લેાકાન્ત અને સાતમી નરકના આકાશ ત. ૨. સાતમી નરકના આકાશાંત અને સાતમી નરકના તનવાયુ. ૩. સાતમી નરકને તનવાયુ અને સાતમી નરકને ઘનવાયુ. ૪. સાતમી નરકના ઘનવાયુ અને સાતમી નરકના ધનેાદિષ્ટ, ૫. સ્રાતઃમી નરના ધનેષિ અને સાતમી નરકના પૃથ્વીપિંડ. ૬. સાતમી નરકને પૃથ્વીપિંડ અને છઠ્ઠી નરકના આકાશાંત. ૧૦. એવી જ રીતે તનવાયુ, ઘનવાયુ, ધનેધિ અને પૃથ્વીપિંડ, ઉપર પ્રમાણે ૬ ઠ્ઠી નરક ના ૪ ખાલ ૧૫. એવ. પાંચમી નરકના પાંચ એવુ, Page #90 -------------------------------------------------------------------------- ________________ રાહામુનિના પ્રશ્નોત્તર ભગવતી શ−૧. ઉ-૬ ૨૦. ચેાથી નરકના પાંચ ખેલ. ૨૫. એવ' ત્રીજી નરકના પાંચ ખેલ. ૩૦. મીજી નરકના પાંચ એલ. ૩પ. એવ’ પહેલી નરકના પાંચ ખેલ. ૩૩ એવ' લેાકાન્ત અને દ્વિપાન્ત જંબુદ્રીપાદિ અસંખ્યાતા અને લવણાદિ સમુદ્ર અસંખ્યાતા, એવં ભરતાદિ સક્ષેત્ર, સર્વ અલાવા લેાકાંત સાથે મેળવી દેવા. તથા નરકાદિ ૨૪૪ડક, ષટદ્રવ્ય, ૬ લેશ્યા, ૮ ક્રમ, ૩ ષ્ટિ, ૪ દર્શન, ૫ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૪ સંજ્ઞા, 3 ચેાગ, ૨ ઉપયાગ, સર્વદ્રવ્ય, સ`પ્રદેશ, સં પર્યાય, એ બધા પ્રશ્નોના ઉત્તર અનાદિ અનંત (શાશ્વતા) છે. હવે ચરમના પ્રશ્નો. પ્રશ્ન: હે પૂન્સ ! લેાકાન્ત પહેલા કે કાળ પહેલે ? ઉત્તર: મન્ને શાશ્વત-અનાદિ-અન ત છે. : જેમ દ્વીપ સમુદ્રોથી કાળ સુધી પ્રશ્નો લેાકાન્ત સાથે કર્યાં છે. તેમ, અલેાકાન્ત સાથે લગડવા. જેમ લેાકાન્ત અને અલેકાન્ત સાથે પ્રશ્નોત્તર છે તેમ જ, દ્વીપ સાથે નીચેના સર્વ સયોગ લગાડવા. પછી દ્વીપને કેાડીને સમુદ્ર સાથે, પછી સમુદ્રને છેડી ભરતાદિ ક્ષેત્ર સાથે, યાવત્ પર્યાયથી કાળની સાથે સવ એલેને લગાડવા. ઉ. અનાદિ-અને ત. ઇશ્વર કર્તૃત્વ માનનારનું આ પ્રશ્નોથી જ નિરાકરણ થાય છે, કારણ કે ઇશ્વર ક`રહિત, નિષ્ક્રિય, અમૂત, સચ્ચિદાનંદ, સ્વગુણુ (જ્ઞાનદનયુક્ત) છે. જો ઇશ્વર કુંભ૨ માફક જગતને ઘડવા એણે તા તેનું ઇશ્વત્વ જ ન રહે. જગતમાં બે પ્રકારના પદાર્થા છે : શાશ્વતા અને કૃત્રિમ શાશ્વતાના કાઈ કર્તા નથી અને કૃત્રિમ ચીજો કમ સહિત-સંસારી જીવા બનાવે છે. સાંસારી જીવા ક સહિત છે. તે કર્મજન્ય સુખદુઃખ ભાગવે છે. તદનુસાર ક્રિયા કરે છે. અને તે જીવ જયારે તપ સંયમથી શુભાશુભ કર્મોના નાશ કરશે ત્યારે ઇશ્વરરૂપ થશે. રહામુનિ આ પ્રશ્નોથી સંતુષ્ટ થઈ જ્ઞાનધ્યાનમાં લીન થયા, એટલામાં ગૌતમ સ્વામીએ પ્રભુ સાથે નીચે મુજબ- પ્રશ્નોત્તર કર્યાં. 8 Page #91 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપક્રમ પ્રશ્ન: હે ભગવાન્ ! લેકસ્થિતિ કેટલા પ્રકારની છે ? ઉત્તરઃ આઠ પ્રકારની છે. (૧) આકાશને આધારે તન વાયુ અને તનવાયુને આધારે ઘનવાયુ છે. (૨) વાયુના આધારે પાણી (ઘનેદધિ) છે. (૩) પાણીના આધારે પૃથ્વી (નર્કના પૃથ્વી પિંડ) છે. (૪) પૃથ્વીના આધારે ત્રણ-સ્થાવર જી રહેલ છે. (૫) અજીવ જેને સંગ્રહ (ઉપચરિત નયાપેક્ષા શરીરાદિ અજીવ તે જીને સંગ્રહ સમજ). (૬) જીવે કર્મને સંગ્રહ કરી રાખે છે. () જીવ અજીવને સંગ્રહ કરે છે. અર્થાત્ જીવ ભાષા–મનપણે પુદ્ગલેને સંગ્રહ કરે છે. (૮) જીવ કર્મોને સંગ્રહ કરે છે. પ્રશ્ન : હે પ્રભુ! એ લેકસ્થિતિ કેવા પ્રકારની છે ? ઉત્તરઃ હે ગૌતમ! જેમ ચામડાની મસકમાં વાયુ ભરીને મેટું પાકા દોરાથી બધે પછી મધ્ય ભાગે પાકા દોરાથી બાંધી લે, પછી નીચલો ભાગ વાયુથી ભરેલું રહેવા દઈ ઉપરના વાયુને કાઢીને તેને બદલે પાણી ભરીને મોઢું પાકી રીતે બાંધી દે, પછી વચેલે બંધ છેડી નાખે તે પાણી ઉપર હતું ત્યાં જ વાયુના આધારે અધર રહે એ રીતે, વાયુના આધારથી પાણું ઘનેદધિ અને પાણીના આધારે પૃથ્વી રહી છે. યાવત જીવ કર્મને સંગ્રહ કરે છે, એમ સમજવું. હું પ્રશ્ન : હે ભગવાન્ ! સૂફમ અપકાય હંમેશાં વરસે છે? C - ઉત્તર: હા, ગૌતમ! સૂક્ષમ અપકાય ઊંચી-નીચી, તીરછી દિશામાં. હંમેશાં વરસે છે. પણ સ્કૂલ અપકાયની જેમ દીર્ઘકાલ ટકતી નથી, દિવસે સૂર્યના તાપમાં અધ્ધરથી જ જલદી નાશ પામે છે. રાત્રિના વખતે કંઇક ટકે છે. માટે સાધુ-સાધ્વી કે વ્રતધારી શ્રાવકે ખુલ્લી જયાએ રાત્રે રહેતા નથી. કારણવશ જવું જ પડે તે માથે ઓઢીને ચાલે. ' (૧૧) ગર્ભવાસ ભગવતી શ. ૧ ઉ. ૭ ને અધિકાર ; ગૌતમ? હે ભગવન્! ગર્ભમાં ઉત્પન્ન થતે જીવ ઇંદ્રિયવાળો ઉત્પન્ન થાય છે કે ઇન્દ્રિય વિનાને ? Page #92 -------------------------------------------------------------------------- ________________ ગર્ભવાસ ભગવતી શ-1. ઉ–છે. મહાવીર : દ્રવ્યેન્દ્રિ-સ્થૂલ ઇંદ્રિયેની અપેક્ષાએ ઇંદ્રિય વિનાને ઉત્પન્ન થાય અને ભાવ ઇંદ્રિય (ચૈતન્ય શક્તિ)ની અપેક્ષાએ ઇદ્રિયવાળે ઉત્પન્ન થાય. ગૌતમ? હે ભગવન્! ગર્ભમાં ઉત્પન્ન થતે જીવ શરીરવાળે ઉત્પન્ન થાય કે શરીર વિનાને ઉત્પન્ન થાય ? મહાવીરઃ હે ગૌતમ ! ઔદારિક, વૈકિય અને આહારક એ ત્રણ સ્કૂલ શરીરની અપેક્ષાએ શરીર વિનાને ઉત્પન્ન થાય અને તૈજસ તથા કાર્માણ એ સૂક્ષ્મ શરીરેની અપેક્ષાએ શરીરવાળે ઉત્પન્ન થાય. - ગૌતમ: હે ભગવન ! જીવ ગર્ભમાં ઉત્પન્ન થતાંવેંત શું ખાય છે? મહાવીર: હે ગૌતમ! પરસ્પર એકઠું થયેલું માતાનું આર્તવ અને પિતાનું વીર્ય ખાય છે. ગૌતમહે ભગવન્! ગર્ભમાં ગયા બાદ જીવ શું ખાય છે? મહાવીર : હે ગૌતમ ! ગર્ભમાં ગયા બાદ જીવ માતાએ ખાધેલ અનેક પ્રકારના રસવિકારના એક ભાગ સાથે માતાના આર્તવને ખાય છે. ગૌતમ : હે ભગવન ! ગર્ભમાં ગયેલા જીવને વિષ્ટા હોય? મૂત્ર હેય? શ્લેષ્મ હોય? નાકને મેલ હોય? વમન અને પિત્ત હેય? મહાવીર : હે ગૌતમ ! ન હોય. કારણ કે ગર્ભમાં ગયા પછી જીવ જે આહારને ખાય છે તેને કાનપણે, ચામડીપણે, હાડકાપણે, મજજાપણે, વાળપણે, દાઢીપણે, વાટાપણે અને નખપણે પરિણુમાવે છે. માટે તેને વિષ્ટાદિક ન હોય. ગૌતમ: હે ભગવન્! ગર્ભમાં ગયેલે જીવ મેં વડે આહાર ખાય છે ? મહાવીર : ના, ગૌતમ ! કારણ કે ગર્ભમાં ગયેલે જીવ આખાં શરીર વડે આહાર કરે છે. ગર્ભને રસ પહોંચાડવામાં કારણભૂત અને Page #93 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપક્રમ માતાને રસ લેવામાં કારણભૂત માતૃજીવરસ હરણી' નામે નાડી છૅ. તે માતાના જીવ સાથે સંબદ્ધ છે અને ગના જીવને અડકેલી છે. તેનાથી ગર્ભના જીવ આહાર લે છે અને આહારને પરિણમાવે છે. તથા ખીજી પણ એક નાડી છે, જે ગર્ભના જીવ સાથે સંબદ્ધ છે, અને માતાના જીવને અડકેલી છે; તેનાથી ગર્ભના જીવ આહારના ચય અને ઉપચય કરે છે. : ગૌતમ : હે ભગવન્ ! (ગ માં) માતાનાં (એટલે કે માતા તરફથી મળેલાં) અંગેા કેટલાં હાય છે ? મહાવીર : હે ગૌતમ ! માતાનાં અંગે ત્રણ હાય છે. માંસ, લેાહી અને માથાનું ભેજું, ગૌતમ : હે ભગવન્ ! પિતાનાં અંગે કેટલાં હાય છે ? મહાવીર : હે ગૌતમ ! પિતાનાં અંગા ત્રણ હાય છે હાડકાં, મજા અને કેશ-દાઢી-રામ-નખ. ગૌતમ : હે ભગવન્ ! માતા અને પિતાનાં અંગેા સતાનના ધરીરમાં કેટલા કાળ સુધી રહે ? મહાવીર : હે ગૌતમ ! સંતાનનું શરીર જેટલા કાળ સુધી ટકે તેટલા કાળ સુધી. ગૌતમ : હે ભગવન્ ! ગર્ભ માં દાખલ થયા બાદ કોઇ જીવ નૈયિકમાં ઉત્પન્ન થાય ? અર્થાત્ ગ માં રહેલા જીવ પણ નરકને યેાગ્ય કર્મી ખાંધી, મરીને નરકમાં ઉત્પન્ન થાય ? મહાવીર : હે ગૌતમ ! કોઇ સંગી, પાંચેન્દ્રિય અને સ પર્યાપ્તિથી પૂરા થયેલા જીવ, શત્રુનું લશ્કર આવેલું સાંભળી, નીય લબ્ધિ વડે અને વૈક્રિયલબ્ધિ વડે આત્મપ્રદેશેાને ગર્ભથી મહારના ભાગે ફેકે છે, અને વૈક્રિય સમુદ્દાત કરી ચતુરંગી સેના મનાવે છે. અને તેના વડે શત્રુના લશ્કર સાથે યુદ્ધ કરે છે. પછી તે પૈસાના લાલચુ, રાજ્યના લાલચુ, ભાગના લાલચુ તથા કામને લાલચુ જીવ Page #94 -------------------------------------------------------------------------- ________________ ભગવાસ ભગવતો શ–૧. ઉ–૭. ૩૭ તે રાજધાનીમાં જ ચિત્ત, મન, આત્મપરિણામ, અધ્યવસાન (પ્રયત્ન) અને સાવધાનીવાળા તથા તેને માટે ક્રિયાઓ કરનારો અને તેના જ સંસ્કારવાળા બની એ સમયે જો મરણ પામે, તા તે નૈયિકામાં ઉત્પન્ન થાય. ગૌતમ : હે ભગવન્ ! ગર્ભમાં ગયેલા જીવ દેવલેાકે જાય ? મહાવીર : હે ગૌતમ ! કોઇ સ’ની, પચેન્દ્રિય અને સર્વ પર્યાપ્તિથી પૂર્ણ થયેલેા જીવ ઉત્તમ શ્રમણ કે બ્રાહ્મણ પાસે એક પણ ધાર્મિક અને આ વચન સાંભળી, તરત જ સંવેગથી ધર્મીમાં શ્રદ્ધાળુ, ધર્મીમાં તીવ્ર અનુરાગથી રંગાયેલા, ધના અ, પુણ્યના અથી, સ્વ ના અથી, મેાક્ષના અર્થી, તેમાં ચિત્તવાળે, તેમાં મનવાળા, તેમાં આત્મપરિણામવાળા, તેમાં અધ્યવસાયવાળે, તેમાં તીવ્ર પ્રયત્નવાળા, તેમાં સાવધાનીવાળા, તેને માટે ક્રિયાઓ કરનારા અને તેના સંસ્કારવાળા અની, તે સમયે જો મરણ પામે તે તે દેવલેાક જાય. ગૌતમ : હે ભગવન્ ! ગર્ભામાં ગયેલા જીવ ચતા હાય, પડખાભર હાય, કેરી જેવા મુખ્ય હાય, ઊભેલા હાય, બેઠેલેા હાય કે સૂતેલા હાય ? તથા જયારે માતા સૂતી હૈાય ત્યારે સૂતા હાય, જ્યારે માતા જાગતી હાય ત્યારે જાગતા હાય, માતા સુખી ઢાય ત્યારે સુખી હાય અને માતા દુઃખી હૈાય ત્યારે દુઃખી હાય ? મહાવીર : હા ગૌતમ ! હવે જો તે ગર્ભ પ્રસવ સમયે માથા દ્વારા કે પગ દ્વારા આવે તે સરખી રીતે આવે અને જો આડા થઇને આવે તે મરણ પામે, જે જીવ બહાર આવે તેનાં કર્માં અશુભ હાય તા તે જીવ કદરૂપા, દુ, દુધી, ખરાબ રસવાળા, ખરાખ સ્પર્શીવાળા, અનિષ્ટ, અકાંત, અપ્રિય, અશુભ, અમનેાજ્ઞ, સભાર્યાં પણ સારા ન લાગે તેવા હીન સ્વરવાળા, દીન સ્વરવાળા, અનિષ્ટ સ્વરવાળા, અકાંત સ્વવાળા, અપ્રિય સ્વરવાળા, અશુભ સ્વરવાળા, અમનાજ્ઞ સ્વરવાળા, સંભાર્યાં પણ સારા ન લાગે તેવા સ્વરવાળા અને જેનું વચન કોઈ ન માને તેવા (અનાદેય વચન) થાય. પણ જો તેનાં કર્યાં શુભ હાય તેા તેથી ઊલટુ થાય. Page #95 -------------------------------------------------------------------------- ________________ 32 શ્રી ભગવતો ઉપક્રમ ગૌતમ : હે ભગવન્ ! તે એ પ્રમાણે છે. હું ભગવન્ ! તે એ પ્રમાણે છે. (૧૪) ગર્ભકાળ ગૌતમ : હે ભગવન્ !– ઉદ્યક ગર્ભ કેટલા સમય સુધી ઉક ગરૂપે રહે ? મહાવીર : હૈ ગૌતમ ! આછામાં આછે ૧ સમય અને વધારેમાં વધારે છ માસ ગૌતમ : હે ભગવન્ ! તિય ચૈાનિક ગર્ભ કેટલા સમય સુધી ગરૂપે રહે ? મહાવીર : હું ગૌતમ ! આછામાં ઓછું અંતર્મુહૂત ને વધારે વધારે આઠ વ ગૌતમ : હે ભગવન્ ! મનુષી ગત કેટલા સમય સુધી ગર્ભરૂપે રહે ? મહાવીર : હું ગૌતમ ! એછામાં ઓછું અંતર્મુહૂત અને વધારેમાં વધારે ખર વ. માતાના પેટની વચ્ચે રહેલ ગર્ભનું શરીર તે ‘કાય'. તે શરીરમાં ઉત્પન્ન થવું તે ‘કાયભવ’. અને તેમાં જ જે જન્મ્યા હાય તે કાયભવસ્થ કહેવાય. કોઇ એક જીવ હાય, તેનું શરીર ગર્ભ માં રચાઈ ગયુ. હાય પછી તે જીવ તે શરીરમાં પેાતાની માતાના ઉત્તરમાં ખાર વર્ષ સુધી રહી, મરણ પામી, પાછા ખીજી સ્ત્રીના શરીરમાં ઉત્પન્ન થઇ, પાછે બાર વર્ષ સુધી રહે. અને એ પ્રકારે ચાવીસ વર્ષ સુધી ગર્ભ કાયસ્થરૂપે રહી શકે. ગૌતમ : હે ભગવન્ ! કાય ભવસ્થ કેટલા સમય સુધી કાયભવસ્થ રૂપે રહે ? " મહાવીર : હે ગૌતમ ! એછામાં ઓછું અંતર્મુહૂત અને વધારેમાં વધારે ૨૪ વર્ષ સુધી રહે. (ભ–શ. ર. ઉ. ૫.) www Page #96 -------------------------------------------------------------------------- ________________ મૃગઘાતક ક્રિયા ભગવતીશ-૧. ઉ-૮. (૧૩) દેવેની શરમ ગૌતમ : હે ભગવન ! મટી કદ્ધિવાળે દેવ મરણ સમયે શરમને લીધે કેટલા કાળ સુધી આહાર નથી કરતે ? મહાવીર: હે ગૌતમ ! જ્યારે દેવ મરવાની તૈયારીમાં હોય છે, ત્યારે પિતે જયાં ઉત્પન્ન થવાનું છે તે ઠેકાણાને પુરુષ દ્વારા ભેગવાતા સ્ત્રીના ગર્ભાશયને જોઈને શરમાય છે. તથા તેને ઘણા આવે છે. કારણ કે પોતાની ઉત્પત્તિમાં ગંદકીરૂપ વીર્ય વગેરે કારણ છે, એમ તે જુએ છે. આમ, અરતિને લીધે ચેન ન પડવાથી તે દેવ આહાર નથી કરતે (દેવને આહાર એટલે તથાવિધ પુદ્ગલેને મનથી ગ્રહણ કરવા તે). પરંતુ પછી ભૂખથી થતી પીડા લાંબે કાળ સહન ન થવાથી આહાર કરે છે. પછી તેનું દેવ આયુષ્ય સર્વથા નષ્ટ થતાં તે ત્યાં ઉત્પન્ન થાય છે ત્યાંનું આયુષ્ય ભેગવે છે. તે આયુષ્ય મનુષ્યનું જાણવું. (મહાદ્ધિવાળે દેવ મરીને નારક કે દેવ કે તિર્યંચ થત નથી.) (ભ-શ. ૧. ઉ. ૭) (૧૪) મૃગઘાતક આદિને લાગવાવાળી ક્રિયા ભગવતી શ-૧. ઉ-૮ નો અધિકાર * ગૌતમહે ભગવન્! હરણેથી આજીવિકા ચલાવનાર હરણને શિકારી વન જંગલમાં મૃગના વધ માટે ખાડા અને જાળ રચે, તે તે પુરુષને કેટલી ક્રિયાઓ લાગે ? મહાવીરઃ હે ગૌતમ ! જ્યાં સુધી તે પુરુષ જાળને ધારણું કરે છે અને મૃગને બાંધતે નથી તથા મૃગને મારતો નથી ત્યાં સુધી તે પુરુષ કાયિકી, આધિકરણિકી (જાળ, વગેરે અધિકરણ-શસ્ત્રને પ્રયાગ કરવાને રૂપી) અને પ્રાષિકી (મનમાં પ્રષ ધારણ કરવારૂપી) એ ત્રણ ક્રિયાઓવાળે છે. જયાં સુધી તે પુરુષ તે જાળને ધરી રાખે છે અને મુને બાંધે છે પણ મૃગોને મારતે નથી ત્યાં સુધી તે કાયિકી, આધિકરણિકી, પ્રાષિકી અને પરિતાપનિકી (પરિતાપ આપવારૂપી) એ Page #97 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપક્રમ ચાર ક્રિયાઓવાળા છે અને જયારે તે જાળ ધારણ કરી રાખી મૃગને બાંધી મૃગને મારે ત્યારે તે ઉપરની ચાર ઉપરાંત પ્રાણાતિપાત (વધ કરવારૂપી) ક્રિયા મળીને પાંચ ક્રિયાઓવાળા થાય છે. ૪૦ ગૌતમ : હે ભગવન્ ! કોઈ પુરુષ વન–જંગલમાં તરણાં ભેગાં કરી તેમાં આગ મૂકે તે તે કેટલી ક્રિયાઓવાળા કહેવાય ? મહાવીર : હે ગૌતમ ! જયાં સુધી તરણાંને ભેગાં કરે ત્યાં સુધી તે ત્રણ ક્રિયાઓવાળા છે. આગ મૂકે ત્યારે ચાર ક્રિયાવાળે છે અને ખાળે ત્યારે પાંચ ક્રિયાઓવાળા છે. : ગૌતમ ! હે ભગવન્ ! હરણાથી આજીવિકા ચલાવનાર શિકારી વન-જ’ગલમાં કાઈ હરણને મારવા ખાણ ફેંકે તેા તે કેટલી ક્રિયાઓવાળા થાય ? મહાવીર : હે ગૌતમ ! જયાં સુધી તે ખાણુ ફેકે છે ત્યાં સુધી તે ત્રણ ક્રિયાઓવાળા છે, મૃગને વાધે છે ત્યાં સુધી ચાર ક્રિયાઓવાળા છે અને મૃગને મારે છે ત્યારે તે પાંચ ક્રિયાઓવાળા થાય છે. : ગૌતમ : હે ભગવન્ ! કોઇ પાધિ મૃગને મારવા ખાણુ ધનુષ્ય ઉપર ચડાવી કાન સુધી ખેંચે તેવામાં તેને શત્રુ આવી તેનું માથુ' તલવારથી કાપી નાખે, પરંતુ પેલું ખાણ છટકી પેલા મૃગને વીંધે, તા મૃગની હત્યા પેલા શત્રુને લાગે કે પારધિને જ ? મહાવીર : મૃગની હત્યા પેલા પારધિને જ લાગે છે. પેલા શત્રુને તે પાધિની જ હત્યા લાગે. કારણ કે ‘ જે વસ્તુ કરાતી હોય તે પણ કરાઈ જ કહેવાય.' એ ન્યાયે પેલા પારધિએ મૃગને માર્યાં જ છે એટલે વિશેષ છે કે મરનાર છ માસની અંદર મરે તે મારનાર પુરુષ પાંચેય ક્રિયાઓવાળા થાય. પણ છ માસ પછી મરે તે પાશ્તિાપનિકી સુધીની ચાર ક્રિયાવાળા જ થાય, પ્રાણધરૂપી પાંચમી ક્રિયા તેને ન લાગે. 20 Page #98 -------------------------------------------------------------------------- ________________ જીવના વીર્ય વિષે ભગવતી શ-૧. ઉ-૮ - (૧૫) ના વીર્ય વિષે હે ભગવાન ! જેના કેટલા ભેદ છે ? હે ગૌતમ ! જેના ૩ ભેદ છે. ૧. એકાંતબાલજીવઃ (મિથ્યાત્વી) ચારે ગતિના આયુષ્યને બંધ કરે છે. ૨. પંડિત જવ: (સંયમી સાધુ) તેમાં આયુષ્ય બંધની ભજના છે. કારણ કે પંડિત જીવની ગતિ બે છે. કોઈ તે અંતક્રિયા કરીને તે જ ભવે મોક્ષમાં જાય છે. તેથી તે આયુષ્ય કર્મના અબંધક છે, અને જે અંતકિયા નથી કરતા તે વૈમાનિક જાતિના દેવનું આયુષ્ય બંધ કરે છે. ૩. બાલપંડિત જીવઃ (શ્રાવક) દેશવિરતિ માત્ર, વૈમાનિક ગતિમાં બાર દેવલોક સુધીનું આયુષ્યબંધ કરે છે. સમુચ્ચય જીવ અને મનુષ્યમાં ત્રણેય પ્રકારના જ હોય છે. તિર્યંચ પંચેન્દ્રિયમાં બે પ્રકારના જ હોય છે. તે બાલ અને બાલપંડિત. શેષ ૨૨ દંડકમાં માત્ર એક બાલવીર્ય હોય છે. તેને અલ્પબહ૦. સમુચ્ચય જીવમાં સર્વથી ઘેડ પંડિત, તેનાથી બાલપંડિત અસંખ્યાતગુણ, તેથી બાલ અનંતગુણ, મનુષ્યમાં સર્વથી થડા પંડિત, તેથી બાલપંડિત સંખ્યાત ગુણે, અને તેથી બાલ અસંખ્યાતગુણ, તિર્યંચ પંચેંદ્રિયમાં સર્વથી છેડા બાલપંડિત, તેથી બાલ અસંખ્યાતગુણ : ગૌતમ : હે ભગવન ! જ વીર્યવાળા છે કે વીર્ય વિનાના? ૧. વીર્ય એટલે વર્યાન્તરાય કર્મના ક્ષપશમ વિશેષથી પ્રાપ્ત થનાર એક વિશિષ્ટ શક્તિ. તે શક્તિ જે મિથ્યાત્વ, મોહ અને અનંતાનુબંધી કષાયથી પ્રેરિત થયેલી હોય તે તે શક્તિવાળો જીવ અસંયમી અને અવિરતિ હોય છે. તેથી તે બાલજીવ કહેવાય છે. અથવા વનરાયના ક્ષયોપશમથી પ્રાપ્ત શક્તિ જે મિથ્યાત્વ અને અપચ્ચકખાણાવણ કષાયના ક્ષેયોપશમથી પ્રેરિત હોય તે તે જીવ દેશવિરતિપણું અંગીકાર કરી શકે છે, તેથી તે બાલપંડિત કહેવાય છે, Page #99 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપક્રમ " મહાવીર : હે ગૌતમ! વીર્યવાળા પણ છે, અને વીર્ય વિનાના પણ છે. ગૌતમ : હે ભગવન ! તેનું શું કારણ? - મહાવીરઃ હે ગૌતમ! છ બે પ્રકારના છેઃ સંસારી અને મુક્ત (સિદ્ધ). - ગૌતમ: હે ભગવન! સમાન ચામડીવાળા, સરખી ઉંમરવાળા અને સરખા દ્રવ્ય અને શસ્ત્ર વગેરે ઉપકરણવાળા કઈ બે પુરુષ લડે, તેમાં એક છે અને એક હારે એ પ્રમાણે થાય? અને થાય તે તેનું શું કારણ? મહાવીર : હે ગૌતમ! જે વીર્યવાળો હોય તે જીતે અને વીર્ય વિનાને હારે, જેણે વીર્યરહિત કર્મો નથી બાંધ્યાં, અને જેમાં તે કર્મો ઉદયમાં નથી આવ્યાં તે જીતે છે, અને જે પુરુષે વીર્યરહિત કર્મો બાંધ્યાં છે અને જેમાં તે કર્મો ઉદયમાં આવ્યા છે તે પુરુષ પરાજ્ય પામે છે. અને અપચ્ચકખાણવણી કષાયના ક્ષયોપશમથી પ્રેરિત શક્તિવાળો આત્મા સર્વવિરતિ હોય છે તેથી તે પંડિતજીવ કહેવાય છે. તેમાં મુક્ત જીવો તે વિયરહિત છે. સંસારી જીવો બે પ્રકારના છે. શુકલધ્યાનથી શૈલ જેવી નિશ્ચલ (શૈલેશી) દશામાં સ્થિત થયેલા, અને તેવી દશા વિનાના. તેમાં જેઓ શેલેશી દશામાં સ્થિત છે. તેઓમાં સત્તારૂપે વીર્ય તે હોય છે, પણ ક્રિયા કરતું વીર્ય હેય પણ ખરું અને ન પણ હોય. (એટલે કે જ્યારે તેઓ ઉત્થાનાદિ ક્રિયાવાળા * હોય ત્યારે તેઓ સવીય છે; અને ઉત્થાનાદિ ક્રિયા વિનાના હોય ત્યારે અવીર્ય છે. વળી, અપર્યાપ્તાદિ પિતાની યોનિને યેગ્ય શરીર, ઈકિયાદિ પર્યાપ્તિઓ હજુ પ્રાપ્ત ન થઈ હોય તે અવસ્થા વખતે પણ તેઓ અવીર્ય જ હોય છે.) - મનુષ્યનો એક દંડક બાદ કરી શેષ ૨૩ દંડકના જીવ લબ્ધિવીર્યની અપેક્ષાએ સવીર્ય છે અને કરણ વીર્યની અપેક્ષાએ ઉત્થાન આદિ પાંચશક્તિવાળા તે સિવાય છે. અને શક્તિરહિત અવાય છે. મનુષ્યના એક દંડક માટે ઉપર કહ્યું તે પ્રમાણે. પરંતુ વિશેષતા એટલી કે તેમાં સિદ્ધ ભગવાનનું કથન કરવું નહિ. Page #100 -------------------------------------------------------------------------- ________________ આયુષ્ય બંધ વિષે ભગવતી શ-૧. ઉ-૮. (૧૬) આયુષ્યબંધ વિષે અન્યતીર્થિકને પ્રશ્ન શ્રી ભગવતી સૂત્ર શ. ૧ ઉ. ને અધિકાર પ્રશ્ન : હે ભગવાન્ ! અન્ય તીર્થિકે એમ કહે છે કે, એક જીવ એક સમયે બે આયુષ્ય કરે છેઃ “આ ભવનું અને પરભવનું”. જે સમયે આ ભવનું આયુષ્ય કરે છે, તે સમયે પરભવનું કરે છે, અને જે સમયે પરભવનું કરે છે, ત્યારે આ ભવનું કરે છે. વળી, આ ભવનું આયુષ્ય કરવાથી પરભવનું કરે છે, અને પરભવનું આયુષ્ય કરવાથી આ ભવનું આયુષ્ય કરે છે. હે ભગવન્! તે એ પ્રમાણે કેમ હોઈ શકે ? ઉત્તર : હે ગૌતમ! તે લોકોનું કહેવું છેટું છે. હું એમ કહું છું કે, એક જીવ એક સમયે એક જ આયુષ્ય કરે છે. આ ભવનું અથવા પરભવનું. (૧૭) ગુરુ, લધુ, ગુલધુ, અગુક્લ, દ્વાર : (૧) દ્વીપ ૧ (૨) સમુદ્ર ૧ (૩) વાસાક્ષેત્ર ૧ (૪) દંડક ૨૪ (૫) અસ્તિકાય ૫, (૬) સમય ૧ (૭) કર્મ ૮ (૮) લેશ્યા ૧૨ (૯) દષ્ટિ ૩ (૧૦) દર્શન ૪ (૧૧) જ્ઞાન ૮ (પાંચ જ્ઞાન, ૩ અજ્ઞાન) (૧૨) સંજ્ઞા ૪ (૧૩) શરીર ૫ (૧૪) ગ ૩ (૧૫) ઉપગ ૨ (૧૬) દ્રવ્ય ૧ (૧૭) પ્રદેશ ૧ (૧૮) પર્યાય ૧ (૧૯) અતીતકાળ ૧ (૨૦) અનાગતકાળ ૧ (૨૧) સર્વકાળ ૧ઃ એ બધા મળી ૮૮ બોલ થયા. તેમાં ૭ નરક, ૭ ઘનેદધિ, ૭ ઘનવાય, ૭ તનુવાય અને ૭ આકાશાન્તર ૧. મનુષ્ય મનુષ્યનું આયુષ્ય બાંધે તે આ ભવનું આયુષ્ય કહેવાય છે. મનુષ્ય અન્ય ગતિ (નારકી, તિર્યંચ ને દેવતા) નું આયુષ્ય બાંધે તે પરભવનું આયુષ્ય કહેવાય છે. અર્થાત સજાતીય આયુષ્યનો બંધ કરવો તે આ ભવનું આયુષ્ય બંધાયું તેમ કહેવાય. અને વિજાતીય ભવનું આયુષ્ય બાંધવું તે પરભવનું આયુષ્ય બંધાયું તેમ કહેવાય. અન્ય તીર્થિકોનો આ સ્થળે કહેવાનો આશય એ છે કે, મનુષ્ય જેવી રીતે આયુષ્ય કર્મ સિવાય ૭ કર્મ આ ભવનાં અને પરભવનાં બાંધી શકે છે તેવી જ રીતે આયુષ્ય કર્મ પણ આ ભવ અને પરભવ સંબંધી એક સાથે બે જન્મનું બાંધી શકે છે. તેમ, અન્ય તીથિકના કથન સામે ભગવાન કહે છે કે આયુકર્મ એક સાથે બે ભવનું બંધાતું નથી, Page #101 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપક્રમ ૧ એ ૩૫ ખેલ ભેળવી દેવાથી કુલ ૧૨૩ ખેલ થયા. તેમાં ગુરુ, લઘુ, ગુરુલઘુ, અગુરુલઘુ એ ચાર ભાંગામાં જે ભાંગા લાલે છે તે કહે છેઃ૭ નારકીના, ૭ આકાશાન્તર, ૪ અસ્તિકાય (ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય). ૧ સમય, ૮ કર્મ, ૬ ભાવલેશ્યા, ૧ કાણુ શરીર, ૩ દૃષ્ટિ, ૪ દર્શન, ૫ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૪ સંજ્ઞા, ર્ યાગ, (મનયેાગ – વચનયાગ), ૨ ઉપયાગ, ૩ કાળઃ એ ૫૩ ખેલમાં ભાંગે લાલે ૧ (અગુરુલઘુ), ૭ તનુવાય, ૭ ઘનવાય, ૭ ઘનેાધિ, ૭ પૃથ્વી, ૧ સદ્વીપ, ૧ સર્વ સમુદ્ર, ૧ સર્વક્ષેત્ર, ૪ શરીર (કાણુ શરીર છેડીને ૨૪ દંડકમાં જેને જેને આઠ સ્પર્શી શરીર લાલે તેને એ ભાંગા કહેવા. ૬ દ્રવ્ય લેસ્સા, ૧ કાયયેગ, એ ૬૬ ખેલમાં ભાંગેા લાલે ૧ ગુરુલઘુ પુદ્ગલાસ્તિકાય સ દ્રવ્ય, સ પ્રદેશ, સ` પર્યાય એ ચાર ખેલમાં ભાંગા લાલે ૨, ત્રીજો ગુરુલઘુ, ચેાથે અગુરુલઘુ. ૪૪ (૧૮) જીવાનુ ગુરુત્વ અને લધુત્વ ગૌતમ : હે ભગવન્ ! જીવા જલદી (કર્માંના ભારથી) ભારે કેવી રીતે થઇ જાય ? મહાવીર : હૈ ગૌતમ ! હિંસા વડે, અસત્ય વાણી વડે, ચારી વડે, મૈથુન વડે, પરિગ્રહ વડે, ક્રોધ વડે, માન વડે, માયા વડે, લાભ વડે, રાગ વડે, દ્વેષ વડે, કલહ વડે, અભ્યાખ્યાન (મિથ્યા આળ દેવા) વડે, ચાડી ખાવા વડે, અરિત અને રતિ વડે, નિંદા વડે, કપટપૂર્વક ખાટુ ૧. નિશ્ચય નયમાં ભાંગા લાભે ૨ ગુરુલઘુ, અગુરુલઘુ, વ્યવહાર નયમાં ભાંગા લાલે ૪ ગુરુ-લઘુ-ગુરુલઘુ-અગુરુલઘુ ભારે'તે ગુરુ કહે છે. દા. ત., પથ્થર. ‘હલકા’તે લઘુ કહે છે. દા. ત., ધુમાડા. ભારે અને હલકાને ‘ગુરુલઘુ’ કહે છે. દા. ત., વાયુકાય. જે ભારે પણુ નથી અને હલકે પણ નથી તેને ‘અગુરુલઘુ’ કહે છે. જેમ કે, આકાશ. ૨. ૨૪ દંડકના જીવ અને કાણુ શરીરમાં ચેથે! અગુરુલઘુ ભાંગેા. કાણુ છેાડીને બાકી ૨૪ ૬ડકમાં જેટલા જેટલા શરીર લાભે તે સમાં ત્રીજો ગુરુલઘુ ભાંગે લાભે. Page #102 -------------------------------------------------------------------------- ________________ કા. અ. સયમ વિષેના પ્રશ્નો ભગવતી શ–૧. ઉ–૯. સંપ ખેલવા વડે અને અવિવેક (મિથ્યા દન શલ્ય) વડે જીવા જલ્દી ભારેપણું પામે છે. ગૌતમ : હે ભગવન્ ! જીવા શીઘ્ર હલકાપણું કેવી રીતે પામે ? મહાવીર : હે ગૌતમ! ઉપર જણાવેલ હિંસાદિ ૧૮ પાપસ્થાનાને ત્યાગ કરવાથી જીત્ર શીઘ હલકાપણું પ્રાપ્ત કરે છે. એ જ રીતે, હિંસાદિ ૧૮ પાપસ્થાને ન ત્યાગનારાના સંસાર વધે છે, લાંબે! થાય છે. તથા તે સંસારમાં ભમ્યા કરે છે. પરંતુ તેમાંથી નિવૃત્ત થનારને સંસાર ઘટે છે. ટૂંકા થાય છે. અને તે સંસારને આળગી જાય છે. હળવાપણું, સંસારને ઘટાડવા, સ'સારને ટ્રકો કરવા અને સંસારને એળગવા એ ચાર પ્રશસ્ત છે. તથા ભારેપણું, સંસારને વધારવા, સંસારને- લાંબા કરવા અને સંસારમાં ભમવું એ અપ્રશસ્ત છે. <* (૧૯) કાલાસ્યવેષીપુત્ર અણગારના સંયમ વિષેના પ્રશ્નો પાર્શ્વનાથની પરંપરામાં થયેલા કાલારયવેષીપુત્ર નામના સાધુ એક વખત મહાવીરના સ્થવીર ભગવંતા પાસે આવીને કહેવા લાગ્યાં: હુ આયે ! સામાયક એટલે શું? પ્રત્યાખ્યાન એટલે શુ? સયમ એટલે શુ? સંવર એટલે શું ? વિવેક એટલે શુ? અને વ્યુત્ક્ર` એટલે શુ? તે તમે 14 જાણેા છે ? ત્યારે તે થવીરાએ કહ્યું કે, હું આ ! અમારા આત્મા એ જ સામાયક છે. અમારે આત્મા જ પ્રત્યાખ્યાન છે તથા અમારી આત્મા જ સંયમ, સંવર, વિવેક અને વ્યુસ છે. પ્રશ્ન : તેા પછી હું આર્યોં ! જો આત્મા જ સામાયક વગેરે હાય તે તમે ક્રાધ, માન, માયા અને લેભને ત્યાગ કરી શા માટે તે ક્રાધ વગેરેને નિંદો છે ? (આત્મા એ જ સામાયક-સમભાવ–રૂપ છે એમ માનનાર કષાયની નિંદા કેવી રીતે કરી શકે એવા ભાવ છે.) ઉત્તર : હું કાલાસ્યવેષીપુત્ર! સયમને માટે અમે રાધાક્રિકને નિદીએ છીએ અર્થાત્ પાપની નિંદા કરવાથી સંયમ થઇ શકે છે. કારણુ કે તેનાથી પાપસંબંધી અનુમતિના વ્યવચ્છેદ થાય છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપક્રમ છે. પ્રશ્ન : હે ભગવંત! નિંદા એ સંયમ છે કે અનિંદા ઉત્તર : હે કાલાસ્યવેષીપુત્ર ! (અહીં) નિંદા એ સંયમ છે. પણ અનિંદા નહિ. (ની) નિંદા બધા દોષને નાશ કરે છે. આત્મા સર્વ મિથ્યાત્વને (અવિરતિને જાણીને નિંદા દ્વારા બધા દોષને ત્યાગ કરે છે. એ પ્રમાણે અમારે આત્મા (નિંદા દ્વારા ઊલટો) સંયમમાં સ્થાપિત થાય છે. આ સાંભળી કાલાસ્યવેષીપુત્રને ભાન આવ્યું અને તે પેલા ભગવંતેને નમસ્કાર કરી બોલ્યાઃ હે ભગવંત! પૂર્વે અજ્ઞાન હોવાથી, સત્ શાસ્ત્રનું શ્રવણ ન હોવાથી આવાં પદો મેં સાંભળ્યાં ન હતાં, ચિંતવ્યાં ન હતાં, નિર્ણત કર્યા ન હતાં તથા તેઓમાં મેં શ્રદ્ધા, પ્રીતિ કે રુચિ કરી ન હતી. પરંતુ હવે તે હું તેમાં શ્રદ્ધા, પ્રીતિ તથા રૂચિ કર છું. હે ભગવંતે! તમે જેમ કહે છે તે એ પ્રમાણે છે. - ત્યાર બાદ ભગવંતની અનુજ્ઞાથી કાલાસ્યવેષીપુત્રે ચાર મહાવ્રતવાળે ધર્મ (પરિગ્રહેલી સ્ત્રી ભેગવાય છે, એમ કહીને પાર્શ્વનાથના મતમાં મૈથુનને પરિગ્રડમાં જ સમાયું છે.) મૂકી પ્રતિકમણવાળે અને પાંચ મહાવ્રતવાળે ધર્મ સ્વીકાર્યો. ત્યાર પછી તે સાધુએ ઘણાં વર્ષો સુધી સાધુપણું પાળ્યું અને એ પ્રયજન સારુ નગ્નપણું, મુંડપણું, સ્નાન ન કરવું, દાતણ ન કરવું, છત્ર ન રાખવું, જેડા ન પહેરવા, ભેંય પથારી કરવી, પાટિયા ઉપર સૂવું, લાકડા ઉપર સૂવું, કેશને લેચ કરે, બ્રહ્મચર્ય પૂર્વક રહેવું, ભિક્ષા માટે બીજાને ઘેર જવું, ભિક્ષા મળે કે ન મળે અથવા ઓછી મળે એ સહન કરવું તથા અનુકૂળ અને પ્રતિકૂળ બાવીસ પરિષહોને સહન કરવા એ બધું કર્યું. પછી છેલ્લા શ્વાસોશ્વાસ વખતે તે કાલાસ્યવેષીપુત્ર સિદ્ધ થયે, બુદ્ધ થયે અને મુક્ત થયે. (૨૦) એક સાથે એક જ વેદ હોય ગૌતમ: હે ભગવન્! અન્યતીર્થિકે એમ કહે છે કે, “કોઈ પણ નિર્ગથ મર્યા બાદ દેવ થાય છે, તે દેવ ત્યાં બીજા દેવે સાથે કે બીજા દેવેની દેવીઓ સાથે વિષયસેવન કરતું નથી તેમ જ Page #104 -------------------------------------------------------------------------- ________________ સુષમ સુષમા કાળને વર્તાવ ભગવતી શ–૨. ઉ–૯. પિતાની દેવીઓને વશ કરીને તેઓની સાથે પણ વિષપાન કરતો નથી. પરંતુ તે દેવ પિતે જ પિતાનાં નવાં બે રૂપ કરે છે તેમાં એક રૂપ દેવનું અને બીજું, દેવીનું હેય છે. તે પ્રમાણે બે રૂપ બનાવી તે દેવ કૃત્રિમ દેવી સાથે વિષયસેવન કરે છે. એ પ્રમાણે એક જીવ એક જ કાળે બે વેદ અનુભવે છે. “પુરુષ અને સ્ત્રીવેદ' હે ભગવન ! એવું કેમ કરીને હોય? મહાવીરઃ હે ગૌતમ! એ લેકોનું એ બધું કહેવું છેટું છે. હું તે એમ કહું છું કે, તે દેવ બીજા દે સાથે તથા બીજા દેવની દેવીઓ સાથે તેઓને વશ કરીને વિષયસેવન કરે છે. અને તેવી જ રીતે, પિતાની દેવીઓને વશ કરીને તેઓની સાથે પણ વિષયસેવન કરે છે. પણ પિતે પિતાનાં બે રૂપ બનાવીને વિષયસેવન કરે તે તે. જીવ એક સમયે એક જ વેદ અનુભવે છે, બે કદી નહિ. કારણ કે એક જીવ એક સમયમાં સ્ત્રી અને પુરુષવેદ એ બન્ને વેદોમાંથી કોઈ એક જ વેદને અનુભવ કરે છે. - જે સમયે સ્ત્રીવેદને અનુભવ કરે છે તે સમયે પુરુષવેદને અનુભવતું નથી અને જે સમયે પુરુષવેદને અનુભવે છે તે સમયે સ્ત્રીવેદને વેદત નથી. માટે એક જીવ એક સમયમાં સ્ત્રીવેદ અથવા પુરુષવેદ એ બે વેદોમાંથી કેઈ એક જ વેદને અનુભવ કરે છે. (ભ–૧-૨. ઉ–૫) (૨૧) સુષમ સુષમા કાળનો વર્તાવ ભગવતી શ. ૨ ઉ. ૯ ને અધિકાર ગૌતમ : હે ભગવન્! જંબુદ્વિીપ નામના દ્વીપમાં આ અવ સપિણમાં ઉત્તમ અને પ્રાપ્ત સુષમ સુષમા કાળમાં ભારત વર્ષ આકાર અને ભાવેને આવિર્ભાવ કેવું હતું ? મહાવીર : હે ગૌતમ! ભૂમિભાગ બહુ સમ હેવાથી રમણીય હતું. ભારત વર્ષને ભૂમિભાગ આલિંગ પુષ્કર-તબલાનું મુખપુટ હોય તે હતે. [ અહીંથી આગળ, જીવાજીવાભિગમસૂત્રમાં ઉત્તર કુરુના Page #105 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી ભગવતી ઉપક્રમ વર્ણનમાં આપેલી વિગતે, જેવી કે ભૂમિભાગમાં રહેલા તૃણ અને મણિએનાં પાંચ વર્ણ, સુરભિ, કેમળ સ્પર્શ, સારા શબ્દ, વાવ, વગેરેમાં અનુગત ઉત્પાતપર્વતાદિ, ઉત્પાતપર્વતાદિને આશ્રિત, લલિતાગૃહ અને શિલાપટ્ટકાદિનું વર્ણન સમજી લેવું-એમ ટીકાકાર કહે છે. ] તે કાળમાં ભારતવર્ષમાં તે તે દેશમાં કુશ અને વિકુશથી વિશુદ્ધ વૃક્ષમૂલે તથા (ત્યાંથી માંડીને) છ પ્રકારના માણસે હતા. (૧) પદ્મ સમાન ગંધવાળા, (૨) કસ્તુરી સમાન ગંધવાળા, (૩) મમત્વ વિનાના, ૪) તેજસ્વી અને રૂપાળા (૫) સહનશીલ તથા, (૬) ઉતાવળ વિનાના. ગૌતમ હે ભગવન! તે એ પ્રમાણે છે. હે ભગવન ! તે એ પ્રમાણે છે. (૨૨) પંચાસ્તિકાય ભગવતી -૨ ૯-૧૦ને અધિકાર ગૌતમ: હે ભગવન્! અસ્તિકા કેટલા છે? મહાવીરઃ હે ગૌતમ! પાંચ છેઃ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય. ગૌતમઃ હે ભગવન! ધર્માસ્તિકાયમાં કેટલા રંગ, ગંધ, રસ અને સ્પર્શ છે? મહાવીરઃ હે ગૌતમ! ધર્માસ્તિકાય અરૂપી છે. તેથી તેમાં રંગ ગંધાદિ નથી. તે અરૂપી છે. અજીવ શાશ્વત અવસ્થિત લેકદ્રવ્ય છે. દ્રવ્યથી ધર્માસ્તિકાય એક દ્રવ્ય છે. ક્ષેત્રથી તે લેકપ્રમાણ છે. કાળથી તે નિત્ય છે, ભ,ધા તે રંગ ગંધાદિ વિનાને છે, ગુણથી તે ગતિસહાય ગુણવાળે છે એ પ્રમાણે અધર્માસ્તિકાય સ્થિતિ સહાય ગુણવાળે છે. આકાશાસ્તિકાય તે કાલેક જેવડો છે. અને ગુણથી અન્ય દ્રવ્યને અવકાશ આપવારૂપ અવગાહના દાન ગુણવાળે છે. ગૌતમ હે ભગવન ! જવાસ્તિકાય દેટલા રૂપ ગંધાદિવાળે છે? Page #106 -------------------------------------------------------------------------- ________________ અસુરરાજ ચમર ભગવતી શ. ૩ ઉ. ૨ મહાવીર : હું ગૌતમ ! જીવારિતકાય પણુ અરૂપી હાઈ રૂપગ ધાદિ વિનાના છે. દ્રવ્યથી તે અનંત દ્રવ્યરૂપ છે. ક્ષેત્રથી તે લેાકપ્રમાણ છે. કાળથી તે નિત્ય છે. ભાવથી રંગગ ધાદ્ધિ વિનાના તથા ગુણુથી ખાધ વ્યાપારરૂપ ઉપયાગ ગુણવાળા છે. ગૌતમ : હું ભગવન્ ! પુદ્ગલાસ્તિકાયમાં કેટલા રંગ ગંધાદિ છે ? ૪૯ મહાવીર : હૈ ગૌતમ ! તે પાંચ વર્ણ, પાંચ રસ, એ ગધ અને આઠ સ્પવાળા છે. મૂર્ત છે, અજીવ છે, શાશ્વત છે, અને અવસ્થિત લેાકદ્રવ્ય છે. દ્રવ્યથી તે અનંત દ્રવ્યરૂપ છે, લેાક જેટલા ક્ષેત્રમાં છે, કાળથી નિત્ય છે, ભાવથી રંગ ગંધાદિવાળા છે અને ગુણુથી તે પરસ્પર સંયેાગ-વિયેાગ ગુણવાળા છે. કારણ કે ઔદારિકાદિ અનેક પુદ્દગલે સાથે જીવને સંબંધ છે. અથવા પ્રાણધારી જીવ ઔદારિકાદ્ધિ અનેક જાતના પુદ્ગલેાનું ગ્રહણ કર્યાં કરે છે. અને છેડયા કરે છે. ગૌતમ : હે ભગવન ! ધર્માસ્તિકાયના એક પ્રદેશ - તે ધર્માસ્તિકાય ' એમ કહેવાય ! ܕ મહાવીર : ના. ગૌતમ ! એ પ્રમાણે એ ત્રણ કે અસ ય પ્રદેશ પણ ન કહેવાય. જ્યાં સુધી ધર્માસ્તિકાયના એક પ્રદેશ પણ ઊણા છે ત્યાં સુધી તેને ધર્માસ્તિકાય ન કહેવાય. કાણુ કે ચક્રના ભાગ ચક્ર ન કહેવાય. તે આખુ` હોય ત્યારે જ ચક્ર કહેવાય. તે પ્રમાણે જ્યારે ધર્માસ્તિકાય પૂરા હેાય ત્યારે જ ધર્માસ્તિકાય એમ કહેવાય. (૨૭) અસુરરાજ-યમર શ્રી ભગવતી શ. ૩. ૩. ૨.ના અધિકાર રાજગૃહ નગરમાં મહાવીર ભગવાન પધાર્યાં હતા. તે વખતે અસુરરાજ ચમર ગૌતમાદિને નાટયવિધિ+ દેખાડી ગયા. તે ઉપરથી ગૌતમ પ્રશ્ન પૂછે છે - દેવતાએ ભગવાનની સામે નાટક કરે છે. તે દેવતાઓના જીત વ્યવહાર છે. અને તેના આશય ધકરણી તથા તીર્થંકરનું માહાત્મ્ય વધારવાનેા હોય છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપક્રમ ૫૦ ગૌતમ: હે ભગવાન્ ! અસુરકુમાર દેવે ક્યાં રહે છે? મહાવીરઃ હે ગૌતમ! એક લાખ અને એંશી હજાર જનની જાડાઈવાળી આ રત્નપ્રભા પૃથ્વીની વચગાળે તે અસુરકુમાર દે રહે છે. (અસુરકુમારોને આવાસ દક્ષિણે અને ઉત્તરે એમ બે દિશામાં આવે છે. તેમાં દક્ષિણમાં “ચમર” અને ઉત્તરમાં “બલિ” એ નામના બે ઇંદ્રો છે. ચમરની રાજધાનીને ચમરચંચા અને બલિની રાજધાનીને બલિચંચા કહેવામાં આવે છે. ચમચંચામાં ૩૪ લાખ ભવન છે અને બલિચંચામાં ૩૦ લાખ છે. તે દેવેનું આયુષ્ય ઓછામાં ઓછું દશ હજાર વર્ષ અને વધારેમાં વધારે એક સાગરેપમથી અધિક છે). - ગૌતમ : હે ભગવાન! તે અસુરકુમારમાં પિતાના સ્થાનથી નીચે જવાનું સામર્થ્ય છે ખરું? ' મહાવીર : હે ગૌતમ! તેઓ પિતાના સ્થાનથી નીચે નરકની) સાતમી પૃથ્વી સુધી જઈ શકે, પરંતુ તેઓ ત્યાં સુધી ગયા નથી, જશે નહિ અને જતા પણ નથી. તેઓ માત્ર ત્રીજી પૃથ્વી સુધી જાય છે, ગયા છે અને જશે પણ ખરા. પિતાના જૂના શત્રુને દુઃખ દેવા અને પિતાના જૂના મિત્રને સુખી કરવા તે દેવે ત્રીજી પૃથ્વી સુધી ગયા છે. જાય છે તથા જશે. તે પ્રમાણે પિતાના સ્થાનથી તિરછા લેકમાં અસંખ્ય દ્વીપ અને સમુદ્ર સુધી જવાની તેઓની શક્તિ છે, પરંતુ તેઓ અરિહંત ભગવંતના જન્મ-દીક્ષા-કેવળ-જ્ઞાનેત્પત્તિ અને પરિનિર્વાણના ઉત્સવે નિમિત્તે નંદીશ્વર દ્વીપ સુધી જ જાય છે, ગયા છે અને જશે. પિતાના સ્થાનથી ઊંચે તેઓ અયુત ક૯૫ સુધી જઈ શકે છે. પરંતુ, તેઓ માત્ર સૌધર્મ કલ્પ સુધી જાય છે, ગયા છે અને જશે. પણ ભગવાને તેને સારું જાણું અનુમોદન પણ નથી કરતા. અને છત વ્યવહાર દેવોને છે.એટલે ના કહેવાથી તેઓને હર્ષ હણાય અને તેઓ તેમ . કરતા અટકશે પણ નહિ એમ માનીને શાશ્વત તેનો નિષેધ પણ કરતા નથી. પણ મૌન રહે છે. “ મહી, જે રિઝાદ તુરી ફિ ” Page #108 -------------------------------------------------------------------------- ________________ અસુરરાજ ચમર ભગવતી શ. ૩ ઉ. ૨ ૫૧ ગૌતમ : હે ભગવાન ! તેઓ ઊંચે સૌધર્મ કલ્પ સુધી કયા નિમિત્તે ગયા છે, જાય છે અને જશે? મહાવીર ઃ હે ગૌતમ! તે દેવેને જન્મથી જ વૈરાનુબંધ હોય છે. તેથી તેઓ આત્મરક્ષક દેવેને ત્રાસ ઉપજાવે છે તથા યથોચિત નાનાં નાનાં રત્નને લઈ ઉજજડ ભાગમાં ચાલ્યા જાય છે. - ગૌતમ : હે ભગવન! જ્યારે તે અસુરે વૈમાનિકનાં રને ઉપાડી જાય, ત્યારે વૈમાનિકે તેઓને શું કરે ? મહાવીર ઃ હે ગૌતમ!તેઓ તેમને શારીરિક વ્યથા ઉપજાવે છે. ગૌતમ ઃ હે ભગવાન! ઊંચે ગયા પછી તે અસુરકુમારે ત્યાં રહેલી અપ્સરાઓ સાથે ભેગો ભેગવી શકે ખરા? " મહાવીર : હે ગૌતમ ! જે તે અપ્સરાઓ તેમને આદર કરે અને તેઓને સ્વામી તરીકે સ્વીકારે, તે તેમની સાથે તેઓ ભેગો ભેગવી શકે છે, નહિ તે નહિ વળી, તેઓનું આમ ઉપર જવું હંમેશ નથી બનતું. અનંત ઉત્સર્પિણી અને અનંત અવસર્પિણું વીત્યા પછી લેકમાં આશ્ચર્યો પમાડનાર ભાવે (આ અવસર્પિણમાં તેવાં દસ આશ્ચર્યો થયાં છે.) ઉત્પન્ન થાય છે. પરંતુ તેઓ પિનાના આપબળથી ત્યાં નથી જઈ શક્તા, પણ જેમ કોઈ શબર, બમ્બર પુલિંદ, વગેરે અનાર્ય જાતિના લોકે જંગલ, ખાડા, ગુફા, વગેરેને આશ્રય કરીને સુસજિત લશ્કરને પણ હંફાવવાની હિંમત કરે છે. ગૌતમ : હે ભગવન્! શું સર્વ. અસુરકુમાર દેવે સૌધર્મક૯પ સુધી જઈ શકે છે? મહાવીર : હે ગૌતમ! સર્વ અસુરકુમાર દેવે નથી જઈ શકતા, પરંતુ જે મહાદ્ધિવાળા અસુરકુમાર દેવે હેય છે તે જ જઈ શકે છે. ગૌતમઃ હે ભગવન ! તે મહાદ્ધિ અને મહાવૃતિવાળા - અસુરેન્દ્ર અસુરરાજ ચમરને દિવ્ય દેવઋદ્ધિ કેવી રીતે પ્રાપ્ત થઈ? Page #109 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપક્રમે મહાવીરઃ હે ગૌતમ! તેની કથા તું સાંભળ. તે કાળે, તે સમયે વિંધ્ય પર્વતની તળેટીમાં ભેલ નામને સંનિવેશ હતે. તેમાં પૂરણ” નામને ગૃહસ્થ રહેતું હતું. તે વખત જતાં તામલીની પેઠે વિચાર કરી ચાર ખાનાંવાળું લાકડાનું પાત્ર લઈ, “દાનામા” (જેમાં દાનની પ્રધાનતા હોય તેને દાનામાં પ્રવજ્યા કહે છે.) નામની દીક્ષા વડે દીક્ષિત થયે. તેમાં વિધિ એ હોય છે કે, પાત્રના પહેલા ખાનામાં જે ભિક્ષા આવે તે વાટમાં મળતા વટેમાર્ગુઓને આપવી; બીજા ખાનામાં આવે તે કાગડા-કૂતરાને આપવી; ત્રીજા ખાનામાં આવે તે માછલાં–કાચબાને ખવરાવવી; અને ચોથા ખાનામાં આવે તેને પિતે ઉપગ કરતા. આમ કરતાં કરતાં અને તે અનશન વીકારી દેવગત થયે. હે ગૌતમ, તે કાળે હું ઇવસ્થ અવસ્થામાં હતું, અને મને દીક્ષા લીધાને અગિયાર વર્ષ થયાં હતાં. હું નિરંતર છઠ્ઠ છઠ્ઠના ઉપવાસ કર્યા કરતું હતું. તે વખતે ક્રમાનુક્રમે ફરતે ફરતે હું સુંસુમાર નગરમાં આવી પહોંચે. અને અશેકવન ખંડમાં એક અશોક વૃક્ષ નીચે શિલા ઉપર બેસી અઠ્ઠમ અમને ઉપવાસનું તપ આચરવા લાગે. હું બંને પગ ભેળા કરીને, હાથને નીચે નમતા લાંબા કરીને, અને માત્ર એક પદાર્થ ઉપર નજર માંડીને આંખે ફફડાવ્યા વિના શરીરને જરાક આગળના ભાગમાં નમતું મૂકીને, તથા સર્વ ઇંદ્રિયને સુરક્ષિત કરીને એક રાત્રિની મોટી પ્રતિમા સ્વીકારીને વિહરતે હતે. તે કાળે ચમચંચા રાજધાનીમાં ઈદ્ર ન હતો. તેમ જ પુરોહિત પણ ન હતો. પેલે પૂરણ તપવી એક માસનું અનશન કરીને મૃત્યુ પામી, અમરચંચામાં ઈદ્રપણે ઉત્પન્ન થયે. એક વખત અવધિજ્ઞાન આ વૃડે તેણે સૌધર્મ કલ્પના દેવરાજ (મધવા, પાકશાસન, શતકતુ, - સહસ્રાક્ષ, વજપાણિ, પુરંદર) શકને શક નામના સિંહાસન ઉપર બેસી દિવ્ય ભેગે ભેગવતે જોયે. તેને જોઈ ચમરને એ વિચાર આવ્યું કે, આ નઠારાં લક્ષણવાળે, લાજ અને શેભા વિનાને, મરણને ઈચ્છુક, હિણી પુણ્ય ચૌદશને દહાડે જન્મેલે એ કોણ છે, જે મારી ઉપર વિના ગભરાટે ભેગેને ભગવતે વિહરે છે ! જન્મને માટે ચૌદશની તિથિ પવિત્ર ગણાય છે અને અત્યંત ભાગ્યવંતના જન્મ સમયે જ તે તીથિ પૂર્ણ હોય છે. પરંતુ જે હીન ચૌદશ Page #110 -------------------------------------------------------------------------- ________________ અસુરરાજ ચમરે ભગવતી શ. ૩ ઉ. ૨ પછી દેવેન્દ્ર શકને તેની શેભાથી ભ્રષ્ટ કરવાની ઈચ્છાથી તેણે અવધિને પ્રયોગ કર્યો, અને મને ઉપર પ્રમાણે મહાપ્રતિમા સ્થિત જોઈ, તે પછી મારે આશરે શકને ભાભ્રષ્ટ કરવાના ઈરાદાથી તેણે પિતાના અસ્ત્રાગારમાંથી પરિવરત્ન નામનું હથિયાર લીધું. પછી મારી પાસે આવી મને નમસ્કાર કરી તેણે પોતાને અભિપ્રાય નિવેદિત કર્યો તથા એક લાખ પેજન ઊંચું શરીર બનાવ્યું. પછી તે પિતાના પરિઘરત્નને લઈને એકલે જ ઊંચે ઊડ. રસ્તામાં તેણે ઘણા દેને વિવિધ પ્રકારે ત્રાસ પમાડ. પછી સુધર્મસભા આગળ આવી તેણે પિતાને એક પગ પદ્મવરવેદિકા ઉપર મૂળે અને બીજે, સુધર્મસભામાં મૂ તથા પિતાના પરિઘરત્ન વડે મેટા ઈંકિલને (દરવાજાનાં બે કમાડ બંધ કરવા, તેમને અટકાવનારો જમીન વચ્ચે ગાડેલે ખીલે) ત્રણ વાર કૂટ. પછી તેણે પડકાર કરીને કહ્યું કે, દેવેન્દ્ર દેવરાજ શક્ર કયાં છે? આજે હું તેને વધ કરી તેની કડે અપ્સરાઓને તાબે કરું છું. દેવેન્દ્ર દેવરાજ શક આ બધું જોઈ સાંભળી ઘણે ક્રોધે ભરાયે. પછી તેણે સિંહાસન ઉપર બેઠાં બેઠાં જ વજને હાથમાં લીધું, અને તેની ઉપર ફેંકયું. તે ભયંકર વજને સામે આવતું જે, નવાઈ પામી તેવા હથિયારની કામના કરતો તે ભાગ્ય અને “હે ભગવન! તમે મારું શરણ છે” એમ બોલતો મારા બન્ને પગની વચ્ચે પ. તે જ વખતે દેવરાજ શકને વિચાર આવ્યું કે, કેઈ અરિહંતાદિ પરમ પુરુષને આશરે લીધા વિના આ અસુરરાજ આટલે ઊંચે આવી શકે નહિ; માટે મારા વજથી તે અરિહંતાદિને અપરાધ ન થાય એ મારે જોવું જોઈએ. એમ વિચારી અવધિજ્ઞાનથી જોતાં તેણે મને જે એટલે તરત જ “આ શું ! હું મરાઈ - ગા ! !” એમ બેલતે પિતે ફેકેલા વજને પાછું પકડવા ઉત્તમ દિવ્ય દેવગતિથી તે દો. અને મારાથી માત્ર ચાર આંગળ છેટે રહેલા વજને પકડી પાડયું. જ્યારે તેણે તે વજને મૂઠીમાં પકડયું ત્યારે એની મૂઠી એવા વેગથી વળી હતી કે તે મૂઠીને વાયુથી મારા કેશાગ્ર કંપ્યા. પછી તેણે ત્રણ વાર (અપૂર્ણ ચૌદશ) કહે છે અને તે અપવિત્ર મનાય છે, માટે ચમરેન્દ્ર આક્રોશથી દેવરાજ શક્રને માટે શબ્દ વાપર્યો છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપમા પ્રદક્ષિણા કરી મને નમન કર્યું અને કહ્યું, “ભગવાન ! આ ચમર તમારે આશરો લઈને મને મારી શોભાથી ભ્રષ્ટ કરવા આવ્યું હતું, તેથી મેં આ વજ તેની પાછળ મૂકયું હતું.” એમ કહી, ક્ષમા માગી તે પાછો ફર્યો અને ઉત્તર-પૂર્વ ભાગમાં થોડે દૂર ગયા પછી ત્રણ વાર ડાબે પગ પૃથ્વી ઉપર પછાડી તેણે મને કહ્યું કે, “હે અસુરેન્દ્ર, અસુરરાજ ચમર! શ્રમણ ભગવંત મહાવીરના પ્રભાવથી તું બચી ગયા છે. હવે તને મારાથી જરા પણ ભય નથી.” આમ કહીને તે ચાલ્યા ગયે. ગૌતમ : હે ભગવન્! પિતે હાથે ફેંકેલી વસ્તુને તેની પાછળ દેડી દેવ પકડી શકે? ' મહાવીર ઃ હા. ગતમ! વસ્તુને જ્યારે ફેંકવામાં આવે છે, ત્યારે તેની ગતિ ઉતાવળી હેય છે, અને પછી મંદ થઈ જાય છે, જ્યારે મેટી ત્રાદ્ધિવાળા દેવ તે પહેલાં અને પછી પણ શીવ્ર ગતિવાળો હોય છે, તેથી તેને પકડી શકે છે. - ગૌતમ : હે ભગવન્! તે પછી દેવેંદ્ર શક પિતાના હાથે અસુરેન્દ્ર ચમરને કેમ ન પકડી શ ? મહાવીર ઃ હે ગૌતમ! અસુરકુમારે નીચે બહુ શીધ્ર જઈ શકે છે અને ઉપર બહુ મંદ રીતે જઈ શકે છે, જ્યારે વૈમાનિક દેવે ઊંચે બહુ જલદી જઈ શકે છે પણ નીચે બહુ મંદ રીતે જઈ શકે છે. એક સમયમાં શક જેટલે ભાગ ઉપર જઈ શકે છે, તેટલું જ ઉપર જવાને વજને બે સમય લાગે છે, અને ચમરને ત્રણ સમય લાગે છે. પરંતુ અસુરેન્દ્ર ચમર એક સમયમાં જેટલું નીચે જઈ શકે, તેટલું નીચે જવાને શકને બે સમય લાગે છે અને વજને ત્રણ સમય લાગે છે. - હવે વજના ભયથી મુક્ત થયેલે, અને દેવરાજ શક દ્વારા મોટા અપમાનથી અપમાનિત થયેલ. તથા શેક સાગરમાં ડૂબેલે અસુરેન્દ્ર વિચાર કરવા લાગ્યું કે, શ્રમણ ભગવંત મહાવીરના પ્રભાવથી જ હું બચી ગયે છું. પછી તેણે પિતાના સામાનિકને જ કહ્યું કે, હે દેવાનુ1 + જેઓ આયુષ્ય આદિમાં ઇદ્ર સમાન છે. પણ જેમનામાં ફકત ઈત્વ નથી તેવા દે. Page #112 -------------------------------------------------------------------------- ________________ સમુદ્રમાં ભરતી એટ ભગવતી શ. ૩ ઉ. ૩ પ્રિયે ! ચાલે આપણે બધા જઇએ અને શ્રમણ ભગવત મહાવીરની પ પાસના કરીએ. પછી તે બધા સાથે તે અશેક વૃક્ષ નીચે આવ્યે અને મને ત્રણ વાર પ્રદક્ષિણા કરી ખેળ્યે, હું ભગવન ! હું આપના પ્રભાવથી બચી ગયા છુ. હું આપની ક્ષમા માશુ' છું.' પછી તે પા ચાલ્યા ગયા. " ૫૫ હું ગૌતમ ! તે ચમરેન્દ્રની આવરદા સાગરોપમ છે, અને તે ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે, તથા સવ દુઃખાના નાશ કરશે. ગૌતમ : હે ભગવન્ ! બીજા અસુકુમારો સૌધ કલ્પ સુધી ઊંચે જાય છે તેનું શું કારણુ ? મહાવીર : હૈ ગૌતમ ! તે તાજા ઉસન્ન થયેલા કે મરવાની અણી ઉપર આવેલા દેવેને એવા સંકલ્પ થાય છે કે, આપણે જેવી દિવ્ય દેવઋદ્ધિ પ્રાપ્ત કરી છે, તેવી દેત્રરાજ શકે પણ પ્રાપ્ત કરી છે, તા આપણે જઇએ અને તેની દેવઋદ્ધિ જોઈએ, તથા આપણી દેવઋદ્ધિ તેને બતાવીએ. એ કારણથી તેએ ત્યાં જાય છે. (૨૪) લવણુ સમુદ્રમાં ભરતી અને એટ ૩ના અધિકાર ભગવતી શ. ૩ ગૌતમ : હે ભગવન્ ! લવણુ સમુદ્ર ચૌદશને દિવસે, આઠમને દિવસે, અમાસને દિવસે, પૂનમને દિવસે વધારે કેમ વધે છે? અને વધારે કેમ ઘટે છે ? મહાવીર : હે ગૌતમ ! લવણુ સમુદ્રમાં નીચે ચારે દિશાઓમાં ચાર મહાપાતાલ કલશ છે. તેનું પરિમાણુ એક લાખ ચેાજન છે, તેની નીચેના ત્રણ ભાગમાં વાયુ છે, વચ્ચેના ભાગમાં વાયુ અને પાણી છે. અને ઉપરના ભાગમાં માત્ર પાણી છે. એ ચાર મહાપાતાલ કલશે સિવાય બીજા પશુ નાના નાના પાતાલ કલશ છે તેની સંખ્યા ૭૮૮૪ છે. તેનું પરિમાણુ એક હજાર ચાજનનું છે. તેમાં પણ પૂર્વોક્ત રીતિથી વાયુ પાણી તથા વાયુ અને પાણી છે. તેના વાસુવિÀામથી લત્રણ સમુદ્રના પાણીમાં ઉપરાક્ત તિથિના દિવસે વૃદ્ધિ અને હાનિ થાય છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ પ --શ્રી ભગવતી ઉપક્રમ લવણ સમુદ્રની શિખાની પહેાળાઈ ૧૦ હજાર ચાજન છે. અને તેની ઊંચાઇ ૧૬ હજાર ાજન છે. તેના ઉપર અર્ધા ચેાજન પાણીની વૃદ્ધિ અને હાનિ થાય છે. -IIIII (૨૫) મતિપુત્ર અણુગારના પ્રશ્નો કાયિકી આદિ પાંચ ક્રિયા વિષે તે સમયની વાત છે ભગવાન મહાવીર ફરતા ફરતા રાજગૃહમાં આવેલા હતા. ત્યાં ધકથા પૂરી થયે બધા લેાકેા વેરાઈ ગયા બાદ તેમના છઠ્ઠા ગણધર મક્તિપુત્ર તેમની પાસે આવી પૂછવા લાગ્યા. મહિતપુત્ર : હે ભગવાન્ ! ક્રિયાએ કેટલા પ્રકારની છે ? મહાવીર : હું મ'તિપુત્ર ! ક્રિયા પાંચ પ્રકારની છે. તે આ પ્રમાણે (૧) કાયિકી એટલે કે શરીરમાં કે શરીર દ્વારા થયેલી ક્રિયા (૨) આધિકરણકી જે દ્વારા આત્મા નરક વગેરે ક્રુતિમાં જવાના અધિકારી થાય તે: ‘ અધિકરણ * એટલે કે એક જાતનું અનુષ્ઠાન; અથવા અધિકરણ એટલે હિંસાદિના સાધનરૂપ ચક્ર, તલવાર, વગેરે બહારની વસ્તુ, તે અધિકરણમાં કે અધિકરણ દ્વારા થયેલી ક્રિયા. (૩) પ્રાઢેષિકી એટલે મત્સર રૂપ નિમિત્તને લઈને કે મત્સર દ્વારા થયેલી ક્રિયા, અથવા મત્સર રૂપ ક્રિયા. (૪) પારિતાપનિકી એટલે કે પરિતાપને લઇને કે પરિતાપ દ્વારા થયેલી ક્રિયા, ખીજાને પરિતાપ આપનારી ક્રિયા (૫) પ્રાણાતિપાત રૂપ ક્રિયા દ્રષ્યપ્રાણુ નાશ કરનારી ક્યિા. તે દરેકના બે પ્રકાર છે. ૧. કાયિકી ક્રિયના બે પ્રકાર છેઃ અનુપરત-એટલે કે ત્યાગવૃત્તિ નાના પ્રાણીની અને અવિરતિ પ્રમાદથી દુષ્પ્રયુક્ત બનેલા પ્રાણીની થતી દુષ્પ્રયુક્ત કાયક્રિયા ’ છે. " ૨. આધિકરણિકી ક્રિયાના બે પ્રકાર આ પ્રમાણે છે. વધાક્રિ માટે જાળ વગેરેના જુદા જુદા ભાગને જોડીને એક યંત્ર તૈયાર કરવું કે કોઈ પદાર્થમાં ઝેર મેળવીને એક મિશ્રિત પદાર્થ બનાવવા તે Page #114 -------------------------------------------------------------------------- ________________ મ'ડિતપુત્ર અણુગારના પ્રશ્નો ભગવતી શ–૩. ઉ−3. ૮ ’ સચેાજનરૂપ ક્રિયા સયાજનાધિકરણ ક્રિયા ' કહેવાય છે અને તલવાર, ખરછી, વગેરે શસ્રાની બનાવટ (નિન) નિત નાધિકરણ ક્રિયા કહેવાય છે. ૩. પ્રાદ્ધેષિકી ક્રિયાના બે પ્રકાર આ પ્રમાણે છે, પાતાપર અને પાતા, તથા બીજા ઉપર દ્વેષ કરવારૂપ, તે છત્ર પ્રાદ્ધેષિકી ક્રિયા અને અજીવ પર દ્વેષ કરવારૂપ ક્રિયા તે અજીવ પ્રાક્રેષિકી ક્રિયા. ૫૭ ૪. ૫. પારિતાપનિકી અને પ્રાણાતિપ્રાત ક્રિયાના એ પ્રકાર તે સ્વહસ્ત' દ્વારા કરેલી કે ‘પરહત' દ્વારા કરાવેલી એ પ્રમાણે છે. મ‘હિંતપુત્ર : ભગવન્ ! શ્રમણ નિગ્ર ંથાને ક્રિયા ઢાય ? મહાવીર : હા, મંડિતપુત્ર ! પ્રમાદને લીધે અને ચેાગ એટલે કે શરીરાદિની પ્રવૃત્તિને (માત્ર શરીરના હલનચલનથી માર્ગોમાં હાલવાચાલવાથી થતી) નિમિત્તે શ્રમણ-નિગ્રથાને પણ ક્રિયા હાય છે. પ્રશ્ન : ભગવન્ ! દેહધારી તેમ જ વ્યા ાર યુક્ત જીવ હુંંમેશાં ક’પવાની, જવાની, ચાલવાની, ક્ષેાભ પામવાની, પ્રબળતાપૂર્વક પ્રેરવાની, ઊંચકવાની, સંકોચવાની કે પ્રસારવાની વગેરે ક્રિયાએ કર્યાં કરે છે? ઉત્તર : હા. મંડિતપુત્ર! જીવ હુ ંમેશાં તે બધી ક્રિયા કર્યાં કરે છે. પ્રશ્ન : ભગવન્ ! જ્યાં સુધી જીવ હ ંમેશાં તે પ્રમાણે ક્રિયા કર્યાં કરે છે, ત્યાં સુધી તે મુક્ત થાય ? ઉત્તર : ના, મંતિપુત્ર ! · એ જીવની મુક્તિ ન થાય. વાત ખરાખર નથી. સક્રિય પ્રશ્ન : ભગવન્ ! તેનું શુ કારણ ? ઉત્તર : જ્યાં સુધી જીવ ક્રિયા કરે છે, ત્યાં સુધી તે અન્ય જીવાને ઉપદ્રવ (આરંભ ) કર્યાં કરે છે, તેમના નાશનો સંકલ્પ (સર’ભ) કર્યા કરે છે, તેમને દુઃખ ઉપજાવે છે (સમારંભ). તથા એ રીતે ઘણા Page #115 -------------------------------------------------------------------------- ________________ - શ્રી ભગવતી ઉપામી ભૂતપ્રાણેને દુઃખ પમાડવામાં અને પરિતાપ કરાવવામાં કારણભૂત થાય છે. હે મંડિતપુત્ર ! તે કારણથી કહ્યું છે કે, સક્રિય જીવની મુક્તિ સંભવતી નથી. પ્રશ્નઃ ભગવન! જીવ નિષ્ક્રિય હેઈ શકે? ઉત્તરઃ હા. મંડિતપુત્ર છવ નિષ્ક્રિય હોઈ શકે. એગ (પ્રવૃત્તિ) નિષેધ કરી શુકલધ્યાનથી શલેષી (શલ જેવી નિશ્ચલ) દશા પ્રાપ્ત કરનાર જીવ નિષ્ક્રિય હોય છે. તે જીવ આરંભાદિ કિયાએ ન કરતે હેવાથી તેવા જીવની મુક્તિ થાય છે. જેમ કોઈ પુરુષ સૂકા ઘાસના પૂળાને અગ્નિમાં નાખે તો તે તરત જ બળી જાય કે નહિ? હા. બળી જાય. વળી, કોઈ પુરુષ પાણીના ટીપાને તપેલા લેઢાના કડાયા ઉપર નાખે તો તે ટીપું તરત જ નાશ પામી જાય કે નહિ ? - હા. તે નાશ પામી જાય. વળી, પાણીથી ભરેલ કેઈ (હેજ) ગૃહ હોય તેમાં કેઈ પુરુષ, સેંકડે કાણાવાળી એક હેડી દાખલ કરે, તે તે નાવ પાણીથી પૂરેપૂરી ભરાઈ જાય કે નહિ? હા. ભરાઈ જાય. પરંતુ કોઈ પુરુષ તે નાવનાં બધા કાણાં પૂરી દે, અને તેમાનું બધુ પાણી ઊલેચી નાખે, તે તે નાવ શીધ્ર ઉપર આવે કે નહિ? હા. તરત જ આવે. મંડિતપુત્ર! તે પ્રમાણે શુકલધ્યાન રૂપી અગ્નિ વડે જીવાત્માનાં પૂર્વે બંધાયેલ બધાં કર્મો બળી જાય છે. તેમ જ, તે જીવ બધી રીતે આત્મામાં પ્રતિસંલિન હેવાથી તેમ જ સાવધાની પૂર્વક પ્રવૃત્તિ કરતે હવાથી તન મન, વાણું અને કાયાનું ગેપન કરતે હોવાથી તેનામાં Page #116 -------------------------------------------------------------------------- ________________ અણગારેની શક્તિ ભગવતી શ–8. ઉ–૪. ૫૯ નવું કર્મ દાખલ થતું નથી. તેથી તે પુરુષ મુક્ત થાય છે. એ વાત સાચી છે કે, શરીર કાયમ છે ત્યાં સુધી શેડી ઘણી શારીરાદિક ક્રિયાઓ થવાની જ. પરંતુ તેવા સંયમી અણુગારની તેવી બધી ક્રિયાઓથી બંધાતું કર્મ પ્રથમ સમયે આત્મામાં બંધાય છે. બીજે સમયે તેનું ફળ ભેગવાઈ જાય છે. (તે ફળ પણ સુખરૂપ હોય છે, દુઃખરૂપ નહિ) અને ત્રીજે સમયે તે આત્માથી છૂટું પડી જાય છે. એ રીતે તે તરત જ અકર્મરૂપ થઈ જાય છે. એ ક્રિયાને ઐપથિકી ક્રિયા કહે છે. ગૌતમ ઃ ભગવાન ! “ઉપયોગ એટલે કે આત્મજાગૃતિસાવધાની સિવાય ગમનાદિ, તેમ જ ગ્રહણાદિ ક્રિયાઓ કરનાર સાધુને ઐર્યાપથિકી કિયા લાગે કે સાંપરાયિકી? મહાવીર ઃ ગૌતમ! ઐયંપથિકી ન લાગે, પણ સાંપરાયિકી લાગે. કારણ કે જેનાં કાધ-માન-માયા અને લોભ ત્રુચ્છિન્ન થયાં હોય તેને જ ઐયપથિકી ક્રિયા હોય, પણ જેનાં ક્રોધાદિ ક્ષીણ ન થયાં હેય તેની સાંપરાયિકી ક્રિયા જ હેય. કસૂત્રને અનુસારે વર્તતા સાધુને ઐયપથિકી ક્રિયા લાગે છે અને સૂત્ર વિરુદ્ધ વર્તનારને સાંપરાયિક લાગે છે. પરિશિષ્ઠ अहासुत्त रीयमाणस्स इरियावहि किरिया कज्जइ, उस्सुत्तं रीयमाणस्स संपराइया किरिया कज्जइ. આ પ્રમાણેને મૂળ પાઠ છે, અને તેને અર્થ વિસ્તાર નિચે છે. ક્ષયપશામજન્ય (પ્રથમના ચાર) ચારિત્ર ૧૦ ગુણસ્થાન સુધી હેય છે. અને ત્યાં સુધી ઈરિયાવહિ કિયાને સંભવ જ નથી. કષાયોને સર્વથા અભાવ થયા પછી જે ક્ષાયિક જન્ય ચારિત્ર (યથાખ્યાત) પ્રગટે છે ત્યારેજ ઈરિયાવહિ ક્રિયાને સંભવ છે. ગુણસ્થાનની અપેક્ષાએ ૧૧ થી ૧૩ ગુણસ્થાન સુધી જ, તે સીવાય અન્યત્ર કેઈપણ સ્થિતિમાં ઈરિયાવહિ ક્રિયા સંભવે નહિ માધુત્ત” શબ્દનો અર્થ અદાપુ – તેને સામાન્ય અર્થ એ છે કે “સૂત્ર અનુસાર Page #117 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપક્રમ પરંતુ તે સૂત્ર કયા? તે તેને ઉત્તર એ છે કે યથાખ્યાત ચારિત્ર પાલનવિધિના સૂત્રે (નિય) સમજવા, તે સિવાય નહિ! (કારણ કે અહિ વિચાર ઈરિયાવહિ ક્રિયાને માટે કરવાને છે અને તે ક્રિયા ક્ષાયિક ચારિત્ર વિના હેય જ નહિ તે માટે) અર્થાત્ અણગારો જે યથાખ્યાત ચરિત્રની પાલન વિધિને અનુસારે અદકુત્ત પ્રવર્તે તે તેને ઈરિયાવહિ કિયા લાગે છે. અને જે તેથી વિરુદ્ધ પુત્ત એટલે કે ક્ષાયિક ચરિત્રને બદલે ક્ષયે પશમજન્ય ચરિત્રને અનુસાર પ્રવતે તે સાંપરાય ક્રિયા લાગે છે. કુત્ત ને અર્થ શ્રુતજ્ઞાનથી વિરૂદ્ધની પ્રવત કરે એમ નહિ પણ ક્ષાયિક ચારિત્રના નિયમથી વિરૂદ્ધનું પ્રવર્તે અર્થાત્ પ્રથમના ચાર ચરિત્રમાં પ્રવર્તે એ પ્રમાણે લેવાને છે. અદાપુરં શબ્દ પછી વિમાનસ શબ્દ આવે છે તેને અર્થ સયંમ પાલનની જાગૃતિ. જાગૃતિ તેને જ રાખવાની હોય કે જેને કેવળજ્ઞાન પ્રાપ્ત નથી થયું તેને જ. ઈરિયાવહિ ક્રિયા સંભવી શકે, તેવા ૧૧-૧૨-૧૩ એ ત્રણ ગુણસ્થાનેમાં ૧૧-૧૨ ગુણસ્થાન કેવળજ્ઞાન પ્રાપ્તિ વગરના છે માટે ૧૧-૧૨ ગુણ સ્થાનને જ જાગૃતિની જરૂર છે. અર્થાત્ મિસ શબ્દથી ૧૩ મું ગુણસ્થાન બાદ થયું અને હવે બાકી ૧૧-૧૨ ગુણસ્થાન વતી જે અદકુત્ત ક્ષાયિક ચારિત્ર અનુસાર પ્રવતે તે તેને ઈરિયાવહિ કિયા લાગે. અને જે કહુરં તેનાથી વિરૂદ્ધ પ્રવતે અર્થાત્ પશમ જન્ય ચારિત્ર અનુસાર પ્રવર્તન કરવા માંડે તે સાંપરાય કિયા લાગે છે. (૨૬) અણગારેની શક્તિ વિષે ભગવતી શ. ૩. ઉ. ૪ને અધિકાર - ગૌતમઃ ભગવન ! સંયમ અને તપ વડે આત્માને ભાવિત કરનારે મુનિ (અવધિજ્ઞાનાદિ શકિતઓ વડે) વૈક્રિય સમુદુઘાત વડે વિમાનરૂપે ગતિ કરતા દેવને જાણે કે જુએ? $ જેના દ્વારા પરોક્ષ રહેલા પણ રૂપવાળા પદાર્થો વિસ્તારપૂર્વક દેખાય, તે અવધિજ્ઞાન, આ જ્ઞાન દેવને અને નારકીઓને જન્મથી જ હોય છે. મનુષ્ય અને તિર્યંચને તેનું પ્રતિબંધક કર્મ તપ વગેરેથી નાશ પામે ત્યારે પ્રાપ્ત થાય છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ અણગાર અને વૈક્રિય શક્તિ ભગવતી શ–3. ઉ–૪ મહાવીરઃ અવધિજ્ઞાનની શકિત કર્મના ક્ષપશમની વૈચિત્ર્યતાને લીધે વિચિત્ર હોય છે. જેમ કે કેટલાકને જે સ્થળે અવધિજ્ઞાન થયું હોય તે સ્થળ છોડતાં તે જ્ઞાન પણ ચાલ્યું જાય છે. કેટલાકને બધે સ્થળે કાયમ રહે છે, કેટલાકને ધીમે ધીમે વધતું જાય છે. કેટલાકને વધ-ઘટ પામ્યા કરે છે, અને કેટલાકને સ્થિર રહે છે. તે મુજબ, કેટલાક તે દેવને જુએ, પણ વિમાનને ન જુએ, કેટલાક વિમાનને જુએ પણ દેવને ન જુએ, કેટલાક દેવ અને વિમાન બન્નેને જુએ તથા કઈ એ બેમાંથી એકેયને ન જુએ. ગૌતમ? ભગવદ્ તે ભાવિત-આત્મા સાધુ ઝાડના અંદરના ભાગને જુએ કે બહારના ભાગને જુએ? મહાવીરઃ કેઈ અંદરને ભાગ જુએ, કેઈ બહારને જુએ તથા કેઈ બન્નેને પણ જુએ (વગેરે....ઉપર મુજબ) ગૌતમઃ ભગવન્! ભાવિત–આત્મા સાધુ વૈકિય શરીર ધારણ કરી વૈભાર પર્વતને ઓળંગી શકે ? મહાવીરઃ હા. ગૌતમ! ઓળંગી શકે. ગૌતમઃ ભગવદ્ ! તે સાધુ વૈકિય શક્તિ વડે જેટલાં રૂપે રાજગૃહનગરમાં છે તેટલાં બધાં રૂપે બનાવી, વૈભારપર્વતમાં પ્રવેશ કરી, તે સમ પર્વતને વિષમ કરી શકે ? કે તે વિષમ પર્વતને સમ કરી શકે ? મહાવીરઃ હા. ગૌતમ ! કરી શકે. (૨૭) ક્યા અણગારે વૈકિય શક્તિ ફેરવે ગૌતમ : ભગવદ્ ! પ્રમત્ત મનુષ્ય વૈકિય શક્તિ (રૂપ બદલવાની શક્તિ)ને પ્રવેગ કરે કે અપ્રમત્ત? મહાવીરઃ પ્રમત્ત મનુષ્ય જ તેમ કરે. રાજગૃહથી અડધા ગાઉ જેટલું છે. પાંચ પહાડો આવેલા છે. તેમાંનો એક વિભારગિરી. બાકીના ચાર વિપુલગિરી, ઉદયગિરી, સુવર્ણગિરી અને રત્નગિરી. Page #119 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપમા ગૌતમ : ભગવદ્ ! તેનું શું કારણ? મહાવીર પ્રમત્ત મનુષ્ય ઘી વગેરેથી ખૂબ ચીકાશદાર (પ્રણિત) પાનજન કરે છે. તે પ્રણિત પ્રાણ ભેજન દ્વારા તેનાં હાડ અને અને હાડમાં રહેલી મજા ઘન થાય છે, તથા તેનું માંસ અને લેહી પ્રતનું (કૃશ) થાય છે. વળી, તે ભેજનના પુદ્ગલે શ્રોત વગેરે ઈદ્રિયોપણે, હાડપણે, હાડની મજા પણે, કેશપણે, સ્મશ્રપણે, રેમપણે, નખપણે, વીર્યપણે અને લેહીપણે પરિણમે છે. . પરંતુ અપ્રમત્ત મનુષ્ય તે લૂખું પાનજન કરે છે. એવું ભેજન કરીને તે વમન કરતું નથી. તે લુખા પાનભેજન દ્વારા તેના હાડ, હાડની મજજા, વગેરે કૃશ (પ્રતનું) થાય છે. અને તેનું માંસ અને લેહી ઘન થાય છે. તથા તે ભેજનના પગલે વિષ્ટા, મૂત્ર, લીં, કફ, વમન, પિત્ત, પૂતિ અને લેહીપણે પરિણમે છે. તે કારણથી અપ્રમત્ત મનુષ્ય વિકુણ કરતું નથી. અપ્રમત્ત એટલે રાગદ્વેષરહિત શુદ્ધ ઉપગવાળા જીવને ક્રિય આદિ શક્તિ ફેરવવાની ઈચ્છા થતી નથી. [૨૮] વાયુની મંદતા અને તીવ્રતા ભગવતી શ. ૫ ઉ. ૨ નો અધિકાર ગૌતમઃ ભગવન્! ઈષપુરવાત (એટલે થોડી ભીનાશવાળા) પથ્થવાત (એટલે વનસ્પતિ વગેરેને હિતકર) મંદવાયુ અને મહાવાયુ વાય છે? મહાવીરઃ તે વાયુઓ બધી દિશાઓમાં અને ખૂણાઓમાં છે. જ્યારે પૂર્વમાં ઈષપુરવાત વગેરે વાયુ વાય છે ત્યારે તે બધા પશ્ચિમમાં પણ વાય છે, અને જ્યારે પશ્ચિમમાં તે બધા વાય છે ત્યારે પૂર્વમાં પણ તે બધા વાય છે. એમ બધી દિશાઓ અને ખૂણાઓમાં સમજવું. વળી, તે બધા વાયુઓ દ્વીપમાં તેમજ સમુદ્રોમાં પણ હોય છે. પરંતુ એટલે ફેર છે કે જ્યારે દ્વીપના વાયુ વાતા હોય છે ત્યારે સમુદ્રના નથી વાતા, અને જ્યારે સમુદ્રના વાતા હોય ત્યારે દ્વીપના નથી વાતા. Page #120 -------------------------------------------------------------------------- ________________ સમુદ્રનું માપ ભગવતી શ-૫ ઉ-૨. ૬૩ ગૌતમ : ભગવન્ ! ઇષપુરે વાત વગેરે વાયુ કયારે વાચ છે! મહાવીર : જ્યારે વાયુકાય પાતાના સ્વભાવપૂર્વક ગતિ કરે છે ત્યારે તે બધા વાયુએ વાય છે. અથવા વાયુકાય નૈષ્ક્રિય શરીર બના વીને ગતિ કરે છે ત્યારે તે બધા વાયુ વાય છે, અથવા જ્યારે વાયુકુમારો અને વાયુકુમારીએ પાતાને, બીજાને કે ખન્ને માટે વાયુકાયને ઉદિરે છે ત્યારે તે બધા વાયુએ ાય છે. [૨૯] સમુદ્રનું માપ ગૌતમ : ભગવન્ ! લવણુ સમુદ્રના આકાર કેવો છે ? મહાવીર ઃ ચેતી જેવા, નૌકા જેવા, છીપના સ`પુટ જેવા, અશ્વસ્કંધ જેવા તથા વલભી જેવા વૃત્ત અને વલયના આકારના છે. ગૌતમ : ભગવન્ ! તેનું માપ શું છે? મહાવીર : લવણ સમુદ્રના ચક્રપાલ વિધ્યુંભ બે લાખ ચેાજનના છે. તેને ઘેરવે પંદર લાખ એકાશી હજાર એકસો એગણચાલીસ (૧૫૮૧૧૩૯) ચેાજન ઉપરાંત થેાડેઘણેા વધતા છે. તેતે ઊર્ધ્વધ એક હજાર ચેાજન છે, તેના ઉત્સેઘ સાળ હજાર ચેાજન છે, અને તેનું સર્વાંત્ર ૧૭ હજાર ચેાજન છે. ગૌતમ : ભગવન્ ! તેા પછી એવડો મેટા લવણ સમુદ્ર આ જાંબુદ્રીપ નામના દ્વીપને શા મટે ડુબાડતા નથી ? અને જલમય કરી દેતા નથી ? મહાવીર : જંબુદ્રીપ નામના આ દ્વીપમાં ભરત અને ઐરવત ક્ષેત્રમાં અહંતા, ચક્રવર્તીએ, બળદ, વાસુદેવા, ચારણા, વિદ્યાધરા, શ્રમણેા, શ્રમણીએ, શ્રાવક, શ્રાવિકાઓ અને અનેક ધર્મવાળા મનુષ્ય રહે છે. તેઓ સ્વભાવે ભદ્ર, વિનીત અને ઉપશાંત હાય છે. સ્વભાવથી જ તેઓના કાધાદિ કષાયા માં હેાય છે. સરલ અને કામળ હાય છે, તથા તેઓ જિતેન્દ્રિય, ભદ્ર અને નમ્ર હાય છે, તેવા મનુષ્યેાના પ્રભાવથી લવણુ સમુદ્ર જ બુદ્રીપને ડુબાડતો નથી અને જલમય કરી શકતો નથી, Page #121 -------------------------------------------------------------------------- ________________ ૪ (૩૦) પ્રમાણ ગૌતમ : ભગવન્ ! પ્રમાણુ તે શું? શ્રી ભગવતી ઉપક્રમ ' મહાવીર : જેનાથી અ, પદાર્થ જાણી શકાય તે પ્રમાણુ, અથવા જાણવું' તે પ્રમાણુ, ચાર પ્રકારના છે. પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, આગમ. પ્રત્યક્ષના બે પ્રકાર છે: ઇન્દ્રિય પ્રત્યક્ષ અને નાઇન્દ્રિય પ્રત્યક્ષ. ઇન્દ્રિય પ્રત્યક્ષ એટલે પાંચ ઇન્દ્રિયાથી થતુ જ્ઞાન. નાઇન્દ્રિય પ્રત્યક્ષ એટલે ઇન્દ્રિય અને મનની સહાયતા વિના ક્રૂક્ત આત્માની ચાગ્યતાના મળથી ઉત્પન્ન થતું જ્ઞાન. તેના ત્રણ પ્રકાર છે; અવધિજ્ઞાન, મનઃપવજ્ઞાન અને કેવળજ્ઞાન; એ ત્રણ નઇન્દ્રિય પ્રત્યક્ષજ્ઞાના છે. અનુમાન ત્રણ પ્રકારનું છે, પૂર્વવત્, શેષવત્ અને દૃષ્ટ સાષમ્ય વત્. [જેમ નાશીજઈને ફરી આવેલા પુત્રને માતા કાઈ ( વા વગેરેના ) પૂનિશાનથી ઓળખી કાઢે, તેમ પૂર્વ જાણેલા નિશાનથી જે જ્ઞાન થાય તે પૂર્વવતુ. શેષવત્ એટલે કા વગેરેની નિશાનીઓથી પરાક્ષ પદાર્થનું જે જ્ઞાન થાય તે. જેમ કે અહીં મારના શબ્દ હોવાથી મેર હાવા જોઇએ. એક પદાર્થના સ્વરૂપનું નિરીક્ષણુ કરવાથી એવા સ્વરૂપવાળા ખીજા પદાર્થાં પણ એ પ્રકારના છે, એવું જે જ્ઞાન તે દૃષ્ટ સાધમ્ય વત્ અનુમાન કહેવાય. જેમ કે (૮૦ રતિભારના) એક કને જોવાથી એના જેવા જે ખીજા તે પણ કાર્ષાપણુ કહેવાય તેવું જ્ઞાન. જેવી ગાય હાય છે, તેવા જ ગય (રાસ) હાય છે, *ત્યાદિ જ્ઞાનને ઉપમાન જ્ઞાન” કહે છે. આગમ જ્ઞાનના બે ભેદ છે; લૌકિક અને લેાકોત્તર. અથવા બીજી રીતે તેના ત્રણ પ્રકાર પશુ છે; સૂત્ર; અર્થ અને સૂત્ર (તદુલય). મૂળરૂપ આગમને સૂત્રાગમ કહે છે, શાસ્ત્રના અર્થરૂપ આગમને અર્થાગમ કહે છે, સૂત્ર અને અ મન્નેના એકાકારને તદુયાગમ કહે છે. અથવા બીજી રીતે પણ ત્રણ પ્રકાર છે: આત્માગમ, અનંતરાગમ, અને પરંપરાગમ. અની અપેક્ષા તીથંકરા માટે આત્માગમ છે. ગણધરાને માટે અનંતરાગમ છે અને ગણુધરાના શિષ્ય-પ્રશિષ્ય આદિ માટે પરંપરાગમ છે. સૂત્રની અપેક્ષાથી Page #122 -------------------------------------------------------------------------- ________________ કર્મ પ્રમાણે જ વેદના ન અનુભવે ભગવતી શ. ૫ ઉ. ૫ ગણધરને માટે આત્માગમ છે. ગણધરના શિષ્યને માટે અનંતરાગમ છે અને ગણધરના પ્રશિષ્યને માટે પરંપરાગમ છે. (૩૧) કર્મ પ્રમાણે જ વેદના ન અનુભવે ગૌતમ ઃ હે ભગવન ! અન્ય તીર્થિકે એમ કહે છે કે સર્વ ભૂત, પ્રાણે જે પ્રમાણે કર્મ બાંધવું હોય તે પ્રમાણે જ વેદના અનુભવે છે. તે એમ શાથી છે? મહાવીર ઃ તેમનું તે કહેવું ખોટું છે. હું તે એમ કહું છું કે, કેટલાક જ કર્મ પ્રમાણે વેદનાને અનુભવે છે. જ્યારે કેટલાક જીવે તેથી જુદી રીતે વેદના અનુભવે છે. ગૌતમ : ભગવન ! એ કેવી રીતે ? . મહાવીરઃ જેઓને કર્મ અનુસાર ઉદય હોય છે, તેઓ કર્મ અનુસાર વેદના અનુભવે છે, અને જેઓને તેથી જુદી રીતે ઉદય હેય છે. તેઓ તેથી જુદી અનુભવે છે. નોંધ – પરતીર્થિઓનું કથન એ છે કે, સર્વ જીવે જેવી રીતે કર્મ બાંધે છે તે જ રીતે વેદના વેદે છે. અર્થાત્ છે જે પ્રકારે કર્મ બાંધે છે તે જ પ્રકારે અશાતા આદિ વેદના વેદે છે. પરંતુ તે અન્ય તીથિનું કથન અસત્ય છે. કારણ કે તેમ માનવામાં દોષ આવે છે. જે રીતે બાંધે છે તે રીતે સર્વ કર્મ વેદતા નથી. કારણ કે લાંબા કાળમાં ભોગવવા ગ્ય બાંધેલાં કમેં અલપ કાળમાં પણ ભેગવાય છે માટે એ વાત સત્ય છે કે, કેટલાક જીવ જે પ્રકારે કર્મ બાંધે છે તેથી ભિન્ન પ્રકારે પણ વેદના વેદે છે. બીજી વાત એ છે કે, સિદ્ધાંતમાં કર્મની સ્થિતિ ઘાત, રસઘાત, આદિ બતાવેલ છે, તે માટે જે પ્રકારે જીવ કર્મ બાંધે છે. તેથી ભિન્ન પ્રકારે વેદનાને સિદ્ધાંત પણ સત્ય સાબિત થાય છે. જે જીવેના જે Page #123 -------------------------------------------------------------------------- ________________ }} શ્રી ભગવતી ઉપક્રમ કર્માના સ્થિતિઘાત, રસઘાત, આદ્ઘિ થાય છે, તે જે પ્રકારે કર્મ બાંધેલ અને જે જીવેાના સ્થિતિઘાત, પ્રકારે કમ બાંધે છે તે પ્રકારે છે તેથી ભિન્ન પ્રકારે વેદના વેઠે છે, રસઘાત, આદિ થતા નથી તે જીવ જે વેદના વેઢે છે. (૩૨) પુરુષ અને ધનુષ્ય ભગવતી શ. ૫ ઉ. ૬ ના અધિકાર ગૌતમ : ભગવન્ ! કોઇ પુરુષ ધનુષ્ય ઉપર્ માણુ ચડાવી આકાશમાં ફેંકે, પછી તે ખાણુ આકાશમાં અનેક પ્રાણાને, ભૂતાને, જીવાને અને સત્ત્વાને હશે, તે તે પુરુષને કેટલી ક્રિયાએ લાગે ? મહાવીર : તે પુરુષને પાંચે ક્રિયા લાગે છે. વળી, જે જીવાના શરીર દ્વારા તે ધનુષ્ય બન્યું છે તે જીવને પણ પાંચે ક્રિયા લાગે છે. ધનુષ્યની પીઠને, દોરીને અને નાડુને પણ પાંચ તથા ખાણુ, શર, પત્ર (પીંછાં) અને નરુને પણ પાંચ. ગૌતમ : ભગવન્ ! પછી તે ખાણુ આકાશમાંથી પાતાના ભારેપણાને લીધે નીચે પડવા માંડે, અને તે વખતે માર્ગમાં આવતા પ્રાણાને હશે, ત્યારે તે પુરુષને કેટલી ક્રિયા લાગે ? મહાવીર ઃ ત્યારે તે પુરુષને પારિતાપનિકી સુધીની ચાર ક્રિયા લાગે છે. જે જીવાનાં શરીરનું ધનુષ્ય અનેલુ છે, તે જીવાને પણ ચાર, ધનુષ્યની પીઠ, દેરી અને નાડુને ચાર, પરંતુ ખાણુ, શર, પત્ર, લ અને નાડુને પાંચ ક્રિયા લાગે છે. તથા તે નીચે પડતા ખાંણુના અવગ્રહમાં જે વા છે તે જીવાને પણ પાંચ ક્રિયા લાગે છે. (૩૩) અલ્પાયુ અને દીર્ઘાયુનું કારણ ગૌતમ : ભગવન્ ! જીવા થાડું' જીવવાના કારણભૂત કમ કેવી રીતે બાંધે છે? Page #124 -------------------------------------------------------------------------- ________________ પુરુષ અને ધનુષ્ય ભગવતી શ. ૫ ઉ. ૬ મહાવીર ઃ ત્રણ સ્થાને વડે જીવે જીવવાનું કારણભૂત કર્મ બાંધે છે. હિંસા વડે, અસત્ય વાણી વડે તથા શ્રમણ-બ્રાહ્મણને સજીવ તથા સદોષ (અક૯૫–ન ખપે તેવું) અન્નપાનાદિ આપવા વડે. ગૌતમ : ભગવદ્ ! છ લાંબે કાળ જીવવાના કારણભૂત કર્મ કેવી રીતે બાંધે છે? મહાવીર ઃ ત્રણ સ્થાને વડે જી લાંબે કાળ જીવવાના કારણભૂત કર્મ બાંધે છે. અહિંસા વડે, સત્ય વાણુ વડે તથા શ્રમણ બ્રાહ્મણને નિર્જીવ તથા નિર્દોષ ખાનપાનાદિ પદાર્થો આપવા વડે. ગૌતમઃ ભગવન્! જ અશુભ રીતે લાંબે કાળ જીવવાના કારણભૂત કર્મ કેવી રીતે બાંધે છે ? મહાવીરઃ હિંસા કરીને, ખેટું બોલીને તથા શ્રમણ, બ્રાહ્મણ ની હિલના નિંદા, ફજેતી, ગહ કે અપમાન કરીને તથા તેને અમનેશ (સ્વરૂપથી ખરાબ, અપ્રિય) અન્નપાનાદિ આપીને જીવે અશુભ રીતે લાંબે કાળ જીવવાના કારણભૂત કર્મ બાંધે છે. ગૌતમઃ ભગવદ્ ! શુભ પ્રકારે લાંબે કાળ જીવવાના કારણભૂત કર્મ કેવી રીતે બાંધે છે? મહાવીર ઃ પ્રણેને ન મારીને, ખૂટું ન બોલીને તથા શ્રમણબ્રાહ્મણને વંદોપાસનાદિપૂર્વક મનેશ તથા પ્રતિકારક અન્નપાનાદિ આપીને જીવે શુભ દીર્ધાયુષ બાંધે છે. (૩૪) ૨હપતિ અને કરિયાણું ગૌતમ ભગવન! કરિયાણને વેપાર કરતા કોઈ ગૃહસ્થનું કેઈ માણસ તે કરિયાણું ચેરી જાય, પછી તે કરિયાણાની તપાસ કરનાર તે ગૃહસ્થને કઈ ક્રિયા લાગે? - * મહાવીરઃ આરંભિકી, પારિગ્રહિકી, માયાપ્રત્યયિકી અને અપ્રત્યાખ્યાનિકી ક્રિયા લાગે. મિથ્યાદર્શન પ્રત્યયિકી કદાચ લાગે અને Page #125 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપક્રમ કદાચ ન લાગે (જ્યારે ગૃહસ્થ મિથ્યાષ્ટિ હોય ત્યારે લાગે, અને સમ્યમ્ દષ્ટિ હોય ત્યારે ન લાગે). વસ્તુ જડ્યા પછી તે બધી ક્રિયાઓ પ્રતનું (અલ્પ-હળવી) થઈ જાય છે. ગૌતમઃ ભગવદ્ ! કરિયાણું વેચતા ગૃહસ્થનું કરિયાણું કેઈએ ખરીદું, તથા તેને માટે બા'નું આપ્યું. પણ હજુ તે કરિયાણું લઈ જવાયું નથી પણ વેચનારને ત્યાં જ છે, તે તે વેચનાર ગૃહસ્થને તે કરિયાણાથી શું આરંભિકી વગેરે પાંચ ક્રિયા લાગે? તેમ જ તે ખરીદનારને તે ક્રિયાઓ લાગે? મહાવીર : વેચનાર ગૃહસ્થને બાકીની ચાર લાગે, અને તે પાંચમી મિથ્યાદર્શન પ્રત્યયિકી કદાચ લાગે અને કદાચ ન લાગે. ખરીદ કરનારને તે બધી ક્રિયાઓ પ્રતનું હોય છે. પરંતુ તે કરિયાણું ખરીદનાર પિતાને ત્યાં લઈ જાય ત્યારે તેથી ઊલટું બને છે. એટલે કે વેચનારને પ્રતનું હોય છે, અને ખરીદનારને મેટા રૂપમાં હોય છે. ગૌતમઃ ભગવન્! કરિયાણું વેચનાર ગૃહસ્થનું કરિયાણું કઈ ખરીદનાર ખરીદ કરે પરંતુ તેની કિંમત હજુ તેને આપી ન હોય, તે ખરીદ કરનારને તે ધનથી કેવી ક્રિયા લાગે, અને વેચનારને તે ધનથી કેવી ક્રિયાઓ લાગે? મહાવીર ઃ ઉપર પ્રમાણે ખરીદનારને મેટા રૂપમાં લાગે, અને વેચનારને ઓછા પ્રમાણમાં લાગે. ગૌતમ ભગવદ્ ! તેની કિંમત આપી દીધા પછી શું થાય? મહાવીરઃ વેચનારને મોટા પ્રમાણમાં અને ખરીદનારને ઓછા પ્રમાણમાં લાગે. (૩૫) પુલનું કંપન આદિ ભગવતી શ. ૫ ઉ. ૭ ને અધિકાર તેનાં દ્વાર ૧૫ (૧) સકંપ અકંપઢાર (૨) છેદન-દહન આદિ દ્વાર (૩) અધ, મધ્ય અને પ્રવેશદ્વાર (૪) સ્પર્શદ્વાર (૫) પરમાણુની Page #126 -------------------------------------------------------------------------- ________________ પુગનું કંપન ભગવતી શ. ૫ ઉ. ૭ ૬૯ સ્થિતિદ્વાર. (૬) સકપ-અકંપની સ્થિતિદ્વાર. (૭) વર્ણ, ગંધ, રસ, સ્પર્શની સ્થિતિદ્વાર. (૮) સૂમ-બાદરની સ્થિતિદ્વાર. (૯) શબ્દ-અશબ્દપણે પરિણતની સ્થિતિદ્વાર. (૧૦) પરમાણુને અંતરદ્વાર. (૧૧) કંપમાનઅકંપમાનને અંતરદ્વાર. (૧૨) વર્ણાદિને અંતરદ્વાર. (૧૩) સૂફમબાદરને અંતરદ્વાર. (૧૪) શબ્દ-અશબ્દપણે પરિણતને અંતરદ્વાર. (૧૫) અલ્પ બહુdદ્વાર. ૧, પરમાણુ પુદ્ગલ કદાચ કંપે અને કદાચ ન કંપે. એ પ્રમાણે બે ભાંગા. (૨) બે પ્રદેશી સ્કંધ કદાચ કંપે કદાચ ન કંપે, અને કદાચ એક ભાગ કંપે, એક ભાગ ન કંપે. એ પ્રમાણે ત્રણ ભાંગા. (૩) ત્રણ પ્રદેશ સ્કંધમાં પાંચ ભાંગા લાભે ઉપર પ્રમાણે. (૪) કદાચ એક પ્રદેશ કંપે, ઘણું દેશ ન કંપે. (૫) કદાચ ઘણું દેશ કંપે, એક દેશ ન કરે, ચાર પ્રદેશી સ્કધમાં છ ભાંગા લાભે, તે પાંચ તે ઉપર પ્રમાણે ને (૬) કદાચ ઘણા દેશ કપ, ઘણા દેશ ન કરે. ચાર પ્રદેશની માફક પાંચ પ્રદેશ યાવત્ દસ પ્રદેશી–સંખ્યાત-અસંખ્યાત સૂમ અનંત પ્રદેશી અને બાદર અનંત પ્રદેશી છ-છ ભાંગા સમજી લેવા. તે સર્વ ૭૬% ભાંગા થયા. ૨. પરમાણુ પુદ્ગલ તલવાર આદિની ધાર પર આશ્રિત થત સમયે તથા અગ્નિથી પસાર થતે સમયે તથા પુષ્કલ સંવર્તક મેઘ વચ્ચેથી પસાર થતે સમયે તેનું છેદન-દહન કે ભીંજાવું થાય નહિ. એ પ્રમાણે બે પ્રદેશી કંધથી સૂફમ અનંત-પ્રદેશી કંધ સુધી સમજી લેવું. બાદર અનંત પ્રદેશ સકંધનું કદાચ છેદન-દહન અને ભીંજાવું થાય અને કદાચ તેમ ન થાય. ૩. પરમાણુ પુદ્ગલ અર્ધભાગ, મધ્યભાગ અને પ્રદેશથી રહિત છે. તેમ જ વિષમ સંખ્યાવાળા પુગલે (૩-૫-૭-૯ આદિ જેને સમભાગ પરમાણુ પુદ્ગલના બે ભાંગા, બે પ્રદેશના ૩ ભાંગા, ત્રણ પ્રદેશના પાંચ ભાંગા, ચાર પ્રદેશથી જાવું ૧૦ પ્રદેશી સુધીના ૭ બોલમાં છ-છ ભાંગા ૭૪૬=૪૨ સંખ્યાત–અસંખ્યાત–સૂક્ષ્મ અનંત પ્રદેશ અને બાદર અનંત પ્રદેશ તે ચાર બોલમાં છ-છ ભાંગા લાભ, ૪૪૬ ૨૪ થાય છે. કુલ ર૩મ્પ+૪૨૨૪=૭૬ ભાંગા સર્વે મળીને સમજવા Page #127 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતો ઉપક્રમ થઇ શકે નહિ) પણ તેથી રહિત છે. પરંતુ સમ સખ્યાવાળા (૨-૪-૬-૮-૧૦ આદિ જેના ભાગ સમપણે કરી શકાય )માં મધ્યભાગ, અધ ભાગ અને પ્રદેશ સહિત છે. هنا ૪. પરમાણુને પરમાણુના સ્પર્શ થવામાં નવ ભાંગા છે. (૧) એક ભાગ વડે એક ભાગના સ્પ કરે. ઘણા ભાગના સ્પર્શ કરે. સર્વ ભાગના સ્પર્શ કરે. (૨) એક ભાગ વડે (૩) એક ભાગ વડે વડે એક ભાગના સ્પર્શ કરે. વડે ઘણા ભાગના સ્પર્શ કરે. (૬) ઘણા ભાગ સર્વ ભાગના સ્પર્શ કરે. (૭) સર્વ ભાગ એક ભાગના સ્પર્શ કરે. ઘણા ભાગના સ્પર્શ કરે. (૮) સર્વ ભાગ (૯) સ` ભાગ સર્વ ભાગના સ્પર્શ કરે. એક પરમાણુ એક પરમાણુના સ્પર્શી કરે તે તેમાં એક નવમે ભાંગેા લાલે. એક પરમાણુ એ પ્રદેશી સ્ક ંધના સ્પ કરે તે તેમાં એ ભાંગા લાલે તે ૭–૯મે. એક પરમાણુ ત્રણ પ્રદેશી કોંધના સ્પશ કરે તે તેમાં ભાંગા ત્રણ લાશે. તે ૭–૮ અને ૯ જે પ્રમાણે ત્ર પ્રદેશીને માટે કહ્યું તે પ્રમાણે ચાર પ્રદેશી, પાંચ પ્રદેશી યાવત્ દસ પ્રદેશી, સ`ખ્યાત—અસંખ્યાતથી અનંત પ્રદેશી સુધીના ૧૧ ખેલમાં ૩-૩ ભાંગા લાલે ૧૧૪૩=૩૩. પરમાણુઓના એક ભાંગા તથા એ પ્રદેશીના બે ભાંગા એ પ્રમાણે કુલ ૩૬ ભાંગા થયા. એ પ્રદેશી કોંધ પરમાણુ પુદ્ગલને સ્પર્શે તે તેમાં ભાંગા૨ લાલે તે ત્રણ-નવમા ભાંગે એ પ્રદેશી ધ એ પ્રદેશી કોંધને સ્પર્શે તે તેમાં ભાંગા ૪ લાલે તે ૧-૩-૭-૯ ભાંગા. એ પ્રદેશી સ્મુધ ત્રણ પ્રદેશી સ્કંધને સ્પર્શે તે તેમાં ભાંગા ૬ લાલે તે ૧-૨-૩-૭-૮-૯ ભાંગા. એ પ્રમાણે અનંત પ્રદેશી સ્કંધ સુધી સમજી લેવું. એ પ્રદેશી સ્કંધના ૭૨ ભાંગા થાય. (૪) ઘણા ભાગ (૫) ઘણા ભાગ 2 વડે વડે વડે વડે ત્રણ પ્રદેશી સ્કંધ પરમાણુ પુદ્ગલને સ્પર્શે તે તેમાં ભાંગા ત્રણ લાભે તે ૩-૬૯ મા ભાંગા, ત્રણ પ્રદેશી સ્કંધ એ પ્રદેશી સ્પધને સ્પર્શે તે તેમાં ભાંગા ૬ લાલે તે ૧-૩-૪-૬-૭-૯ ભાંગેા. ત્રણ પ્રદેશી સ્મુધ ત્ર Page #128 -------------------------------------------------------------------------- ________________ પુલનું કંપન ભગવતી શ. ૫ ઉ. ૭ પ્રદેશી કંધને સ્પશે તે તેમાં ભાંગા ૯ લાભે તે ૧ થી નવ સુધી સર્વ. એ પ્રમાણે અનંત પ્રદેશી સ્કંધ સુધી સમજી લેવું. ત્રણ પ્રદેશી કંધના સર્વ ભાંગા ૧૦૮ થાય. જે પ્રમાણે ત્રણ પ્રદેશી સ્કંધ સુધી કહ્યા તે પ્રમાણે ચાર પ્રદેશી સુધીથી યાવત્ અનંત પ્રદેશી કંધ સુધી જાણવું. સર્વ બોલમાં ૧૦૮–૧૦૮ ભાંગા થાય. - પ. પરમાણુ યુગલની સ્થિતિ જઘન્ય. એક સમયની ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળની એ પ્રમાણે બે પ્રદેશી કંધથી અનંત પ્રદેશી કંધ સુધી સ્થિતિ સમજી લેવી. - ૬. સકંપ-અકંપની સ્થિતિદ્વાર - એક આકાશ પ્રદેશ અવસ્થા કંપમાન પુદ્ગલેની સ્થિતિ જઘન્ય ૧ સમયની ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમા ભાગની. અકંપમાન પુદ્ગલની સ્થિતિ જઘન્ય ૧ સમયની ઉત્કૃષ્ટ અસંખ્યાતા કાળની એ પ્રમાણે બે આકાશ પ્રદેશ અવગાહ્યાથી અસંખ્યાતા આકાશ પ્રદેશ અવગાહ્યા સુધીની સ્થિતિ સમજી લેવી. - ૭. વર્ણ, ગંધ, રસ, સ્પશને સ્થિતિદ્વાર – તેની સ્થિતિ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અસંખ્યાતા કાળની એ પ્રમાણે એક ગુણ કાળાથી અનંતગુણકાળા સુધી સમજી લેવું. જેમ કાળા વર્ષે માટે કહ્યું તે પ્રમાણે વદિ ૧૯ બોલ માટે સમજી લેવું. ૮. સૂમ બાદરની સ્થિતિદ્વાર – તેની સ્થિતિ જઘન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાતા કાળની.. ૯. શબ્દપણે અશબ્દપણે પરિણતની સ્થિતિ :- શબ્દપણે પરિણત પુદ્ગલની જઘન્ય ૧ સમયની ઉત્કૃષ્ટ આવલિકાને અસંખ્યાતમાં ભાગની અશબ્દપણે પરિણુત પુદ્ગલેની સ્થિતિ જઘન્ય ૧ સમયની - ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળની. - . . . . - . ૧૦. પરમાણુ અને અંતરદ્વાર - પરમાણુ પુદ્ગલનું અંતર જઘન્ય ૧ સમય, ઉત્કૃષ્ટ અસંખ્યાતા કાળનું. બે પ્રદેશ યાવત્ અનંત પ્રદેશી સ્કંધ સુધીનું અંતર જઘન્ય ૧ સમય ઉત્કૃષ્ટ અનંત કાળનું. ૧૧. કંપમાન-અકંપમાન પુદ્ગલેનું અંતર – એક આકાશ પ્રદેશ અવગાધાથી યાવત્ અસંખ્યાત આકાશ પ્રદેશ અવગાહા સુધી Page #129 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપક્રમ કંપમાનનું અંતર જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ. અકપમાનનું અંતર જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમા ભાગનું. ૧૨વર્ણાદિનું અંતરદ્વાર :- જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અસર ખ્યાત કાળ. ૧૩. સૂક્ષમ-બાદરનું અંતરદ્વાર - જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ, ૧૪. શબ્દપણે, અશબ્દપણે પરિણતનું અંતરદ્વાર - શબ્દપણે પરિણતનું અંતર જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળનું, અશબ્દપણે પરિણતનું અંતર જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમા ભાગનું. ૧૫. અલ્ય બહુ દ્વાર – સર્વથી થોડા ક્ષેત્રે સ્થાન, આયુ *ક્ષેત્રસ્થાન આયુ અર્થાત ક્ષેત્રનો કાળ સર્વથી ઘેડો છે. તેથી અવગાહના સ્થાન આયુ અર્થાત અવગાહના કાળ અસંખ્યાત ગુણ છે. તેનું કારણ એ છે કે, કલ્પના કરો કે એક પ્રદેશી સ્કંધ એક પાંચ પ્રદેશી આકાશ ઉપર પાંચ પ્રદેશી અવગાહનાથી બેસે છે. ત્યાંથી ચલિત થઈને તે અન્યત્ર ગયો. એ પ્રમાણે તે સ્કંધ તે અવગાહનાથી અનેક સ્થાને ચલિત થતો ગયો. એટલે એ પ્રમાણે તેનું ક્ષેત્ર તે બદલાતું ગયું છે. પરંતુ અવગાહના બદલી નહિ અને લાંબા સમય સુધી તેમને તેમ રહી. તે માટે ક્ષેત્રની અપેક્ષા અવગાહનાનો કાળ અસંખ્યાત્ ગુણ છે. . તે તે પ્રદેશ સ્કંધ પાંચ પ્રદેશી અવગાહનાને છોડી ચાર પ્રદેશી અવગાહનાથી અને કયાં તેથી થોડા કે વધારે અવગાહનાથી બેસી ગયો. તે તેનાથી તેની અવગાહનાને બદલે તે થયો, પરંતુ દ્રવ્ય બદલે થે નહિ. તે દ્રવ્ય વધારે સમય સુધી ત્યાં રહ્યો. માટે અવગાહનાથી દ્રવ્યનો કાળ અસંખ્યાતગુણ છે. તે સે પ્રદેશ સ્કંધ વર્ણની અપેક્ષા ૧૦ ગુણ કાળો હતો. હવે ભલે તે પચાસ પ્રદેશી અથવા તેથી ઓછા કે વધારે દ્રવ્યવાળો થઈ ગયો, પરંતુ ૧૦ ગુણ કાળે તે એમને એમ રહ્યો. એટલે તેને દ્રવ્યનો તે બદલે થયું, પણ Page #130 -------------------------------------------------------------------------- ________________ હિમાન, વર્ધમાન ભગવતી શ૫. ઉ-૮ તેથી અવગાહના સ્થાન આપ્યું અસંખ્યાત ગુણ, તેથી દ્રવ્યસ્થાન આપ્યું અસંખ્યાત ગુણ તેથી ભાવસ્થાન+ આયુ અસંખ્યાત ગુણ, (૩૬) હિયમાન અને વર્ધમાન ભગવતી શ. ૫ ઉ. ૮ નો અધિકાર (૧) પ્રશ્નઃ જીવ હિયમાન (ઘટવું) છે. વર્ધમાન (વધવું) હિયમાન નથી કે વર્ધમાન નથી, પણ અવસ્થિત (વધઘટ વિના જેમના તેમ (૨) ઉત્તર: નેરીયા હિયમાન-વર્ધમાન અને અવસ્થિત પણ છે. એવં ૨૪ દંડક સિદ્ધ ભગવાન વર્ધમાન અને અવસ્થિત છે. (૩) સમુચ્ચયજીવ અવસ્થિત રહે તે શાશ્વતા. નેરીયા હિયમાનવર્ધમાન રહે તે જઘન્ય ૧ સમય ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાત ભાગ.. અને અવસ્થિત રહે તે વિરહકાળથી બમણા. એવં ૨૪ દંડકમાં અવસ્થિતકાળ . વિરહકાળથી બમણું, પણ પાંચ સ્થાવરમાં અવસ્થિતકાળ હિયમાનવત્ જાણ. સિદ્ધોમાં વર્ધમાન જઘન્ય ૧ સમય ઉત્કૃષ્ટ ૮ સમય અને અવસ્થિતકાળ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ છ માસ. ૧૦ ગુણ કાળાનો ફેરફાર થયે નહિ. માટે દ્રવ્યથી ભાવને કાળ અસંખ્યાત ગુણ છે. એક પ્રદેશાદિ ક્ષેત્રમાં પુલના અવસ્થાનને “ક્ષેત્રસ્થાન આયુ” મર્યાદિત સ્થાનમાં પુગલોને રહેવું તેને “અવગાહના સ્થાન આયુ” કહે છે. પુદ્ગલ દ્રવ્યનું, પરમાણુ દિપ્રદેશી સ્કંધ આદિ રૂપથી રહેવું તે દ્રવ્યસ્થાન આયુ” કહે છે. પુદગલેનું કુષ્ણવર્ણ આદિપણે રહેવું તે “ભાવસ્થાન આયુ” કહે છે. શંકા : અવગાહને અને ક્ષેત્રમાં એવું શું અંતર છે કે જેથી બંનેને ભિન્ન કહેવામાં આવ્યાં ? સમાધાન : પુદ્ગલેના વ્યાપ્ત સ્થાનને ક્ષેત્ર કહે છે અને તેમવિવક્ષિત ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં પણ પુલનું મર્યાદિત રહેવું તે અવગાહના કહેવાય છે. અર્થાત પુદગલના આધાર સ્વરૂપ એક પ્રકારને આકાર તે અવગાહના કહેવાય છે. અને પુદગલ જ્યાં રહે છે તે ક્ષેત્ર કહેવાય છે. કહે છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૭૪ . શ્રી ભગવતી ઉપમા (૩૭) સાવચ્ચયા-સેવયા ૧. સાવચયા (વૃદ્ધિ) ૨. સેવ ચયા (હાનિ) ૩. સાવચયાસેવીયા (હાનિ-વૃદ્ધિ) અને, ૪. નિરુવીયા-નિરવચવા (હાનિ નહિ કે વૃદ્ધિ નહિ) એ ચાર ભાંગા પરના પ્રશ્નોત્તરઃ સમુચ્ચય જેમાં ચેથી ભાંગે છે. શેષ ૩ નથી." - ર૪ દંડકમાં ચાર ભાંગા લાભે (હેય). સિદ્ધમાં ભાગ ૨ (સાવચયા અને નિરુવા -નિરવચર્યા). - સમુચ્ચય જીવમાં નિરુવીયા-નિરવયા છે તે સર્વાર્ધ છે અને નારકીમાં નિરુવીયા-નિરવચયા સિવાયના ત્રણ ભાંગાની સ્થિતિ જઘન્ય ૧ સમય ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાત ભાગની તથા નિરુવીયાનિરવચયાની સ્થિતિ વિરહકારવત્ પરંતુ પાંચ સ્થાવરમાં નિવચયાજાપાનિરવચયા પણ જઘન્ય ૧ સમય, ઉત્કૃષ્ટ આવલિકાને અસંખ્યાતમે ભાગ. સિદ્ધમાં સાવચ્ચયા જઘન્ય ૧ સમય, ઉત્કૃષ્ટ આઠ સમયની અને નિર્વચયા-નિરવીયા જઘન્ય ૧ સમય ઉત્કૃષ્ટ છ માસની સ્થિતિ જાણવી. * નિંધ: પાંચ સ્થાવરમાં અવસ્થિત કાળ તથા નિરુવા-નિરવચયા કાળ આવલિકાને અસંખ્યાતમે ભાગ કહેલ છે. તે પરકાયાપેક્ષા છે. સ્વકાયને વિરહ નથી પડત.] - (૩૮) સપ્રદેશી અને અમદેશી - (નિયંઠિપુત્ર અણગાર અને નારદપુત્ર અણગારને પુગલ વિષેને સંવાદ. બને ભગવાન મહાવીરના શિષ્ય છે.) - નિયંઠિપુત્ર અણુગારઃ આપની ધારણા પ્રમાણે શું સર્વ પુગલ અર્ધભાગ, મધ્યભાગ અને પ્રદેશ સહિત છે? - નારદપુત્ર અણુગારઃ હા. મારી ધારણા પ્રમાણે તેમ જ છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ સપ્રદેશઅપ્રદેશી ભગવતી શ–૫. ઉ–.. નિ: હે આર્ય ! આપની ધારણા પ્રમાણે શું સર્વ પુદગલ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષા અર્ધ-મધ્ય અને પ્રદેશ સહિત છે? નાઃ હે આર્ય ! મારી ધારણું પ્રમાણે એમ જ છે. નિ: આર્ય ! જે સર્વ પુદ્ગલ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષા અર્ધ-મધ્ય અને પ્રદેશ સહિત છે, તે આપની ધારણા પ્રમાણે એક પરમાણુ યુગલ એક પ્રદેશ અવગાઢ પગલ, એક સમયની સ્થિતિવાળા પુગલએક ગુણ કાળા પુદ્ગલ અર્ધ-મધ્ય અને પ્રદેશ સહિત દેવા જોઈએ, તેથી રહિત નહિ અને જે આપની ધારણ તેવી જ હોય તે પરમાણુ પુદગલમાં તેવી જ આપત્તિ આવશે એટલે આપની ધારણું મિથ્થા સાબિત ઠરશે. ત્યારે નારદપુત્ર અણગારે કહ્યું કે હે દેવાનુપ્રિય! હું એ જાણી, દેખી કે સમજી શકતા નથી. માટે આપ ફરમાવે. નિ. હે આર્ય! મારી ધારણા પ્રમાણે સર્વ પુદ્ગલ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી કદાચ સપ્રદેશી છે અને કદાચ અપ્રદેશી છે. જે પુગલ દ્રવ્યથી અપ્રદેશી છે તે ક્ષેત્રથી નિયમા અપ્રદેશી હોય છે. કાળથી કદાચ સપ્રદેશી અને કદાચ અપ્રદેશી હોય છે અને ભાવથી કદાચ અપ્રદેશી હેય, કદાચ સપ્રદેશી હોય છે. જે પુગલ ક્ષેત્રથી અપ્રદેશી છે, તે દ્રવ્યથી, કાળથી અને ભાવથી કદાચ સપ્રદેશી અને કદાચ અપ્રદેશી હોય છે. જે પુગલ કાળથી અપ્રદેશ છે તે દ્રવ્યથી, ક્ષેત્રથી અને ભાવથી કદાચ સપ્રદેશી અને કદાચ અપ્રદેશી હોય છે. જે પુલ ભાવથી અપ્રદેશી છે તે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી કદાચ સપ્રદેશી અને કદાચ અપ્રદેશી હોય છે. જે પુદગલ દ્રવ્યથી સપ્રદેશી છે તે ક્ષેત્રથી, કાળથી, ભાવથી કદાચ સપ્રદેશી અને કદાચ અપ્રદેશી હોય છે. જે પુદ્ગલ ક્ષેત્રથી સપ્રદેશી હોય છે તે દ્રવ્યથી નિયમ સપ્રદેશી હોય છે. કાળથી અને ભાવથી કદાચ સપ્રદેશી અને કદાચ અપ્રદેશી હોય છે. જે પુગલ કાળથી સપ્રદેશી હોય છે તે દ્રવ્યથી, ક્ષેત્રથી અને ભાવથી કદાચ સપ્રદેશી અને કદાચ અપ્રદેશી હોય છે. જે પુગલ ભાવથી સપ્રદેશી હેય છે તે દ્રવ્યથી, ક્ષેત્રથી, અને કાળથી કદાચ સપ્રદેશી અને કદાચ અપ્રદેશી હેય છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપામ નાઃ હે દેવાનુપ્રિય! સપ્રદેશી–અપ્રદેશમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષા અલ્પ બહુત ફરમાવે ! નિ. હે પારદપુત્ર અણગાર! (૧)સર્વથી* થોડા ભાવથી અપ્રદેશી (૨) તેથી કાળથી અપ્રદેશી અસંખ્યાત ગુણ (૩) તેથી દ્રવ્ય અપ્રદેશી અસંખ્યાત ગુણા (૪) તેથી ક્ષેત્રથી અપ્રદેશી અસંખ્યાત ગુણા (૫) તેથી ક્ષેત્રથી સપ્રદેશી અસંખ્યાત ગુણા (૬) તેથી દ્રવ્યથી સપ્રદેશી વિશેષાધિક (૭) તેથી કાળથી સપ્રદેશી વિશેષાધિક (૮) તેથી ભાવથી સપ્રદેશી વિશેષાધિક. આ પ્રમાણે અર્થ સાંભળીને નારદપુત્ર અણગારે નિયંઠિપુત્ર અણગારથી સંતોષ પામી વંદના નમસ્કાર કર્યા અને ક્ષમા માગી. (૩૯) વેદના અને નિર્જર ભગવતી શ. ૬ ઉ. ૧ ને અધિકાર વેદના એટલે કર્મફળરૂપે સુખદુઃખાદિ પ્રાપ્ત થવાં તે. અને નિર્જરા એટલે કર્મનું ફળ ભેગવાઈ જતાં તેનું આત્મામાંથી ખરી પડવું તે. ગૌતમ: હે ભગવન! જે મહા વેદનાવાળે હોય તે મહા નિર્જરાવાળ પણ હોય? અને મહા વેદનાવાળામાં તથા અલપ વેદનાવાળામાં પ્રશસ્ત નિર્જરાવાળો જીવ જ ઉત્તમ કહેવાય કે કેમ? *(૧) સર્વથી થોડા ભાવથી અપ્રદેશી જેમકે-એક ગુણકાળો, નીલે આદિ. (૨) તેથી કાળથી અપ્રદેશી અસંખ્યાત ગુણ જેમ કે-એક સમયની સ્થિતિવાળા પુદ્ગલ. (૩) તેથી દ્રવ્યથી અપ્રદેશી અસંખ્યાત ગુણ જેમ કેસર્વ પરમાણુ પુદગલ. (૪) તેથી ક્ષેત્રથી અપ્રદેશી અસંખ્યાત ગુણ-જેમ કે એક એક આકાશ પ્રદેશ અવગાહ્યા પુદગલે. (૫) તેથી ક્ષેત્રથી સપ્રદેશી અસંખ્યાત ગુણ, જેમ કે બે આકાશ પ્રદેશ અવગાહ્યા પુદગલ. (૬) તેથી દ્રવ્યથી સપ્રદેશી વિશેષાધિક જેમ કે–એ પ્રદેશ સ્કંધ, ત્રણ પ્રદેશી ઢંધ યાવત અનંત પ્રદેશ સ્કંધ, (૭) તેથી કાળથી સપ્રદેશી વિશેષાધિક જેમ કે બે સમય, ત્રણ સમય યાવત અસંખ્યાત સભ્યની સ્થિતિવાળા પુદગલ. (૮) તેથી ભાવથી સપ્રદેશી વિશેષાધિક જેમ કે બે ગુણકાળા, ત્રણ ગુણકાળા યાવત્ અનંત ગુણકાળા આદિ પુદ્ગલે. Page #134 -------------------------------------------------------------------------- ________________ વિના અને નિર્જરા શક્તિ ભગવતી શ. ઉમ મહાવીર : હા. ગૌતમ! ગૌતમ: હે ભગવન્! છઠ્ઠી અને સાતમી નરકભૂમિમાં નૈરવિકે મટી વેદનાવાળા છે, પરંતુ તેથી તે શ્રમણનિર્ચ કરતાં મેટી નિજેરાવાળા છે ખરા ? મહાવીરઃ ના. ગૌતમ !તે વાત બરાબર નથી. ગૌતમઃ હે ભગવન ! તેમ શાથી કહે છે ? મહાવીરઃ હે ગૌતમ! કઈ બે વસ્ત્રો હોય, તેમાંથી એક કર્દમ (કાદવ)ના રંગથી રંગાયેલું હોય, અને બીજું, ખંજન (મેશ કે મળી)ના રંગથી રંગાયેલું હોય તે બેમાંથી કયું વસ્ત્ર મહા કષ્ટ જોઈ શકાય તેવું, ડાઘા મટાડી શકાય તેવું, તેમ જ ચળકાટ કે ચિતરામણ કરી શકાય તેવું કહેવાય? ગૌતમઃ હે ભગવન્ ! કદમથી રંગેલું મહા કષ્ટ જોઈ શકાય તેવું કહેવાય. મહાવીરઃ હે ગૌતમ ! એ જ પ્રમાણે, નૈયિકનાં પાપકર્મ ગાઢ, ચીકણાં, શિલષ્ટ તથા ખિલીભૂત છે, તેથી તેઓ ગાઢ વેદના ભેગવતા હોવા છતાં મટી નિર્જરાવાળા નથી કે મોટા પર્યવસાન (નિર્વાણરૂપ ફળ)વાળા નથી. વળી, જેમ એરણ ઉપર મોટા અવાજથી નિરંતર ઉપરાઉપરી ઘણના પ્રહાર કરવામાં આવે તે પણ તેનાં રજકણુ છૂટાં પડી જતાં નથી તેમ, નરયિકેનાં પાપકર્મો ગાઢ હોવાથી બહુ વેદના થવા છતાં મેટા પ્રમાણમાં ખરી જતાં નથી. ' અર્થાત્ સામાન્ય રીતે મેટી વેદનાવાળો જીવ મોટી નિર્જરાવાળ હોય છે. પરંતુ ઉપર જણાવ્યું તેમ નારકી જીવેનાં પાપકર્મો દવિધ્ય હોવાથી મેટી વેદનાવાળાં હોય છે, પણ મોટી નિજેરાવાળાં નથી હતાં. તેમ જ શ્રેષ્ઠ સ્થાનમાં સ્થિત થયેલે થેગી મોટી નિર્જરાવાળા હેવા છતાં મટી વેદનાવાળે નથી હોતે. જેમ ખંજનના રંગથી રંગાયેલું વસ્ત્ર સહેલાઈથી ઘેઈ શકાય છે તેમ, શ્રમણ નિર્ચનાં કર્મ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૭૮ - શ્રી ભગવતી ઉપક્રમ (તપાદિથી) શિથિલ એટલે મંદ વિપાકવાળાં, સત્તા વિનાનાં તથા - વિપરિણામવાળાં કરી નાખેલ હોવાથી ઝટ દૂર થઈ જાય છે. તેથી થોડી ઘણું વેદના ભોગવવા અને ન ભોગવવા છતાં શ્રમણ નિર્ગથે મેટી નિર્જરાવાળા અને મોટા પર્યવસાન (નિર્વાણફળ)વાળા હોય છે. જેમ કઈ પુરુષ ઘાસના સૂકા પૂળાને અગ્નિમાં ફેંકે અને તે શીધ્ર બળી જાય, કે કોઈ પુરુષ લેઢાના ધગધગતા ગેળા ઉપર પાણીનું ટીપું મૂકે અને તે વિવંસ પામી જાય તે પ્રમાણે છે ગૌતમ! શ્રમણ-નિર્ચ થનાં કર્મો નહિ જેવી વેદના હોવા છતાં શીવ્ર તેમજ મોટા પ્રમાણમાં નષ્ટ થઈ જાય છે. ગૌતમ: હે ભગવન્! મહા વેદના મહા નિર્જરાનું કારણ શું છે? મહાવીરઃ હે ગૌતમ! કરણ વડે તે કરે છે અને તે ચાર , પ્રકારનાં છે. (૧) મનકરણ (૨) વચનકરણ (૩) કાયાકરણ અને, (૪) કર્મકરણ (કર્મોનું બંધન સંક્રમણ આદિમાં નિમિત્તભૂત જીવનું વીર્ય). તે કરણે નારકીમાં અશુભ જ લાભે. અશુભકરણથી અશાતા વેદના વેદ છે. કદાચિત શાતા પણ વેદે છે. (તીર્થકરના જન્માદિ કલ્યાણક પ્રસંગે પ્રકાશ થાય તે સમયે) દેવતામાં જ શુભકરણ લાભે, તેથી તે શાતા વેદે છે. કદાચ અશાતા પણ વેદે છે (ઈન્દ્રાદિના પ્રહાર સમયે). પાંચ સ્થાવરમાં બે તે [૧] કાયાકરણ [૨] કર્મકરણ, ત્રણ વિકેન્દ્રિયમાં ત્રણ કરણ લાભે. [૧] કાયાકરણ [૨] વચનકરણ [૩] કર્મકરણ. તિર્યંચ પંચેન્દ્રિયમાં અને મનુષ્યમાં ૪-૪ કરણ લાભ. એ ઓઢારિકના દસ દંડકમાં શુભાશુભ કરણથી વિમાત્રાથી ક્યારેક શાતા, કયારેક અશાતા વેદે છે. આશ્રી વેદના અને નિર્જરાના ચાર ભાંગા થાય છે. [૧] મહા વેદના મહા નિર્જરા [૨] મહા વેદના અલ્પ નિર્જરા [3] અલ્પ વેદના મહા નિર્જરા અને, [૪] અલ્પવેદના-અલ્પ નિર્જરા. તેના પ્રથમ ભાગમાં પડિમાધારી સાધુ છે. બીજા ભાગમાં ૬-૭ નરકને નૈરયા છે. ત્રીજા ભાગમાં શૈલેશી પ્રતિપન્ન [૧૪ ગુણસ્થાનવાળા) અણગાર છે, અને ચેથા ભાગમાં અનુત્તર વિમાનવાસી દે છે. Page #136 -------------------------------------------------------------------------- ________________ પુદગલેને સંગ્રહ ભગવતી શ–૬. ઉ–૩. (૪૦) પુગલોને સંગ્રહ-વસ્તુનું દૃષ્ટાંત ભગવતી શ. ૬ ઉ. ૩ ને અધિકાર જેમ કેઈ અણુવાપરેલું કે વાપરીને પણ જોયેલું કે સાળ ઉપરથી તાજું જ ઊતરેલું વસ્ત્ર સ્વચ્છ હોય છે. પરંતુ તે વસ્ત્ર ક્રમે ક્રમે વપરાશમાં આવે છે ત્યારે તેને સર્વ બાજુએથી રજ ચાટે છે અને કાલાન્તરે તે વસ્ત્ર મતા જેવું મેલું અને દુર્ગધી થઈ જાય છે. તેમ મહાકર્મવાળા, મહા કિયાવાળા, મહા પાપવાળા અને મહા વેદનાવાળા જીવને સર્વ બાજુએથી આવીને કરજ ચાટે છે અને તે જીવ હંમેશાં દુરૂપપણે, દુર્વર્ણ પણે, દુસપણે, દુસ્પર્શ પણે, અનિષ્ટપણે, અમુંદરપણે, અપ્રિયપણે, અશુભપણે, અમને જ્ઞાણે, (મનને ન ભાવવું તે), અમને પણે, (મન દ્વારા જે સંભારતાં પણ જે ન રુચે તે) અનિસિપણે, અકાંક્ષિતપણે, જઘન્યપણે (હીન પણે), અમુખ્યપણે, દુઃખ પણે અને અસુખપણે વારંવાર પરિણમે છે. પરંતુ જેમ કોઈ એવું વસ્ત્ર હોય તેને ક્રમે ક્રમે શુદ્ધ કરવામાં આવતું હોય તથા શુદ્ધ પાણીથી ધેવામાં આવતું હોય, તે તેને લાગેલે મેલ ઊખડતે જાય છે, તેમ અલ્પ કર્મવાળા, અ૫ ક્રિયાવાળા, અલ્પ પાપવાળા અને અલપ વેદનાવાળા જીવન કર્મ પુદગલે દાતા જય છે, ભેદાતા જાય છે, વિધ્વંસ પામતા જાય છે તથા અંતે સમસ્તપણે નાશ પામે છે. તેને આત્મા હંમેશાં નિરંતર સુરૂપ પણે, સુર્ણ પણે અને સુખપણે વારંવાર પરિણમે છે. ગૌતમ : હે ભગવન ! સ્ત્રને જે મેલ ચાટે છે તે પુરુષ પ્રયત્નથી ચેટે છે કે સ્વાભાવિક રીતે ચાટે છે? મહાવીરઃ હે ગૌતમ! પુરુષ પ્રયત્નથી પણ ગોટે છે અને સ્વ ભાવિકપણે પણ ચેટે છે. ગૌતમ? હે ભગવન ! તે પ્રમાણે જેને જે કર્મરાજ ચાટે છે, તે પુરુષ પ્રયત્નથી અને સ્વાભાવિકપણે એમ બન્ને રીતે ચૂંટે છે? મહાવીર : હે ગૌતમ! અને જે કર્મ રજ ચાટે છે, તે પુરુષ પ્રયત્નથી ચોદે છે, પણ સ્વાભાવિક રીતે નથી એટતી. જેના Page #137 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપમ વ્યાપાર ત્રણ પ્રકારના છે. મને વ્યાપાર, વચનવ્યાપાર અને કાયવ્યાપાર. એ ત્રણ પ્રકારના વ્યાપારો વડે જીવને કર્મોપચય થાય છે. ગૌતમ? હે ભગવન ! વસ્ત્રને જે પુગલેને ઉપચય થાય છે તે સાદિ-સાંત છે, સાદિ-અનંત છે, અનાદિ-સાંત છે કે અનાદિ-અનંત છે? મહાવીર : હે ગૌતમ ! તે ઉપચય સાદિ-સાત જ છે. ગૌતમ ઃ હે ભગવન ! તે પ્રમાણે અને કર્મોપચય સાદિ-સાંત છે, સાદિ-અનંત છે, અનાદિ-સાત છે કે અનાદિ-અનંત છે? મહાવીરઃ હે ગૌતમ! કેટલાક ઇવેને કર્મોપચય સાદિ-સાંત છે. કેટલાકને અનાદિ-સાંત છે અને કેટલાકને અનાદિ-અનંત છે. પણ જેને કર્મોપચય સાદિ-અનંત નથી. ગૌતમ: હે ભગવન્! તે કેવી રીતે ? મહાવીરઃ ઐયંપથિક કર્મ બાંધન રે કર્મોપચય સાદિ–સાંત છે, ભવસિદ્ધિક જીવને કર્મોપચય અનાદિ–સાંત છે અને અભવસિદ્ધિને કર્મોપચય અનાદિ-અનંત છે. (૪૧) પચાસ બેલની બંધી द्वारगाथा: वेद संजय दिठि, सन्नि भविदंसण पज्जते भासग परित नाण, जोगुवओग आहार सुहुम चरमेसु, (૧) વેદ ૪ (પુરુષ, સ્ત્રી, નપુંસક વેદ અને અવેદ) (૨) સંપતિ ૪ (સંયત, અસંયત, સંયતાસંયત, સંયત-ને-અસંયત) (૩) દષ્ટિ ૩ (૪) સંજ્ઞી ૩ (સંજ્ઞી, અસંજ્ઞી, સંજ્ઞી––અસંજ્ઞા) (૫) ભવ્ય ૩ (ભવ્ય, અભવ્ય, ભવ્ય–ને-અભવ્ય) (૬) દર્શન ૪ (૭) પર્યાપ્તા ૩ (પર્યાપ્તા, અપર્યાપ્ત ને પર્યાપ્તા–ને અપર્યાપા) (૮) ભાષક ૨ (ભાષા અને અભાષક) (૯) પરિત ૩ (પરિત, અપરિગ્ન, નેપરિત્ત અપરિત) (૧૦) જ્ઞાન ૮ (૫ જ્ઞાન, ૩ અજ્ઞાન) (૧૧) વેગ ૪ Page #138 -------------------------------------------------------------------------- ________________ પચાસ બેલની બધી ભગવતી શ. ૬ ઉ. ૧ L૮૧ (મન, વચન, કાયાગ અને અગ) (૧૨) ઉપગ ૨ (સાકાર અને અનાકાર) (૧૩) આહારક ૨ (આહારક ને અનાહારક) (૧૪) સૂવમ ૩ (સૂરમ, બાદર, નેસૂમાબાદર) (૧૫) ચરમ ૨ (ચરમ અને અચરમ) કુલ ૫૦ બેલ થયા. - એ ૫૦ માંથી જે જે જેમાં જેટલા બેલ લાભે છે તેનું યંત્ર નામ આ બોલ નામ બોલ પહેલી નારકીમાં ૩૪. પાંચ સ્થાવરમાં ૨૩ બીજીથી સાતમી નારકી સુધી ૩૩. બે ઈન્દ્રિય તેઈન્દ્રિયમાં ૨૭ ભવનપતિ વાણવ્યંતરમાં ૩૫. ચૌરેન્દ્રિ, અસંજ્ઞી પંચેન્દ્રિયમાં ૨૮ તિષી પહેલા બીજા દેવલોકમાં ૩૪. સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયમાં ૩૬ ત્રીજાથી બારમા દેવલોક સુધી ૩૩. અસંસી મનુષ્યમાં ૨૨ નવગેવેયકમાં ૩૨. સંજ્ઞી મનુષ્યમાં ૪૫ પાંચ અનુત્તર વિમાનમાં ૨૬. સમુચ્ચય જીવમાં પ૦ એ ૫૦ બેમાંથી ક્યા બેલમાં કેટલાં કર્મોને બંધ થાય છે, તે કહે છે: . ૧. વેદદ્વારઃ ત્રણ વેદમાં સાત કર્મોની નિયમ, આયુકર્મની ભજના, અવેદીમાં ૭ કર્મોની ભજના અને આયુકર્મને અબંધ. ૨. સંતદ્વારઃ સંયતમાં ૮ કર્મોની ભજના, અસંયતિ અને સંયતાસંયતિમાં ૭ કર્મોની નિયમો અને આયુકર્મની ભજન, સંપતિ અસંયતિ ને સંયતા સંયતમાં ૮ કમેને અબંધ. ૩. દષ્ટિદ્વારઃ સમદષ્ટિમાં ૮ કર્મોની ભજના, મિથ્થા દૃષ્ટિમાં ૭ કર્મોની નિયમ અને આયુકર્મની ભજન, મિશ્રદષ્ટિમાં ૭ કર્મોની 'નિયમ અને આયુને અબંધ.. ૪. સંજ્ઞીદ્વારઃ સંસીમાં ૭ કર્મોની ભજના અને વેદનીય કર્મની નિયમા. અસંજ્ઞીમાં ૭ કર્મોની નિયમા અને આયુકર્મની ભજના, સંસી ને-અસંસીમાં વેદનીય કર્મની ભજના અને ૭ કર્મોને અબંધ. - પ. ભવીદ્વારઃ ભવમાં ૮ કર્મોની ભજના, અભવીમાં ૭ કમેની નિયમ અને આયુકમની ભજના, નેવી ને–અભવીમાં (કમેન અબ ધ) Page #139 -------------------------------------------------------------------------- ________________ ૮૨ શ્રી ભગવતી ઉપક્રમ ૬. દર્શનદ્વારઃ પ્રથમનાં ત્રણ દર્શનમાં છ કર્મની ભજના અને વેદનીયની નિયમા કેવળદર્શનમાં વેદનીયની ભજના અને ૭ કમેને અબંધ. ૭. પર્યાપ્તદ્વારઃ પર્યાપ્તામાં ૮ કર્મની ભજના, અપર્યાપ્તામાં ૭ કમેની નિયમા, અને આયુકર્મની ભજના. ને પર્યાપ્ત ને-અપર્યાપ્તામાં ૮ કર્મોને અબંધ. * ૮. ભાષકદ્ધાર: ભાષકમાં ૭ કર્મોની ભજના અને વેદનીયની નિયમા. અભાષકમાં ૮ કર્મોની ભજના. ૯. પરિત્તદ્વારઃ પરિત્તમાં ૮ કર્મોની ભજના. અપત્તિમાં ૭ કર્મોની નિયમ અને આયુકર્મની ભજના ને-પરિત્ત ને અપરિત્તમાં '૮ કર્મોને અબંધ. - ૧૦. જ્ઞાનદ્વારઃ ૪ જ્ઞાનમાં ૭ કર્મોની ભજન અને વેદનીયની નિયમા, કેવળજ્ઞાનમાં વેદનીયની ભજન અને ૭ કર્મોને અબંધ, ત્રણ અજ્ઞાનમાં છ કર્મોની નિયમ અને આયુકમની ભજના. ૧૧. ગદ્વાર ત્રણગમાં ૭ કર્મોની ભજના અને વેદનીયની નિયમા, અગમાં ૮ કર્મોને અબંધ. ૧૨. ઉપગદ્વાર: સાકાર અને અનાકારમાં ૮ કર્મોની ભજના. ૧૩, આહારકઃ આહારકમાં ૭ કર્મોની ભજન અને વેદનીયની નિયમા. અનઆહારકમાં ૭ કર્મોની ભજના, આયુકર્મને અબંધ. ૧૪. સૂક્ષ્મદ્વારઃ સૂફમમાં ૭ કર્મોની નિયમાં અને આયુકર્મની ભજના, બાદરમાં ૮ કર્મોની ભજના, નેસૂમ બાદરમાં ૮ કર્મોને અબંધ. * ૧૫. ચરમદ્વારઃ ચરમ અને અચરમમાં ૮ કર્મોની ભજના ૪૨) કેટલા શિષ્ય સિદ્ધ થશે? * એક વખત મહાશુક્ર નામના દેવલેકમાંથી, મહાસર્ગ નામના મેટા વિમાનમાંથી મોટી દ્ધિવાળા બે દે શ્રમણ ભગવંત મહાવીરની પાસે પ્રાદુર્ભત થયા. તેમણે મનથી જ ભગવાનને વંદનાદિ કરી, પ્રશ્ન Page #140 -------------------------------------------------------------------------- ________________ છવના પ્રદેશ ભગવતી શ૬. ઉ–૪. પૂછ્યા તથા ભગવાને પણ તેમને મનથી જ જવાબ આપ્યા, તે સાંભળી સંતુષ્ટ થઈ તેઓ ફરી મનથી જ તેમને વંદનાદિ કરી તેમની પર્યું પાસના કરવા લાગ્યા. તે વખતે ભગવાનના મોટા શિષ્ય ગૌતમ સ્વામી મહાવીર સ્વામીની પાસે ઉત્કૃષ્ટ રીતે બેસીને ધ્યાન ધરતા હતા. ધ્યાન પૂરું થયા પછી તેમને સંકલપ થયે કે, બે દેવે ભગવાન પાસે પ્રાદુર્ભત થયા હતા, તે કયાંથી અને શા માટે આવ્યા હતા તે હું ભગવાનને પૂછું. ભગવાને તેમને ઈરાદે તેમને પ્રથમથી જ કહી બતાવીને તેમને તે દેવે પાસે જ શંકા ટાળવા મોકલ્યા. દેવે તેમને આવતા જોઈ હષિત થયા. તથા જલદી ઊભા થઈ ગયા પછી ગૌતમને તેમણે કહ્યું કે, “હે ભગવાન ! અમે મહાશુક કલ્પમાંથી મહાસર્ગ વિમાનમાંથી આવ્યા છીએ; અમે ભગવાનને મનથી જ પૂછ્યું હતું કે, “હે ભગવન ! આપ દેવાનુપ્રિયના કેટલા દિવ્ય સિદ્ધ થશે? ત્યારે ભગવાને અમને મનથી જ જવાબ આપે કે, “હે દેવાનુપ્રિયે! મારા સાતસે શિષ્ય સિદ્ધ થશે.” એ રીતે અમે મનથી જ પૂછેલા પ્રશ્નના જવાબ પણ અમને શ્રવણ ભગવંત તરફથી મન દ્વારા જ મળ્યા તેથી અમે તેમની પપાસના કરીએ છીએ.” એમ કહીને તે દેવે ગૌતમ સ્વામીને વંદન કરી, જે દિશામાંથી પ્રગટયા હતા તે દિશામાં જ અંતર્ધાન થઈ ગયા. (શ્રી ભગવતી શ. ૫ ઉ. ૪ને અધિકાર) (૪૩) જીવના પ્રદેશ નિરૂપણ ભગવતી શ. ૬ ઉ. ૪ને અધિકાર તેનાં દ્વાર ૧૪ (૧) સપ્રદેશદ્વાર (૨) આહારકદ્વાર (૩) ભવ્યદ્વાર (૪) સંજ્ઞીદ્વાર (૫) લેશ્યાદ્વાર (૬) દષ્ટિદ્વાર (૭) સંયત દ્વાર (૮) કષાયદ્વાર (૯) જ્ઞાનદ્વાર (૧૦) ગદ્વાર (૧૧) ઉપગદ્વાર (૧૨). વેદદ્વાર (૧૩) શરીરદ્વાર (૧) પર્યાપ્તિદ્વાર, Page #141 -------------------------------------------------------------------------- ________________ ભગવતી ઉપક્રમ 1૧. સપ્રદેશદ્વારઃ સપ્રદેશી (જે જીવને ઉત્પન્ન થયાને ૨-૩ અથવા તેથી વધારે સમય થયે હેય તે). અપ્રદેશી (પ્રથમ સમયને ઉત્પન્ન થયેલે જીવ) તેના ભાગ ૬ થાય છે. (૧) કદાચ સપ્રદેશી (૨) કદાચ અપ્રદેશી (૩) સપ્રદેશી એક અને અપ્રદેશી એક. (૪) સપ્રદેશી એક અને અપ્રદેશી ઘણા (૫) સપ્રદેશી ઘણા અને અપ્રદેશી એક (૬) સપ્રદેશી ઘણા અને અપ્રદેશી ઘણા (શાશ્વતા બેલમાં ત્રણ ભાંગા અને અશાશ્વતા બેલમાં છ ભાંગા હોય છે). સમુચ્ચય જીવ કાલ આશ્રી-એક જીવ અને ઘણા જીવ નિયમ સપ્રદેશી ૨૪ દંડકના જીવ તથા સિદ્ધ ભગવાન કાલ આશ્રી એક જીવમાં ભાગ ૧-૨ લાભે, ઘણા જીવ આશ્રી (પ સ્થાવર છેડીને) ત્રણ ભાંગ લાભે તે ૧, ૫, ૬ થી ૫ સ્થાવરમાં ભાંગે લાભે એક તે ત્રીજે. - ૨. આહારકદ્વાર : આહારક સમુચ્ચય જીવ અને ૨૪ દંડક, એક જીવ આશ્રીમાં ભાંગા ર તે ૧-૨, ઘણા જીવ આશ્રી (પાંચ સ્થાવરને છેડીને) ત્રણ ભાંગા લાભે તે ૧-૫ અને ૬, પાંચ સ્થાવરમાં ભાગે લાભે એક તે ત્રીજે, અનઆહારકમાં સમુચ્ચય જીવ અને ૨૪ દંડક એક જીવ આશ્રી ભાંગા ર તે ૧-૨ અને ઘણું જીવ આશ્રી (પાંચ સ્થાવર છોડીને ભાંગા ૬ લાભે, અને પાંચ સ્થાવરમાં ભાગ ૧ તે ત્રીજે, સિદ્ધ ભગવાનમાં એક જીવ આશ્રી બે ભાંગા તે ૧-૨ અને ઘણુ જીવ આશ્રી ત્રણ ભાંગા. ૩. ભવ્યદ્વાર ઃ ભવી અને અભવમાં એક જીવ અને ઘણુ જીવ આશ્રી નિયમ સપ્રદેશી. ૨૪ દંડકના ભવી અને અભવમાં એક જીવ આશ્રી ભાંગા બે, તે ૧-૨ અને ઘણું જીવ આશ્રી (સ્થાવર બાદ કરીને ત્રણ ભાંગા લાભે છે. સ્થાવરમાં ભાંગે એક ત્રીજે. સિદ્ધ ભગવાનમાં એક જીવ આશ્રી ભાગ ૨ તે ૧-૨ અને ઘણું જીવ આશ્રી ભાંગા ત્રણ લાભે. ૪. સંસીદ્વારઃ સમુચ્ચય જીવ અને સંજ્ઞીને ૧૬ દંડકમાં એક જીવ આશ્રી ૧-૨ ભાંગ અને ઘણુ જીવ આશ્રી ત્રણ ત્રણ ભાંગા Page #142 -------------------------------------------------------------------------- ________________ છપના પ્રદેશ ભમવતી શ૬. ઉ–૪. ૫ લાભ, અસંશી સમુ થય જીવ ૨૨ દંડક એક જીવ આશ્રી ૧-૨ ભાંગા અને ઘણું જીવ આશ્રી સમુચ્ચય જીવ, ત્રણ વિકલેન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિયમાં ભાંગા ત્રણ લાભે. સ્થાવરમાં ભાગ ૧ ત્રીજે લાભે. નારકી, દેવતા અને મનુષ્યમાં ભાંગ ૬-૬ લાભે, નેસંજ્ઞી ને અસંસી મનુષ્ય અને સિદ્ધમાં એક જીવ આશ્રી ભાંગા બે, ૧-૨ ઘણા જીવ આશ્રી મનુષ્ય અને સિદ્ધમાં ૭, ૩ ભાંગા લાભે. ૫. લેચ્છાદ્વાર : સલેશી સમુચ્ચય જીવમાં એક જીવ અને ઘણું જીવ આશ્રી નિયમાં સપ્રદેશી ૨૪ દંડકના જીવ અને સિદ્ધ ભગવાનમાં એક જીવ આશ્રી ભાગ ૨ તે ૧-૨. ઘણા જીવ આશ્રી (૫ સ્થાવરને છેડીને) ત્રણ-ત્રણ ભાંગ લાભે, સ્થાવરમાં એક ત્રીજો ભાગ લાભે. કૃષ્ણ-નીલ-કાપોતલેશી સમુચ્ચય જીવ ૨૨ દંડકમાં એક જીવમાં બે ભાંગા ૧-૨ અને ઘણું જીવ આશ્રી (સ્થાવરને છેડીને) ત્રણ ત્રણ ભાંગા લાભે. સ્થાવરમાં ભાંગે એક તે ત્રીજે, તે જેલેશી સમુચ્ચય જીવ ૧૮ દંડકમાં એક જીવ આશ્રી ભાંગા બે, તે ૧-૨ ઘણું જીવ આશ્રી સમુચ્ચય જીવ અને ૧૫ દંડકમાં ૩-૩ ભાંગા લાભે, પૃથ્વી, અપ, વનસ્પતિમાં છ-છ ભાંગા લાભે, પદ્મલેશી, શુકલેશી, સમુચ્ચય જીવ ત્રણ દંડકમાં એક જીવ આશ્રી ભાંગા બે તે ૧-૨ અને ઘણું જીવ આશ્રી ૩-૩ ભાંગા લાભ, અલેશીઝવ મનુષ્ય અને સિદ્ધ ભગવાનમાં એક જીવ આશ્રી ભાગ ૨ / ૧-૨, અને ઘણું જીવ આશ્રી જીવ અને સિદ્ધ ભગવાનમાં ત્રણ ત્રણ ભાંગા લાભે, મનુષ્યમાં છ–છ ભાંગા લાભ. ૬. દષ્ટિદ્વાર: સમદષ્ટિ સમુચ્ચય જીવ ૧૯ દંડક અને સિદ્ધ ભગવાનમાં એક જીવ આશ્રી ભાંગે છે તે ૧-૨ અને ઘણું જીવ આશ્રી ૩-૩ ભાંગ લાભે. પરંતુ ફેર એટલે કે, ત્રણ વિકેન્દ્રિયમાં ૬ ભાંગા લાભ, મિથ્યાદષ્ટિ સમુચ્ચય જીવ ૨૪ દંડકમાં એક જીવ આશ્રી ભાંગા ૨ તે ૧૨ અને ઘણું જીવ આશ્રી (સ્થાવરને બાદ કરીને) સમુચ્ચય જીવ ૧૯ દંડકમાં ત્રણ ત્રણ ભાંગા લાભ સ્થાવરામાં એક તે ત્રીજો ભાગ લાભ. મિશ્રદષ્ટિ સમુચ્ચય જીવ અને ૧૬ દંડક આશ્રી એક જીવમાં ભાગ ૨ તે ૧-૨, અને ઘણુ જીવ આશ્રી ૬-૬ ભાંગા લાશે. Page #143 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી લૅપમ | ૭. સંયતદ્વારઃ સંયતિમાં સમુચ્ચય જીવ મનુષ્ય અને સંયતા સંયતિમાં સમુચ્ચય જીવ મનુષ્ય, તિર્યંચ એક જીવ આશ્રી ભાંગા બે તે ૧-૨ અને ઘણું જીવ આશ્રી ૩-૩ ભાંગા લાભે. અસંયતિ સમુચ્ચય જીવ ૨૪ દંડકમાં એક જીવ આશ્રી ભાંગા બે તે ૧-૨ લાભ અને ઘણું જીવ આશ્રી (સ્થાવર બાદ કરીને) ત્રણ-ત્રણ ભાંગા લાભે. અને સ્થાવરોમાં એક ત્રીજો ભાંગે લાભે. નોસંયતિ અસંયતિ ને સંયતાસંતિ (સિદ્ધ)માં એક જીવ આશ્રી ભાંગ બે તે ૧-૨ અને ઘણું જીવ આશ્રી ભાગ ૩ લાભે. - ૮, કષાયદ્વારઃ સકષાય સમુચ્ચય જીવ ૨૪ દંડકમાં એક જીવ આશ્રી ભાંગા બે તે ૧-૨ અને ઘણું જીવ આશ્રી (સ્થાવરે છેડીને) સમુચ્ચય જીવ ૧૯ દંડકમાં ૩-૩ ભાંગા લાભે, અને સ્થાવરમાં એક ભાગ ત્રીજે ક્રોધકષાયી સમુચ્ચય જીવ ૨૪ દંડકમાં એક જીવ આશ્રી ભાંગા બે તે ૧-૨ અને ઘણું આશ્રી (સ્થાવરે પાંચ છોડીને) ૩-૩ ભાંગા લાભે, પાંચ સ્થાવરમાં એક ત્રીજો ભાગે લાભે (દેવામાં છ-છ ભાંગા લાભ) માન કષાયી, માયા કષાયી સમુચ્ચય જીવ ૨૪ દંડકમાં એક જીવ આશ્રી ભાંગા છે તે ૧-૨ અને ઘણા જીવ આશ્રી (૫ સ્થાવરે છેડીને) ૩-૩ ભાંગા લાભે. અને સ્થાવરમાં એક ત્રીજો ભાગે લાભે (નારક દેવમાં છ-છ ભાંગા લાભે). લેભ કષાયી સમુચ્ચય જીવ ૨૪ દંડકમાં એક જીવ આશ્રી ભાંગા બે તે ૧-૨ અને ઘણું જીવ આશ્રી (૫ સ્થાવરે છેડીને) ૩-૩ ભાંગા લાભે, અને સ્થાવરમાં એક ત્રીજે ભાગે લાભે (નારકીમાં છ ભાંગા). અકષાયી જીવ મનુષ્ય સિદ્ધ ભગવાનમાં એક જીવ આશ્રી ભાંગા બે તે ૧-૨ અને ઘણા જીવ આશ્રી ૩-૩ ભાંગા લાભે. ૯. જ્ઞાનદ્વાર : સમુચ્ચય જ્ઞાન સમુચ્ચય જીવ ૧૯ દંડક સિદ્ધ ભગવાનમાં એક જીવ આશ્રી ભાંગા બે તે ૧-૨ અને ઘણું જીવ આશ્રી ૩-૩ ભાંગા લાભે. (ત્રણ વિકલેન્દ્રિયમાં છ-છ ભાંગા લાભે) મતિ-શ્રુતજ્ઞાન સમુચ્ચય જીવ ૧૯ દંડકમાં અવધિજ્ઞાન સમુચ્ચય જીવ ૧૯ દંડકમાં તથા મન પર્યયજ્ઞાન કેવળજ્ઞાન સમુચ્ચય મનુષ્યમાં એક Page #144 -------------------------------------------------------------------------- ________________ જીવના પ્રદેશ ભગવતી શ–. ઉ–૪. જીવ આશ્રી ભાગ ૨ તે ૧-૨ અને ઘણુ જીવ આશ્રી ૩ ભાંગા લાભે. (મતિ-શ્રુતજ્ઞાન અને ત્રણ વિકલેન્દ્રિયમાં છ-છ ભાંગ લાભે) સમુચ્ચય અજ્ઞાન, મતિ-શ્રત અજ્ઞાન સમુચ્ચય જીવ ૨૪ દંડકમાં વિર્ભાગજ્ઞાન ૧૬ દંડકમાં એક છત્ર આશ્રી ભાગ ૨ તે ૧-૨ અને ઘણું જીવ આશ્રી (પ સ્થાવર છેડીને) ૩-૩ ભાંગા લાભ અને પાંચ સ્થાવરમાં એક ત્રીજો ભાગે લાભે. ૧૦. ચોગદ્વાર: સગીમાં સમુચ્ચય એક જીવ આશ્રી અને ઘણુ જીવ આશ્રી નિયમ સપ્રદેશી. ૨૪ દંડકમાં એક જીવ આશ્રી ભાંગા બે તે ૧-૨ અને ઘણું જીવ ઓશ્રી (પ થાવને છેડીને) ૩-૩ ભાંગા લાભે, સ્થાવરમાં એક ભાગે ત્રીજે. મનગી સમુચ્ચય જીવ ૧૬ દંડકમાં તથા વચનગી સમુચ્ચય જીવ ૧૯ દંડકમાં એક જીવ આશ્રી ભાંગા બે તે ૧-૨ અને ઘણા જીવ આશ્રી ૩-૩ ભાંગા લાભે. ફાગી સમુચ્ચય જીવ ૨૪ દંડકમાં એક જીવ આશ્રી ભાંગા બે તે ૧-૨ અને ઘણું જીવ આશ્રી સમુચ્ચય જીવ અને ૧૯ દંડકમાં ૩-૩ ભાંગા લાભ અને પાંચ સ્થાવરમાં એક ત્રીજો ભાંગે લાલે. અગી છવ મનુષ્ય સિદ્ધ ભગવાનમાં એક જીવ આશ્રી ભાંગા તે બે તે ૧-૨ અને ઘણું જીવ આશ્રી સિદ્ધ ભગવાનમાં ૩-૩ ભાંગા લાભે. અને મનુષ્યમાં ૬ ભાંગા લાભે. ૧૧. ઉપગદ્વાર: સાકાર અને અનાકાર સમુચ્ચય જીવ ૨૪ દંડક અને સિદ્ધ, ભગવાનમાં એક જીવ આશ્રી ભાંગા બે, ૧-૨ અને ઘણું જીવ આશ્રી (પાંચ સ્થાવરે છેડીને) ૧૯ દંડકમાં ૩-૩ ભાંગા લાલે અને એ સ્થાવરમાં એક ત્રીજો ભાંગે લાભે. ૧૨. વેદદ્વારઃ સવેદી સમુચ્ચય જીવ ૨૪ દંડકમાં એક જીવ આશ્રી ભગ બે તે ૧-૨ અને ઘણું જીવ આશ્રી (સ્થાવરેને છોડીને) સમુચ્ચય જીવ અને ૧૯ દંડકમાં ૩-૩ ભાંગા લાભે. ૫ સ્થાવરમાં એક ત્રીજો ભાગે લાભે. સ્ત્રી વેદ, પુરુષવેદ, સમુચ્ચય જીવ ૧૫ દંડકમાં નપુંસક વેદ, સમુચ્ચય જીવ ૧૧ દંડકમાં એક જીવ આશ્રી ભાંગે તે ૧-૨ અને ઘણા જીવ આશ્રી સ્ત્રી-પુરુષ વેદમાં (સમુચ્ચય જીવ અને ૧૫ દંડકમાં) Page #145 -------------------------------------------------------------------------- ________________ -શ્રી ભગવતી ઉપક્રમ ૩-૩ ભાંગા લાભે, નપુંસક વેદમાં (પ સ્થાવરેને છેડીને) સમુચ્ચય અને ૬ દંડકમાં ૩-૩ ભાંગ લાભ પાંચ સ્થાને છેડીને એક ત્રીજો ભાંગે, અવેદી મનુષ્ય અને સિદ્ધ ભગવાનમાં એક જીવ આશ્રી ભાંગા બે ૧-૨ અને ઘણા જીવ આશ્રી ૩-૩ ભાંગા લાભે. * * ૧૩. શરીર દ્વારઃ સશરીરી અને તૈજસ-કાશ્મણ શરીરમાં સમુ શ્ચય એક જીવ આશ્રી અને ઘણું જીવ આશ્રી નિયમા. સપ્રદેશી ૨૪ દંડકમાં એક જીવ આશ્રી ભાંગે બે ૧-૨ અને ઘણું જીવ આશ્રી (પાંચ સ્થાવરોને છોડીને) ૩-૩ ભાંગ લાભે, અને સ્થાવરમાં એક ત્રીજે ભાગે અશરીરી સમુચ્ચય જીવ સિદ્ધ ભગવાનમાં એક જીવ આશ્રી ભાંગા બે તે ૧-૨ અને ઘણુ જીવ આશ્રી ૩-૩ ભાંગા લાભે. દારિક શરીર સમુચ્ચય જીવ ૧૦ દંડકમાં એક જીવ આશ્રી ભાંગા બે તે ૧-૨ અને ઘણા જીવ આશ્રી (સ્થાવરેને છોડીને) ૩-૩ ભાંગ લાભે, પાંચ સ્થાવરમાં એક ત્રીજો ભાગે લાભે. વકિપ શરીર ૧૭ દંડકમાં એક જીવ આશ્રી ભાંગા બે તે ૧-૨ અને ઘણા જીવ આશ્રી ૧૬ દંડકમાં ૩-૩ ભાંગા લાભે, સમુચ્ચય જીવ એક વાયુકામાં ત્રીજો ભાગે લાભે. આહારક શરીર મનુષ્યમાં એક જીવ આશ્રી ભાંગા બે તે ૧-૨ અને ઘણું જીવ આછી છ ભાંગા. ૧૪. પર્યાપ્તદ્વારઃ આહાર-શરીર-ઇન્દ્રિય – શ્વાસોચ્છવાસ, પર્યાપ્તિમાં સમુચ્ચય જીવ ૨૪ દંડકમાં એક જીવ આશ્રી ભાંગા બે ૧-૨ અને ઘણું જીવ આશ્રી (સ્થાવરેને છેડીને) સમુચ્ચય જીવમાં ૩-૩ ભાંગ લાભ સ્થાવરમાં એક ત્રીજો ભાગ લાભ ભાષા પર્યાપ્તિમાં સમુચ્ચય જીવ ૧૯ દંડકમાં મન:પર્યાપ્તિમાં સમુચ્ચય જીવ ૧૬ દંડકમાં એક જીવ આશ્રી ભાગ ૧-૨ અને ઘણું જીવ આશ્રી ૩-૩ ભાંગા લાભે. આહારઅપર્યાપ્ત સમુચ્ચય જીવ ૨૪ દંડકમાં એક જીવ આશ્રી ભાગ ૧-૨ અને ઘણુ જીવ આશ્રી (સ્થાવર છોડીને) છ-છ ભાંગા લાભ અને સ્થાવરમાં એક ત્રીજો ભાગે લાભ. શરીર-ઇન્દ્રિયશ્વાસોચ્છવાસ-અપર્યાપ્તિ, સમુચ્ચય જીવ ૨૪ દંડકમાં એક જીવ આશ્રી ભાગા બે ૧-૨ અને ઘણા જીવ આથી ભાંગા બે ૧-૨ અને ઘણું Page #146 -------------------------------------------------------------------------- ________________ તમસ્કાય ભગવતી સ. ૬ ઉ. ૫ જીવ આશ્રી પાંચ સ્થાવરમાં ત્રીજો ભાગ. નારક, દેવતા અને મનુષ્યમાં છ-છ ભાંગા લાભે. ત્રણ વિકસેન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિયમાં ૩-૩ ભાંગા લાભે. ભાષા પર્યાપ્તિમાં સમુચ્ચય જીવ ૧૯ દંડકમાં મન અપર્યાપ્તિના સમુચ્ચય જીવ ૧૬ દંડકમાં એક જીવ શ્રી ભાંગા બે ૧-૨ અને ઘણા જીવ આશ્રી ૩-૩ ભાંગા લાભે. પરંતુ ફેર એટલે કે નારકી દેવતા અને મનુષ્યમાં છ-છ ભાંગ લાભ. (૪૪) તમસ્કાય ભગવતી શ. ૬ ઉ. પનો અધિકાર તમ–અંધારાં પુદ્ગલેને કાય–એટલે રાશિ તે તમસ્કાય. ઓ લેકમાં આવેલું એક ખાસ તમસ્કાય અહીં વિવક્ષિત છે. તે તમસ્કાય અપકાય હે ઈ શકે. કારણ કે એ કાયા સિવાય કોઈ તમસ્કાય જે હેઈ શકે નહિ. ગૌતમ ભગવાન ! આ તમસ્કાય, પૃથ્વી તમકાય છે કે પાણી તમકોય - O મહાવીરઃ પાણી તમસ્કાય છે. કારણ કે કેટલેક મણિ વગેરે જે પૃથ્વીકાય તે પ્રકાશિત પણ હોય છે. પરંતુ પાણી તમસ્કાય તે અંધારે જ હોય. ગૌતમ ઃ ભગવદ્ ! એ તમસ્કાય કયાંથી શરૂ થયેલ છે અને તેને અંત ક્યાં છે? મહાવીર : જંબુદ્વીપની બહાર તિરછા અસંખ્ય દ્વીપ અને સમુદ્રો ઓળંગ્યા પછી અરુણુવરદ્વીપ આવે છે. તે દ્વીપની બહારની વેદિકાના અંતથી અરુણોદય સમુદ્રમાં ૪૨ હજાર યેાજન દૂર જઈએ ત્યારે ઉપરિતન જલાત આવે છે. ત્યાંથી એક પ્રદેશની શ્રેણુએ (એટલે કે સમભીત્તપણે નહિ કે એક પ્રદેશવાળી શ્રેણુએ) તમસ્કાય શરૂ થાય છે. ત્યાંથી શરૂ થઈ તે ૧૭૨૧ જન ઊંચે જઈ ત્યાંથી પાછા તિર વિસ્તાર પામતે સૌધર્મ, ઈશાન, સનતકુમાર અને મહેન્દ્ર એ Page #147 -------------------------------------------------------------------------- ________________ - શ્રી ભગવતી ઉપક્રમ ચારે કને પણ આચ્છાદિને ઊંચે પણ બ્રહ્મલેક કલ્પમાં રિટ વિમાનના પ્રસ્તર સુધી તે પહોંચે છે. તેને આકાર નીચેની બાજુ કેડિયાના નીચેના ભાગ જેવો છે, અને ઉપર કૂકડાના પાંજરા જેવું છે. કેઈ દેવ આ જંબુદ્વિીપને ત્રણ ચપટી વગાડતાં ૨૧ વાર ફરી આવે, તે દેવ પણે છ મહિના ચાલે છતાં તેના સંખેય વિસ્તૃત ભાગને પહોંચે, પણ અસંખ્યય વિસ્તૃત ભાગને તે ન પહોંચે તે તમારકામાં ગામ, ઘર કે સંનિવેશાદિ કંઈ નથી. માત્ર તેમાં મેઘ પુદગલે એકઠા થવાથી મોટા મેઘ ઉત્પન્ન થાય છે અને વરસે છે. પણ તે દેવ અસુર અથવા નાગને કારણે થાય છે. તેમાં જે સ્થૂલ ગર્જના અને વીજળી છે, તે દેવ-અસુર અથવા નાગને કારણે જ છે. આ તમકામાં સ્થૂલ પૃથ્વી અને અગ્નિની હયાતી નથી હોતી, પણ જે બાદર (સ્થૂલ) પૃથ્વી અને બાદર અગ્નિ વિગ્રહગતિમાં વર્તતા હોય છે તેઓ જ ત્યાં હેઈ શકે છે. ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા તમસ્કાયમાં નથી. પણ તેની પડખે છે. તેમની પ્રભા નમસ્કાયમાં જાય છે ખરી પણ ઊલટી પોતે અંધારારૂપ થઈ જાય છે. તે તમસ્કાયને વિશે એટલે કાળે, ગંભીર, રૂવાટાં ઊભાં કરનાર તથા ભયંકર છે કે, તેને ઈને જ કેટલાક દેવે પણ ક્ષોભ પામે, અને કદાચ કે દેવ તેમાં પ્રવેશ કરે તે પણ તે શરીરની ત્વરાથી અને મનની ત્વરાથી તેને જલદી ઉલ્લંધી જાય છે. તે તમસ્કાયનાં તેર નામ છે. તમ, તમસ્કાય, અંધકાર, મહીંધકાર, લેકાંધકાર, લકતમિસ, દેવાંધકાર, દેવતમિસ, દેવારણ્ય, દેવભૂંડ, દેવ પરિધ, દેવપ્રતિક્ષેભ અને અરણદક સમુદ્ર - ગૌતમઃ ભગવન્! તમસ્કાય પૃથ્વીને પરિણામ છે, પાણીને પરિગ છે, જીવને પરિણામ છે? કે પુદ્ગલેને પરિણામ છે? કે આ બે ભાગેનું કારણ, તેને કેડિયા જેવો વધતી વિસ્તૃતતાવાળે આકાર છે. - એટલે કે અહીં સ્થૂલ વીજળી શબ્દથી તેજસકાયિક ન સમજવા. કારણ કે અહીં તેઓને નિષેધ કરવાનું છે. પણ દેવના પ્રભાવથી ઉત્પન્ન થયેલા ભાસ્વર પુલને અહીં સ્થૂલ તેજરૂપે સમજવાના છે. Page #148 -------------------------------------------------------------------------- ________________ કૃષ્ણરાજ ભગવતી શ. ૬ . ૫ મહાવીર ઃ હે ગૌતમ ! તે પાણીને પણ પરિણામ છે. જીવના પણ પરિણામ છે અને પુદ્ગલાના પણ પિરણામ છે. પણ પૃથ્વીના પરિણામ નથી. તે તમસ્કાયમાં સર્વ પ્રાણા, ભૂતા, જીવા અને સત્ત્વ સ્થૂલ વાયુ સ્થૂલ વનસ્પતિ અને ત્રસપણે અનેક વાર અથવા અનંત વાર પૂર્વે ઉત્પન્ન થયા છે. પણ સ્થૂલ પૃથ્વીકાયપણે અને સ્થૂલ અગ્નિકાયપણે નથી થયા. ܘܡ (૪૫) કૃષ્ણરાજિ કૃષ્ણરાજિ એટલે કાળાં પુદ્ગલેાની રેખા. તેવી આઠ કૃષ્ણરાજિઆ છે, ઉપર સનતકુમાર-માહેન્દ્ર કલ્પ ઉપર અને બ્રાલેક કલ્પની નિચે રિષ્ટ વિમાનના પ્રસ્તરમાં તે આવેલી છે. તે જેમ કે એ પૂમાં, એ પશ્ચિમમાં, એ દક્ષિણમાં અને એ ઉત્તરમાં. તેમાં પૂર્વ –અભ્યંતર કૃષ્ણરાજિ, દક્ષિણ-બાહ્ય કૃષ્ણરાજિને સ્પર્શેલી છે. દક્ષિણ-અભ્યંતર રાજિ, પશ્ચિમ ખાહ્યને સ્પર્શેલી છે; પશ્ચિમ-અભ્ય તર રાજિ ઉત્તર- ખાહ્યને સ્પશે લી છે; અને ઉત્તર-અભ્યંતર રાજિ પૂર્વ-બાહ્યને સ્પર્શેલી છે. પૂર્વની અને પશ્ચિમની એ ખાદ્ય રાજિએ ષટકોણ છે. ઉત્તરની અને દક્ષિણની બે બાહ્ય રાજિએ ત્રાંસી-ત્રિખૂણી છે. પૂર્વની અને પશ્ચિમની એ અભ્યંતર રાજિએ ચાખડી છે, અને ઉત્તરની અને દક્ષિણની એ અભ્યંતર રાજિએ પણ ચાખડી છે, તે રાજિઓના આયામ અસંખ્યેય ચૈાજન સહસ્ર છે. વિષ્ણુ ભ મુખ્યેય યેાજન સહસ્ર છે, અને પરિક્ષેપ અસ`ખ્યેય ચૈાજન સહસ્ર છે. એક વિપળ જેટલા વખતમાં આખા જમુદ્દીપને એકવીસ વાર ફ્રી આવે એવા દેવ લાગલાગટ અડધા માસ ચાલે તે પણ તેના સચૈય ભાગને પહોંચે, પરંતુ અસંખ્યેય ભાગને ન પહોંચે. તે રાજિએમાં ગામ વગેરે નથી. મેાટા મેઘા છે, પણ તેને દેવ કરે છે; અસુર કે નાગ નહિ. ( કૃષ્ણરાજ આગળ અસુરકુમારો અને નાગકુમારેાનું ગમન સ ંભવતું નથી. ) સ્થૂળ ગર્જનાના શબ્દોનું મેઘ પ્રમાણે જાણવું. વિગ્રહ ગતિવાળા સિવાય ત્યાં સ્થૂલ અપકાય, સ્થૂળ $ પાણી એ છત્ર અને પુદ્ગલના પરિણામરૂપ જ છે. Page #149 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપમ અગ્નિકાય અને વનસ્પતિકાય હોઈ શકે નહિ, ત્યાં ચંદ્ર કે સૂર્યની પ્રભા પણ નથી. તે કાળી તથા મહાભયંકર દેવને પણ ડરાવે તેવી છે, તે કૃષ્ણરાજિનાં આઠ નામ છે. કૃષ્ણરાજિ, મેઘરાજિ, મઘા, માઘવતી, વાતપરિધા, વાત પરિક્ષા , દેવપરિધા, દેવ પરિક્ષેભા. કૃષ્ણરાજિ પૃથ્વીને પરિણામ છે, પણ જળને પરિણામ નથી. તથા જીવને પણ પરિણામ છે અને પુદ્ગલને પણ પરિણામ છે. તેમાં સર્વ પ્રાણે, ભૂત, વગેરે પૂર્વ અનેક વાર અથવા અનંત વાર ઉત્પન્ન થયાં છે, પણ સ્થળ અપકાયપણે, સ્થૂળ અગ્નિકાયપણે અને સ્થળ વનસ્પતિકાયપણે ઉત્પન્ન થયા નથી. (૪૬) ધાન્યની સ્થિતિ ભગવતી શ. ૬ ઉ. ૭ ને અધિકાર ગૌતમઃ હે ભગવન્! શાલી, વીહિ, ઘઉં, જવ અને જવજવ એ બધાં ધાન્ય કેટલામાં હય, વાંસના પાલામાં હેય, માંચામાં હય, માળમાં હય, છાણથી લિપ્ત હોય, ઢાંકેલાં હોય, માટી વગેરે વડે મુદ્રિત કરેલાં હોય, તે તેઓની નિ-અંકુરની ઉત્પત્તિમાં હેતુભૂત શક્તિ કેટલો કાળ કાયમ રહે? મહાવીર ઃ હે ગૌતમ! ઓછામાં ઓછું અંતર્મુહૂત અને વધારેમાં વધારે ત્રણ વરસ કાયમ રહે છે. ત્યાર બાદ તે નિ લાન થાય છે અને પ્રતિધ્વંસ પામે છે. પછી તે બીજ અબીજ થાય છે. તે પ્રમાણે કલાય, મસૂર, તલ, મગ, અડદ, વાલ, કળથી, ચેળા, તુવેર અને ચણાનું પણ જાણવું, પણ વધારેમાં વધારે પાંચ વર્ષ જાણવાં. તે પ્રમાણે અળસી, કુસુંભ, કેદરા, કાંગ, બંટી, શણ, સરસવ, અને મૂલક બીજનું પણ જાણવું, પણ વધારેમાં વધારે સાત વર્ષ જાણવાં. Page #150 -------------------------------------------------------------------------- ________________ સુખદુઃખ આદિ ભગવતી શ–૬. ઉં-૧૦ (૭) સુખ દુઃખ આદિ શ્રી ભગવતી શ. ૬ ઉ. ૧૦ને અધિકાર ગૌતમઃ ભગવદ્ ! અન્યતીર્થિ એ પ્રકારે કહે છે કે રાજગૃહ નગરમાં જેટલા જીવ છે તે જીવેનાં સુખદુઃખ બહાર કાઢીને, હાથમાં લઈને બેરના ઠળિયા પ્રમાણુ યાવત્ જૂ, લીખ પ્રમાણ કઈ દેખાડવામાં સમર્થ નથી. હે ભગવન! શું તે બરાબર છે? મહાવીરઃ અન્ય તીર્થિઓનું આ કહેવું મિથ્યા છે. હું એવી રીતે કહું છું કે સંપૂર્ણ લેકના જીવનમાં સુખદુઃખને બહાર કાઢીને હાથમાં લઈને દેખાડવામાં કઈ સમર્થ નથી. ગીતમઃ ભગવદ્ ! ક્યા કારણથી દેખાડવામાં સમર્થ નથી ? મહાવીરઃ હે ગૌતમ! જેવી રીતે ત્રણ ચપટી વગાડે તેટલામાં તે જ બુદ્વીપની ૨૧ પરિક્રમા કરે એવી શીવ્ર ગતિવાળા કોઈ દેવ સંપૂર્ણ જંબુદ્વિીપમાં વ્યાપ્ત એ ગંધને ડ ખેલીને જંબુદ્વીપની ૨૧ પરિક્રમા કરે એટલામાં ગંધ ઊડીને જીવેના નાકમાં પ્રવેશ કરે, તે ગંધને અલગ કરીને દેખાડવામાં કઈ સમર્થ નથી. તેવી રીતે, જીવનમાં સુખદુઃખને બહાર કાઢીને દેખાડવામાં કઈ સમર્થ નથી. ગૌતમઃ ભગવદ્ ! શું જીવ છે તે ચૈતન્ય છે કે ચૈતન્ય છે છે તે જીવ છે? મહાવીર ઃ હે ગૌતમ! જીવ છે તે ચૈતન્ય છે અને ચૈતન્ય છે તે જીવ છે. જી અને ચૈતન્ય એક જ છે. નારકીના નેરિયા તે નિયમા જીવ છે . અને જીવ છે તે નેરિયા અને અનેરિયા બને છે. એવી રીતે ૨૪ દંડક કહી દેવા. - ગૌતમઃ ભગવાન ! જીવ છે તે પ્રાણ ધારણ કરે છે કે પ્રાણ ધારણ કરે છે તે જીવ છે? મહાવીરઃ હે ગૌતમ! જે પ્રાણ ધારણ કરે છે તે નિયમા જીવ છે. પરંતુ જીવ પ્રાણ ધારણ કરે પણ છે અને નથી પણ ધારણ કરતે Page #151 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપમા . ગત જેવી રીતે, સિદ્ધ ભગવાન દ્રવ્યપ્રાણ ધારણ નથી કરતા. નારકીના નેરિયા નિયમા પ્રાણધારી છે અને પ્રાણધારી છે તે નેરિયા અને અમેરિયા અને છે. એવી રીતે ૨૪ દંડક કહી દેવા. ગૌતમઃ ભગવન ! ભવસિદ્ધિક (ભવી) નેરિયા હોય છે કે મેરિયા ભવસિદ્ધિક હોય છે? મહાવીર: ભવસિદ્ધિક નેરિયા અનેરિયા બને હોય છે. એવી રીતે નેરિયા પણ ભવસિદ્ધિક અને અભાવસિદ્ધિક બંને હોય છે. એવી રીતે ર૪ દંડક કહી દેવા. - ગૌતમઃ ભગવન! અતિર્થી કહે છે કે સર્વ પ્રાણું ભૂત જીવ સાવ એકાંત દુઃખરૂપ વેદના વેદે છે. શું તે બરાબર છે? મહાવીર હે ગૌતમ! અન્ય તીથીઓનું તે કહેવું મિથ્યા છે. હું એવી રીતે કહું છું કે, નારકીના નેરિયા એકાંત દુઃખરૂપ વેદના વેદે છે, કદાચિત સુખરૂપ વેદના પણ વેદે છે. ચારે જાતિના દેવતા એકાંત સુખરૂપ વેદના વેદે છે. કદાચિત દુઃખરૂપ વેદના પણ વેદે છે. દારિકના ૧૦ દંડક વિવિધ પ્રકારની માયા) વેદના વેદે છે. અર્થાત્ કદાચિત સુખ અને કદાચિત્ દુઃખ વેદે છે. ગૌતમભગવદ્ ! શું નારકીના નેરિયા આત્મશરીર ક્ષેત્રાવગાઢ (સ્વશરીર અવગાહ્યા) પુદ્ગલેને ગ્રહણ કરી આહાર કરે છે કે અનંતર ક્ષેત્રાવગાઢ (પિતાના શરીરક્ષેત્ર અવગાહ્યાની અપેક્ષા બીજું ક્ષેત્ર) પુદગલેને ગ્રહણ કરી આહાર કરે છે કે પરંપર ક્ષેત્રાવગાઢ ( આત્મક્ષેત્રથી અનંતર ક્ષેત્ર તેનાથી પરક્ષેત્ર તે પરંપર ક્ષેત્ર) પુદ્ગલેને ગ્રહણ કરી આહાર કરે છે? મહાવીરઃ આત્મ શરીર ક્ષેત્રાવગાઢ પુલને આત્મા દ્વારા ગ્રહણ કરી આહાર કરે છે. અનંતર ક્ષેત્રાવગાઢ અને પરંપર ક્ષેત્રાવગાઢ પુદ્ગલેને આત્મા ગ્રહણ કરી આહાર કરતા નથી. એવી રીતે ૨૪ દંડક કહી દેવા. છે ગૌતમઃ ભગવન! શું કેવળી મહારાજ ઈદ્રિયથી જાણે Page #152 -------------------------------------------------------------------------- ________________ નિ ના આહાર વિષે ભગવતી શ–૭. ઉ૧ મહાવીર: કેવળી મહારાજ ઈદ્રિયેથી જાણતા-દેખતા નથી. એ દિશાઓમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ મર્યાદા સહિત પણ જાણે છે છે અને મર્યાદા રહિત પણ જાણે દેખે છે. યાવત્ કેવળીનું દર્શન નિરાવરણ (આવરણ રહિત) છે. (૪૮) નિથાના આહાર વિષે ભગવતી શ. ૭ ઉ. ૧ને અધિકાર ગૌતમઃ ભગવાન ! અંગારદેષ સહિત, ધૂમદેષ રહિત અને સાજના દેષ વડે દુષ્ટ પાનભેજનને શો અર્થ છે? મહાવીરઃ હે ગૌતમ! કઈ નિગ્રંથ સાધુ યા સારી નિજીવ અને નિર્દોષ અન્ન પાનાદિ ગ્રહણ કરી, તેમાં મૂતિ, લુખ્ય અને અસક્ત થઈને આહાર કરે, તે હે ગૌતમ! એ અંગારદેષ સહિત પાનભોજન કહેવાય. જે તેને અત્યંત અપ્રીપૂર્વક તથા ધથી ખિન્ન થઈને ખાયપીએ તે હે ગૌતમ! એ ધૂમદેષ સહિત પાનભેજન કહેવાય, અને કેઈ સાધુ યા સાધ્વી આહારને ગ્રહણ કરી, તેમાં સ્વાદ ઉસન્ન કરવા, બીજા પદાર્થ સાથે સંયોગ કરી તેનું ભજન કરે તે હે ગૌતમ! એ સયાજના દોષ વડે દુષ્ટ પાન જન કહેવાય. એ બધાથી ઊલટું કરવું એ તે દેવથી રાહત પાનજન છે. ગૌતમઃ ભગવાન ! ક્ષેત્રાતિકાન્ત, કાલાતિકાન્ત, માર્ગીતિકાન્ત અને પ્રમાણતિકાન્ત પાનભેજન એટલે શું? ન મહાવીરઃ હે ગૌતમ! (૧) કઈ સાધુ નિર્દોષ પાનજનને સૂર્ય ઊગ્યા પહેલાં ગ્રહણ કરી, સૂર્ય ઊગ્યા પછી ખાય તે હે ગૌતમ ! તે ક્ષેત્રાતિકાન્ત ભજન કહેવાય. (૨) તથા પહેલા પહેરમાં ગ્રહણ કરી છેલલા પહોર સુધી રાખીને પછી ખાય તે તે કાલાતિકાન્ત પાનભેજન કહેવાય. (૩) બે ગાઉ દૂર લઈ જઈ ખાય તે તથા રસ્તામાં કે નિષેધ કરેલ જગ્યાએ લઈ જઈ ખાય તે માર્ગીતિકાન્ત (૪) પ્રમાણસરના ૩૨ થી વધારે કેળિયા જેટલું ખાય છે તે પ્રામાણાતિક્રાન્ત પાન જન કહેવાય. Page #153 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપામ હે ગૌતમ! સાધુ યા સાધવી જે પિતે શસ્ત્ર અને મુશલાદિ રહિત હોય, તેમ પુષ્પમાળા અને ચંદનના વિલેપન રહિત હોય તે સાધુ યા સાવી કૃમ્યાદિ જંતુ રહિત નિવ, સાધુને માટે તૈયાર નહિ કરેલકરાવેલ નહિ. સંક૯પેલ, આમંત્રણ દીધા વિનાને નહિ ખરીદેલ, અનુ દિષ્ટ નવકેટીઈ વિશુદ્ધ, ભિશાન કર દોષથી રહિત. ઉપર જણાવેલા અંગાર-ધૂમ-સંજના દોષથી રહિત આહાર, સુરસુર કે ચપચપ શબ્દ કર્યા વિના બહુ ઉતાવળથી નહિ કે આહારના કઈ ભાગને પડતું મૂકયા વિના, ગાડાની ધરીને તેલ ઊંજવું જોઈએ કે ત્રણ ઉપર લેપ કરે જોઈએ એવી ભાવનાથી, કેવળ સંયમના નિર્વાહ અર્થે તથા સાપ આજુ-બાજુ સ્પર્શ કર્યા વિના સીધે દરમાં પેસે તેમ સ્વાદ માટે મમાં ફેરવ્યા વિના ખાય, તે તે આહાર શસ્ત્રાતીત” એટલે કે અગ્નિ વગેરે નાશક વસ્તુ-શસ્ત્ર–ઉપરથી ઉતારે. શ પરિણામિત એટલે કે અગ્નિ વગેરે શસ્ત્રથી નિર્જીવ કરાયેલ, એષિત એટલે કે એષણના દોષથી ૩, “વ્યક્તિ' એટલે કે વિશેષતઃ એષણ દેષથી રહિત તથા “સામુદાયિક એટલે કે જુદે જુદે ઠેકાણેથી માગીને મળેલે આહાર કહેવાય. (૪૯) શ્રાવક ને ક્રિયા ગૌતમ શ્રમણના ઉપાશ્રયમાં રહીને સામાયકવૃત આચરનાર શ્રમણોપાસક ગૃહસ્થને ઐયંપથિકી ક્રિયા લાગે કે સાંપરાયિકી ? મહાવીર : ઐયંપથિકી ન લાગે, પણ સાંપરાવિકી લાગે. કારણ કે તે શ્રાવકને આત્મા હજુ કષામનાં સાધનયુક્ત છે, તેથી તેને ચાંપરાયિકી લાગે. કષાય હિત પુરુષને જ માત્ર એગ એટલે કે પ્રવૃત્તિના નિમિત્તથી ઐયપથિકી ક્રિયા લાગે. પહેલેથી તૈયાર કરેલ આહારને સાધુને ઉદેશી દહીં, ગોળ, વગેરેથી સ્વાદુ ન કરેલ. મન-વચન-કાયાથી હવું, હણાવવું, હણતાને અનુમતિ આપવીઃ રાંધવું, રંધાવવું, રાંધનારને અનુમતિ આપવી. ખરીદવું, ખરીદાવવું અને ખરીદ કરનારને અનુમતિ આપવી એ નવ કોટીઓ વિનાનો. Page #154 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યાખ્યાન વિષે ભગવતી શ–૭. ઉ–. ગૌતમઃ હે ભગવન! કઈ શ્રાવકે જંગમ અને વૃધ ન કરવાનું વ્રત લીધું હોય, પણ પૃથ્વીકાય છેને વધ કરવાનું વ્રત ન લીધું હોય, તે ગૃહસ્થ પૃથ્વીને ખેદતાં કે જંગમ જીવની હિંસા કરે, તે તેને પિતાના વ્રતમાં અતિચાર દેષ લાગે? મહાવીરઃ હે ગૌતમ! એ વસ્તુ બરાબર નથી. કારણ કે શ્રાવક કંઈ તેને વધ કરવા પ્રવૃત્તિ કરતું નથી. તેમ જ, વનસ્પતિના વધને નિયમ લેનાર પૃથ્વી પેદતાં કોઈ વૃક્ષના મૂળને છેદી નાખે તે પણ તેને દોષ નથી. (૫૦) પ્રત્યાખ્યાન વિષે ભગવતી સૂવ શ. ૭ ઉ. ૨ ને અધિકાર ગીતમઃ હે ભગવન ! કઈ માણસ એવું વ્રત લે કે “હવેથી હું સર્વ પ્રાણે, સર્વ ભૂતે, સર્વ જી અને સી સની હિંસાને ત્યાગ કરું છું.” તે તેનું તે વ્રત સુવ્રત કહેવાય કે દુર્વત કહેવાય ? મહાવીરઃ હે ગૌતમ ! તેનું તે વ્રત કદાચ સુવ્રત હેય કે કદાચ દુવ્રત પણ હોય. ગૌતમ ઃ હે ભગવન ! તેનું શું કારણ? મહાવીરઃ હે ગૌતમ! એ પ્રમાણે વ્રત લેનારને “આ જ છે, આ અજીવ છે, આ ત્રસ (જગમ) જીવ છે, આ થાવર જીવ છે” એવું જ્ઞાન ન હોય, તે તેનું તે વ્રત સુવ્રત ન કહેવાય. પણ દુર્ઘત કહેવાય. જેને જીવ અજીવનું જ્ઞાન નથી, તે જીવહિંસા ન કરવાનું વ્રત લે તે તે સત્ય ભાષા નથી બોલતે, પરંતુ અસત્ય ભાષા બેલે છે. તે અસત્યવાદી પુરુષ સર્વ સામાન્ય રીતે અંશતઃ વ્રત લેનાર શ્રાવકને સંકલ્પપૂર્વક કરેલ હિંસાના ત્યાગનું વ્રત હોય છે. તેથી જેની હિંસાનો નિયમ હોય તેની હિંસા કરવા સંક૯૫પૂર્વક જ્યાં સુધી તે પ્રવૃત્તિ ન કરે ત્યાં સુધી તેને તે વ્રતમાં દોષ લાગતું નથી, Page #155 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપક્રમ ભૂત-પ્રાણમાં મન-વાણી કાયાથી, જાતે કરવું, બીજા પાસે કરાવવું કે કરનારને અનુમતિ આપવી એ ત્રણ પ્રકારે સંયમથી રહિત છે, વિર તિથી રહિત છે. એકાંત હિંસા કરનાર તથા એકાંત (અજ્ઞાની) છે, પરંતુ જેને જવ વગેરેનું જ્ઞાન છે તે તેમની હિંસા ન કરવાનું વ્રત લે તે તેનું જ વ્રત સુવ્રત છે. તથા તે સર્વ ભૂતપ્રાણેમાં બધી રીતે સંયત, વિરત, પાપકર્મ વિનાને, કર્મબંધ વિનાને, સંવરયુક્ત, એકાંત, અહિંસક તથા પંડિત છે. ગૌતમ હે ભગવન! પ્રત્યાખ્યાનનું સ્વરૂપ શું છે? મહાવીરઃ હે ગૌતમ! (આશ્રવ નહિ કરું એવી પ્રતિજ્ઞારૂપ) પ્રત્યાખ્યાન બે પ્રકારનાં છેઃ મૂલગુણ પ્રત્યાખ્યાન અને ઉત્તરગુણ પ્રત્યાખ્યાન, ૧. તેમાં મૂલગુણ પ્રત્યાખ્યાન બે પ્રકારનાં છે. સર્વ કુલગુણ પ્રત્યાખ્યાન અને દેશ મૂલગુણ પ્રત્યાખ્યાન. , તેમાં સર્વ મૂલગુણ પ્રત્યાખ્યાનના પણ પાંચ પ્રકાર છે. (૧) સર્વ પ્રકારની હિંસામાંથી. (૨) સર્વ પ્રકારના અસત્યમાંથી (૩) સર્વ પ્રકારના ચૌર્યમાંથી. (૪) સર્વ પ્રકારના અબ્રહ્મચર્યમાંથી અને, (૫) સર્વ પ્રકારના પરિગ્રહમાંથી વિરામ પામવું તે. દેશમૂલગુણ પ્રત્યાખ્યાનના પણ પાંચ પ્રકાર છેઃ (૧) સ્થૂલ હિંસા, (૨) અસત્ય, (૩) ચૌર્ય, (૪) અબ્રહ્મચર્ય અને, (૫) પરિગ્રહમાંથી વિરામ પામવું તે. - - ૨. ઉત્તર ગુણ પ્રત્યાખ્યાન બે પ્રકારનાં છે. સર્વ ઉત્તગુરુ પ્રત્યાખ્યાન અને દેશ ઉત્તરગુણ પ્રત્યાખ્યાન. તેમાં સર્વ ઉત્તરગુણ પ્રત્યાખ્યાનના ૧૦ પ્રકાર છે. ભવિષ્યમાં જે તપ કરવાનું હોય તે પૂર્વે કરવું તે “અનાગત તપ” પૂર્વે કરવાનું તપ પછી કરવું તે “અતિક્રાન્ત તપ. એક તપ જે દિવસે પૂરું થાય તે જ દિવસે બીજું શરૂ કરવું તે રીતે પ્રત્યાખ્યાનની આદિ અને અંત કેટી મેળવી તે “કેટી સહિત તપ.” નિયમિત દિવસે વિના આવ્યા છતાં અવશ્ય તપ કરવું તે “નિયંત્રિત ત૫.” અપવાદપૂર્વક Page #156 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યાખ્યાન વિષે ભગવતી શ–૭. ઉ–૨. ૯૯ "" તપ કરવું તે સાકાર તપ. અપવાદ સિવાય તપ કરવું તે “નિરાકાર તપ.” કોળિયા, ઘર, ચીજ, વગેરેનું પિરમાણુ કરવું તે “કૃતપરિમાણુ તપ.” ચાર પ્રકારના આહારના ત્યાગ કરવા તે “ નરવિશેષ તપ ” મુષ્ટિ ઇત્યાદિ સંકેતપૂર્વ કતપ કરવું તે “ સ ંકેતતપ. ” (એટલે કે વાળેલી મૂઠી ઉધાડું નહિ ત્યાં સુધી અમુક કામ ન કરું, ઇત્યાદિ). અને કાળનું પ્રમાણ કરી તપ કરવું તે “ અદ્ધાતપ ”. દેશ ઉત્તરગુણ પ્રત્યાખ્યાનના સાત પ્રકાર છે. દશે દિશામાં અમુક ક્ષેત્રમાં જ પ્રવૃત્તિની મર્યાદારૂપ “ દિગ્દત.” ઉપભોગ પરિભાગની વસ્તુઓનું પરિમાણુ કરવું તે “ ઉપભાગ-પરિભાગ પિરમાણુ, ” નિષ્પ્રયેાજન અધર્મ વ્યાપારના ત્યાગ તે “અનદડ વિરમણુ.” માઠાધ્યાનના તથા કાયિકવાચિક પાપ કર્મના ત્યાગ કરી સમતા ધારણ કરવારૂપ તે “સામાયિક. ” દ્વિગ્નતમાં જે મર્યાદા બાંધી હાય તેને રાત-દિવસ પ્રહર પૂરતી રાખવી તે “ દેશાવગાશિક, ” આઠમ, ચૌદશ, પૂનમ અને અમાવાસ્યાને દિવસે ઉપવાસ કરવા, કુપ્રવૃત્તિના ત્યાગ કરવા, બ્રહ્મચર્ય ધારણ કરવું અને સ્નાનાદિ સંસ્કારના ત્યાગ કરવા તે પૌષધોપવાસ.” અને સાધુઓને અન્નાદ્વિ આપવાં તે “અતિથિસ વિભાગ.” '' આ ઉપરાંત, છેલ્લી-મરણકાળે-સ લેખના એટલે કે શરીર અને કષાયાદિને કૃષ કરનાર (ઉપવાસરૂપ) તપવિશેષ તે “ અપચ્છિમ મારણાન્તિક–સ લેખના ” દેશાત્તર ગુણવાળાને દેશાત્તર ગુણુરૂપ અને સર્વાંત્તર ગુણવાળાને સર્વાંત્તર ગુણુરૂપ છે. તે પણ દેશેાત્તર ગુણવાળાને પણ અતે કરવા ચેાગ્ય છે. (૧) ગૌતમ : હે ભગવન્ ! જીવે મૂલગુણ પ્રત્યાખ્યાની છે, ઉત્તરગુણ પ્રત્યાખ્યાની કે અપ્રત્યાખ્યાની છે ? મહાવીર : હે ગૌતમ ! જીવા ત્રણે પ્રકારના છે. નારકો તેમ જ ચતુરિન્દ્રિય સુધીના જીવા અપ્રત્યાખ્યાની છે. પંચેન્દ્રિય તિય ઇંચ (જો કે પ ંચેન્દ્રિય તિર્યંચા અંશથી જ મૂલગુણ પ્રત્યાખ્યાની છે. કારણ કે તેમનામાં સર્વ વિરતિના અભાવ છે) અને મનુષ્ય ત્રણે પ્રકારના છે. ભવનપતિ અને વાણવ્યંતર, ન્યાતિષી અને વૈમાનિક અપ્રત્યાખ્યાની છે, Page #157 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપામે ગૌતમ: હે ભગવન ! તે ત્રણમાંથી કોણ કોનાથી વિશેષાધિક છે? મહાવીરઃ હે ગૌતમ! મૂલગુણ પ્રત્યાખ્યાની સહુથી છેડા છે. ઉત્તરગુણ પ્રત્યાખ્યાની અસંખ્યગુણ છે, અને અપ્રત્યાખ્યાની અનંતાગુણ છે. તિર્યમાં મૂલગુણ પ્રત્યાખ્યાની સર્વથી થડા છે. ઉત્તરગુણ પ્રત્યાખ્યાની અસંખ્યગુણ છે. અને અપ્રત્યાખ્યાની તેથી પણ અસંખ્યગુણ છે. મનુષ્યમાં મૂલગુણ પ્રત્યાખ્યાની સર્વથી છેડા છે. ઉત્તરગુણ પ્રત્યાખ્યાની સંખ્યાતગણું છે. અને અપ્રત્યાખ્યાની અસંખ્યગણ છે. (તેમાં અસંખ્યતા સમુશ્કેિમ મનુષ્યને સમાવેશ થતો હેવાથી અસંખ્યાતગણ છે. બાકી મનુષ્ય તો સંખ્યાત જ છે.) (૨) ગૌતમઃ હે ભગવન્! જી સર્વ મૂલગુણ પ્રત્યાખ્યાની છે, દેશ મૂલગુણ પ્રત્યાખ્યાની છે કે અપ્રત્યાખ્યાની? | મહાવીરઃ હે ગૌતમ! જીવે ત્રણ પ્રકારના છે. નારકો અપ્રત્યાખ્યાની જ છે. પંચેન્દ્રિય તિર્યંચ દેશ મૂલગુણ પ્રત્યાખ્યાની ને અપ્રત્યાખ્યાની છે. મનુષ્ય ત્રણ પ્રકારના છે અને ભવનપતિ વાણવ્યંતર તિષી અને વૈમાનિકો અપ્રત્યાખ્યાની જ છે. એ ત્રણ વર્ગોમાંથી સર્વ મૂલ, સર્વથી થડા છે. દેશમૂલ અસંખ્યગણ છે. અને અપ્રત્યાખ્યાની અનંતગણું છે. જી પંચેન્દ્રિય તિર્યંચે અને મનુષ્ય માં અલપબહુ પહેલા દંડકની પેઠે જાણવા. પરંતુ સર્વથી થડા પચેન્દ્રિય તિર્યંચે દેશ મૂલગુણ પ્રત્યાખ્યાની ગણવા અને અપ્રત્યાખ્યાની પંચેન્દ્રિય તિર્યંચે અસંખ્યાતગણુ ગણવા. (૩) ગૌતમ? હે ભગવન્ ! જ સર્વ ઉત્તરગુણ પ્રત્યાખ્યાની છે, દેશ ઉત્તરગુણ પ્રત્યાખ્યાની છે કે અપ્રત્યાખ્યાની છે? મહાવીરઃ હે ગૌતમ! તેઓ ત્રણ પ્રકારના છે. પંચેન્દ્રિય તિર્યંચે અને મનુષ્ય એ પ્રમાણે છે. બાકીના વૈમાનિક સુધીના અપ્રત્યા ખ્યાની છે. તે ત્રણ પ્રકારનું અ૫બહુવ પ્રથમ દંડક પ્રમાણે જાણવું (મનુ સુધી). Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૧ વનસ્પતિને આહાર આદિ ભગવત શ-૭. -૩. (૪) ગૌતમ? હે ભગવાન! છ પ્રત્યાખ્યાની છે, અપ્રત્યાખ્યાની છે કે પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાની (દેશપ્રત્યાખ્યાની) છે? મહાવીરઃ હે ગૌતમ! જી ત્રણ પ્રકારના છે. મનુષ્ય પણ ત્રણે પ્રકારના છે. પંચેન્દ્રિયતિર્યચે પ્રથમ પ્રકારથી રહિત છે. બાકીના વૈમાનિક સુધીના અપ્રત્યાખ્યાની છે. તે ત્રણે પ્રકારમાં પ્રત્યાખ્યાની સૌથી થોડા છે. પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાની અસંખ્યાત ગણુ છે અને અપ્રત્યાખ્યાની અનંત ગણુ છે. દેશ પ્રત્યાખ્યાની પંચેન્દ્રિય તિર્યચે સર્વથી થડા છે. અને અપ્રત્યાખ્યાની અસંખ્યગણ છે. પ્રત્યાખ્યાની મનુષ્ય સર્વથી થડા છે. દેશ પ્રત્યાખ્યાની સંખ્યાતગણુ છે. અને અપ્રત્યાખ્યાની અસંખ્ય ગણું છે. (૫૧) વનસ્પતિને આહાર આદિ શ્રી ભગવતી સૂર શ. ૭ ઉ. ૩ને અધિકાર ગૌતમ ઃ હે ભગવન ! વનસ્પતિ ક્યા કાળમાં અલ્પાહારી હોય છે ? અને કયા કાળમાં મહા બહારી હોય છે? મહાવીર: હે ગૌતમ ! પ્રાવૃત ઋતુ (શ્રાવણ-ભાદર) અને વર્ષા ત્રાતુ (આસ-કારતક)માં સર્વથી અધિક મડાઆહારી હેય છે. એના પછી શરદ ઋતુ (માગશર–પોષ), હેમન્ત (મહા-ફાગણ), વસંત ઋતુ (ચૈત્ર-વૈશાખ)માં અનુક્રમે અલ્પઆહારી હોય છે. યાવત્ ગ્રીષ્મ ઋતુ (જેઠ-અષાડ)માં સર્વથી અપાહારી હોય છે. ગૌતમ: હે ભગવન્! ગ્રીષ્મ ઋતુમાં વનસ્પતિ સર્વથી અલ્પાહારી હેય છે, તે બહુ વનસ્પતિમાં ખૂબ પાન-ફૂલ-ફળ થાય છે તે કઈ રીતે? મહાવીરઃ હે ગતમ! ગ્રીષ્મ ઋતુમાં વનસ્પતિમાં ઉણનિવાળા જીવ બહુ ઉત્પન્ન થાય છે. યાવત્ વૃદ્ધિ પામે છે. એ કારણથી વનસ્પતિમાં પાન-ફૂલ-ફળ બહુ થાય છે. ગૌતમ? હે ભગવન! વનસ્પતિનાં મૂળ, કંદ યાવત્ બી કયા જીવથી વ્યાપેલાં છે? Page #159 -------------------------------------------------------------------------- ________________ કરે. શ્રી ભગવતી ઉપક્રમ મહાવીરઃ હે ગૌતમ! વનસ્પતિનાં મૂળ, મૂળના જીવથી વ્યાપેલાં છે. યાવત્ બીજ, બીજના જીવથી વ્યાપેલાં છે. ગૌતમ? હે ભગવદ્ ! વનસ્પતિને જીવ કઈ રીતે આહાર લે છે અને કઈ રીતે પરિણાવે છે? મહાવીરઃ હે ગૌતમ! વનસ્પતિનાં મૂળ પૃથ્વીથી સંબદ્ધ જોડાયેલી છે, જેનાથી વનસ્પતિ આહાર લે છે અને પરિણુમાવે છે. એ રીતે બી સુધી ૧૦ અલાવા કહેવાં. ગૌતમ: હે ભગવદ્ ! આલુ (બટાટા), મૂળા, આદિ અનેક વનસ્પતિઓ અનંત જીવવાળી અને ભિન્ન ભિન્ન જીવવાળી છે ? મહાવીરઃ હા. ગૌતમ ! આલુ, મૂળા, આદિ અનેક વનસ્પતિઓ અનંત જીવવાળી અને ભિન્ન ભિન્ન જીવવાળી છે. ગૌતમ હે ભગવન્! કૃષ્ણલેશી, નરયિક, અલ્પકમ અને નીલેશી નૈરયિક મહાકમી હેઈ શકે? મહાવીરઃ હા ગૌતમ! સ્થિતિ અપેક્ષાએ કૃષ્ણલેશી નૈરયિક અલ્પકમી અને નીલલેશી નૈરયિક મહાકમાં હેઈ શકે છે. એ રીતે તિષી દેવને વજીને ૨૩ દંડકમાં જેમાં જેટલી લેશ્યા લાભ એટલી લેસ્થાથી અલપકમી અને મહાકર્મ કહેવા. કૃષ્ણલેશ્યા અત્યંત અશુભ પરિણામરૂપ છે. તે અપેક્ષાએ નીલેશ્યા કંઈક શુભ પરિણામરૂપ છે. એટલે સામાન્યતઃ કૃષ્ણલેશ્યાવાળા મહાકની અને નીલ ગ્લેશ્યાવાળા અલ્પકમી હોય છે. પરંતુ કદાચ આયુષ્યની સ્થિતિની અપેક્ષાએ કૃષ્ણલેશ્યાવાળા અલ્પકમી અને નીલ ગ્લેશ્યાવાળા મહાકમી પણ હોઈ શકે છે. જેમ કે કૃષ્ણલેશ્યાવાળા નરયિક, જેણે પિતાના આયુષ્યની બહુસ્થિતિ ક્ષય કરી છે અને બહુકમ પણ ક્ષય કર્યા છે એની અપેક્ષા કોઈ નીલેશ્યાવાળા નરયિક ૧૦ સાગરોપમની સ્થિતિથી પાંચમી નરકમાં હમણું તુરત ઉત્પન્ન થયા છે. એણે આયુષ્યની સ્થિતિ અધિક ક્ષય નથી કરી. એ માટે હમણાં એનાં બહુકમ બાકી છે. એ કારણે તે કૃષ્ણલેશી નરયિકની અપેક્ષાએ મહાકમ છે. D જોતિષી દેવામાં ફક્ત એક તેજો લેશ્યા લાભે છે, બીજી લેશ્યા લાભે નહિ, એ કારણથી બીજી લેશ્યાની અપેક્ષાએ અલ્પકમી અને મહાકમાં કહી શકાય નહિ. Page #160 -------------------------------------------------------------------------- ________________ ખેચર તિર્યંચ પચેન્દ્રિયની યોનિ ભગવતી શ. ૭ ઉ. ૫ ૧૦૩ ગૌતમ હે ભગવન! વેદના અને નિર્જરા એક કહી શકાય છે? મહાવીર : હે ગૌતમ! વેદના અને નિર્જરા એક કહી શકાય નહિ. વેદના કર્મ છે અને નિર્જરા નેક છે. એ રીતે વેદના અને નિજેરામાં ત્રણકાળ અપેક્ષાએ કહેવું. વેદના અને નિર્જરને સમય એક નથી. જે સમયે વેદે છે તે સમયે નિર્જરતા નથી. જે સમયે નિજરે છે તે સમયે વેદતા નથી. વેદના અને નિર્જરાના સમય અલગ અલગ છે. એ રીતે ૨૪ દંડક પર ૧૨૦ અલાવા કહેવા. ગૌતમ: હે ભગવન ! સમુચ્ચય જીવ શાશ્વત છે કે અશાશ્વત છે? મહાવીર હે ગૌતમ! દ્રવ્યની અપેક્ષાએ (દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ) જીવ શાશ્વત છે અને પર્યાયની અપેક્ષાએ (પર્યાયાર્થિક નયની અપેક્ષાએ) જીવ અશાશ્વત છે એ રીતે ૨૪ દંડક કહેવા. (૫૨) ખેચર તિર્યંચ પંચેંદ્રિયની નિ સંગ્રહ શ્રી ભગવતી સૂત્ર શ. ૭ ઉ. ૫ ને અધિકાર जोणी संग्गह लेस्सा, दिछी णाणे य जोग उयओगे। उववाय ठिइसमुग्घाय, चवण जाइ कुल विहीओ ॥ ગૌતમ? હે ભગવન ! ખેચરતિર્યંચ પંચેન્દ્રિયની કેટલા પ્રકારની યોનિ છે? મહાવીરઃ હે ગૌતમ! ત્રણ પ્રકારની છે. અંડજ, પિતજ, છ ઉદયમાં આવેલાં કર્મને ભોગવવાં તે વેદના કહેવાય છે અને જે કર્મ ભોગવી ક્ષય કરી દીધાં તે નિર્જરા કહેવાય છે. એટએ વેદનાને કર્મ કહેલ છે અને નિર્જરાને કર્મ કહેલ છે. * અંડજ–ઈડાથી ઉત્પન્ન થવાવાળા જીવ અંડજ કહેવાય છે, જેવાં કે કબૂતર–મોર આદિ. પિતજ-જે જીવ જન્મ સમયે ચર્મ (ચામડીથી) આવૃત થયેલ (ઢાંકેલ) કોથળી સહિત ઉત્પન્ન થાય છે તે પિતજ કહેવાય છે. જેવા કે હાથી, ચામાચીડિયાં, આદિ. સમુચ્છિમદેવનારકીની સિવાય જે જીવ માતા પિતાના સંગ વિના ઉત્પન્ન થાય છે તે સમ્યુમિ કહેવાય છે, જેવાં કે, કીડી, કંથવા, પતંગા, આદિ. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ શ્રી ભગવતી ઉપમ સમૂચ્છિમ. અંડજ અને પિતજના ૩-૩ ભેદ છે. સ્ત્રી, પુરુષ, નપુંસક. સમૂચિમ જીવ સર્વ નપુંસક હોય છે. એમાં લેશ્યા લાભે ૬, દષ્ટિ લાભે ૩, ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાનની ભજના, પેગ લાભે ૩, ઉપગ લાભ ૨ (સાકારો પગ અને અનાકારો પગ), અસંખ્યાતા વર્ષની આયુષ્યવાળા યુગલિયા મનુષ્ય અને તિર્યને છોડીને શેષ યાવત્ આઠમા દેવલેક સુધીના જીવ આવીને ખેચરતિર્યંચ પચંદ્રિયમાં ઉત્પન્ન થાય છે. એની સ્થિતિ જઘન્ય અંતમુહૂર્તની ઉત્કૃષ્ટ પેપમના અસંખ્યાતમા ભાગની છે. એમાં સમુદ્દઘાત લાભ ૫ (પહેલાની) એ સમેહ્યા અને અસહ્યા બન્ને મરણથી મરે છે. પહેલાથી ત્રીજી નરક સુધી ભવનપતિથી લઈ આઠમા દેવલેક સુધી અને મનુષ્ય તિર્યંચમાં સર્વ ઠેકાણે જઈને ઉત્પન્ન થાય છે. ખેચરની ૧૨ લાખ કુલ કેડી છે. જે રીતે ખેચરને અધિકાર કહ્યો તે રીતે જલચર, સ્થલચર, ઉરપર અને ભુજપરના અધિકાર પણ કહેવા એટલું વિશેષ કે જળચરની સ્થિતિ જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ, ઝડપૂર્વની, કુલ કડી ૧૨૫૦૦૦૦ (સાડાબાર લાખ ક્રેડની) છે. પહેલીથી સાતમી નરક સુધી જાય છે. સ્થળચરમાં નિ લાભે ૨ પિતજ અને સમુચ્છિમ) સ્થિતિ જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ ૩ પપમની કુલ કેડી દશ લાખ છે. જેથી નરક સુધી જાય છે. ઉરપરની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ક્રેડપૂર્વની કુલ કેડી દશ લાખ ઝાડની છે. પાંચમી નરક સુધી જાય છે. ભુજપરની સ્થિતિ જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ ક્રેડપૂર્વની કુલ કેડી નવ લાખ કરોડ છે. બીજી નરક સુધી જઈને ઉન્ન થાય છે. ગૌતમ હે ભગવન્! બે ઇન્દ્રિય, તે ઈન્દ્રિય, ઈન્દ્રિયની કેટલી કુલ કેડી છે ? મહાવીરઃ હે ગૌતમ! બે ઈન્દ્રિયની કુલ કેડી ૭ લાખ ક્રેડ છે. તે ઇન્દ્રિયની કુલ રડી ૮ લાખ કરોડ છે. ચૌઈન્દ્રિયની કુલ કેડી નવ લાખ ક્રાડ છે. ગૌતમ: હે ભગવન ! ગંધ કેટલા પ્રકારના કહ્યા છે? Page #162 -------------------------------------------------------------------------- ________________ ખેચર તિર્યંચ પંચેન્દ્રિયની યોનિ ભગવતી શ. ૭ ઉ. ૫ ૧૫ મહાવીરઃ હે ગૌતમ! ગંધ સાત પ્રકારના તથા સાત પ્રકારના કહ્યા છે. ગૌતમ: હે ભગવન્! પુષ્પ (ફૂલ) ની કેટલી કુલ કેડી છે? મહાવીર : હે ગૌતમ! પુષ્યની ૧૬ લાખ કુલ કોડી છે. જળથી ઉપ્તન્ન થવાવાળા, સ્થળમાં ઉપ્તન્ન થવાવાળા, મહાવૃક્ષના, મહાગુમમાં એ ચાર જાતિનાં ફૂલની પ્રત્યેકની ચાર ચાર લાખ ક્રોડ કુલ કેડી છે. ગૌતમ ઃ હે ભગવન ! વલ્લી, લતા, હરિતકાયના કેટલા ભેદ છે? મહાવીર : હે ગૌતમ ! ૪ વલ્લીના ૪૦૦, ૮ લતાના ૮૦૦ અને ૩ હરિત કાયના ૩૦૦ ભેદ છે. ગૌતમ: હે ભગવન્! સ્વસ્તિક આદિ ૧૧ વિમાનેને કેટલે વિસ્તાર છે? - મહાવીરઃ હે ગૌતમ! કઈ દેવતા ૩ આકાશ આંતરા પ્રમાણુ (૨૮૩૫૮૦ જન)ને એક પગ (કદમ) ભરતા જાય એવી શીવ્ર ગતિથી એક દિવસ બે દિવસ યાવત્ છ માસ સુધી જાય તે પણ વસ્તિક આદિ ૧૧ વિમાનેમાંથી કેઈને પાર પામે અને કેઈને પાર પામે નહિ. સ્વસ્તિક આદિ વિમાનને એટલે વિસ્તાર છે. ) ' ગૌતમ ઃ હે ભગવન ! અચિ આદિ ૧૧ વિમાનેને કેટલે વિસ્તાર છે? * સામાન્ય રૂપથી ગંધના ૭ ભેદ છે-૧ મૂળ મય વનસ્પતિ આદિ, ૨. ત્વચા–વૃક્ષની છાલ, ૩. કાષ્ટ–ચંદન આદિ. ૪. નિયંસ વૃક્ષનો રસ, કપૂર, આદિ, ૫. પત્ર–જાતિપત્ર, તમાલપત્રાદિ ૬. પુષ્પ-ફૂલ પ્રિયંગુ- વૃક્ષના કૂલ આદિ, ૭. ફળ – લવિંગ આદિ એ સાતને કાળા આદિ પાંચ વર્ણથી ગુણુવાથી ૩૫ ભેદ થાય છે. એ સર્વ સુગંધિત પદાર્થ છે એટલે એક “સુગંધ' થી ગુણવાથી ફરી ૩૫ના ૩૫ રહ્યા. એ રૂપને પાંચ રસથી ગુણુવાથી ૧૭૫ થયા. જો કે સ્પર્શ ૮ છે. પરંતુ ઉપરોક્ત સુગંધી પદાર્થોમાં વ્યવહાર દષ્ટિથી ઉત્તમ ચાર સ્પર્શ (કમળ, હલકો, ઠંડી અને ગરમ) માનેલ છે. એટલે ૧૭૫ ને ૪ થી ગુણવાથી ૭૦૦ ભેદ થાય છે. (૭૪પ૧પ૮૪=૭૦૦) - . -- - - - - - = જેમ જ બુદ્વીપમાં સર્વોત્કૃષ્ટ દિવસમાં ૪૭૨૬૩ ૨ જનરણી સૂર્ય દેખાય છે એના બેગણું (૯૪૫૬ યોજન પ્રમાણુ)ને એક આકાર આંતરા કહે છે. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ શ્રી ભગવતી ઉપક્રમ " મહાવીરઃ હે ગૌતમ! કઈ દેવતા ૫ આકાશ આંતરા પ્રમાણે (૪૭૨૬૩૩ જન)નું એક કદમ ભરતે જાય, એવી શીવ્ર ગતિથી એક દિવસ, બે દિવસ યાવત્ છ માસ સુધી જાય તે પણ કઈ વિમા નેિને પાર પામે, કઈ વિમાનેને પાર પામે નહિ. અચિ આદિ ૧૧ વિમાનેને એટલે વિસ્તાર છે. - ગૌતમ હે ભગવન્! કામ આદિ ૧૧ વિમાનેને કેટલે વિસ્તાર છે? * મહાવીરઃ હે ગૌતમ! કઈ દેવતા ૭ આકાશ આંતરા પ્રમાણે (૬૬૧૬૮૬ ૨૪ જન)ને એક કદમ ભરતે છ માસ સુધી ચાલે તે પણ કોઈ વિમાનને પાર પામે અને કઈ વિમાનને પાર પામે નહિ. કામ આદિ ૧૧ વિમાનને એટલે વિરતાર છે. ગૌતમ હે ભગવન ! વિજય, વૈર્યત, યંત, અપરાજિત એ ચાર વિમાને કેટલો વિસ્તાર છે? y... મહાવીરઃ હે ગૌતમ! કઈ દેવતા ૯ આકાશ આંતરા પ્રમાણે (૮૫૦૭૪૦ રફ એજન)નું એક કદમ ભરતાં છ માસ સુધી ચાલે તે Bણ કઈ વિમાનને પાર પામે અને કોઈ વિમાનને પાર પામે નહિ. વિજ્ય આદિ ચાર વિમાનેને એટલે વિસ્તાર છે. (૫૩) આયુષ્ય બંધ આદિ શ્રી ભગવતી સૂત્ર શ. ૭ ઉ. ૬ને અધિકાર ગૌતમ હે ભગવન ! નારકીમાં ઉત્પન્ન થવાવાળા જીવ નારઢિીનું આયુષ્ય આ ભવમાં બાંધે છે કે નરકમાં ઉત્પન્ન થતી વખતે “બાંધે કે ઉત્પન્ન થયા બાદ બાંધે છે? મહાવીરઃ હે ગૌતમ! આ ભવમાં બાંધે છે. નરકમાં ઉત્પન્ન થતી વખતે બાંધતા નથી. ઉત્પન્ન થયા બાદ પણ બાંધતા નથી (પહેલા ભાગમાં બાંધે છે, બીજા, ત્રીજા ભાંગામાં નહિ), એ રીતે ૨૪ દંડક કહેવા. Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ આયુષ્ય બંધ આદિ ભગવતી શ–-9. ઉ– ગૌતમ? હે ભગવન! નારકીમાં ઉત્પન્ન થવાવાળા જીવ નરકનું આયુષ્ય આ ભવમાં વેદે છે કે નરકમાં ઉત્પન્ન થતી વખતે વેદ છે કે ઉત્પન્ન થયા બાદ વેદે છે? મહાવીર : હે ગૌતમ! આ ભવમાં વેદતા નથી, પરંતુ ઉત્પન્ન થતી વખતે અને ઉત્પન્ન થયા બાદ વેદે છે (પહેલા ભાગમાં વેદતા નથી, બીજા ત્રીજા ભાંગામાં વેદે છે. એ રીતે ૨૪ દંડકમાં કહેવું. ગૌતમ ઃ હે ભગવન ! નરકમાં ઉત્પન્ન થવાવાળા જીવ આ ભવમાં રહેતા મહાદનાવાળા હોય છે ? કે નરકમાં ઉત્પન્ન થતી વખતે મહાવેદનાવાળા હોય છે? કે નરકમાં ઉત્પન્ન થયા બાદ મહા વેદનાવાળા હોય છે? મહાવીરઃ હે ગૌતમ! આ ભવમાં રહ્યા હતા કદાચ મહા વેદનાવાળા હોય છે, કદાચ અલ્પ વેદનાવાળા હોય છે. નરકમાં ઉત્પન્ન થતે સમયે કદાચ મહાવેદનાવાળા હોય છે. કદાચ અપવેદનાવાળા હોય છે. નરકમાં ઉત્પન્ન થયા બાદ એકાંત દુઃખવેદના વેદે છે, કદાચ કંઈક સુખવેદના વેદે છે. દેવતામાં પહેલા બીજા ભાગમાં કદાચ મહા વેદનાવાળા કદાચ અ૫ વેદનાવાળા હોય છે, પરંતુ દેવતામાં ઉત્પન્ન થયા બાદ એકાંત શાતા વેદે છે, પરંતુ કિંચિત્ અશાતા વેદના પણ હોય છે. દસ દંડક દારિકના જીવ પહેલા બીજા ભાંગામાં કદાચ મહા વેદના વેદે છે, કદાચ અલ્પવેદના વેદે છે, ઉત્પન્ન થયા બાદ વિવિધ પ્રકારે વેદના વેદે છે. ગૌતમઃ હે ભગવન્ ! જીવ જાણપણથી આયુષ્ય બાંધે છે કે અજાણપણથી આયુષ્ય બાંધે છે? મહાવીરઃ હે ગૌતમ! જીવ અજાણપણથી આયુષ્ય બાંધે છે. એ રીતે ૨૪ દંડકમાં કહેવું. ગૌતમ ઃ હે ભગવન ! જીવ કર્કશ વેદનીય (દુઃખથી વેઠવા ) કર્મ બાંધે છે? મહાવીરઃ હા. ગૌતમ! બાંધે છે. Page #165 -------------------------------------------------------------------------- ________________ {} ભગવતી ઉપક્રમ ગૌતમ : હે ભગવન્ ! એનું શું કારણુ ? મહાવીર : હૈ ગૌતમ ! ૧૮ પાપ કરવાથી જીવ ક શ વેદનીય કમ ખાંધે છે. આ રીતે ૨૪ દંડકમાં કહેવું. કર્કશ વેદનીય (સુખપૂર્વક ગૌતમ : હે ભગવન્ ! જીવ વેદ ચેાગ્ય) કર્મ બાંધે છે? મહાવીર : હા ગૌતમ ! ખાંધે છે. ગૌતમ : હે ભગવન્ ! એનું શું કારણ ? મહાવીર : હે ગૌતમ! ૧૮ પાપના ત્યાગ કરવાથી જીવ અકશ વેદનીય કર્મ આંધે છે. એ રીતે મનુષ્યમાં કહેવું. શેષ ૨૩ દંડકના જીવ કર્કશ વેદનીય કમ બાંધતા નથી. ગૌતમ : હે ભગવન્ ! જીવ શાતાવેદનીય કર્મ બાંધે છે ? મહાવીર : હા. ગૌતમ ! ખાંધે છે. ગૌતમ : હે ભગવન્ ! જીવ શાતાવેદનીય કર્મો કેવી રીતે ખાંધે છે? મહાવીર : હૈ ગૌતમ ! જીવ શાતાવેદનીય કર્માં* ૧૦ પ્રકારથી ખાંધે છે. એ રીતે ૨૪ ૪'ડકમાં કહેવું. ગૌતમ : હે ભગવન્ ! જીવ અશાતા વેદનીય ક બાંધે છે ! મહાવીર : હા. ગૌતમ ! બાંધે છે. ગૌતમ : હે ભગવન્ ! જીવ અશાતા વેદનીય કર્મ કઈ રીતે ખાંધે છે? *શાતાવેદનીય કર્મબંધનાં દસ કારણેા; (૧–૪) પ્રાણુ, ભૂત, જીવ, સત્ત્વા પર અનુક ંપા કરવાથી (પ) બહુ પ્રાણભૂત જીવ સત્ત્વાને દુઃખ નહિ દેવાથી (૬) એને શાક નહિ ઉપજાવવાથી (૭) ખેદ નહિ ઉપજાવવાથી (૮) વેદના નહિ ઉપજાવવાથી (૯) નહિ મારવાથી (૧૦) પરિતાપ નહિ ઉપજાવવાથી જીવ સાતાવેદનીય ૩ ખાંધે છે; Page #166 -------------------------------------------------------------------------- ________________ દુષમાદુપમ કાળનું વર્ણન ભગવતી શ. ૭ ઉ. ૧૦૯ ' મહાવીરઃ હે ગૌતમ! જીવ ૧૨ પ્રકારથી અશાતા વેદનીય કર્મ બાંધે છે. એ રીતે ૨૪ દંડકમાં કહેલું. (૫૪) દુષમા દુષમ કાળનું વર્ણન ગેમઃ હે ભગવન! જંબુદ્વિપ નામે દ્વીપમાં ભારતવર્ષને વિષે આ અવસર્પિણીમાં દુષમાદુષમકાલ અત્યંત ઉત્કટ અવસ્થાને પ્રાપ્ત થશે, ત્યારે ભારતવર્ષને આકાર અને ભાવેને આવિર્ભાવ કેવે પ્રકારે થશે? - મહાવીર ઃ હે ગૌતમ! હાહાભૂત (જે કાળે દુઃખી લોકો “હા, હા,” શબ્દ કરશે) ભંભાભૂત (જે કાળે દુઃખા પશુઓ ભાં, ભાં, શબ્દ કરશે) અને કેલાહલભૂત (જ્યારે દુઃખપીડિત પક્ષીઓ કેલાહલ કરશે) એ તે કાળ થશે. કાળના પ્રભાવથી ઘણું કઠેર, ધૂળથી મેલા, અસહ્ય, અનુચિત અને ભયંકર વાયુ, તેમ જ સંવર્તક વાયુ (ભમરિયા વાયુ) વાશે. આ કાળે વારંવાર ચારે બાજુએ ધૂળ ઊડતી હેવાથી મલિન અને અંધકાર વડે પ્રકાશરહિત દિશાઓ ધુમાડા જેવી ઝાંખી દેખાશે. કાળની રૂક્ષતાથી ચંદ્ર અધિક શીતળતા આપશે અને સૂર્ય અત્યંત તપશે. વળી, વારંવાર ઘણું ખરાબ રસવાળા, વિરુદ્ધ રસવાળા, ખારા ખાતર સમાન, (ખાટા) પાણીવાળા, અગ્નિની માફક દાહક પાણીવાળા, વીજળીયુક્ત, કરા વરસાવનારા કે પર્વત ભેદનારા અશનિમેઘ, વિષમેઘ તથા વ્યાધિ રોગ વેદના ઉત્પન્ન કરનાર પાણીવાળા અને મનને રુચે નહિ તેવા પાણીવાળા મેઘ તીક્ષણ ધારાઓ નાખતા પુષ્કળ વરસશે. તેથી ભારતવર્ષમાં ગામનગર વગેરે ઠેકાણે રહેલાં મનુષ્ય, અશાતા વેદનીય કર્મ બાંધવાનાં ૧૨ કારણ (૧) બીજા જીવોને દુઃખ દેવાથી (૨) શેક ઉપજાવવાથી (૩) ખેદ ઉપજાવવાથી (૪) પીડા પહોંચાડવાથી (૫) મારવાથી (૬) પરિતાપ ઉપજાવવાથી (૭–૧૨) બહુ પ્રાણભૂત છવ સને દુઃખ દેવાથી, શેક ઉપજાવવાથી, ખેદ ઉપજાવવાથી, પીડા પહોંચાડવાથી, મારવાથી, પરિતાપ ઉપજાવવાથી જીવ અશાતા વેદનીય કર્મ બાંધે છે. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ શ્રી ભગવતી ઉપક્રમ ચેપમાં, બેચર તેમ જ ગામ અને જંગલમાં ચાલતા જંગમ છે તથા બહુ પ્રકારનાં વૃક્ષ, ગુલ્મ, લતાઓ, વેલડીએ, ઘાસ, શેરડી, વગેરે, ઘરે વગેરે, શાલી વગેરે તથા પ્રવાહ અને અંકુરાદિ તૃણ વનસ્પતિઓ નાશ પામશે. વૈતાઢય (ભરત ક્ષેત્રના મધ્યમાં આવેલ કહેવાતે પર્વત. ચુલ્લ હિમવંત પર્વત ઉપરથી નીકળેલ ગંગા અને સિંધુ નદીઓ એ પર્વતની ગુફામાં થઈને દક્ષિણાર્ધ ભારતમાં દાખલ થાય છે.) સિવાયના પર્વતે, ડુંગરે, ધૂળનાં ઊંચાં સ્થળે તથા રજ વિનાની ભૂમિઓ નાશ પામશે. ગંગા અને સિંધુ સિવાય પાણીના ઝરાઓ, ખાડાઓ તથા દુર્ગમ અને વિષમ ભૂમિમાં રહેલાં ઊંચાં અને નીચાં સ્થળે સરખાં થશે. તે વખતે ભારતવર્ષની ભૂમિ પણ અંગારા જેવી, છાણના અગ્નિ જેવી, ભસ્મીભૂત, તપી ગયેલ કડાયા જેવી અગ્નિ સરખી, બહુ રજવાળ, બહુ કીચડવાળી, બહુ સેવાળવાળી, ઘણુ કાદવવાળી અને પ્રાણીઓને ચાલવું મુશ્કેલ પડે તેવી થશે. તે વખતે ભારત વર્ષના મનુષ્ય ખરાબ રૂપવાળા, ખરાબ વર્ણ વાળા, ખરાબ ગંધવાળા, દુષ્ટ રસવાળા. ખરાબ સ્પર્શવાળા, અનિષ્ટ અમનેશ, મનને ન ગમે તેવા, હીન સ્વરવાળા, દીન સ્વરવાળા, અનિષ્ટ વરવાળા, મનને ન ગમે તેવા સ્વરવાળા, જેના વચન અને જન્મ અગ્રાહ્ય છે એવા નિર્લજ, કૂડકપટ, કલહ, વધ, બંધ અને વૈરમાં આસક્ત; મર્યાદાનું ઉલ્લંઘન કરવામાં મુખ્ય, અકાર્ય કરવામાં નિત્ય તત્પર, માતાપિતાદિને અવશ્ય કરવા યોગ્ય વિનયથી રહિત બેડોળ રૂપવાળાં, વધેલા નખ-કેશ-દાઢી-મૂછ અને રેમવાળાં, કાળાં, અત્યંત કઠોર, શ્યામવર્ણવાળાં, છૂટા કેશવાળાં, ધોળા કેશવાળાં, બહુ સ્નાયુથી બાંધેલ હેવાને લીધે દુર્દશનીય રૂપવાળાં, વાંકા અને કરચલીઓવાળા પ્રત્યેક અંગયુક્ત, વૃદ્ધાવસ્થાયુક્ત પુરુષ જેવા છૂટા અને સડી ગયેલા દાંતની શ્રેણીવાળાં, ભયંકર એ ડેક પાછળ ભાગ અને મુખવાળાં, વિષમ નેત્રવાળાં, વાંકી નાસિકાવાળાં, વાંકાં અને વલિઓથી વિકૃત થયેલાં, ભયંકર મુખવાળાં ખસ અને ખરજથી વ્યાસ, કઠણ અને તીર્ણ ન વડે ખજવાળવાથી Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ દુષમાદુષમકાળનું વર્ણન ભગવતી શ૭. ઉ– વિકૃત થયેલાં, દરાજ, કોઢ અને કોળિયાવાળાં, ફાટી ગયેલ અને કઠોર ચામડીવાળાં, વિચિત્ર અંગવાળાં, ઉષ્ટ્રાદિના જેવી ગતિવાળાં, સાંધાના વિષમ બંધનવાળાં, યેગ્ય સ્થાને નહિ ગોઠવાયેલ તથા છૂટાં દેખાતાં હાડકવાળાં, દુર્બળ, ખરાબ બાંધાવાળાં, ખરાબ પ્રમાણવાળાં, ખરાબ આકૃતિવાળાં, ખરાબ રૂપવાળાં, ખરાબ સ્થાન અને આસનવાળાં, ખરાબ શય્યાવાળાં, ખરાબ ભેજનવાળાં, જેઓનું પ્રત્યેક અંગ અનેક વ્યાધિઓથી પીડિત છે તેવાં, ખલનાયુક્ત વિહવળ ગતિવાળાં, ઉત્સાહરહિત, સવરહિત, વિકૃત ચેષ્ટાવાળાં, તેજરહિત, વારંવાર શીત, ઉષ્ણુ અને કઠેર પવન વડે વ્યાપ્ત, જેઓનાં અંગ ધૂળ વડે મલિન અને ૨૪ વડે વ્યાપ્ત છે એવાં; બહુ ક્રોધ, માન અને માયાવાળાં, બહુ ભવાળાં, અશુભ દુઃખના ભાગી, ધર્મસંજ્ઞા અને સભ્યત્વથી ભ્રષ્ટ, વધારેમાં વધારે એક હાથ પ્રમાણ શરીરવાળાં, વધારેમાં વધારે ૧૬ અને વીસ વર્ષના આયુષ્યવાળાં, પુત્ર પૌત્રાદિ પરિવારમાં અત્યંત સ્નેહવાળાં (ઘણું પુત્રપિત્રાદિનું પાલન કરનારાં) બીજના જેવાં અને બીજમાત્ર એવા મનુષ્યોનાં ૭૨ કુટુંબે ગંગા અને સિંધુ એ બે મહા નદીઓ અને વૈતાઢય પર્વતને આશ્રય કરીને દરમાં રહેનારાં થશે. ગૌતમ હે ભગવન ! તે મનુષ્યો કેવા પ્રકારને આહાર કરશે? મહાવીરઃ હે ગૌતમ! તે કાળે અને તે સમયે મહાવિરતારવાળી ગંગા અને સિંધુ એ મહ નદીઓ રથની ધરી જેટલા ભાગમાં પણને વહેશે. તે પાણી ઘણું માછલાં અને કાચબા, વગેરેથી ભરેલું હશે, પણ તેમાં ઘણું પાણી નહિ હોય ત્યારે તે મનુ સૂર્ય ઊગ્યા પછી એક મુહૂતની અંદર સૂર્ય આથમ્યા પછી એક મુહૂતમાં પિતપોતાનાં દરેમાંથી બહાર નીકળશે અને માછલાં તથા કાચબા વગેરેને જમીનમાં દાટશે. પછી ટાઢ અને તડકા વડે બફાઈ ગયેલાં માછલાં અને કાચબા વગેરેથી તેઓ એકવીસ હજાર વર્ષ સુધી આજીવિકા કરતાં ત્યાં રહેશે. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ શ્રી ભગવતી ઉપક્રમ (૫૫) ભાગ અને વેદના શ્રી ભગવતી સૂત્ર શ. ૭ ઉ. ૭ ને અધિકાર - ગૌતમ ભગવન્! કઈ છી કોઈ પણ દેવકમાં દેવપણે ઉત્પન્ન થવાને એગ્ય છે. તે અત્યારે તે ક્ષીણભેગી, દુર્બળ શરીરવાળો છે, પરંતુ તે ઉત્થાન, કર્મ, બળ, વીર્ય અને પુરુષાકાર-પરાક્રમ વડે વિપુલ એવા ભગ્ય ભેગને ભેગવવા સમર્થ છે? મહાવીર : હે ગૌતમ! તે ઉથાનાદિ વડે કોઈ પણ વિપુલ એવા ભગ્ય ભેગે ભેગવવા સમર્થ છે. પરંતુ તેમ છતાં ભેગોને તે ત્યાગ કરે છે. તેથી જ તે મહાનિર્જરાવાળે અને મહાનિર્વાણરૂપી ફળવાળે થાય છે. - તે જ પ્રમાણે, અવધિજ્ઞાનવાળાનું પણ જાણવું. - તે જ પ્રમાણે, તે જ ભવમાં, સિદ્ધ થવાને એ પરમાવધિજ્ઞાની માટે પણ સમજવું. ગૌતમ હે ભગવન ! પૃથ્વીકાયિકોથી માંડીને વનસ્પતિકાયિક સુધીના અને ત્રસ જીવેમાંના પણ સંમૂકિંમર કેટિના જે જ અસંસી એટલે કે મન વિનાના છે, તથા અજ્ઞાની, મૂઢ, અજ્ઞાનાંધકારમાં પ્રવેશ કરેલા તથા અજ્ઞાનરૂપ આવરણ અને મોહજાળ વડે ઢંકાયેલા છે, તેઓ ઇચ્છાશક્તિ અને જ્ઞાનશક્તિને અભાવે અનિચ્છાપૂર્વક વેદના વેદે છે એમ કહેવાય? - મહાવીરઃ હા. ગૌતમ! કહેવાય. - ગૌતમ! હે ભગવન! સમર્થ એટલે કે સંસી હોવા છતાં કોઈ જીવ અનિચ્છાપૂવર્ક વેદનાને વેદે ? મહાવીરઃ હા. ગૌતમ! વેકે. . ગૌતમ: હે ભગવન્! તેનું શું કારણ? ૬ માતાપિતાના સંજોગ વિના, ગર્ભજ ના મળમૂત્રાદિમાં પેદા થતા જી. Page #170 -------------------------------------------------------------------------- ________________ કામ અને ભેગ ભગવતી શ–૭. ઉ–૭. મહાવીરઃ હે ગૌતમ! જેમ જેવાની શક્તિ હોવા છતાં અંધકારમાં રહેલા પદાર્થોને પ્રદીપ સિવાય જોઈ શક નથી, તેમ જ પાછળ, ઊંચે, નીચે રહેલા પદાર્થોને ખ્યાલ સિવાય જોઈ શકતો નથી, તેમ જ્ઞાનશક્તિ અને ઈચ્છાશક્તિવાળે પણ અજ્ઞાન દશામાં તે શકિતની પ્રવૃત્તિને અભાવે) સુખદુઃખને અનુભવ કરે છે. ગૌતમ હે ભગવન્! સમર્થ એટલે કે સંસી પણ તીવ્ર ઈચ્છાપૂર્વક વેદનાને વેદે? મહાવીર જેમ અસંજ્ઞી જી ઈચ્છા અને જ્ઞાનશક્તિને અભાવે અનિચ્છા અને અજ્ઞાનપૂર્વક સુખદુઃખ વેદે છે તથા સંશી જે ઈચ્છા અને જ્ઞાનશક્તિયુક્ત હોવા છતાં, ઉપગને અભાવે અનિચ્છા અને અજ્ઞાનપૂર્વક સુખદુઃખ વેદે છે, તેમ સંજ્ઞી છ સમર્થ અને ઈચ્છાયુક્ત હોવા છતાં પ્રાપ્તિના સામર્થ્યને અભાવે માત્ર તીવ્ર ઈચ્છાથી સુખદુખ વેદે છે. જેને સમુદ્રની પાર જવાની શકિત નથી. ત્યાં રહેલાં રૂપે સમર્થ નથી તે તીવ્ર ઈચ્છા દેવા પૂર્વક સુખદુઃખને વેદે છે. ' (૫૬) કામ અને ભેગ ગૌતમ? હે ભગવન ! કામો વિષે પૂછું છું. અને ભેગે વિષે - મહાવીરઃ હે ગૌતમ! કામ (ઈચ્છા) રૂપી છે, અરૂપી નથી. કામ સચિત્ત પણ છે અને અચિત્ત પણ છે. કામે જીવ પણ છે અને અજીવ પણ છે. કામે જેને હોય છે, અને નથી લેતા. કામોના બે પ્રકાર છે શબ્દો અને રૂપિ.. - હે ગૌતમ ! ભેગે પણ રૂપી છે, પરંતુ તે ત્રણ પ્રકારના છે, ગંધ, રસ અને સ્પર્શ. - ગૌતમ હે ભગવન! જ કામી છે કે ભગી છે? Page #171 -------------------------------------------------------------------------- ________________ - શ્રી ભગવત ઉપક્રમ મહાવીરઃ હે ગૌતમ! જી કામી પણ છે અને ભગી પણ છેશ્રેતેંદ્રિય અને ચક્ષુની અપેક્ષાએ આ જ કામી કહેવાય છે, અને પ્રાણ, જિહા અને સ્પર્શનેન્દ્રિયની અપેક્ષાએ જી ભોગી કહેવાય છે જે જીવેને ચડ્યું અને શ્રોતેંદ્રિય નથી. તે કમી નથી પણ જોગી છે. ગૌતમઃ હે ભગવન ! તેમાંથી ક્યા છે કોનાથી વિશેષાધિક છે? Sી મહાવીર હે ગૌતમ! કામગી છે સૌથી થડા છે,* નકામી–ભેગી જીવો તેમનાથી અનંતગણુ છે, અને ભેગી જીવે તેનાથી પણ અનંતગણ છે. - ડિટ ૫૭) અગ્નિના આરંભમાં અલ્પ-મહાપાતક . ભગવતી શ. ૭ ઉ. ૧૦ ને અધિકાર * : કાલેદાયીઃ હે ભગવન! બે પુરુષમાંથી એક અગ્નિ સળગાવે અને બીજો એલવે તે તે બેમાંથી કયે મહાપાતકવાળે અને કયે અં૫પાતકાળે કહેવાય? મહાવીરઃ હે કાલેદાયી! તે બેમાંથી જે ઓલવે છે તે અલ્પ થાતકવાળે છે, અને જે સળગાવે છે તે મહાપાતકવાળે છે. કારણ * જે અગ્નિ સળગાવે છે તે તે ઘણુ પૃથ્વીકાયને નાશ કરે છે. થોડા અગ્નિકા નાશ કરે છે, ઘણા વાયુકાયને નાશ કરે છે. ઘણી વનસ્પતિકાયને નાશ કરે છે અને ઘણા ત્રસ (જંગમ) કાને નાશ કરે છે. કરંતુ જે પુરુષ અગ્નિ એલવી નાખે છે તે થોડા પૃથ્વીકાયને, છેડા લકાને છેડા વાયુકાને, થોડા વનસ્પતિને, શેઠા વસ કાને અને વધારે અગ્નિકાને નાશ કરે છે. તેથી હું કાલેદાયી ! સળગાવનાર કરતાં એલવનાર અલ્પપાતકવાળે છે. _S:" _ . . - ક કારણ કે તેઓ ચતુરિન્દ્રિય અને પંચેંદ્રિય જ હોય છે. એટલે કે સિધે, તે અનંત છે. એક, બે અને ત્રણ ઈન્દ્રિયવાળા માત્ર ભોગી છે. તેમાં વનસ્પતિ જીવે છે Page #172 -------------------------------------------------------------------------- ________________ નવ દંડક ભગવતી શ–૮. ઉ–૧. (૫૮) નવ દંડક - શ્રી ભગવતી શ. ૮ ઉ. ૧ ને અધિકાર : - - તેનાં દ્વાર નવ :- (૧) નામ, (૨) ભેદ, (૩) શરીર, (૪) ઇયિક (૫) શરીરની ઇન્દ્રિય, (૬) વર્ણાદિ, (૭) શરીરના વર્ણાદિ, (૮) ઇબિના વર્ણાદિ, (૯) શરીરની ઈદ્રિયના વર્ણાદિકાર. પુદ્ગલ ત્રણ પ્રકારના છે. (૧) પ્રગસા (૨) મિશ્રસા, (૩) વિસસા. - (૧) જીવના ભેદ ૮૧ થાય છે. સ્થાવરના ૧૦ ભેદ (પાંચ સૂમ, પાંચ બાદર થાવર) ૩ વિકલૈંદ્રિય, ૭ નારકી, ૫ સંજ્ઞી તિર્યચ, ૫ અસંજ્ઞી તિર્યચ, ૧ ગર્ભજ મનુષ્ય, ૧ સમૂછિંમ મનુષ્ય, દેવતાના ૪ (૧૦ ભવનપતિ, ૮ વ્યંતર, ૫ તિષી, ૧૨ દેવલેક, ૯ ગ્રેવેયક, ૫ અનુત્તર વિમાન=૪૯) સર્વ મળી ૮૧. .. - (૨) જીવના ૧૬૧ ભેદ-ઉપર ૮૧ ભેદ કહ્યા તેમાંથી સમૂછિંમે મનુષ્ય બાદ કરી બાકીના ૮૦ના પર્યાપ્તા અને અપર્યાપ્ત ૧૬૦, અને સમછિમ મનુષ્યને અપર્યાપ્યો. સર્વ મળીને ૧૬૧. . . . (૩) શરીર દ્વારમાં ૧૬૧ જીવના ભેદેના ૪૧ શરીર થાય છે. ઉપર કહેલા ૧૬૧ ભેદમાંથી ૧૫૪ ભેદોમાં (વાયુકાય, ગર્ભજ-મનુષ્ય તિર્યંચના પાંચ એ કુલ ૭ ભેદ બાદ થયા) એક એકને ૩-૩ શરીર લાભ. ૧૫૪૪૩=૪૬૨. વાયુકાયને તથા ગર્ભજ તિર્યંચના પાંચ ભેદમાં ૪ શરીર દક=૨૪ તથા ગર્ભજ મનુષ્યમાં ૫ શરીર છે. તે સર્વ મળીને ૪૯૧ શરીર થયા. * (૧) પ્રગસા : મન, વચન, કાયાદિ ૧૫ પ્રયોગ (ગ)થી છવ વડે ગ્રહણ થયેલા પુદગલ. જેમકે–જીવ સહિત શરીર આદિ. . (૨) મિશ્રસાઃ પ્રયોગ (ગ) અને સ્વભાવ એ બન્નેના સંબંધથી પરિણમેલા પુગેલે. જેમકે મૃત શરીર, વસ્ત્ર આદિ. (૩) વિસ્ત્રસા : સ્વભાવથી પરિણમેલા પુદગલ. જેમકે-વાદળ, તાપ, છાંયે આદિ : - ત્રણે પુદ્ગલોનું સામાન્ય વર્ણન કરતો દોહરઃ છવ ગ્રહ્યા તે પ્રયોગસા, મિશ્રા, જીવ રહિત; વિસ્ટસા હાથ આવે નહિ, ઝાની વચન તહત. Page #173 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપક્રમ () ઇદ્રિય દ્વારમાં જીવના ૧૬૧ ભેદની ૭૧૩ ઇન્દ્રિય, જીવના ૧૬૧ ભેદોમાંથી ૧૩૫ ભેમાં રુ સ્થાવરના, ૬ વિલેંદ્રિયના એ રદ બંદ થયા) ૫-૫ ઈક્રિય છે. ૧૩પપ=૬૭૫ સ્થાવરના ૨૦ ભેદમાં ચ ધાદિય, વિકસેંદ્રિયના ૬ ભેદમાં ૧૮ ઇંદ્રિયે. સર્વ મળીને ૭૧૩ ઈદ્રિય થઈ. (૫) શરીરની ઇંદ્રિય દ્વારમાં કલ્થ શરીરની ૨૧૭૫ ઇંદ્રિય. શરીરના ૪૧ ભેદોમાંથી ૪૧૨ શરીરમાં સર્વને ૫-૫ ઇંદ્રિયે છે. ૪૧૨૪૧=૨૦૬૦. એકેદ્રિય ૬૧ શરીરની ૬૧ ઈદ્રિય, ત્રણ વિકસેંદ્રિયના ૧૮ શરીરની ૫૪ ઈંદ્રિયે. સર્વ મળીને ૨૧૭૫ ઈદ્રિય થઈ. (૬) વર્ણાદિ દ્વારમાં જીવના ૧૬૧ ભેદોના ૪૦૨૫. વર્ણ ૫, ગંધ ૨, રસ ૫, સ્પર્શ ૮, અને સંસ્થાન પર છે. કુલ ૨૫ વર્ણાદિ. ૧૬૧૪૨૫=૪૦૨૫ થયા. - (૭) શરીરના વદિ દ્વારમાં ૪૧ શરીરના ૧૧૬૩૧ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અને સંસ્થાન છે. ૪૧૮૨૫=૧૨૨૭૫ થયા. ૧૬૧ કોણ શરીર ચાર સ્પર્શે છે. માટે ૧૬૧૪૪-૬૪૪ ઘટાડવાથી ૧૧૬૩૧ વર્ણાદિ થયા. ( (૮) ઈદ્રિયેના વર્ણાદિ દ્વારમાં ૭૧૩ ઈદ્રિના ૧૭૮૨૫ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અને સંસ્થાન છે. ૭૧૩૨૫=૧૭૮૨૫ ઈદ્રિના વર્ણાદિ થયા. | (૯) શરીરની ઈદ્રિના વર્ણાદિ દ્વારમાં ૨૧૭૫ શરીરની ઈદ્રિના ૫૧૫૨૩ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાન છે. ૨૧૭૫૫=૫૪૩૭૫ થયા. ૧૬૧ કાશ્મણ શરીર ચારસ્પશી છે માટે ૭૧૩૫૨૮૫ર બાદ કરવાથી પ૧પ૨૩ શરીરની ઈદ્રિયના વર્ણાદિ થયા. ' સર્વ મળીને ૮૮૬૨૫ પ્રગસા પરિણમ્યા પુદગલે. તેટલા જ મિાસા પરિણમ્યા પુદ્ગલે, પ૩૦ વિસસા પરિણમ્યા પુદગલ. સર્વ મળીને ૧,૭૭,૭૮૦ ભેદ થયા. Page #174 -------------------------------------------------------------------------- ________________ ત્રણ પ્રકારના પુદ્ગલે ભગવતી શ-૮. ઉં-૧. ૧૧૭ અલ્પબહુવઃ સર્વથી ચેડા પ્રગસા પરિણમ્યા પગલે, તેથી મિશ્રસા પરિણમ્યા પુદગલે અનંતગુણ, તેથી વિસસા પરિણા પુદગલે અનંતગુણા. (૫૯) ત્રણ પ્રકારના પગલે ગતમહે ભગવન! કેટલા પ્રકારના પગલે કહ્યા છે? મહાવીરઃ હે ગૌતમ! ત્રણ પ્રકારના પગલે કહ્યા છે. ૧. પ્રયોગ પરિણતઃ એટલે જીવના વ્યાપારથી શરીરાધિરૂપે પરિણામ પામેલા ઔદારિકાદિ શરીર પણ પરિણામ પામેલી દારિકાદિ વર્ગણાઓ જીવના પ્રગથી જ્યારે દારિકાદિ શરીર વગેરે રૂપે પરિણત થાય ત્યારે તે પણ પ્રગસા પરિણત કહેવાય છે. ૨. મિશ્રસા પરિણતઃ જીવે મૂકેલા (છડેલા) પુગલે તે મિશ્રા. જેમ કે મૃત કલેવરાદિ પુદ્ગલ તે મિશ્રણા પરિણત. - ૩. વિસસા પરિણતઃ (સ્વભાવથી પરિણમેલા) જે પગલે સ્વભાવથી મળે અને વિખરાય તે વિસસા. જેમ કે તીર્થકર દેવના અશેક વૃક્ષાદિ પ્રતિહાર્ય તથા વાદળાં આદિ જે પુદગલે મનુષ્યથી ગ્રહણ થઈ ન શકે તે વિશ્વસા કહેવાય. ગૌતમ: હે ભગવન્! પ્રયોગ પરિણત પુદ્ગલે કેટલા પ્રકારના કહ્યા છે? મહાવીર : હે ગૌતમ! પ્રયોગ પરિણત પુદ્ગલે પાંચ પ્રકારના કહ્યા છે. એકેન્દ્રિય પ્રયોગ પરિણત (એટલે કે એકેન્દ્રિય જીવના વ્યાપાર વડે પરિણામ પામેલા.) બેઈન્દ્રિય પ્રગ પરિણત એમ પચેન્દ્રિય પ્રગ પરિણત f fમૂળમાં પછી તે દરેકના પિટા વિભાગો પણ જણાવેલા છે. જેમકે એકેન્દ્રિયના પૃથ્વી આદિ પાંચ, પંચેન્દ્રિયના નૈરયિક, તિર્યંચ, દેવ, અને મનુષ્ય, પાછા તે દરેકના સૂક્ષ્મ, બાદર, જળચર, સ્થળચર, પર્યાપ્ત, અપર્યાપ્ત, ગભંજ, સંમૂર્ણિમ, એમ જેટલા પેટા વિભાગ પ્રસિદ્ધ છે તે ગણવેલા છે. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ - ભંગવતી ઉપક્રમ . ગૌતમ? હે ભગવન્ ! મિશ્ર પરિણત યુગલે કેટલા પ્રકારના કહા છે? મહાવીરઃ હે ગૌતમ! મિશ્ર પરિણત પુદ્ગલે પાંચ પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે એકેન્દ્રિય મિશ્ર પરિણત એમ પંચેન્દ્રિય સુધી. ગૌતમહે ભગવન્વિસસા પરિણત-સ્વભાવથી પરિણામને પ્રાપ્ત થયેલ પુદ્ગલે કેટલા પ્રકારના કહ્યા છે? મહાવીરઃ હે ગૌતમ! પાંચ પ્રકારના છે. વર્ણ પરિણત, ગંધ પરિણત, રસ પરિણત, સ્પર્શ પરિણુત, અને સંસ્થાન પરિણુત* - ગૌતમઃ હે ભગવન! પ્રયોગ પરિણત મિશ્ર પરિણત અને વિસસા પરિણત એ પુદ્ગલેમાં ક્યા પગલે તેનાથી વિશેષાધિક છે? " મહાવીર : હે ગૌતમ! સૌથી થોડા પ્રગ પરિણાઈ છે. તેથી મિશ્ર અનંતગણુ છે. અને તેથી વિસસા પરિણત અનંત ગણું છે. * ગૌતમ હે ભગવન !તે એમ જ છે. હે ભગવન !તે એમ જ છે. * *તે વર્ણ વગેરેના પેટા વિભાગો પણ મૂળમાં ગણાવ્યા છે. મૂળમાં આની પછી પ્રયોગના મન-વાણુ–કાયના પ્રયોગ એમ ત્રણ પેટા વિભાગ પાડ્યા છે, અને મન–વાણુના પાછા સત્ય, મિથ્યા, આદિ પેટા વિભાગ પાડ્યા છે. કાય પ્રયોગમાં ઔદારિકાદિ શરીરરૂપે પેટા વિભાગ પાડવા છે, અને તે દરેકના પાછા એકેન્દ્રિયાદિ રૂપે પેટા વિભાગ પાડ્યા છે, તે જ પ્રમાણે, મિશ્રના પણ મનોમિશ્ર, વચનમિશ્રાદિ પેટા વિભાગ પાડયા છે. અને વિસ્ત્રસાના વર્ણાદિ પેટા વિભાગ પાડયા છે; તે વર્ણાદિના પણ કૃષ્ણદિ પેટા વિભાગ પાડ્યા છે. આમ, એક દ્રવ્યની અપેક્ષાએ આટલે વિસ્તાર કરી, પાછું બે દ્રવ્યોની અપેક્ષાએ તે બધું ગણાવ્યું છે. તેમાં એક અમુક રીતે અને બીજું બીજી રીતે એવા પણ વિભાગ સંભવતા હોવાથી વિસ્તારનો પાર નથી રહ્યો. એ પ્રમાણે પાછો ત્રણ દ્રવ્યોને, અને અંતે ચાર દ્રવ્યોનો એમ અસંખ્યાત અને અનંત દ્રવ્યનો ઉલ્લેખ કરી પ્રકરણ પૂરું કર્યું છે. : - કારણ કે પ્રયોગ પરિણત એટલે શરીરાદિ રૂપે પરિણત. પરંતુ જીવ પુદગલનો સંબંધકાળ થડો છે, તેથી તે થોડાં છે, વિશ્વસા તો અનંતા છે. કારણ કે જીવથી પ્રહણ ન થાય તેવાં પણ અનંત પુદ્ગલે છે. Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ આશીવિષને વિચાર ભગવતી શ–૮. ઉ-ર. (૬૦) આશીવિષને વિચાર - ભગવતી શ. ૮ ઉ. ૨ ને અધિકાર 5 આશીવિશ્વના બે પ્રકાર છે. (૧) જાતિ આશીવિષ અને, (ર) કર્મ આશીવિષ. તેમાં પ્રથમ જાતિ આશીવિષના ચાર પ્રકાર છે. (૧) વૃશ્ચિક (વીંછી) જાતિ આશીવિષ. તેને વિષય/ અર્ધભરત પ્રમાણ છે. (૨) મંડુક (દેડકા) જાતિ આશીવિષ. તેને વિષય ભરતક્ષેત્ર પ્રમાણ છે. (૩) સર્પ જાતિ આશીવિષ. તેને વિષય જંબુદ્વીપ પ્રમાણે છે. (૪) મનુષ્ય જાતિ આશીવિષ. તેને વિષય અઢીદ્વીપ પ્રમાણ છે. ' બીજા કર્મ આશીવિષના ત્રણ પ્રકાર છે. (૧) મનુષ્ય (કર્મભૂમિ પર્યાપ્ત) (૨) તિર્યંચ (કર્મભૂમિ પર્યાપ્ત) (૩) દેવતા (ભવનપતિથી આઠમા દેવલેક સુધીના અપર્યાપ્તા)માં કર્મ આશીવિષ હોય છે... *આશીવિષ-આશીનો અર્થ છે દાઢ. જે જીવોની દાઢમાં વિષ હોય છે તેને આશીવિષ કહે છે. તેના બે ભેદ છે. જાતિ આશીવિષ અને કર્મ આશીવિ. - સાપ, વીંછી આદિ પ્રાણી જાતિ (જન્મથી) જે વિષવાળાં હોય છે. માટે તેને જાતિ આશીવિષ કહે છે. કર્મ આશીવિષ–જે કર્મથી (શ્રાવ આદિ) પ્રાણીઓને નાશ કરે છે તેને કહે છે. પર્યાપ્ત સંજ્ઞાતિયચ પંચેન્દ્રિય અને મનુષ્યને તપાદિથી અથવા અન્ય કોઈ કારણથી આવી લબ્ધિ ઉત્પન્ન થાય છે, માટે તે અન્યને શ્રાપ આપીને બીજાનો નાશ કરવાની શકિતવાળા હોય છે. આવા પ્રકારને આત્મા આવી આશીવિષ લબ્ધિને કારણે આઠમા દેવલોકથી આગળ જઈ શકતો નથી. તે દેવલેકમાં ઉત્પન્ન થયા પછી અપર્યાપ્ત અવસ્થા સુધી કર્મ આશીવિષવાળા હોય છે. અસત કલ્પનાથી જેમ કોઈ મનુષ્ય અર્ધ ભારત પ્રમાણ પિતાનું શરીર બનાવેલ હેય તેના પગમાં વીંછી ડંખ મારે તો તેના માથા સુધી તેનું વિષ ચડી જાય છે. આ પ્રમાણે ચારેયના વિષય માટે સમજી લેવું. Page #177 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપમા (૬૧), લબ્ધિ વિચાર -- તેનાં ૨૧ દ્વાર કહે છે. (૧) જીવ, (૨) ગતિ, (૩) ઈન્દ્રિય, () કાયા, (૫) સૂમબાદર, (૬) પર્યાપ્તિ, (૭) ભવરણ, (૮) ભવસિદ્ધિક, () સંસી, (૧૦) લબ્ધિ, (૧૧) ઉપગ, (૧૨) ગ, (૧૩) લેહ્યા, (૧૪) કષાય, (૧૫) વેદ, (૧૬) આહાર, (૧૭) જ્ઞાનગોચર, (૧૮) કાલ, (૧૯) અંતર, (૨૦) જ્ઞાનને અલ્પ બહુવ, અને (૨૧) પર્યાયને અપ બત. - (૧) જીવહારઃ સમુચ્ચય જીવમાં પાંચ જ્ઞાન, અને ત્રણ માતની ભજના (વિકલ્પ હેય) પહેલી નારકી, ભવનપતિ અને વાણવ્યંતર દેવેમાં ત્રણ જ્ઞાનની નિયમા, (જેઓને જ્ઞાન છે તેઓ અવશ્ય ત્રણ જ્ઞાન યુક્ત છે) અને બે અજ્ઞાન અથવા ત્રણ અજ્ઞાનની મદભજના. બીજી નરકથી સાતમી નરક સુધી, તથા તિષીથી નવરૈવેયક સુધી, ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાનની નિયમો. (જેને જ્ઞાન છે તેઓને અવશ્ય ત્રણ જ્ઞાન, અને અજ્ઞાન છે તેઓને અવશ્ય અજ્ઞાનની નિયમા). પાંચ અનુત્તર વિમાનમાં ત્રણ જ્ઞાનની નિયમા. પાંચ સ્થાવર તથા અસંજ્ઞી મનુષ્યમાં બે અજ્ઞાનની નિયમ, ત્રણ વિકસેંદ્રિયમાં તથા અસંસી તિર્યંચ પંચેન્દ્રિયમાં$ બે જ્ઞાન, બે અજ્ઞાનની નિયમા. સંજ્ઞી તિર્યંચમાં ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાનની ભજના, સંજ્ઞી મનુષ્યમાં, પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાનની ભજના. સિદ્ધ ભગવાનમાં કેવળ જ્ઞાનની નિયમા. જે અજ્ઞાની છે તેમાં કેટલાક બે અજ્ઞાનવાળા છે. કેમકે કોઈ અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય ઉપરોકત સ્થાનમાં ઉત્પન્ન થાય ત્યારે તેઓને અપર્યાપ્ત અવસ્થામાં વિર્ભાગજ્ઞાન ન હોવાથી ઉત્પત્તિના સમયે બે અજ્ઞાન હોય છે, અને જે મિથાદષ્ટિ સંસી તિચપંકિય નરક તથા દેવગતિમાં ઉત્પન્ન થાય તે તેઓને પણ અપર્યાપ્ત વસ્થામાં વિર્ભાગજ્ઞાન હોય છે, માટે ત્રણ અજ્ઞાન કહ્યાં છે. ત્રણ વિકસેન્દ્રિય અને અસંશી તિર્યંચ પંચેન્દ્રિયને અપર્યાપ્ત અવસ્થામાં વિકલ્પ સમકિત છે, તે અપેક્ષાથી જેને જ્ઞાન છે, તેને બે જ્ઞાનની નિયમા સમજવાની છે, અને પર્યાપ્ત અવસ્થામાં બે અજ્ઞાનની નિયમા. Page #178 -------------------------------------------------------------------------- ________________ લબ્ધિ વિચાર ભગવતી શ–૮. ઉ-૨ ૧૨૧ (૨) ગતિદ્વારઃ નરકગતિક અને દેવગતિકમાં ત્રણ જ્ઞાનની નિયમા, ત્રણ અજ્ઞાનની ભજના, તિર્યંચગતિકમાં બે જ્ઞાન બે અજ્ઞાનની નિયમા, મનુષ્યગતિકમાં ત્રણ જ્ઞાનની ભજના, બે અજ્ઞાનની નિયમ સિદ્ધગતિકમાં કેવળજ્ઞાનની નિયમા. ૧. નિરય-નરક-ને વિષે ગતિ-ગમન જેઓનું છે તેઓ નિરયગતિક કહેવાય છે. એટલે સમષ્ટિ કે મિદષ્ટિ, જ્ઞાની કે અજ્ઞાની પંચેન્દ્રિયતિયચ અમે મનુષ્ય નરકમાં ઉન્ન થવાવાળા અત્તરગતિમાં વર્તતા હોય તે નિરયગતિક સમજવા. તે માટે અહીં નિરય શબ્દની સાથે ગતિ ગ્રહણ કરેલ છે. નિરયગતિકને જે તે જ્ઞાની હોય તો તેને ત્રણ જ્ઞાન અવશ્ય હોય છે. કેમકે તેને અવધિજ્ઞાન ભવપ્રત્યય હોવાથી તે અન્તરગતિમાં પણ હોય છે. અને તેઓને ત્રણ અજ્ઞાન ભજનાએ હોય છે. કેમકે અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ નરકમાં જાય ત્યારે અપર્યાપ્તાવસ્થાએ વિર્ભાગજ્ઞાન ન હોવાથી તેને બે અજ્ઞાન હોય છે, અને મિથ્યાષ્ટિ સંસીને ત્રણ અજ્ઞાન હોય છે. કારણ કે તેને ભવપ્રત્યય વિર્ભાગજ્ઞાન હોય છે. . ૨. દેવગતિમાં જતાં અન્તરાલગતિએ વર્તતા જીવો નરકગતિકની પેઠે જાણવા. કેમકે જે જ્ઞાની દેવગતિમાં જાય છે તેઓને ભવપ્રત્યય અવધિજ્ઞાન દેવાયુષને પ્રથમ સમયે જ ઉન્ન થાય છે. તેથી નારકોની પેઠે તેઓને ત્રણ જ્ઞાન અવશ્ય હોય છે. જેઓ અજ્ઞાની છે અને અસંજ્ઞી થકી દેવગતિમાં ઉન્ન થાય છે, તેઓને અપર્યાપ્તાવસ્થામાં વિસંગજ્ઞાનનો અભાવ હોવાથી બે અજ્ઞાન હોય છે. જે અજ્ઞાની સંસી થકી આવી દેવગતિમાં ઉન્ન થાય છે તેને ભવપ્રત્યય વિર્ભાગજ્ઞાન હોવાથી ત્રણ અજ્ઞાન હોય છે. ૩. તિર્યંચગતિમાં જતાં વચ્ચે અન્તરાવગતિમાં વર્તતા હોય તે તિર્યંચગતિક છવો જાણવા. તેને બે જ્ઞાન અને અજ્ઞાન હોય છે. કેમકે સમ્યફદષ્ટિ છો અવવિજ્ઞાનથી પડ્યા પછી મશ્રિતજ્ઞાન સહિત તિર્યંચગતિમાં જાય છે. તેથી તેને બે જ્ઞાન હોય છે, અને મિયાદષ્ટિ જીવ વિભંગનાનથી પડ્યા પછી તિર્યંચગતિમાં જાય છે. માટે તેને બે અજ્ઞાન હોય છે.. ૪. મનુષ્ય ગતિમાં જતાં અંતરાલગતિએ વર્તતા હેય તે અહીં મનુષ્ય ગતિક જાણવા, તેમાંના કેટલાક જીવો જે જ્ઞાની છે. તે તીર્થકરની પેઠે અવધિજ્ઞાન સાથે જ મનુષ્ય ગતિમાં જાય છે, અને કેટલાક તેને છોડીને જાય છે. માટે તેઓને ત્રણ અથવા બે જ્ઞાન હોય છે. જે અજ્ઞાની છે તેઓ વિભંગણાનથી પડયા પછી મનુષ્યગતિમાં ઉન્ન થાય છે, માટે અવશ્ય તેને બે અજ્ઞાન હોય છે. . . Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ - શ્રી ભગવતી ઉપકમ (૩) ઈંદ્રિયદ્વારઃ સઈન્દ્રિય અને પંચેન્દ્રિયમાં કે જ્ઞાન ૩ અજ્ઞાનની ભજના. એકેન્દ્રિયમાં બે અજ્ઞાનની નિયમા, ત્રણ વિકસેંદ્રિયમાં ૨ જ્ઞાન, રે અજ્ઞાનની નિયમા, અનિદ્રિયમાં કેવળ જ્ઞાનની નિયમા. () કાયાદ્વારઃ સકાય અને ત્રસકાયકમાં પાંચ જ્ઞાન ૩ અજ્ઞાનની ભજના. પાંચ સ્થાવર- ૨ અજ્ઞાનની નિયમા. અકાયિકમાં કેવળજ્ઞાનની નિયમા.૫ (૫) સૂક્ષ્મ બાદરદ્વાર ઃ સૂક્રમમાં બે અજ્ઞાનની નિયમા. બાદરમાં પાંચ જ્ઞાન, ૩ અજ્ઞાનની ભજના, નેસૂમ બાદરમાં કેવળજ્ઞાનની નિયમા. ૧. ઈન્દ્રિયદ્વારને વિષે સેન્દ્રિય એટલે ઇન્દ્રિયના ઉપગવાળા. તે જ્ઞાની અને અજ્ઞાની બન્ને પ્રકારના છે. તેમાં જ્ઞાનીને ચાર જ્ઞાન ભજનાએ હોય છે. એટલે બે, ત્રણ કે ચાર જ્ઞાન હોય છે; પણ તેઓને કેવલજ્ઞાન હોતું નથી. કેમકે તે અતીન્દ્રિયજ્ઞાન છે. અહીં બે, ત્રણે કે ચાર જ્ઞાન કહેલાં છે તે લબ્ધિની અપેક્ષાએ જાણવાં. ઉપયોગની અપેક્ષાએ સર્વને એક જ જ્ઞાન હોય છે. અજ્ઞાનીને ત્રણ અજ્ઞાન ભજનાએ હેય છે એટલે કવચિત બે કે ત્રણ અજ્ઞાન હોય છે. ૨. એકેન્દ્રિય છે મિથાદષ્ટિ હોવાથી અજ્ઞાની છે અને તે બે અજ્ઞાનવાળા છે. બેઈન્દ્રિયાદિક જીવોને બે જ્ઞાન હોય છે. કેમકે તેને અપર્યાપ્ત અવસ્થામાં સારવાદન ગુણસ્થાનકનો સંભવ છે. તે સિવાય બીજાને બે અજ્ઞાન હોય છે. ૩. અનિનિય એટલે ઈન્દ્રિયના ઉપયોગ રહિત કેવલજ્ઞાની. તેઓને સિદ્ધની પેઠે એક કેવલજ્ઞાન હોય છે. - જ. કાય એટલે ઔદારિકાદિ શરીર અથવા પૃથ્વી આદિ છે કાય. તે વડે સહિત તે સાયિક. તેઓ કેવલી પણ હોય, તેથી સકાયિક સદ્દષ્ટિઓને પાંચ શાન અને મિયાદષ્ટિઓને ત્રણ અજ્ઞાન ભજનાએ હોય છે. પ. જેઓને પૂર્વે કહેલ કાય એટલે ઔદારિકાદિ શરીર નથી તે અકાયિક એટલે સિદ્ધ કહેવાય છે. માટે તેમાં કેવળજ્ઞાનની જ નિયમ હેય છે. ક. સર્ભદ્વારને વિષે સુક્ષ્મ જીવો પૃથ્વીકાયિકની પેઠે મિથાદષ્ટિ હેવાથી તેઓને બે અજ્ઞાન હોય છે. * ૭. સકાંયિક જીવની પેઠે બાદર જ કેવલજ્ઞાની પણ હોય છે. માટે તેઓને ભજનાએ પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન હોય છે. Page #180 -------------------------------------------------------------------------- ________________ લબ્ધિ વિચાર ભગવતી શ. ૮ ઉં, હું ૧૨૩ (૬) પર્યાપ્તિદ્વાર : સમુચ્ચય પર્યાપ્તામાં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના. પ્રથમ નરકથી નવપ્રૈવેયક સુધીના પર્યાપ્તામાં ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાનની નિયમા. પાંચઅનુત્તર વિમાનના પર્યામા અને અપર્યાપ્તામાં ત્રણ જ્ઞાનની નિયમા, પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય અને અસ'ની તિય``ચના પર્યાપ્તામાં બે અજ્ઞાનની નિયમા, સન્ની તિય ચના પર્યાપ્તામાં ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના. સમુચ્ચય અપર્યાપ્તામાં ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના. પહેલી નારકી, ભવનપતિ અને વાણુવ્યંતરદેવના અપર્યાપ્તામાં ત્રણ જ્ઞાનની નિયમા. ત્રણ અજ્ઞાનની ભજના. મીજી નારકીથી છ નરક સુધી અને જ્યેતિષીથી નત્રશૈવેયક સુધીના અપર્યાપ્તામાં ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાનની નિયમા. સાતમી નરકના અપર્યાપ્તામાં ત્રણ અજ્ઞાનની નિયમા, પાંચ અનુત્તર વિમાનના અપર્યાપ્તામાં ત્રણ જ્ઞાનની નિયમા. પાંચ સ્થાવર અને અસંજ્ઞી મનુષ્યના અપર્યાપ્તામાં એ અજ્ઞાનની નિયમા. ત્રણ વિકલેન્દ્રિય, અસની તિહુઁચ અને સની તિય ચના અપર્યાપ્તામાં કે જ્ઞાન, એ અજ્ઞાનની નિયમા.૪ સન્ની અવધિજ્ઞાન કે વિલ ગજ્ઞાન ર ૧. પર્યાપ્ત સન્ની પંચેન્દ્રિયતિયચમાં કેટલાકને હાય અને કેટલાકને ન હેાય. માટે ત્રણુ મે જ્ઞાન કે એ અજ્ઞાન તેઓને હેાય છે. તેથી ત્રણ ( વિકલ્પથી ) કહેલ છે. ૨. અસની તિય ચ૫ ચેન્દ્રિયથી નીકળીને જે જીવેા પ્રથમ નરક અને ભવનપતિ તથા વાણુવ્યંતરમાં આવેલ હોય તેને અપપ્ત અવસ્થામાં વિભગ જ્ઞાનને અભાવ હોય છે. એટલે એ અજ્ઞાન હોય છે અને પર્યાપ્તાવસ્થામાં તેઓને ત્રણુ અજ્ઞાન નિયમા (અવશ્ય) હાય છે. તેથી ત્રણ જ્ઞાન નિયમા અને ત્રણુ અજ્ઞાન ભજના ( વિકલ્પ )થી કહેલ છે. . ૩. મીજી નરકથી છ નરક સુધી અને જ્યાતિષી તથા વૈમાનિકને વિષે સનીથી જ આવીને ઉપ્તન્ન થાય છે. માટે તેઓને અપર્યાપ્તાવસ્થામાં. પણ ભવપ્રત્યય અવધિ કે વિભંગના અવશ્ય સદ્દભાવ હાવાથી ત્રણ જ્ઞાન અથવા ત્રણુ અજ્ઞાન નિયમા (અવશ્ય) હેાય છે. ૪. ત્રણ વિકલેન્દ્રિય અને અસની તિય་ચપચેન્દ્રિયમાંના કાઇક જીવતે અપર્યાપ્તાવસ્થામાં સાસ્વાદન સમકિતને સ ંભવ છે. તેથી જેને સાસ્વાદન સમકિત છે તેને એ જ્ઞાન અને સમકિત નથી તેને એ અજ્ઞાન નિયમા (અવશ્ય) હેાય છે. અને સની તિય``ચપ'ચેન્દ્રિયને અપર્યાપ્તાવસ્થામાં એ જ્ઞાન અથવા ખ અજ્ઞાન નિયમા (અવશ્ય) હાય છે. જ્ઞાન કે ત્રણ અજ્ઞાન અથવા જ્ઞાન ત્રણ અજ્ઞાન ભજનાથી Page #181 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતો ઉપભ મનુષ્યનાં અપર્યાપ્તામાં ત્રણ જ્ઞાનની ભજના. એ અજ્ઞાનની નિયમા. નાપર્યાંસા નેઅપર્યાપ્તામાં કેવળજ્ઞાનની નિયમા. (૭) ભવસ્થઢાર : નારકભવસ્થ અને દેવભત્રસ્થમાં ૩ જ્ઞાનની નિયમા ૩ અજ્ઞાનની ભજના.૪ તિય ચભસ્થમાં ૩ જ્ઞાન, ૩ અજ્ઞાનની ભજના. મનુષ્યભવસ્થમાં પાંચ જ્ઞાન ત્રણ અજ્ઞાનની ભજના. અભવસ્થ ( સિદ્ધ ભગવાન )માં કેવળજ્ઞાનની નિયમા. (૮) ભવસિદ્ધિકદ્વાર : ભવસિદ્ધિક (ભા)માં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના. અભવસિદ્ધિક (અભવ્ય)માં ત્રણ અજ્ઞાનની ભજના. નાભવસિદ્ધિક અને નાઅભવસિદ્ધિકમાં ( સિદ્ધ ભગવાનમાં ) કેવળ– જ્ઞાનની નિયમા. (ખુલાસા માટે કાયાદ્વારની ફ્રૂટનેાટ પ્રમાણે જાણવું.) (૯) સગીદ્વાર : સન્નીમાં ૪ જ્ઞાન અને ૩ અજ્ઞાનની ભજના. અસફીમાં ર્ જ્ઞાન અને ૨ અજ્ઞાનની નિયમા, નાસ'ની અને નાઅસન્નીમાં ( સિદ્ધ ભગવાન અને તેરમા તથા ચૌદમા ગુણુસ્થાનવતી જીવામાં ) કેવળજ્ઞાનની નિયમા (ખુલાસા માટે સેઇઇંદ્રિયની ફૂટનોટની (નોંધ) પ્રમાણે જાણવું. ) ૧. સમ્યગદષ્ટિ મનુષ્યતે અપર્યાપ્તાવસ્થામાં તીર્થંકરાર્દિકની પેઠે અધિ જ્ઞાનને સંભવ છે. તેથી ત્રણ જ્ઞાન ભજનાએ (વિકલ્પથી ) હાય છે. પણુ મિથ્યાદષ્ટિને વિભંગ હેાતું નથી. માટે એ અજ્ઞાન તેને નિયમા ( અવશ્ય ) હાય છે. ૨. તાપસ અને નાઅપર્યાપ્ત એટલે અભાવથી સિદ્ધ જીવા જાણવા. કારણ કે તે કમથી રહિત છે. સિદ્ધોને કેવળજ્ઞાન નિયમા (અવશ્ય) હાય છે. પર્યાપ્તભાવ અને અપર્યાપ્તભાવના પર્યાપ્ત અને અપર્યાપ્ત નામ • ૩. જે જીવ મરીતે પેાતાના ઉત્પત્તિ સ્થાનમાં જઇને ઉત્પત્તિ સ્થાનને પ્રાપ્ત થયેલ છે તેને ભવસ્થ કહે છે. જેમ મનુષ્યમાં રહેલ છત્ર મનુષ્યભવસ્થ કહેવાય છે તેમ ચારે ગતિ માટે સમજવું. ૪. નિયગતિક એટલે નરક ગતિમાં જતાં અંતરાલતમાં વર્તતા પણુ ઉત્પત્તિ સ્થાનને પ્રાપ્ત નહિ થયેલ જીવને નિરયગતિક છત્ર કહે છે. એટલે કે ઉત્પત્તિ અને નહિ પ્રાપ્ત થયેલ અને અંતરાલ ગતિમાં વતા વાટેવહેતા જીવને ગતિક જીવ કહે છે. નારક ભવસ્થ અને દેવભવસ્થને નિરયગતિકની પેઠે ત્રણ જ્ઞાનવાળા અને બે કે ત્રણ અજ્ઞાનવાળા જાણવા. Page #182 -------------------------------------------------------------------------- ________________ લબ્ધિ વિચાર ભગવતી શ−૮. ઉ–ર ૧૨૫ (૧૦) લબ્ધિદ્વાર : લબ્ધિ એટલે તે તે પ્રતિબંધક કના ક્ષયાદિકથી આત્માને જ્ઞાનાદિક ગુણના લાલ થવા તેને લબ્ધિ કહે છે. લબ્ધિના દૃશ પ્રકાર છે: (૧) જ્ઞાન લબ્ધિ (૨) દન લબ્ધિ (૩) ચારિત્ર લબ્ધિ (૪) ચારિત્રચારિત્ર લબ્ધિ (૫) દાન લબ્ધિ (૬) લાભ લબ્ધિ (૭) ભાગ લબ્ધિ (૮) ઉપભેગ લબ્ધિ (૯) વીય લબ્ધિ (૧૦) ઇન્દ્રિય લબ્ધિ, ૧. જ્ઞાનલબ્ધિ તથાવિધ જ્ઞાનાવરણીય કર્મના ક્ષય કે ક્ષયાપશમથી યથાસ ંભવ પાંચ પ્રકારના જ્ઞાનના લાભ થવા તે જ્ઞાન લબ્ધિ. જ્ઞાનલબ્ધિના પાંચ પ્રકાર છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્ય વજ્ઞાન. અને કેવળજ્ઞાન. અજ્ઞાનના ત્રણ લે છે તે મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિભગજ્ઞાન, સમુચ્ચય જ્ઞ!ન લબ્ધિયામાં પાંચ જ્ઞાનની ભજના અને જ્ઞાનના અલબ્ધિયામાં ત્રણ અજ્ઞાનની ભજના. મતિ–શ્રુતજ્ઞાનના લબ્ધિયામાં ચાર જ્ઞાનની ભજના અને મતિ-શ્રુતજ્ઞાનના અલÜિયામાં ત્રણ અજ્ઞાનની ભજના, કેવળ જ્ઞાનની નિયમા. અવધિજ્ઞાન લબ્ધિય માં અને મનઃપવજ્ઞાન લબ્ધિયામાં ચાર જ્ઞાનની ભજના અને તેના અલમ્પિયામાં ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાનની ભજના. કેવળજ્ઞાન લબ્ધિયામાં કેવળજ્ઞાનની નિયમા, તેના અલયિામાં ચાર જ્ઞાન ત્રણ અજ્ઞાનની ભજના. સમુચ્ચય અજ્ઞાન અને મતિઅજ્ઞાન–શ્રુતઅજ્ઞાનના લમ્બિયામાં ત્રણ અજ્ઞાનની ભજના અને તેના અલયિામાં પાંચ જ્ઞાનની ભજના. વિભગજ્ઞાનના લબ્ધિયામાં ત્રણુ અજ્ઞાનની નિયમા અને તેના અલબ્ધિયામાં પાંચ જ્ઞાનની ભજના. મેં અજ્ઞાનની નિયમા. ૨. દેશનલબ્ધિ : દનમાહનીય કના ક્ષય કે ક્ષયાપશમથી થતા સમ્યક, મિશ્ર કે મિથ્યાશ્રદ્ધાનરૂપ આત્માના પરિણામને દર્શનલબ્ધિ કહે છે. તેના ત્રણ ભેદ છે. (૧) સમ્યક્દશન લબ્ધિ (૨) મિથ્યાદર્શન લબ્ધિ (૩) મિશ્રકન લબ્ધિ. સમુચ્ચય દર્શનમાં ૧. મિથ્યાત્વ મેાહનીય કર્મીના ઉપશમ, ક્ષય કે ક્ષયેાપશમથી થયેલ શ્રદ્દાનરૂપ આત્મ પરિણામ તે સમ્યક્દન લબ્ધિ. 3 ૨. અશુદ્ધ મિથ્યાત્વના પુદ્ગલના વેદનથી થયેલ વિપર્યાસરૂપ જીવ પરિણામ તે મિથ્યાદર્શન લબ્ધિ. ૩. અવિશુદ્ધ મિથ્યાત્વ પુદ્ગલના વેદનથી ઉત્પન્ન થયેલ મિશ્ર રુચિરૂપ આત્મ પરિણામ તે સમ્યક્ મિથ્યા દર્શીન લબ્ધિ અથવા મિશ્રદશ ન લબ્ધિ Page #183 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપાય પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના. દર્શનના અલબ્ધિયામાં કઈ જીવ નથી. સમ્યફદર્શનના લબ્ધિયામાં પાંચ જ્ઞાનની ભજના. તેના અલયિામાં ત્રણ અજ્ઞાનની ભજના. મિથ્યા દર્શનલમ્બિયા અને મિશ્રદર્શન લબ્ધિયામાં ત્રણ અજ્ઞાનની ભજન અને તેના અલબ્ધિયામાં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના. - ૩. ચારિત્રલબ્ધિ : ચારિત્રમોહનીય કર્મના ક્ષય કે ક્ષયે પશમથી થયેલ આત્મપરિણામને ચારિત્ર લબ્ધિ કહે છે. તેના પાંચ ભેદ છે.' (૧) સામાયિક ચારિત્રલબ્ધિ (૨) છેદો પસ્થાપિનિય ચારિત્રલબ્ધિ (૩) પરિહાર વિશુદ્ધ ચારિત્રલબ્ધિ. (૪) સૂકમ સંપરાય ચારિત્રલબ્ધિ (૫) યથાખ્યાત ચારિત્રલબ્ધિ. સમુચ્ચય ચારિત્ર લબ્ધિયામાં પાંચ જ્ઞાનની ભજના અને તેના અલબ્ધિયામાં ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાનની ભજના. સામાયિક ચારિત્રલબ્ધિ, છેદો પસ્થાપનીય ચારિત્રલબ્ધિ, પરિહાર વિશુદ્ધ ચારિત્રલબ્ધિ અને સૂફમસં૫રાય ચારિત્ર લબ્ધિયામાં ચાર જ્ઞાનની ભજના અને તેના અલબ્ધિયામાં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના. યથાખ્યાત ચારિત્ર લબ્ધિયામાં પાંચ જ્ઞાનની ભજના. અને તેને અલબ્ધિયામાં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના. (૪) ચારિત્રા ચારિત્રલબ્ધિ : અપ્રત્યાખ્યાનાવરણ કષાયના ક્ષપશમથી થયેલ દેશવિરતિ રૂપ આત્મપરિણામને ચારિત્રાચારિત્ર લબ્ધિ કહે છે. ચારિત્રાચારિત્ર લબ્ધિમાં ત્રણ જ્ઞાનની ભજના અને તેના અલબ્ધિયામાં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના.૨ ૧. પાંચ ભેદની વિશેષ સમજણ માટે, જુઓ (ભગવતી શતક ર૬મું ઉદેશે ૭) ૨. ચારિત્રા ચારિત્રલબ્ધિ રહિત જીવો તે દેશવિરતિ શ્રાવકથી બીજા જાણવા. તેમાં જે જ્ઞાની છે તેને પાંચ જ્ઞાન ભજનાએ છે અને જે અજ્ઞાની છે તેઓને ત્રણ અજ્ઞાન ભજનાએ છે. Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ લબ્ધિ વિચાર ભગવતી શ. ૮ ઉ. ૨ (૫ થી ૯): અંતરાય કર્મના ક્ષય કે ક્ષયપશમથી નીચેની પાંચ લબ્ધિ ઉપ્તન્ન થાય છે. (૧) દાન લબ્ધિ (૨) લાભ લબ્ધિ (૩) ભેગ લબ્ધિ (૪) ઉપગ લબ્ધિ (૫) વીર્ય લબ્ધિ. તેના લબ્ધિયામાં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના. અને તેના અલબ્ધિયામાં કેવળજ્ઞાનની નિયમા." બાલવીર્યર લબ્ધિમાં ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના અને તેના અલબ્ધિયામાં પાંચ જ્ઞાનની ભજના. બાલપંડિત વીર્ય લબ્ધિમાં ત્રણ જ્ઞાનની ભાજના અને તેના અલબ્ધિયામાં પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાનની ભજના. પંડિતવીર્ય- લબ્ધિમાં પાંચ જ્ઞાનની ભાજના અને તેના અલબ્ધિયામાં ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના. ૧૦ઇન્દ્રિયલબ્ધિ: મતિજ્ઞાનાવરણ કર્મના ક્ષપશમથી પ્રાપ્ત થયેલ ભાવેદ્રિયને તથા એકેન્દ્રિયાદિ જાતિ નામકર્મ અને પર્યાપ્ત નામકર્મના ઉદયથી દ્રવ્યેન્દ્રિયોને લાભ થવે તેને ઈન્દ્રિય લબ્ધિ કહે છે. તેના પાંચ પ્રકાર છે. (૧) શ્રોત્રેન્દ્રિય લબ્ધિ (૨) ચક્ષુઈન્દ્રિય લબ્ધિ ૧. અંતરાય કમનો ક્ષય થવાથી કેવળજ્ઞાનીને દાનાદિક પાંચ લબ્ધિઓ પ્રગટ થાય છે. તેથી સિદ્ધોની પણ દાનાદિકમાં પ્રવૃત્તિ થવી જોઈએ. પરંતુ તેઓ કૃતકૃત્ય થયેલા હોવાથી અને પ્રયોજનના અભાવથી તેઓની દાનાદિકમાં પ્રવૃત્તિ થતી નથી. સિદ્ધોને દાનાદિક પ્રોજનના અભાવથી દાનાદિલબ્ધિ રહિત કહ્યા છે તેથી પાંચેયલબ્ધિના અલયિામાં કેવળજ્ઞાનની નિયમા કહી છે. ૨. બાલવીર્ય લબ્ધિવાળા અસંયત (અવિરતિ) કહેવાય છે. તેમાં જ્ઞાનીને ત્રણ જ્ઞાન અને અજ્ઞાનીને ત્રણ અજ્ઞાન ભજનાએ છે. ૩. બાલવીર્ય લબ્ધિ હિત જીવો તે સર્વવિરતિ, દેશવિરતિ અને સિદ્ધો જાણવા. તેઓને પાંચ જ્ઞાન ભજનાએ હોય છે.. ૪. પંડિતવીર્યના અલબ્ધિયામાં અસંયત, દેશસંયત અને સિદ્ધો છે. તેમાં અસંયત જીવોમાં અવિતિસમદષ્ટિ આદિને ત્રણ જ્ઞાન ભજનાએ છે. અને મિશ્ચાદષ્ટિ તથા મિશ્રદષ્ટિ જીવોને ત્રણ અજ્ઞાન ભજનાઓ હોય છે. દેશસંયતને ત્રણ જ્ઞાન ભજનાએ હોય છે અને સિદ્ધ ભગવાનને એક કેવળજ્ઞાન હોય છે. તેથી પંડિતવીર્યના અલબ્ધિમાં મન:પર્યવસાન સિવાયના ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાએ જાણવા. અહિંસાદિ ધર્મવ્યાપારમાં પ્રવૃત્તિના અભાવની અપેક્ષાએ સિદ્ધિો પંડિતવીર્ય લબ્ધિ રહિત છે અને તેઓને એક કેવળજ્ઞાન હોય છે. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ શ્રી ભગવતી ઉપાય (૩) પ્રાણેન્દ્રિય લબ્ધિ (૪) રસેન્દ્રિય લબ્ધિ (૫) સ્પર્શેન્દ્રિય લબ્ધિ. - સેઈન્દ્રિય લબ્ધિમાં અને સ્પર્શેન્દ્રિય લબ્ધિમાં ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના અને તેના અલમ્બિયામાં કેવળજ્ઞાનની નિયમો. ન્દ્રિય, ચક્ષુઈન્દ્રિય અને ધ્રાણેન્દ્રિય લબ્ધિમાં ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના, તેના અલબ્ધિમાં બે જ્ઞાન, બે અજ્ઞાન અને કેવળ જ્ઞાનની નિયમા. રસેન્દ્રિય લબ્ધિયામાં ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના અને તેના અલબ્ધિયામાં કેવળ જ્ઞાનની નિયમા અને બે અજ્ઞાનની નિયમા. (૧૧) ઉપયોગદ્વાર: સાકારઉપયોગર (જ્ઞાનઉપયોગ) અને અનાકારઉપયોગ (દર્શન ઉપગ)માં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના. મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યવજ્ઞાનમાં ચાર જ્ઞાનની ભજના, કેવળજ્ઞાનમાં એક કેવળજ્ઞાનની નિયમા. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાનમાં ત્રણ અજ્ઞાનની ભજના. વિર્ભાગજ્ઞાનમાં ત્રણ અજ્ઞાનની નિયમા. ચક્ષુદર્શન, અચક્ષુદર્શનમાં ચાર જ્ઞાન ત્રણ અજ્ઞાનની ભજના. : • ૧. ઇન્દ્રિય લબ્ધિવાળા જ જેઓ જ્ઞાની છે તેઓને ચાર ગ્રાન હોય છે. પણ કેવળજ્ઞાન હોતું નથી. કારણ કે કેવળજ્ઞાનીઓને ઇન્દ્રિયને ઉપગ નથી. જેઓ અજ્ઞાની છે તેને ત્રણ અજ્ઞાન ભજનાએ છે. ૨. આકાર-વિશેષ, તે સહિત જે બેધ તે સાકાર બંધ એટલે વિશેષ ગ્રાહક બોધ, તેના ઉપયોગ સહિત તે સાકારોપયુક્ત કહેવાય છે. તે જ્ઞાની અને અજ્ઞાની બંને હોય છે. તેમાં જ્ઞાનીને પાંચ જ્ઞાન ભજનાએ હોય છે, એટલે કદાચિત એક, બે, ત્રણ, ચાર અને એક પણ જ્ઞાન હોય છે. આ બધા જ્ઞાનલબ્ધિને આશ્રયી જાણવા. ઉપગની અપેક્ષાએ તે એક કાળે એક જ જ્ઞાન કે એક અજ્ઞાન હોય છે. અજ્ઞાનીને ત્રણ અજ્ઞાન જનાએ હેય છે. ૩. જે જ્ઞાનને વિષે આકાર-જાતિ, ગુણ, ક્રિયાદિ સ્વરૂપ વિશેષ. પ્રતિભાસિત ન થાય તે અનાકાર ઉપગ એટલે દર્શન. અનાકારઉપગવાળા જ્ઞાની અને અજ્ઞાની બે પ્રકારના છે. જ્ઞાનીને લબ્ધિની અપેક્ષાએ પાંચ જ્ઞાન ભજનાએ હોય છે અને અજ્ઞાનીને ત્રણ અજ્ઞાન ભજનાએ હેય છે. . Page #186 -------------------------------------------------------------------------- ________________ લબ્ધિ વિચાર ભગવતી શ૮. ઉ–. ૧૨૯ અવધિદર્શનમાં ત્રણ અજ્ઞાનની નિયમા ચાર જ્ઞાનની ભજના, કેવળદર્શનમાં એક કેવળજ્ઞાનની નિયમા. (૧૨) ગદ્વાર: સગી, મન, વચનગી અને કાયગીમાં પાંચ જ્ઞાન ત્રણ અજ્ઞાનની ભજના. અમેગીમાં કેવળજ્ઞાનની નિયમા. ' (૧૩) લેહ્યાદ્વારઃ સલેશી અને શુકલેશીમાં પાંચ જ્ઞાન ત્રણ અજ્ઞાનની ભજના. કૃષ્ણલેશી, નીલેષી, કાતિલેશી, તેલેશી, પદ્મલેશીમાં ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાનની ભજના અલેશીમાં કેવળજ્ઞાનની નિયમા. (૧૪) કષાયદ્વારઃ સકષાયી, ક્રોધકષાયી, માનકષાયી, માયાકષાયી અને લેભકષાયીમાં ચાર જ્ઞાન ત્રણ અજ્ઞાનની ભજના. અષાયીમાં પાંચ જ્ઞાનની ભજના. (૧૫) વેદદ્વાર: સવેદી, સ્ત્રીવેદી, પુરુષવેદી, નપુંસકવેદીમાં ૧. અવધિદર્શન અનાકાર ઉપયોગવાળા જ્ઞાની અને અજ્ઞાની એમ બે પ્રકારના છે. કારણ કે દર્શનનો વિષય સામાન્ય હોવાથી અને સામાન્ય અભિન્નરૂપ હોવાથી જ્ઞાની અને અજ્ઞાનીના દર્શનમાં ભેદ હોતો નથી. તેથી અજ્ઞાનીને ત્રણ અજ્ઞાન નિયમો અને જ્ઞાનીને ચાર જ્ઞાનની ભજન. ૨. ગદ્વારમાં સયોગીને સકાયિકની પેઠે ભજનાએ પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન જા ગુવા. એ પ્રમાણે મનયોગ સહિત, વચગ સહિત અને કાયેગ સહિત જીવો પણ જાણવા. કારણ કે કેવલીને પણ મનોગાદિ હોય છે. સયોગી મિથ્યા દૃષ્ટિને ત્રણ અજ્ઞાન ભજનાએ હોય છે અને યોગીને એક કેવળજ્ઞાન હોય છે. ૩. લેડ્યાદ્વાર માં જેમ સકાયિકને ભજનાએ પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન કહ્યા તેમ લેક્ષાવાળાને પણ જાણવા. કેમકે કેવલીને પણ શુકલેશ્યા હોવાથી તે લેગ્યા સહિત છે. યોગાન્તર્ગત કૃષ્ણદિ દ્રવ્યના સંબંધથી આત્માના પરિણામ તે લેશ્યા. ૪. વેદ દ્વારમાં સવેદકને સેન્દ્રિયની પેઠે ભજનાએ કેવળજ્ઞાન સિવાય ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન હોય છે, અદક–વેદરહિત જીવોને અકષાયીની પેઠે ભજનાએ પાંચ જ્ઞાન હોય છે. કેમ કે અનિવૃત્તિ બાદર ગુણસ્થાનકે અવેદક હોય છે. ત્યાં છદ્મસ્થને ચાર જ્ઞાન ભજનાએ હોય છે. અને કેવળ જ્ઞાનીને પાંચમું કેવળજ્ઞાન (ાય છે. ૧૭ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ -શ્રી ભગવતી ઉપક્રમ ચાર જ્ઞાન ત્રણ અજ્ઞાનની ભજના. અવેજીમાં પાંચ જ્ઞાનની ભજના. (૧૬) આહારદ્વારઃ આહારકમાં પાંચ જ્ઞાન ત્રણ અજ્ઞાનની ભજના.' અનાહારકમાં ચાર જ્ઞાન (મન:પર્યવજ્ઞાન સિવાય) ત્રણ અજ્ઞાનની ભજના. ' (૧૭) જ્ઞાનગેચરદ્વાર પાંચ જ્ઞાનને વિષય સંક્ષેપથી ચાર પ્રકારને કહે છે તે આ પ્રમાણે છે. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી. આભિનિબેધિક જ્ઞાની (મતિજ્ઞાની) દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી આદેશ વડે (સામાન્ય રૂપે) સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને જાણે છે અને દેખે છે.* - શ્રુતજ્ઞાની ઉપગ સહિત સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને જાણે છે અને દેખે છે. ૧. આહારદ્વારમાં જેમ સકષાયી ચાર જ્ઞાનવાળા અને ત્રણ અજ્ઞાનવાળા કહ્યા તેમ આહારક પણ એ પ્રમાણે જાણવા. પરંતુ આહારકોને કેવળજ્ઞાન પણ હોય છે. કેમકે કેવળજ્ઞાની આહારક છે. * ૨. વિગ્રહગતિ, કેવળ સમુધાત અને અયોગીપણામાં જીવો અનાહારક હોય છે અને બાકીની અવસ્થામાં આહારક હોય છે. મન:પર્યવજ્ઞાન આહારકને જ હોય છે અને અનાહારકને આદિના ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન વિગ્રહગતિમાં અને કેવળજ્ઞાનીને એક કેવળજ્ઞાન કેવળિ સમુદ્ધાત અને અયોગી અવસ્થામાં હોય છે, એ માટે અનાહારક જીવોને મન:પર્યાવજ્ઞાન સિવાય ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન કહ્યા છે. ૩. પાંચેય જ્ઞાનના વિષયની વિશેષ સમજણ માટે જુઓ પરિશિષ્ઠ. ; ૪. ભગવતી સૂત્રના ૮ મા શતકના બીજા ઉદેશાની ટીકામાં કહેલ છે. અવાય ધારણે જ્ઞાનમ અવગ્રહ–હે દર્શનમ” એટલે કે અવામ અને ધારણા જ્ઞાનરૂપ છે તથા અવગ્રહ અને ઈહા દર્શનરૂપ છે. આ માટે અવાય અને ધારણાની અપેક્ષાએ જાણવાનું કહેલ છે તથા અવગ્રહ અને હાની અપેક્ષાથી જોવાનું કહેલ છે. જાતિસ્મરણ મતિજ્ઞાનના પેટામાં (અંતર્ગત) છે. એ કારણથી ભગવતી સૂત્રમાં “જાણેઈ પાસેઈ” કહેલ છે. નંદી સૂત્રમાં “જાણેઈ નપાસઈ કહેલ છે. કારણ કે મતિજ્ઞાન પરોક્ષ જ્ઞાન છે. Page #188 -------------------------------------------------------------------------- ________________ લબ્ધિ વિચાર ભગવતો શ–૮. ઉ–રે. ૧૩૧ અવધિજ્ઞાની દ્રવ્યથી જઘન્ય અનંતાનંત રૂપી દ્રવ્ય જાણે દેખે છે અને ઉત્કૃષ્ટથી સČરૂપી દ્રવ્ય જાણે દેખે છે, ક્ષેત્રથી જધન્ય અંગુલના અસંખ્યાતમા ભાગ જાણે દેખે છે, ઉત્કૃષ્ટથી સલાક અને લેાક જેવડા અસંખ્યાતા ભાગ અલેાકમાં જાણે દેખે છે. કાળથી જઘન્ય આવલિકાના અસંખ્યાતમા ભાગ ભૂતકાળ અને ભવિષ્યકાળ જાણે દેખે છે, ઉત્કૃષ્ટથી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી જેટલે ભૂતકાળ અને ભવિષ્યકાળ જાણે દેખે છે. ભાવથી જઘન્ય અનંતા ભાવ જાણે દેખે છે. અને ઉત્કૃષ્ટથી સર્વભાવ જાણે દેખે છે. * મન:પર્યવજ્ઞાનના બે ભેદ છે: ઋનુમતિ અને વિપુલમતિ. ઋન્નુમતિ દ્રવ્યથી અનંતાઅનંત પ્રદેશી સ્મુધ જાણે દેખે છે. ક્ષેત્રથી જઘન્ય આંશુલના અસંખ્યાતમા ભાગ, ઉત્કૃષ્ટ અધેલાકમાં રત્નપ્રભા પૃથ્વીમાં ઉપરના અને નીચેના નાના પ્રતરાને દેખે છે. ઉષ્ણ દ્વિશામાં જ્યાતિષીના ઉપરના તળાને જાણે દેખે છે. તિય શિામાં અઢીદ્વીપમાં અઢીઆંશુલ કમ ક્ષેત્ર સુધીના સંજ્ઞીપંચેન્દ્રિય પર્યાપ્ત જીવાના મનના ભાવાને જાણે દેખે છે. કાળથી પલ્યના અસંખ્યાતમા ભાગ પ્રમાણુ ભૂતકાળ તથા ભવિષ્યકાળ સંબંધી જાણે દેખે છે. ભાવથી અનંતા ભાવ જાણે દેખે છે. ઉત્કૃષ્ટથી સભાવાના અનંતમા ભાગને જાણે દેખે છે. વિપુલમતિનું કથન ઋજુમતિના સમાન જાણુછ્યું. પરંતુ વિશેષતા એ છે કે ક્ષેત્રની અપેક્ષા સંપૂર્ણ અઢીદ્વીપ જાણે દેખે છે અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં કંઇક વધુ વિસ્તાર સાથે નિ`ળ, અધિક સ્પષ્ટપણે જાણું છે. કેવળજ્ઞાનના બે ભેદ છે—ભવસ્થ કેવળજ્ઞાન અને સિદ્ધ કેવળજ્ઞાન. કેવળજ્ઞાન સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને જાણે દેખે છે. મતિઅજ્ઞાની દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી ગ્રહણ કરેલ પુદ્ગલેને જાણે દેખે છે. શ્રુતઅજ્ઞાની દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી ગ્રહણ કરેલ પુદ્ગલાને કહે છે, બતાવે છે અને પ્રરૂપે છે. વિભ ́ગજ્ઞાની દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી ગ્રહણુ કરેલ પુદ્ગલાને જાણે દેખે છે, Page #189 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપક્રમ (૧૮) કાળદ્વાર : જ્ઞાનીના જ્ઞાનની સ્થિતિની મર્યાદાને કાળ કહે છે. સ્થિતિ બે પ્રકારની છે. ૧. સાઈયાસજજવસિયા (આદિ અંત સહિત) ૨. સાઈયાઅપજવસિયા (આદિ છે પણ અંત રહિત). સમુચ્ચય જ્ઞાનીમાં ભાંગા લાભે બે–સાઈયાઅપજજવસિયા અને સાઈયાસપજવસિયા. સાઈયાઅપજજવસિયાની સ્થિતિ નથી. સાઈયાસપજજવસિયાની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૬૬ સાગરેપમ ઝાઝેરી. મતિજ્ઞાની અને શ્રુતજ્ઞાનીની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૬૬ સાગર ઝાઝેરી. અવધિજ્ઞાનની સ્થિતિ જઘન્ય એક સમયની ઉત્કૃષ્ટ ૬૬ સાગર ઝાઝેરી. મનઃ પર્યવજ્ઞાનની રિથતિ જઘન્ય એક સમયની ઉત્કૃષ્ટ દેશેન (કંઈક ઓછી) કાપૂર્વની. કેવળજ્ઞાનમાં ભાંગે લાભે એક સાઈયા-અપજજવસિયા. કેવળજ્ઞાન ઉત્પન્ન થઈને ફરી કોઈ વખત નાશ પામતું નથી. સમુચ્ચય અજ્ઞાન અને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાનમાં ભાગ લાભે ત્રણ (૧) આદિ અંત રહિત (૨) આદિ નહીં પણ અંત છે. (૩) આદિ અંત સહિત. પહેલે ભાગે અભવીજીમાં આવે છે. બીજે ભાગે ભવીછમાં આવે છે. ત્રીજો ભાગ પ્રતિપાતી ભવ્ય જીમાં આવે છે. સમુચ્ચય અજ્ઞાન, મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાનમાં ત્રીજા ભાંગાની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ દેશે ઊનું અર્ધ પુદ્ગલ પરાવર્તનની. વિર્ભાગજ્ઞાનની સ્થિતિ જઘન્ય એક સમયની ઉત્કૃષ્ટ ૩૩ સાગર અને દેશે ઊણ ક્રાડ પૂર્વ અધિક' (૧૯) અંતરદ્વારઃ એક જ્ઞાનની પર્યાયમાંથી બીજા જ્ઞાનની પર્યાય પ્રાપ્ત કરવા વચ્ચેના કાળને અંતર કહે છે. સમુચ્ચય જ્ઞાનમાં ભાગા બેઃ (૧) સાઈયાઅપwવસિયા (૨) સાઈયાસપજજવસિયા. સાઈયાઅપજજવસિયાનું અંતર નથી. સમુચ્ચય જ્ઞાનના બીજા ભાંગા મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાનનું અંતર જઘન્ય અંતર્મુહૂર્તનું ઉત્કૃષ્ટ દેશના અર્ધ પુદ્ગલ પરાવર્તનનું. કેવળજ્ઞાનનું અંતર નથી. ૧. વિશેષ સમજણ માટે જુઓ પરિશિષ્ઠ. Page #190 -------------------------------------------------------------------------- ________________ લબ્ધિ વિચાર ભગવતી શ–૮. ઉ–. ૧૭૩ સમુચ્ચય અજ્ઞાન, મતિઅજ્ઞાન શ્રુત અજ્ઞાનના ભાંગા ત્રણઃ (૧) અણાઈયાઅપજજવસિયા (૨) અણુઈયાસપજજવસિયા (૩) સાઈયા સપજજવસિયા પહેલા તથા બીજા ભાંગાનું અંતર નથી. ત્રીજા ભાંગાનું અંતર જઘન્ય અંતર્મુહૂર્તનું ઉત્કૃષ્ટ ૬૬ સાગર ઝાઝેરું. વિર્ભાગજ્ઞાનનું અંતર જઘન્ય અંતર્મુહૂર્તનું ઉત્કૃષ્ટ અનંતકાલ (વનસ્પતિના કાલ જેટલો) છે. (૨૦) અ૫બહુવૈદ્રાર : જ્ઞાનને અલ્પબહુવઃ (૧) સર્વથી થોડા મન:પર્યવ જ્ઞાની (૨) તેથી અવધિજ્ઞાની અસંખ્યાતગુણ (૩) તેથી મતિજ્ઞાની અને શ્રુતજ્ઞાની પરસ્પરતુલ્ય પણ અવધિજ્ઞાનીથી બને વિશેષાધિક (૪) તેથી કેવળજ્ઞાની અનંતગુણ (૫) તેથી સમુચ્ચયજ્ઞાની વિશેષ ધિક. ત્રણ અજ્ઞાનને અપબહુત્વઃ (૧) સર્વથી થોડા વિભંગણાની (૨) તેથી મતિઅજ્ઞાની શ્રત બજ્ઞાની પરસ્પરતુય પરંતુ વિર્ભાગજ્ઞાનીથી અનંતગુણા (૩) તેથી સમુચ્ચય અજ્ઞાની વિશેષાધિક. જ્ઞાન અને અજ્ઞાન બનેને સાથે અલ્પ બહુત્વઃ સર્વથી થોડા મન:પર્યવજ્ઞાની (૨) તેથી અવધિજ્ઞાની અસંખ્યાત ગુણ (૩) તેથી મતિ જ્ઞાની અને શ્રુતજ્ઞાની . પરસ્પરતુય પરંતુ અવધિજ્ઞાનીથી વિશેષાધિક (૪) તેથી વિર્ભાગજ્ઞાની અસંખ્યાત ગુગ (૫) તેથી કેવળજ્ઞાની અનંતગુણ (૬) તેથી સમુચ્ચયજ્ઞાની વિશેષાધિક (૭) તેથી મતિ અજ્ઞાની અને શ્રુત અજ્ઞાની પરંપરતુલ્ય પરંતુ સમુચ્ચય જ્ઞાનીથી વિશેષાધિક (૮) તેથી સમુચ્ચયે અજ્ઞાની વિશેષાધિક. | (૨૧) પર્યાયને અ૫ બહુત્વ દ્વાર : એક એક જ્ઞાનના અનંતાઅનંત પર્યાય છે. [૧] સર્વથી થેડા મન:પર્યવજ્ઞાનના પર્યાય [૨] તેથી અવધિજ્ઞાનના પર્યાય અનતગુણ [૩] તેથી શ્રુતજ્ઞાનના પર્યાય [૪] તેથી મતિજ્ઞાનના પર્યાય અનંતગુણ [૫] તેથી કેવળજ્ઞાનના પર્યાય અનંત ગુણા. ત્રણ અજ્ઞાનની પર્યાય અનંતાઅનંત છે. તેને અલ્પબદુત્વઃ [૧] સર્વથી ચેડા વિર્ભાગજ્ઞાનની [૨] તેથી શ્રત અજ્ઞાનના પર્યાય અનંત ૧. વિશેષ સમજણ માટે જુઓ પરિશિષ્ઠ: Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શ્રી ભગવતી ઉપક્રમ ગુણ [૩] તેથી મતિ અજ્ઞાનના પર્યાય અનંત ગુણ. જ્ઞાન અજ્ઞાન બંનેની પર્યાયને સાથે અલ્પબહુવઃ [૧] સર્વથી ચેડા મન પર્યવજ્ઞાનના પર્યાય [૨] તેથી વિર્ભાગજ્ઞાનના પર્યાય અનંત ગુણ [૩] તેથી અવધિજ્ઞાનના પર્યાય અનંત ગુણ [૪] તેથી શ્રુતજ્ઞાનના પર્યાય અનંત ગુણું [૫] તેથી શ્રુત જ્ઞાનના પર્યાય વિશેષાધિક [૬] તેથી મતિઅજ્ઞાનના પર્યાય અનંત ગુણ [૭] તેથી મતિજ્ઞાનના પર્યાય વિશેવાધિક [૮] તેથી કેવળજ્ઞાનના પર્યાય અનંતગુણ. પરિશિષ્ઠ જ્ઞાનવિષય દ્વાર પર વિશેષ નોંધ આભિનિબંધિક જ્ઞાનને વિષય: દ્રવ્યથી ધમસ્તિકાયાદિદ્રવ્યને આશ્રયી. ક્ષેત્રથી-દ્રવ્યના આધારભૂત આકાશને–આશ્રયી, કાળથી દ્રવ્યના પર્યાયની અવસ્થિતિને આશ્રયી અને ભાવથી-ઔદયિકાદિ ભાવ અથવા દ્રવ્યના પર્યાને આશ્રયી ચાર પ્રકારને કહ્યું છે. તેમાં દ્રવ્યને આશ્રયી જે આમિનિબેધિક જ્ઞાન થાય છે, તે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યને આદેશથી એટલે કે સામાન્ય વિશેષરૂપ પ્રકારથી અથવા ઓઘથકી (સમુચ્ચયરૂપે) દ્રવ્ય માત્રરૂપે જાણે છે, પરંતુ તેમાં રહેલા સર્વ વિશેષની અપેક્ષાએ જાણતું નથી, અથવા આદેશ-શ્રુતજ્ઞાન જનિત સંસ્કાર વડે અપાય અને ધારણાની અપેક્ષાઓ જાણે છે. કેમકે અપાય અને ધારણું જ્ઞાન સ્વરૂપ છે અને અવગ્રહ ને ઈહાની અપેક્ષાએ જુએ છે. કારણ કે અવગ્રહ અને ઈહા દર્શનરૂપ છે. શ્રુતજ્ઞાન જન્ય સંસ્કાર વડે કાલેકરૂપ સર્વ ક્ષેત્રને જાણે છે. એ પ્રમાણે કાલથી સર્વ કાલને અને ભાવથી ઔદયિકાદિ પાંચ ભાવને જાણે છે. શ્રુતજ્ઞાન વિષય : ઉપગ સહિત શ્રુતજ્ઞાની-સંપૂર્ણ દશપૂર્વધરાદિ શ્રુતકેવલી સર્વ ધર્માસ્તિકાયાદિ દ્રવ્યને જાણે છે, અને શ્રુતાનુસારી માનસ અચક્ષુદર્શન વડે અભિલાષ્ટ્ર (કથનગ્ય) દ્રવ્યને Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ લબ્ધિ વિચાર ભગવતી શ−૮. ઉ–૨. જુએ છે. એ પ્રમાણે ક્ષેત્રાદિને પણ જાણી લેવું. ભાવથી ઉપર્યુકત ( ઉપયાગ સહિત ) શ્રુતજ્ઞાની ઔયિકાદિ સર્વ ભાવને અથવા વ અભિલાપ્ય ભાવાને જાણે છે. યદ્યપિ અભિલાપ્ય ભાવાના અનન્તમા ભાગ જ શ્રુતપ્રતિપાદિત છે, તે પણ પ્રસંગાનુપ્રસ'ગથી સ અશિલાન્થ ભાવ શ્રજ્ઞાતનના વિષય છે, માટે તેની અપેક્ષાએ “સર્વ ભાવેાને જાણે છે” એમ કહ્યું છે. અવધિજ્ઞાનના વિષય : દ્રવ્યથી અવધિજ્ઞાની જઘન્યથી તૈજસ અને ભાષા દ્રત્યેની અતરે રહેલા એવા સૂક્ષ્મ અનન્ત પુદ્ગલ દ્રવ્યાને જાણે અને અવધિદર્શનથી દેખે. ક્ષેત્રથી અવધિજ્ઞાની જઘન્ય અંશુલના અસંખ્યાતમા ભાગને અને ઉત્કૃષ્ટથી શક્તિની અપેક્ષાએ અલેકને વિષે અસ`ખ્ય લેાકપ્રમાણુ ખંડને જાણે અને જુએ, કાલથી અધિજ્ઞાની જઘન્ય આવલિકાના અસખ્યાતમા ભાગને અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત ઉત્સપૈિણી અને અવČિણી ભૂતકાળ અને ભવિષ્યકાળને જાણે અને જીએ-એટલે તેટલા કાલમાં રહેલા રૂપી દ્રવ્યને જાણે યાવત્ ભાવથી અવધિજ્ઞાની જઘન્ય અનન્ત ભાવેાને જાણે અને જુએ, પણ દરેક દ્રવ્યદીઠ અનંતભાવેાને ન જાણે. ઉત્કૃષ્ટથી પણુ અનન્ત ભાવેને જાણે અને જુએ. તે ભાવે સ` પર્યાયને અન ંતમે ભાગ જાણવા. મનઃપ`વજ્ઞાનના વિષય : તે એ પ્રકારનું છે: ઋન્નુમતિ અને વિપુલમતિ. ઋત્તુ-એટલે સામાન્યગ્રાહીમતિ તે ઋજુમતિ મન:પર્યાં. જેમ “એણે ઘડા વિચામાં” એવું સામાન્ય કેટલાક પર્યાય વિશિષ્ટ મનેદ્રવ્યનું જ્ઞાન. દ્રવ્યથી ઋજુમતિ મન:પર્યવજ્ઞાની અઢીદ્વીપમાં રહેલા સગીપર્યાપ્ત જીવાએ મનરૂપે પરિણમાવેલા મનાવણીના અન ત ક ધાને સાક્ષાત્ જાશે, પરંતુ તેઓૢ ચિંતવેલ ઘટારૂિપ અને (આવા આકારવાળા મનેદ્રવ્યના પરિણામ આવા પ્રકારના ચિંતન સિવાય ન થાય એવા) અનુમાનથી જાણે, માટે દેખે એમ કહ્યું. વિપુર : અનેક વિશેષગ્રાહી મતિજ્ઞાન, અર્થાત્ પુષ્કળ વિશેષ વિશિષ્ટ મનેાદ્રવ્યનું જ્ઞાન તે વિપુલમતિ મનઃપવજ્ઞાન. જેમકે “એણે દ્રવ્યથી માટીના, ક્ષેત્રથી પાટલિપુત્રના, કાળથી વસંતકાળના, અને ભાવથી Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ શ્રી ભગવતી ઉપમે પીત્ત વર્ણને ઘડે વિચાર્યું.” ક્ષેત્રથી જુમતિ જઘન્યથી અંગુલને અસંખ્યાતમે ભાગ અને ઉત્કૃષ્ટથી તિર્થક મનુષ્યલેટમાં રહેલા સંજ્ઞા પંચેન્દ્રિય પર્યાપ્તાના મને ગત ભાવેને જાણે દેખે, અને વિપુલમતિ અઢી આંગુલ તે ક્ષેત્રમાં રહેલા મને ગત ભાવને જાણે દેખે, કાળથી જુમતિ જઘન્ય પોપમના અસંખ્યાતમા ભાગને અને ઉત્કૃષ્ટ પણે પાપમના અસંખ્યાતમા ભાગ જેટલા ભૂતકાળ તથા ભવિષ્યકાળને જાણે અને જુએ, તેને જ વિપુલમતિ વધારે સ્પષ્ટપણે જાણે. ભાવથી ઋજુમતિ સર્વ ભાવેના અનંતમા ભાગે રહેલા અનંતભાવને જાણે અને જુએ. તેને વિપુલમતિ વિશુદ્ધ અને સ્પષ્ટપણે જાણે અને જુએ. કેવળજ્ઞાનને વિષય: દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી કેવળજ્ઞાની સર્વ ભાવેને જાણે અને દેખે. - કાળીદ્વાર પર વિશેષ નોંધ : કાળદ્વારમાં સાકિઅપર્યવસિત જેની આદિ છે પણ અંત નથી તે કેવાની અને સાદિ સપર્યવસિત [જેની આદિ છે અને અંત પણ છે તે મત્યાદિ જ્ઞાનવાળો. તેમાં કેવળજ્ઞાનને સાહિઅપર્યવસિત કાળ છે. અને બીજા મત્યાદિજ્ઞાનને સાદિસપર્યવસિત કાલ છે. તેમાં આદિના બે જ્ઞાનની અપેક્ષાએ જઘન્ય અતિમુહૂર્ત કાલ કહે છે, અન્યથા અવધિ અને મને પર્યવને જઘન્યકાલ એક સમય છે, અને ઉત્કૃષ્ટ કાંઈક અધિક છાસઠ સાગરોપમ કાલ આદિ ત્રણ જ્ઞાનને આશ્રયીને કહ્યો છે. - આભિનિબેધિક જ્ઞાન અને શ્રુતજ્ઞાનને કાલ જઘન્યથી અંતર્મુહૂર્ત, અને ઉત્કૃષ્ટથી કંઈક અધિક છાસઠ સાગરોપમ છે. અવધિજ્ઞાનને ઉત્કૃષ્ટ સ્થિતિકાલ પણ એ પ્રકારે છે, પણ જઘન્યથી એક સમય છે. જેમકે, જ્યારે કેઈ વિભગનાની સમદર્શન પામે ત્યારે તેના પ્રથમ સમયે જ વિર્ભાગજ્ઞાન અધિજ્ઞાનરૂપે પરિણત થાય છે, ત્યાર પછી તરજ બીજે સમયે પડે ત્યારે માત્ર એક સમય અવધિજ્ઞાન રહે છે. મન:પર્યવજ્ઞાનીને અવસ્થિતિકાળ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી કંઈક ન્યૂન પૂર્વકેટી વર્ષ હોય છે અને ઉત્કૃષ્ટથી કંઈક ન્યૂન પૂર્વકેટી વર્ષ છે પૂર્વકેટી વર્ષના આયુષવાળા કોઈ મનુષ્યને ચારિત્ર અંગીકાર Page #194 -------------------------------------------------------------------------- ________________ લબ્ધિ વિચાર ભગવતી . ૮ ઉ. ૨ ૧૩૭ કર્યા પછી તરત જ મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય અને યાજજીવન હે. તે તેને સ્થિતિકાલ ઉત્કૃષ્ટથી કંઇક ન્યૂન પૂર્વકેટી વર્ષ થાય છે. કેવળજ્ઞાનને સ્થિતિકાલ સાદિઅનંત છે. અજ્ઞાન, મતિઅજ્ઞાન અને શ્રત અજ્ઞાનને સ્થિતિકાલ ત્રણ પ્રકાર છે. ૧. અનાદિ અનંત અ ને આશ્રયી. ૨. અનાદિસન્ત ભવ્યજીવોને આશ્રયી. ૩. સાદિસાન્ત તે સમ્યક્દર્શનથી પડેલાને આશ્રયી. તેમાં સાદિસાન કાલ જઘન્યથી અંતર્મુહૂર્ત હોય છે. કેમકે કઈ જીવ સમ્યક દર્શનથી પડે અને પુનાતમુહૂર્ત પછી સમ્યક્દર્શન પામે. ઉત્કૃષ્ટથી અનંતકાલ જાણ. કેમકે કઈ જીવ સમ્યક્ત્વથી પડી અનંતકાલે પુનઃસમ્યકત્વ પામે. વિર્ભાગજ્ઞાનને સ્થિતિકાલ જઘન્યથી એક સમય છે. કેમકે, તે ઉત્પન્ન થયા પછી બીજે સમયે તેને નાશ થાય, અને ઉત્કૃષ્ટથી કંઈ ન્યૂને પૂર્વ કેટી અધિક તેત્રીસ સાગરોપમ છે. જેમ કેઈ મનુષ્યમાં કંઈક ન્યૂન પૂર્વકેટી વર્ષ વિર્ભાગજ્ઞાનીપણે રહીને સાતમી (નરક) પૃથ્વીમાં ઉત્પન્ન થાય. પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનને અ૫બહુત્વઃ સૌથી ચેડા મન:પર્યવજ્ઞાની છે, તેથી અવધિજ્ઞાના અસંખ્યાત ગુણ છે. તેથી આભિનિધિ જ્ઞાની અને શ્રતજ્ઞાની બંને વિશેષાધિક છે અને પરસ્પર તુલ્ય છે. તેથી કેવળજ્ઞાની અનંતગુરુ છે. સૌથી થોડા વિગજ્ઞાની છે, તેથી મતિઅની અને શ્રુતજ્ઞાની અનંતગુણ છે અને પરસ્પર સરખા છે. તેમાં પ્રથમ જ્ઞાનીના અાબહત્યમાં મન:પર્યવજ્ઞાની સૌથી છેડા છે. કારણ કે સંયતને જ મન:પર્યવજ્ઞાન હોય છે. અવધિજ્ઞાની ચારે ગતિમાં હોય છે. માટે તેથી અસંખ્યાત ગગા છે. તેથી આભિનિધિકજ્ઞાની અને શ્રુતજ્ઞાની વિશેષાધિક હેવાનું કારણ અવધિ વગેરે જ્ઞાનરહિત છતાં પણ કેટલાક પંચેન્દ્રિય છે અને કેટલાક વિકલેન્દ્રિયે પણ (સાસ્વાદને સમ્ય દર્શનને અપર્યાપ્ત અવસ્થામાં સંભવ હોવાથી) મતિ-શ્રુતજ્ઞાની હોય છે. અજ્ઞાનીના અપબહુવમાં પંચેન્દ્રિયને જ વિર્ભાગજ્ઞાન સંભવે છે. માટે તે સૌથી થડા છે. મતિઅજ્ઞાની અને શ્રુત-અજ્ઞાની એકેન્દ્રિય પણ હોય છે માટે તેથી તેઓ અનંતગુણ છે અને પરસ્પર તુલ્ય છે. જ્ઞાની અને અજ્ઞાનીના મિશ્ર અલ્પબહત્વમાં સૌથી છેડા મનાપર્યવજ્ઞાની છે, તેથી ૧૮ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮. -શ્રી ભગવતી ઉપક્રમ અસંખ્યાતગુણ અવધિજ્ઞાની, તેથી આભિનિબેધિક જ્ઞાની અને શ્રુતજ્ઞાની વિશેષાધિક છે અને પરસ્પર તુલ્ય છે. તેથી વિર્ભાગજ્ઞાની અસંખ્યાત ગુણ છે. કેમકે સમ્યફદષ્ટિ દેવ અને નારક કરતાં મિથ્યાષ્ટિ અને સંખ્યાત ગુણ છે. તેથી કેવલજ્ઞાની અનંતગુણ છે. કેમકે એકેન્દ્રિય સિવાય બાકીના સર્વ જીવેથી સિદ્ધ અનંતગુણ છે. તેથી મતિ-અજ્ઞાની અને કૃત-અજ્ઞાની અનંતગુણ છે અને પરસ્પર તુલ્ય છે. કેમકે સાધારણ વનસ્પતિ છે મતિ અજ્ઞાની અને શ્રુતજ્ઞાની હોય છે અને તેઓ સિદ્ધ થકી અનંતગુણ છે. પર્યાયને અ૫બહદ્વારઃ પર્યાય એટલે ભિન્ન ભિન્ન અવસ્થાઓ કે ભેદો. તેના બે પ્રકાર છેઃ સ્વપર્યાય અને પરપર્યાય. ક્ષપશમની વિચિત્રતાથી મતિજ્ઞાનને અવગ્રહાદિ અનંતભેદો થાય છે. તે સ્વપર્યાય કહેવાય છે, અથવા મતિજ્ઞાનના વિષયભૂત ય પદાર્થો અનંત છે, અને રેય ના ભેદથી જ્ઞાનના પણ અનંત ભેદો થાય છે. માટે તે રીતે પણ તેના અનંત પર્યા છે. અથવા કેવલજ્ઞાન વડે મતિજ્ઞાનના અંશ કરતા અનંતાશ થાય તે મતિજ્ઞાનના અનંત પર્યાયે કહેવાય છે. મતિજ્ઞાન સિવાય બીજા પદાર્થોના પય છે. તે તેના પર પર્યાયે છે અને તે સ્વપર્યાયથી અનંતગુણ છે. અહીં કોઈ શંકા કરે કે જે તે પરપર્યો છે તે તે મતિજ્ઞાનના છે એમ કહેવાય. અને જે તે મતિજ્ઞાનના છે તે પરપર્યાયે કેમ કહેવાય ? તેને ઉત્તર આ પ્રમાણે છે. પરપદાર્થોના પર્યાયને મતિજ્ઞાનને વિષે સંબંધ નથી. માટે તે પરપર્યાય કહેવાય છે. પરંતુ મતિજ્ઞાનના સ્વપર્યાને જાણવામાં, અને તેનાથી જુદા પાડવામાં પ્રતિવેગી (સંબંધી) તરીકે તેને ઉપયોગી છે માટે તે મતિજ્ઞાનના પરપર્યા કહેવાય છે. - શ્રુતજ્ઞાનના પણ સ્વપર્યા અને પરપર્યા અનંત છે. તેમાં સ્વપર્યાયે જે શ્રુતજ્ઞાનના અક્ષરધૃતાદિ ભેદ છે તે જાણવા, તે અનંત છે. કેમકે તેને ક્ષયે પશમ વિચિત્ર લેવાથી અને વિષવ અનંત હોવાથી શ્રુતાનુસારી બેધના અનંત પ્રકાર થાય છે. અથવા કે ળજ્ઞાન વડે શ્રુતજ્ઞાનના અનંત અંશે થાય તે તેના સ્વપર્યાય કહેવાય છે. તેથી ભિન્ન પદાર્થોના Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ લબ્ધિ વિચાર ભગવતી શ૮. ઉ= વિશેષ ધર્મો તે શ્રુતજ્ઞાનના પરપર્યા છે. અવધિજ્ઞાનના અનંત સ્વપર્યા છે. કારણ કે તેના ભવપ્રત્યય અને ક્ષાપશમિક ભેદથી, નારક તિર્યંચ મનુષ્ય અને દેવરૂપ સ્વામીના ભેદથી, અસંખ્ય ક્ષેત્ર અને કાળના ભેદથી અનંત દ્રવ્ય પર્યાયના ભેદથી અને તેના અનંત અંશે થતા હોવાથી તેના અનંત ભેદે થાય છે. એ પ્રમાણે, મન:પર્યવજ્ઞાનના અને કેવળજ્ઞાનના વિષયના અનંત ભેદથી તેમ અનંત અંશેની કલ્પનાથી અનંત પર્યાયે થાય છે. મન:પર્યવજ્ઞાનના પર્યાયેના સંબંધમાં સ્વપર્યાયની અપેક્ષાએ અ૫બહુ સમજવું. કેમકે સ્વ અને પરપર્યાયની અપેક્ષાએ સર્વજ્ઞાનના સરખા પર્યાયે છે. તેમાં સૌથી છેડા મન:પર્યવજ્ઞાનના પર્યાયે છે. કેમકે તેને વિષય માત્ર મન છે. તેથી અવધિજ્ઞાનના પર્યાયે અનંતગુણ છે. કેમકે મનઃ પર્યવજ્ઞાનની અપેક્ષાએ અવધિજ્ઞાનને વિષય દ્રવ્ય અને પર્યાથી અનંત ગુણ છે. તેથી શ્રુતજ્ઞાનના પર્યાયે અનંત ગુણ છે. કેમકે તેને વિષય રૂપી અને અરૂપી દ્રવ્ય હેવાથી તેનાથી અનંતગુણ છે. તેથી આભિનિબંધિક જ્ઞાનના પર્યાયે અનંતગુણ છે. કારણ કે તેને વિષય અભિલાપ્ય (કથન ગ્ય) અને અનભિલાય (શબ્દાતીત) પદાર્થો હેવાથી તેથી (શ્રુતજ્ઞાનના પર્યાયેથી) અનંત ગુણ છે. તેથી કેવલજ્ઞાનના પર્યાયે અનંત ગુણ છે. કેમકે તેને વિષય સર્વ દ્રવ્ય અને સર્વ પર્યાયે હોવાથી અનંત ગુણ છે. તે પ્રમાણે અજ્ઞાનેના અ૯પબહુવનું કારણ જાણી લેવું. જ્ઞાન અને અજ્ઞાનના મિશ્રસૂત્રને વિષે સૌથી થેડા મન ૫ર્યવજ્ઞાનના પર્યાયે છે. તેથી વિર્ભાગજ્ઞાનના પર્યાયે અનંત ગુણ છે. કેમકે ઉપરના રૈવેયકથી આરંભી સાતમી (નરક) પૃથ્વીમાં અને તિર્થક અસંખ્યાત દ્વિપસમુદ્રમાં રહેલા કેટલાક રૂપી દ્રવ્યો અને તેના કેટલાક પર્યાયે વિર્ભાગજ્ઞાનને વિષય છે, અને તે મન પર્યાવજ્ઞાનના વિષયની અપેક્ષાએ અનંતગુણ છે. વિર્ભાગજ્ઞાનથી અવધિજ્ઞાનના પર્યાયે અનંતગુણ છે. કેમકે અવધિજ્ઞાન વિષય સકલ રૂપી દ્રવ્ય અને પ્રત્યેક દ્રવ્યના અસંખ્યાત પર્યા છે. અને તે વિભંગજ્ઞાનની અપેક્ષાએ અનંતગુણ છે. તેથી શ્રત, અજ્ઞાનના પર્યાયે અનંતગુણ છે. કેમકે શ્રુતજ્ઞાનને વિષય શ્રુતજ્ઞાનની પેઠે Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રી ભગવતી ઉપક્રમ સામાન્ય આદેશથી સર્વ ભૂતામૃત (રૂપી અને અરૂપી) દ્રવ્યે અને સ પર્યાય હાવાથી અવધિજ્ઞાનની અપેક્ષાએ અન ત ગુણ છે. તેથી શ્રુતજ્ઞાનના પાંચ વિશેષાધિક છે. કેમકે શ્રુતઅજ્ઞાનને અંગે ચર કેટલાક પર્યાયને શ્રુતજ્ઞાન જાણે છે. તેથી મતિ-અજ્ઞાનના પર્યાયે અનંત ગુણુ છે. કેમકે શ્રુતજ્ઞાન અભિલાપ્ય (કથન યાગ્ય) વસ્તુવિષયક હોય છે. અને મતિઅજ્ઞાન તેનાથી અનંતગુણુ અનભિલાષ્ય (શબ્દાતીત) વસ્તુવિષયક પણ હોય છે. તેથી મતિજ્ઞાનના પર્યાય શેષાધિક છે. તેથી કેવલજ્ઞાનના પર્યાયેા અનંતગુણુ છે. કારણ કે તે સ કાલમાં રહેલાં સવ દ્રવ્યે અને સ પર્યાયને જણે છે. 2 S (૬૨) આજીવિક મતના સાધુને પ્રશ્ન શ્રી ભગવતી સૂત્ર શ. ૮ . ૫ ના અધિકાર ગૌતમ : હે ભગવન્ ! ગે શાલકના શિષ્ય આજીવિકાએ સ્થવિર ( ઉમર- જ્ઞ ન-દીક્ષાના સમય, વગેરે બાબતેામાં વડીલ સાધુ) ભગવાને એમ પૂછ્યું હતું: શ્રમણના ઉપાશ્રયમાં સામાયિક સ્વીકારીને (અહંમમત્વ ત્યાગીને) ખેઠેલા શ્રાવકનાં વસ્ત્રાદિ કોઇ હરી જાય; તેા હે ભગવન્ ! સામાયિક પૂરુ કરી, તે વસ્તુનું અન્વેષણ કરતે તે શ્રાવક શુ` પેાતાની વસ્તુને શેાધે છે કે અન્યની ? : મહાવીર ઃ હે ગૌતમ ! તે શ્રાવક પેાતાની વસ્તુ શેાધે છે, પણુ અન્યની વસ્તુ નથી શેાધતા. કારણ કે સામાયિક કરતી વખતે જો કે તે શ્રાવકના મનમાં એવા ભાવ હાય છે કે, મારે હિરણ્ય નથી, મારે સુવર્ણ નવી, મારે વસ્ત્ર નથી. મારે વિપુલ ધન, રત્ન, મણિ, મેતી, આદિ સારભૂત દ્રવ્ય નથી. ' પરંતુ તેણે મમત્વભાવ ત્યાગ્યે નથી. તેથી હું ગૌતમ ! એમ કહેવાય છે કે, તે પેાતાની વસ્તુને શોધે છે, પણ પારકાની વસ્તુને શેાધતે નથી. તે જ પ્રમાણે, સામાયિક કરતા શ્રમણાપાસકની સ્રીને ઈ પુરુષ સેવે, તા તે તેની સ્ત્રીને સેવે છે, પણ અન્યની સ્રીને નહિ. Page #198 -------------------------------------------------------------------------- ________________ એમણ-શ્રમણને ફળ ભગવતી શ. ૮ ઉ. ૬ ૧૪ (૬૩) આલેચના વિષે ભગવતી શ. ૮ ઉ. ૬ને અધિકાર ગૌતમઃ હે ભગવન્! કેઈ નિર્ગથે ભિક્ષા માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કર્યો હોય ત્યાં તેનાથી કોઈ દેષ થઈ જાય. તે વખતે તેને મનમાં એમ થાય કે હું અહીંયાં જ આ કાર્યનું આલેચન (કબૂલાત) કરી પ્રાયશ્ચિત્તરૂપ તપને સ્વીકાર કરું ત્યાર પછી સ્થવિરે પાસે જઈ અને વિધિસર આલોચનાદિ કરીશ.” એમ વિચારી તે નિગ્રંથ સ્થવિરેની પાસે જવા નીકળે પણ ત્યાં પહોંચ્યા પહેલાં તે સ્થવિરો વાતાદિ દેષના પ્રકોપથી મૂક થઈ જાય અર્થાત્ પ્રાયશ્ચિત્ત ન આપી શકે, તે તે નિર્ચથ આરાધક છે કે વિરાધક ? મહાવીર : હે ગૌતમ! તે આરાધક છે, વિરાધક નથી. તે પ્રમાણે પહોંચતા પહેલાં તે નિગ્રંથ જ મૂક થઈ જાય છે, તે સ્થવિરે મૃત્યુ પામે છે તે નિગ્રંથ મૃત્યુ પામે વગેરે પ્રસંગોમાં પણ તેમ જ જાણવું. ગૌતમ: હે ભગવન્! એમ આપ શાથી કહે છે ? મહાવીરઃ હે ગૌતમ! જેમ કોઈ પુરુષ ઉન વગેરેના બેત્રણ કે વધારે કકડા કરી, તેને અગ્નિમાં નાખે તે હે ગૌતમ! તે છેદતાં-છેરાયેલું, અગ્નિમાં નંખાતાં-નખાયેલું, કે બળતાં–બળેલું એમ કહેવાય છે કે નહિ? ગૌતમ : હા ભગવદ્ ! તેમ કહેવાય. મહાવીરઃ હે ગૌતમ! તે પ્રમાણે આરાધના માટે તૈયાર થયેલે તે નિગ્રંથ આરાધક છે, વિરાધક નથી. (૬૪) શ્રમણ-શ્રમણને પ્રતિલાભનું ફલ ગૌતમઃ હે ભગવન્! તથારૂપના શ્રમણને (જે સાધુવેશમાં છે, તથા જેની પ્રવૃત્તિ અને ગુણે પણ તદનુરુપ છે) પ્રાસુક અને એષણય આહાર પાણી આદિથી પ્રતિલાભિત કરતા શ્રાવકને શું લાભ પ્રાપ્ત થાય છે? Page #199 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપક્રમ મહાવીર : હૈ ગૌતમ ! તેને એકાંત નિરા થાય છે, પરંતુ પાપકમના બંધ થતા નથી. ૧૪૨ ગૌતમ : હે ભગવન્ ! તથારૂપના શ્રમણને અામુક અને અનેષણીક આહારાદિથી પ્રતિલાભિત કરતા શ્રાવક શું લાભ પ્રાપ્ત કરે છે? મહાવીર : ગૌતમ ! તેને અલ્પપાપ અને મહાનિર્જરા થાય છે. ગૌતમ : હે ભગવન્ ! પાપ કર્માંના આશ્રવને જેને નથી રાયા, તેવા અસયત અને અવિરતને, પ્રાસક કે અપ્રાસુક, એષણીક કે અનેષણિક આહારાદ્ધિથી પ્રતિલાભિત કરતા ગૃહસ્થ શું લાભ પ્રાપ્ત કરે છે? મહાવીર ઃ હે ગૌતમ ! તેને ઘેાડી પણ નિર્જરા થતી નથી. પરંતુ પાપકર્મનાÐ બંધ થાય છે. (૬૫) અન્ય સ્થવિરને માટે પ્રાપ્ત થયેલ આહારાદિની ઉપભાગવિધિ ગૃહસ્થને ઘરે આહારાદિ ગ્રહેણુ કરવાની અભિલાષાથી દાખă થયેલ નિગ્રંથને કોઈ ગૃહસ્થ એ પિંડ (બે પ્રકારના આહાર અથવા એ વિભાગ કરીને) આપે અને કહે કે “ આમાંથી એક તમે વાપરો અને સ્થવિરાને આપો” પછી તે નિગ્રંથ તે મને પિંડ ગ્રહણ કરે. * જુએ પરિશિષ્ટ. ** * L પાપ અને કમ્' એ અને પરસ્પર ભિન્ન અર્થસૂચક શબ્દ છે. પાપ એકાંત અશુભ અને સવથા હેય છે ત્યારે “ક” એ શુભાશુભ ઉભય પ્રકૃતિરૂપ છે. એટલે તેમાં પુણ્યને પણ સમાવેશ થાય છે. તેથી ઉપરક્ત ઉત્તરમાં ભગવાને જે કિંચિત્ પણ નિરા નહિ બતાવતાં એકાંત “ પાપકમ ” કહેલ છે. તેનેા આશય એ છે કે, અસયત અવિરત પાપજીવીઓને કોઇ વ્યકિત સદેષ કે નિર્દોષ દાન જો અધમ બુદ્ધિથી આપે તે પાપમધ અને જો. અનુક ંપા બુદ્ધિથી • આપે તે। પુણ્યના અંધના સંભવ છે, પરંતુ નિરા થતી નથી. Page #200 -------------------------------------------------------------------------- ________________ આહારાદિની ઉપભાગવિવિધ ભગવતી ગ્ર−૮. ઉ−૬ ૧૪૩ પછી તે મુનિ તે પડેને લઇ પેાતાના સ્થાન પર આવે. ત્યાર પછી સ્થવિર મુનિએની શોધ કરે. જો સ્થવિર મુનિએ મળે તે તેને તે હિં આપે અને જે ન મળે તેા તે પિંડ (આહાર) પાતે વાપરે નહિ. તેમ જ અન્યને પણ આપે નહિ. પર ંતુ એકાંત નિર્જીવ સ્થાન જોઇ જીવાદિની પ્રતિલેખના કરી ત્યાં પરઠી દે. આ પ્રમાણે એ પિંડના વક્તવ્ય પ્રમાણ્૩-૪-૫ યાવત્ ૧૦ પિંડ સુધીનું વક્તવ્ય કહેવું. અને પાત્ર, ગુòા, રોડરણુ, ચાલપટ્ટ, કંબલ, દંડ અને સંસ્તારક વગેરે માટે પણ ઉપરાત કથન પ્રમાણે અલાવા કહેવા. પરિશિષ્ટ અલ્વયાપ અને માનિજા : આ સૂત્રમાં એમ બતાવ્યું છે, “તથારૂપ” (સાધુના ગુણાવાળા) સાધુને અપ્રાસુક, અનેષણીય અહાર, વગેરે દેવ થી અલ્પપાપ અને બહુ નિરા થાય છે. એટલે પાપકમની અપેક્ષાએ ઘણી વધારે નિરા થાય છે અને નિરાની અપેક્ષાએ પાપ બહુ થાડું થાય છે. પ્રાસુક અને એષણીય શબ્દોના અર્થ અનેક સ્થાન પર આવી રીતે કર્યાં છે. જેમકે પ્રાસુક” એટલે “નિર્જીવ” અને “ એષણીય ” એટલે ' નિર્દોષ”. 66 આ વ્યાખ્યા પ્રમાણે ,, હું અને ષણીય ” ના “ સદેષ અલ્પાપના પ્રકરણમાં એ અ અપ્રાસુક”ના અર્થ “ સજીવ” અને થાય છે. પરંતુ અહીં બહુ નિશ લાગુ પડતા નથી. કારણ કે તથારૂપ * અહીં જે કથન કહેવામાં આવ્યું છે કે જે પિંડ, પાત્ર, આદિ સ્થવિર સુનિઓના નિમિત્તે આપવામાં આવ્યાં હોય તેને ઉપયેગ તે મુનિ પોતે કરે નહી‘ તેમ જ તે બીજાને પશુ આપે નહીં. કારણુ કે ગૃહસ્થે સ્થવિર મુનિએનું નામ લઇ આપેલ છે. એટલા માટે પિડ પાત્રાદિને ઉપયેગ જે પેાતે કરે અથવા બીજાને આપે તે તે મુનિને અદત્તાદાનને દોષ લાગે. આ કારહુથી તે અચિત્તાદિ વિશેષણ વિશિષ્ટ સ્થંડિત્ર ભૂમિની પ્રતિલેખના અને પ્રમાના કરી ત્યાં પરડી દે. . Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ શ્રી ભગવતી ઉપક્રમ શુદ્ધ સાધુને જાણી જોઇને સચેત વસ્તુ તથા મહાદોષ-યુક્ત અનેષણીય વસ્તુ હેારાવીને દાતા શું કોઈ દિવસ ઘણી નિરાના ભાગી થઈ શકે ખરા? નહીં! ખીજી વાત એ છે કે, આત્માથી મુનિ એવે સચિત્ત અને મહાદેષવાળે આહાર કેમ લે ? તેથી અપ્રાસુક અને અનેષશીયને જે અર્થ આચારાંગસૂત્રના ખીજા શ્રુતસ્કંધમાં અનેક સ્થાને આપ્યા છે તે અથ અહીં લાગુ થાય છે. જેમ કે ઘણા પ્રમાણમાં વહેારાવી દેવાથી જે આહારને પરઢવા પડે તથા જે આહાર બહુ ઉજ્જિત ધર્મવાળા હાય (જેમાં ખાવાલાયક અંશ થેાડે અને પરડવા લાયક અંશ ઘણા વધારે હાય) એવા આહાર અચિત્ત અને અન્ય દોષોથી રહિત હાવા છતાં પણ તેમાંથી બહુ અંશ પરવા પડે તે કારથી તેને અપ્રાસુક અનેષણીય કહેલ છે. શય્યાતરપિંડ, માલિકની આજ્ઞા વગર દીધે? આહારાદિ, જે વજ્ર ટકાઉ ન હેાય અને કામમાં આવે એવું ન હેાય, માગણુ–ભિખારીને દેવાના આહારાદિ પદાર્થ નિર્જીવ પણ ઉપર કહેલા દોષ સિવાય બીજા દાષાથી રહિત હાવા છતાં પણ તેને પ્રસુક અષધીય ” મતાવેલ છે. તેથી “અપ્રાસુક અનેષણીય ” ને એ જ અ અહીં લેવા. એટલે કે “ અપ્રાસુક અનેષણીય ” આહાર વગેરે વહેારાવવાથી ઘણી નિરા અને અલ્પપાપ થાય છે. વળી, કોઈ મોટુ કારણુ ઉપસ્થિત થતાં સાધારણ સંઘટ્ટા (પર પરાથી ખીજ વગેરેના સ'ઘટ્ટા લાગતા હાય, પેાતાના ખીસામાં એલચી આદિ કોઈ સચેત પદાર્થ હાય) વગેરે દોષને ગૌણ રાખી દાતાએ જે આહારાદિ વહેારાવ્યાં હોય, તેથી પણ ખડુ નિરા અને અલ્પ પાપ થાય છે. દાખલા તરીકે, કેઇ સંત મહાત્મા ગરમીની (ઉનાળાની) મેસમમાં વિહાર કરીને કોઇ ગામમાં પધારે, મેડા આવવાને કારણે દિવસ ઘણા ચઢી ગયા હૈાય એવે વખતે ચિત્ત પાણીના કયાંય જંગ ન મળ્યે, તરસથી પ્રાણ જવાના વખત આવ્યા, તે વખતે એક શ્રાવકના ઘરમાં રવાભાવિક અચિત્ત પાણી પડયુ હતું, પણું સાધારણ સંઘટ્ટા આદિ લાગતાં હતાં. તેને ગૌણુ કરીને શ્રાવકે તે પાણી સાધુને વહેારાવી દીધું. તે શ્રાવકને સંઘટ્ટા સંબંધી અલ્પપાપ લાગ્યું પણ સંતમહાત્માના પ્રાણ મચી ગયા. તેથી તેને નિરાના મહા લાભ થયા. ન Page #202 -------------------------------------------------------------------------- ________________ અન્યતાર્થિકના પ્રશ્નો ભગવતી શ–૮. ઉ-૭, ૧૪૫ (૬૬) અન્યતીર્થિકના પ્રશ્નો ભગવતી સૂત્ર શ. ૮ ઉ. ૭ ને અધિકાર રાજગૃહી નગરીની બહાર સારી સંખ્યામાં અન્યતીથિકે રહેતા હતા. એક વખત તેઓ શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીને સ્થવિર સાધુઓની પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે હું આ ! તમે અસંયતિ, અવિરત, યાવત્ એકાન્ત બાલ અજ્ઞાની છે. કેમકે તમે અદત્તને ગ્રહણ કરે છે, અને અદત્તને આહાર કરે છે, અને તમે અદત્ત કહેવડાવે છે. કેમકે જ્યાં સુધી તમારા પાત્રમાં નહિ આવેલી અને વચ્ચે જ કેઈ લઈ જાય તે તમે તેને પિતાની વસ્તુ ગઈ માનતા નથી. તેથી તમને અદત્ત લાગે છે. સ્થવિર સાધુઓએ અન્યતીર્થિકોને કહ્યું કે-“હે આર્યો ! અમારા મત મુજબ રિઝમને રિ (દેવાનું શરૂ કરેલ હોય તે દીધેલું) કહેવાય છે. એટલા માટે અદત્ત ગ્રહણ કરતા નથી અને અને આહાર કરતા નથી. તેથી અમે ત્રિવિધ-ત્રિવિધ (ત્રણ કરણ ત્રણ વેગથી) સંયતિ વિરત યાવત્ એકાંત પંડિત છીએ કે આ તમારા મનમાં રિમાને વિજે કહેવાતું નથી. તે માટે તમે અદત્તને ગ્રહણ કરે છે, અને અદત્તને આહાર કરે છે, જેથી તમે અસંયત, અવિરત યાવત્ એકાંત બાલ અજ્ઞાની છો” અન્યતીકિએ સ્થવિર સાધુઓને કહ્યું કે-“હે આ ! તમે એક સ્થાનેથી બીજે સ્થાને જાઓ છે, ત્યારે પૃથ્વીકાયના જીવને દબાવે છે, યાવત્ મારી નાખે છે. તેથી તમે અસંયતિ અવિરતિ યાવત્ એકાંત બાલ અજ્ઞાની છે.” વિર સાધુઓએ અન્યતીથિને કહ્યું કે, “હે આર્યો ! અમે કાયેગ, શરીરને (ગ્લાનિ આદિની સેવા) અને સત્ય (જીવ રક્ષારૂપ સંયમ)ને આશ્રય કરી એક સ્થાનેથી બીજે સ્થાને યતનાપૂર્વક જઈએ છીએ. એટલા માટે અમે પૃથ્વીકાયના જીવેને દબાવતા નથી. યાવત્ મારતા નથી. તેથી અમે સંયતિ, વિરતિ યાવત્ એકાંત પંડિત છીએ. ૧૯ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ શ્રી ભગવતી ઉપક્રમ હું આર્યાં, તમે એક સ્થાનેથી ખીજે સ્થાન પર અયતનાપૂર્વક જા છે. તેથી તમે પૃથ્વીકાયના જીવાને દખાવા છે. યાવત્ મારા છે. તેથી તમે અસંગતિ, અવિરત યાવત્ એકાંત માલ અજ્ઞાની છે. સ્થવિર સાધુઓએ આવી રીતે ઉત્તર આપીને નિરુત્તર બનાવ્યા. ત્યાર પછી તેણે ‘ગતિપ્રપાત' નામનું અન્યતીથિ કાને અધ્યયન કહ્યું. ગૌતમ : અડે। ભગવન્ ! ગતિ પ્રપાતના કેટલા ભેદ છે ? મહાવીર : હું ગૌતમ ! ગતિપ્રપાતના પાંચ ભેદ છે. (૧) પ્રયાગગતિ (૨) તતગતિ (૩) બંધન-છેદનગતિ (૪) ઉપપાતગતિ (૫) વિદ્વાયાગતિ. તેના વિસ્તાર શ્રી પક્ષવણા સૂત્ર પદ્મ ૧૬માં સવિસ્તર આપેલા છે. જ્જ (૬૭) ઇરિયાવહી અધ શ્રી ભગવતી સૂત્ર શ. ૮ . ૮ ના અધિકાર ૧. ગૌતમ : અહે। ભગવન્ ! અંધ કેટલા પ્રકારના છે ? મહાવીર ઃ હે ગૌતમ ! બંધ એ પ્રકારના છેઃ ઇરિયાવહી બંધ અને સાંપરાયિક અંધ. ૨. ગૌતમ : અહે। ભગવન્ ! શું ઇરિયાવહી બંધ નારકી, તિયચ, તિય ચાણી, મનુષ્ય, મનુષ્યાણી (મનુષ્ય સ્ત્રી), દેવતા, દેવાંગના (દેવી) ખાંધે છે? મહાવીરઃ હે ગૌતમ ! પૂર્વ॰પ્રતિપન્ન આશ્રી મનુષ્ય-મનુષ્યણી * જેણે પહેલા {પથિક ક્રમના બંધ મધ્યેા છે તેને પૂર્વાપ્રતિપન્ન કહે છે, અર્થાત્ જે ઈર્ષ્યાપથિક કમ બંધના બીજા, ત્રીજા આદિ સમયમાં વત માનમાં હાય એવા ધણા પુરુષા અને આ હાય છે. તે માટે તેના ભાંગા બતાવેલ નથી; કારણ કે બન્ને પ્રકારના કેવળી (પ્રુરુષ કેવળી તે સ્ત્રી કેવળી) હ ંમેશાં હાય છે. ઈર્ષ્યાપથિક કના બંવક વીતરાગ, ઉપશાંત, ક્ષીણુમેાહ અને સયાગી કેવળી ગુણસ્થાનમાં રહેવાવાળા જીવ હાય છે. Page #204 -------------------------------------------------------------------------- ________________ ઈરિયાવહી બંધ ભગવતી શ–૮. ઉ–.. બાંધે છે. બાકી પાંચ બાંધતા નથી પ્રતિપદ્યમાન આશ્રી મનુષ્ય, મનુષ્યણું બાંધે છે તેના ૮ ભાંગા છે, અસંયેગી ૪, દ્વિસંગી ૪ (૧) મનુષ્ય એક (૨) મનુષણ એક (૩) મનુષ્ય ઘણુ (૪) મનુષણ ઘણી (૫) મનુષ્ય એક, મનુષણ એક (૬) મનુષ્ય એક, મનુષ્યનું ઘણું (૭) મનુષ્ય ઘણુ, મનુષણ એક (૮) મનુષ્ય ઘણા, મનુષણ ધણી. ૩. ગૌતમઃ અહે ભગવન્! ઈર્યાપથિક કર્મ શું સ્ત્રી બાંધે છે, પુરુષ બાંધે છે, નપુંસક બાંધે છે, ઘણી સ્ત્રીઓ બાંધે છે, ઘણુ પુરુષે બાંધે છે, ઘણુ નપુંસકે બાંધે છે, સ્ત્રી, પુરુષ, નેનપુંસક બાંધે છે ? મહાવીર : હે ગૌતમ ! સ્ત્રી બાંધતી નથી, પુરુષ બાધ નથી. નપુંસક બાંધતે નથી. ઘણી સ્ત્રીઓ નથી બાંધતી, ઘણા પુરુષે નથી બાંધતા, ઘણુ નપુંસકો નથી બાંધતા, સ્ત્રી પુરુષ, નેનપુંસક બાંધે છે. પૂર્વ પ્રતિપન્ન આશ્રી વેદ રહિત (અવેદી, ઘણુ જીવ બાંધે છે) વર્તમાન પ્રતિપન્ન (પ્રતિપદ્યમાન) આશ્રી વેદ રહિત એક જીવ તથા ઘણું જીવ બાંધે છે. તેના (પ્રતિપદ્યમાનના) ૨૬ ભાંગા છે. અસગી ૬, દ્વિસંગી ૧૨, ત્રિસયેગી ૮, અસંગી ભાંગા ૬ આ પ્રમાણે છે. (૧) સ્ત્રી પછાડા એક (૨) પુરુષ પછાકડા એક (૩) નપુંસક પચ્છાકડા એક (૪) પુરુષ પછાકડા ઘણા (૫) સ્ત્રી પછાકડા ઘણુ (૬) નપુંસક પછાકડા ઘણું. દ્વિસંગી ૧૨ (૧) સ્ત્રી પછાકડા એક (૨) સ્ત્રી પછાકડા એક, પુરુષ પછાકડા ઘણું (૩) સ્ત્રી પછાકડા ઘણું, પુરુષ પછાકડા એક (૪) સ્ત્રી પછાકડા ઘણ, પુરુષ પછાકડા ઘણુ (૫ થી ૧૨) જેવી રીતે સ્ત્રી પઠાકડા પુરુષ પછાકડાના કહ્યા તે પ્રમાણે ચાર ભાંગા સ્ત્રી પછાકડા, નપુંસક પછાકડા તથા ચાર ભાંગા પુરુષ ઇપથિક બંધના પહેલા સમયમાં વર્તમાન હોય છે તેને પ્રતિપદ્યમાન કહે છે. તેને વિરહ હોઈ શકે છે. એટલા માટે તેના અસંયોગી ચાર એમ દ્વિસંગી ૪ એમ આઠ ભાગ હોય છે. જે જીવ ગયા કાળમાં સ્ત્રી હોય, વર્તમાનમાં અવેદી હોય તેને સ્ત્રી પછાકડા કહે છે. તેવી રીતે પુરુષ પછાકડા અને નપુંસક પછાકડા પણ સમજી લેવા. Page #205 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપક્રમે પછાકડા નપુંસક પછાકડાના કહી દેવા. ત્રિરંગી ભાંગા ૮ આંક ૧૧૧, ૧૧૩, ૧૩૧, ૧૩૩, ૩૧૧, ૩૧૩, ૩૩૧, ૩૩૩-જેવી રીતે (૧) સ્ત્રી પછાકડા એક, પુરુષ પછાકડા એક, નપુંસક પછાકડા એક, એવી રીતે ૭ ભાંગાના આંકની અનુસાર કહી દેવા. જ્યાં એકને આંક છે, ત્યાં એક કહી દેવા, અને જ્યાં ત્રણ આંક છે ત્યાં ઘણું કહી દેવા. ગૌતમ અહે ભગવન ! શું જીવે ઈર્યાવહી બંધ (૧) ભૂતકાળમાં બાંધે, વર્તમાનમાં બાંધે છે અને ભવિષ્યમાં બાંધશે (૨) બળે, બાંધે છે અને નહિ બાંધે (૩) બાંધે, નથી બાંધતે અને બાંધશે () બાંધે, નથી બાંધતે અને નહિ બાંધે (૫) નથી બાંધ્યું, બાંધે છે અને બાંધશે (૬) નથી બાળે, બાંધે છે અને ભવિષ્યમાં નહિ બાંધે (૭) નથી બાંધ્યું, વર્તમાનમાં બાંધતે નથી પણ ભવિષ્યમાં બાંધશે (૮) નથી બાંધ્યા, વર્તમાનમાં બાંધતે નથી, બાંધશે પણ નહિ ? મહાવીરઃ હે ગૌતમ! એક ભવ આશ્રી ભાંગા લાભે ૭. છો ભાગે વજીને ઘણા ભવ આશ્રી ભાંગા લાભે ૮ એક ભવ આશ્રી પહેલો ભાગ તેરમા ગુણસ્થાનમાં બે સમય બાકી હોય તેને હેય છે, બીજો ભાગ ૧૩માં ગુણરથાનમાં એક સમય # ઘણું ભવ આશ્રી (૧) પહેલો ભાગ –બાંધ્યો હતો, બાંધે છે અને બાંધશે તે એવા જીવમાં મળે છે કે જેણે ગયા કાળમાં (પૂર્વ ભવમાં) ઉપશમ શ્રેણી કરી હતી તેને બાંધ્યું હતું, વર્તમાનમાં ઉપશમ શ્રેણીમાં બાંધે છે, અને આવતા ભવમાં શ્રેણું કરશે તેમાં બાંધશે. (૨): બીજે ભાગે બાંધ્યો હતો, બાંધે છે, ભવિષ્યમાં નહિ બાંધે તે એવા જીવમાં મળે છે કે જેણે પૂર્વભવમાં ઉપશમ શ્રેણી હતી તેને બાંધ્યું હતું. વર્તમાનમાં ક્ષપક શ્રેણીમાં બાંધે છે અને પછી મોક્ષમાં જશે એટલે આગામી કાળમાં બાંધશે નહિ. - ૩. ત્રીજે ભાગે બાંધ્યું હતું, વર્તમાનમાં બાંધો નથી પણ ભવિષ્યમાં બાંધશે તે એવા જીવમાં મળે છે કે જેણે પૂર્વભવમાં ઉપશમ શ્રેણી કરી હતી તેને - બાંધ્યું હતું. વર્તમાન ભવમાં શ્રેણી કરતા નથી તેથી બાંધતું નથી. આવતા ભવમાં ઉપશમ શ્રેણી અથવા ક્ષેપક શ્રેણી કરશે તેથી બાંધશે. Page #206 -------------------------------------------------------------------------- ________________ ઈરિયાવહી બંધ ભગવતી શ૮. ઉં.. ૧૪૯ બાકી રહે ત્યારે હોય છે. (અંતિમ સમયમાં) ત્રીજો ભાંગે ઉપશમ શ્રેણીથી પડતામાં હોય છે. ચે ભાંગે ચૌદમા ગુણસ્થાનના પહેલા સમયમાં હોય છે. પાંચમે ભાગે અગિયારમા અગર બારમા ગુણસ્થાનના પહેલા સમયમાં હોય છે. છઠ્ઠ ભાંગે શૂન્ય યાને કયાંય હોતું નથી. સાતમે ભાગે દસમા ગુણસ્થાનના અંતિમ સમયમાં હોય છે. આઠમે ભાગે અભવ્ય આદિમાં હોય છે. ગૌતમ? હે ભગવન્! કયે જીવ ઈરિયાવહી બંધ અણાઈયા અપજજવસિયા (અનાદિ અનંત) બાંધે છે. (૨) અણાઈયા સપજવસિયા (અનાદિ સાંત) બાંધે છે. (૩) સાઈયા અપજજવાસિયા (સાદિ અનંત) બાંધે છે (૪) સાઈયા સપજજવસિપા (સાદિ-સાંત) બધે છે? મહાવીરઃ હે ગૌતમ! સાઈયા સપજવાસિયા બાંધે છે. બાકી ત્રણ (અણુયા અપજવાસિયા, અણાઈયા સપજવાસિયા, સાઈયા અપરજવાસિયા) બાંધો નથી. ચોથે ભાંગે : બાંધ્યું હતું, બાંધતા નથી, બાંધશે નહિ તે એવા જીવમાં મળે છે, કે જે વર્તમાનમાં ૧૪ માં ગુણસ્થાનમાં છે, તેને પૂર્વ ભવમાં બાંધ્યું હતું, વર્તમાનમાં બાંધતો નથી, અને આગામી કાળમાં બાંધશે પણ નહિ. પાંચમે ભાગો : બાંધ્યો નથી, બાંધે છે અને બાંધશે તે એવા જીવમાં મળે છે, કે જેણે પૂર્વભવમાં બાંધ્યું નથી. વર્તમાન ભવમાં ઉપશમ શ્રેણીમાં બાંધે છે. આવતા ભવમાં ઉપશમ શ્રેણી અથવા ક્ષેપક શ્રેણીમાં બાંધશે. છઠ્ઠો ભાગ: બાંધ્યું નથી, વર્તમાનમાં બાંધે છે. અને ભવિષ્યમાં બાંધશે નહિ, તે એવા જીવમાં મળે છે કે જેણે પૂર્વ ભવમાં બાંધ્યું નથી, વર્તમાન ભવમાં ક્ષપક શ્રેણીમાં બાંધે છે પછી મોક્ષ પ્રાપ્ત કરશે. એટલે આગામી કાલમાં બાંધશે નહિ. સાતમે ભાંગે : બાંધ્યું નથી, બાંધતો નથી બાંધશે તે એવા જીવમાં મળે છે કે, જેણે પૂર્વભવમાં બાંધ્યું નથી, વર્તમાન કાલમાં બાંધતો નથી, આવતા ભવમાં ઉપશમ શ્રેણું અથવા ક્ષેપક શ્રેણીમાં બાંધશે. આઠમે ભાંગે : બાંધ્યું નથી, બાંધતો નથી, અને બાંધશે પણ નહિ. અભવી જીવમાં મળે છે. કારણ કે તેણે પૂર્વ ભવમાં બાંધ્યું નથી. વર્તમાન ભવમાં બાંધતો નથી અને આવતા ભવમાં બાંધશે પણ નહિ. (ઈરિયાવહી કમબંધ) Page #207 -------------------------------------------------------------------------- ________________ કંપ શ્રી ભગવતો ઉપક્રમ ગૌતમ : અહા ભગવન્ ! શું ઇરિયાવહી બંધ દેશથી દેશ સવ ખાંધે છે, સથી દેશ ખાંધે છે, સથી બાંધે છે દેશથી સવ મધે છે? મહાવીર : હૈ ગૌતમ ! દેશથી દેશ નથી ખાંધતા, દેશથી સ નથી માંધતા, સવથી દેશ નથી ખાંધતા, પણ સર્વથી સ (જીવના આત્મપ્રદેશ પણ સર્વાં અને ઈરિયાવહી કર્યાં પણ સ ખાંધે છે. પ્રદેશે) (૬૮) પ્રત્યેનીકના પ્રકાર પ્રત્યેનીક એટલે વિધી અથવા દ્વેષી. ગૌતમ : હે ભગવન્ ! ગુરુઓની અપેક્ષાએ કેટલા પ્રત્યેનીક છે ? મહાવીર : હે ગૌતમ ! ત્રણ પ્રત્યેનીક કહ્યા છે. તે આ પ્રમાણે, (૧) આચાર્ય પ્રત્યેનીક (૨) ઉપાધ્યાય પ્રત્યેનીક અને, (૩) સ્થવિર પ્રત્યેનીક (ઉંમર, વિદ્યા અથવા દીક્ષાના કાળ એ ખાખતામાં જે સાધુ માટે હાય તે). ગૌતમ : હે ભગવન્ ! ગતિની અપેક્ષાએ કેટલા પ્રત્યેનીકે કહ્યા છે? : મહાવીર : હૈ ગૌતમ ! ત્રણ પ્રત્યની કહ્યા છે. તે આ પ્રમાણે; ઇન્દ્રિયાક્રિકથી પ્રતિકૂળ અજ્ઞાન, કષાયાચરણ કરનાર (૧) ‘ઈહલેાક– પ્રત્યેનીક, ' ઇન્દ્રિયના વિષયમાં તત્પર રહેનાર (૨) ‘પરલેાક–પ્રત્યેનીક’ અને ચૌર્યાદિક વડે ઇન્દ્રિયાના વિષયેામાં તત્પર રહેનાર તે (૩) • ઉભયલાક પ્રત્યેનીક’. " (૬૯) વ્યવહાર ગૌતમ : અહે ભગવન્ ! વ્યવહાર કેટલા પ્રકારે કહ્યો છે? મહાવીર : હૈ ગૌતમ ! વ્યવહાર પાંચ પ્રકારે કહ્યો છે; (૧) આગમ વ્યવહાર, (૨) શ્રુત વ્યવહાર, (૩) આજ્ઞા વ્યવહાર, (૪) ધારણા વ્યવહાર, (૫) જીત વ્યવહાર. *મેાક્ષાભિલાષી જીવાની પ્રવૃત્તિ અને નિવૃત્તિને તથા પ્રવૃત્તિનિવૃત્તિના જ્ઞાનને વ્યવહાર કહે છે, Page #208 -------------------------------------------------------------------------- ________________ વ્યવહાર ભગવતી શ–૮. ઉ–૮. ૧૫૧ આ પાંચમાંથી જેને આગમજ્ઞાન હોય તેણે આગમજ્ઞાનથી વ્યવહાર થલાવ જોઈએ. ત્યાં શેષ ૪ વ્યવહારની જરૂર નથી. જેની પાસે આગમજ્ઞાન ન હોય તેણે શ્રુત (સૂત્ર)થી વ્યવહાર ચલાવે જોઈએ, ત્યાં શેષ ૩ વ્યવહારની જરૂર નથી. જેને મૃત (સૂત્ર) ન હોય તે તેણે આજ્ઞા વ્યવહાર ચલાવવું જોઈએ. ત્યાં શેષ ૨ ની જરૂર નથી. આજ્ઞા વ્યવહાર ન હેય તેણે ધારણુથી વ્યવહાર ચલાવ જોઈએ. ધારણ વ્યવહાર ન હોય તે જીત વ્યવહારથી વ્યવહાર ચલાવવું જોઈએ. એ પાંચ વ્યવહારની ઉચિત પ્રવૃત્તિ અને પાપથી નિવૃત્તિ કરવી અને કરતે થકે સાધુ કેવળ જિનપદેશને આરાધક હોય છે. ' ૧. આગમ વ્યવહાર : કેવળજ્ઞાન, મન:પર્યાવજ્ઞાન, અવધિજ્ઞાન, ચૌદપૂર્વ દસ અને પૂર્વનું જ્ઞાન આગમ કહેવાય છે. આગમજ્ઞાન દ્વારા ચલાવેલી પ્રવૃત્તિનિવૃત્તિને આગમ વ્યવહાર કહે છે. ૨. મૃત વ્યવહાર: આચારકલ્પ આદિ શ્રુતજ્ઞાન કહેવાય છે શ્રુતજ્ઞાન દ્વારા ચલાવેલી પ્રવૃત્તિ નિવૃત્તિને શ્રવ્યવહાર કહે છે. ૭. આજ્ઞા વ્યવહાર : અતિચારોની આલેચના કરવા માટે કોઈ ગીતાર્થ સાધુએ પોતાના અગીતા શિષ્યની સાથે બીજા દેશમાં રહેલા ગીતાર્થ સાધુની પાસે ગૂઢ અર્થવાળું પદ મોકલ્યું. તે ગૂઢ અર્થવાળાં પદોને સમજી તે ગીતાર્થ સાધુએ પરત ગૂઢ અર્થવાળાં પદોમાં અતિચારોની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત મોકલ્યું, તેને આજ્ઞા વ્યવહાર કહે છે. ૪, ધારણા વ્યવહાર : દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને વિચાર કરીને ગીતાર્થ સાધુએ જે અપરાધમાં જે પ્રાયશ્ચિત્ત કહ્યું છે તેની ધારણુંથી તેવા અપરાધમાં તેવા પ્રકારનું પ્રાયશ્ચિત્ત દેવું તે ધારણ વ્યવહાર કહેવાય છે. અથવા કોઈ સાધુ સર્વ છેદત્ર ભણી ન શકે તેને ગુરુ જે પ્રાયશ્ચિત્તપદ શિખડાવે તેને ધારણ કરવું તે ધારણ વ્યવહાર કહેવાય છે. પ, છત વ્યવહાર: દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષા શારીરિક બળ, વય આદિની હાનિને વિચાર કરી જે પ્રાયશ્ચિત્ત દેવાય છે તે છત વ્યવહાર કહેવાય છે. અથવા ગીતાર્થ સાધુ સાથે મળીને જે મર્યાદા બાંધે છે તેને જીત વ્યવહાર કહેવાય છે.-- Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર શ્રી ભગવતી ઉપક્રમ (૭૦) પરિષહ . - ગૌતમ: હે ભગવન્! કર્મપ્રકૃતિ કેટલી કહેવામાં આવી છે? મહાવીરઃ હે ગૌતમ! કર્મ પ્રકૃતિએ આઠ કહેવામાં આવી છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, શેત્ર અને અંતરાય. ગૌતમ હે ભગવન ! કેટલા પરિષહે કહ્યા છે? મહાવીરઃ હે ગૌતમ! પરિષહ ૨૨ છે. સુધા, તૃષા, શીત, ઉણ, દંશ-મસક (ડાંસ-મચ્છર), નમ્રતા, અરતિ, (કંટાળે), સ્ત્રી, ચર્યા (ગામે ગામ પગપાળા ફરવું તે), નૈધિક (મશાન વગેરે સ્વાધ્યાય, ધ્યાન ઈત્યાદિનાં સ્થાન) શય્યા, આક્રેશ (તિરસ્કાર), વધ (માર), યાચના, અલાભ, ગ, તૃણસ્પર્શ, જલ્લ (મળ), સત્કાર, પુરસ્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન અને દર્શ (શ્રદ્ધા). આ બધી સાધકના માર્ગમાં આવતી મુશ્કેલીઓ છે. તે બાવીસે પરિષહેને ચાર કર્મ પ્રકૃતિમાં સમાવેશ થાય છે, તે આ પ્રમાણે જ્ઞાનાવરણીય, વેદનીય, મેહનીય અને અંતરાય. - તેમાં જ્ઞાનાવરણીય કર્મમાં પ્રજ્ઞા અને અજ્ઞાન એ બે પરિષહને સમાવેશ થાય છે. પ્રજ્ઞાને અભાવ તેમ જ જ્ઞાનને અભાવ જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી જ થાય છે. વેદનીય કર્મમાં સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દંશ-મસક, ચર્યા, શા, વધ, રોગ, તૃણસ્પર્શ અને મલપરિષહ એ અગિયારને સમાવેશ થાય છે. દર્શન મેહનીય કર્મમાં દર્શન પરિષહ એકલાને સમાવેશ થાય છે. ચારિત્ર મેહનીય કર્મમાં અતિ, નગ્નતા, સ્ત્રી, નૈશ્વિકી, યાચના, આશ્ચરા અને સત્કાર પુરસ્કાર એ સાતને સમાવેશ થાય છે. અંતરાય કર્મમાં અલાભ પરિષહને સમાવેશ થાય છે. (આયુષ્ય સિવાયનાં) સાત પ્રકારનાં કર્મ બાંધનારને બાવીસ પરિષહે કા છે. પરંતુ એક સાથે તે વીસને અનુભવે છે. કારણ કે જ્યારે Page #210 -------------------------------------------------------------------------- ________________ પરિષહ ભગવતી . ૮ . ૮ શીતને અનુભવે ત્યારે ઉષ્ણને ન અનુભવે,૮ અને ચયને અનુભવે ત્યારે નૈધિકાને ન અનુભવે છે? આઠ પ્રકારના કર્મ બાંધનારને માટે તેમ જ જાણવું.. આયુષ્ય અને મેહનીય એ બે સિવાયના છ પ્રકારનાં કર્મ બાંધનારને (દર્શનમોહનીય અને ચારિત્ર મેહનીયના મળીને આઠ પરિષહે બાદ થતાં) ૧૪ પરિષહ હોય છે, પણ તે એક સાથે બાને જ અનુભવે છે. કારણ કે જ્યારે શીત અનુભવે ત્યારે ઉણું નહિ અને ચર્ચા વખતે શય્યાને ન અનુભવે.< માત્ર વેદનીય રૂપી એક જ કર્મ બાંધનાર વિતરાગ છાસ્થને (૧૧ મા અને ૧૨ મા ગુણસ્થાન વખતે. તેને વિતરાગછવાસ્થ કહે છે) છ પ્રકારનાં કર્મ બાંધનાર જેટલા પરિષહ જાણવા. પરંતુ સગી ભવસ્થ કેવળજ્ઞાનીને (૧૩ મા ગુણસ્થાન ૧ખતે) જ્ઞાનાવરણીયના બે પરિષ વધુ બાદ કરતાં ૧૧ પરિષ સંભવે છે. પણ તેમાં એક સાથે તે નવને જ અનુભવે છે. કારણ કે શીત–ઉષ્ણ, અને ચર્યા–શ એ બે જેડકાંમાંથી ગમે તે એકને જ તે અનુભવે છે. કર્મબંધ રહિત અગી ભવસ્થ કેવળજ્ઞાનીને (૧૪ મા ગુણસ્થાનવાળાને) અગિયાર પરિષહો તે પ્રમાણે છે. < તેનાથી ઊલટું પણ સમજી લેવું. ચર્યાથી એમ તે શયા પણ વિરુદ્ધ છે; પરંતુ ગામ જવા નીકળ્યો હોય, ત્યારે રસ્તામાં વિશ્રામભોજનાદિ માટે થોડે વખત શાસે ન કરે પણ ખરે; પણ તે વખતેય તેના મનમાં અને સૂકય હજુ શમ્યું નથી હોતું; તેથી વાસ્તવિક રીતે તેની ચર્યા (મુસાફરી) જ ચાલુ હોય છે. * “સૂક્ષ્મસંપરાય (૧૦મા) ગુણસ્થાનવાળાને તેને સરાગ છવાયે કહે છે. કારણ કે હજુ લેભના સૂક્ષ્મ અંશે તેનામાં વિદ્યમાન છે, અને તેને કેવળજ્ઞાન થયું નથી. <અહીં તો મોહનીય અવિદ્યમાન જેવું થયું હોવાથી, સર્વત્ર અનસુય. પ્રવર્તે છે. તેથી શયાકાળે તે શયામાં જ વર્તે છે; ચર્યાની ઉત્સુક્તા તે વખતે તેને ન હોવાથી ચર્યામાં નથી હોતે. ૨૦ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શ્રી ભગવતી ઉ૫મ (૭૧) દેશબંધ સર્વબંધ શ્રી ભગવતી સૂત્ર શ. ૮ ઉ. ૯ને અધિકાર ગૌતમઃ અહે ભગવન! દારિક શરીર પ્રગ-બંધ ક્યા કર્મના ઉદયથી બંધાય છે? મહાવીરઃ હે ગૌતમ! આઠ બેલેથી બંધાય છે. ૨ (૧) વીર્ય (૨) સગ (મન આદિ) (૩) દ્રવ્ય (8) પ્રમાદ (૫) કર્મ (૬) ગ (કાયા આદિ) (૭) ભવ (૮) આયુષ્ય આદિ હેતુઓથી અને ઔદારિક શરીર પ્રગ–બંધ નામકર્મના ઉદયથી ઔદારિક શરીર-પ્રગ–બંધ થાય છે. " ગૌતમ અહે ભગવન્ ! ઔદારિક શરીર કેટલા ઠેકાણે (સ્થાનમાં) હોય છે? મહાવીરઃ હે ગૌતમ! દારિક શરીર ૧૨ ઠેકાણે હોય છે. (૧) સમુચ્ચય જીવ (૨) સમુચ્ચય એકેંદ્રિય (૩-૭) પાંચ સ્થાવર (પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય) (૮–૧૦) ત્રણ વિકલૈંદ્રિય (બે ઇન્દ્રિય, ત્રિઇદ્રિય, ચૌરક્રિય) (૧૧) તિર્યંચ પચંદ્રિય (૧૨) મનુષ્ય. - 2 મકાનનું દષ્ટાંત. (૧) દ્રવ્ય-ચૂનો-ઈંટ આદિ. (૨) વીર્ય–ખરીદવામાં પરાક્રમ. (૩) સંગ-વસ્તુને સંગ મળવો. (૪) ગ-કારીગર આદિની વ્યવસ્થા. (૫) કર્મ-શુભ ઉદય હોય તે મકાન બને. (૬) આયુષ્ય-મકાન બનાવવાવાળાનું આયુષ્ય લાંબું હોય તે હવેલી (મકાન) પૂર્ણ થાય. (૭) ભવજેનામાં જેવી શકિત હોય તેવું મકાન બનાવે, પરંતુ મનુષ્ય વિના મકાન બની શકતું નથી. (૮) કાળ–ત્રીજા, ચોથા, પાંચમા આરામાં હવેલી (મકાન) બને છે. હવે તે આઠ બોલ શરીર ઉપર ઉતારે છે. (૧) દ્રવ્ય-શરીર બનવા 5 પુગલ (૨) વીર્ય–તે પુગલે એકઠાં કરવા. (૩) સંગ-મનને પરિણામ સહિત (૪) ગ-શરીરની વ્યવસ્થા (૫) કર્મ–જેવા શુભાશુભ કર્મ કર્યા હોય તેવું શુભાશુભ શરીર બને છે. (૬) આયુષ્ય–જે આયુષ્ય લાંબું હોય તે શરીર પૂર્ણ થાય છે, નહિ તે અપર્યાપ્ત અવસ્થામાં જ મરણ થાય છે. (૭) ભવ-તિર્યંચ અને મનુષ્ય વિના ઔદારિક શશી બનતું નથી. (૮) કાળ–જે જે કાળ હોય તેવી અવગાહના હોય છે. આ રીતે દારિક શરીરનો બંધ ઉપરોકત આઠ કારણોથી થાય છે. Page #212 -------------------------------------------------------------------------- ________________ પપ દેશબંધ સર્વબંધ ભગવતી શ–૮. ઉ-૮૯ ગૌતમઃ અહે ભગવન ! બાર બેલેના સર્વબંધની સ્થિતિ. કેટલી છે? મહાવીર : હે ગૌતમ! જઘન્ય ઉકૃષ્ટ એક સમયની. ગૌતમ? અહો ભગવન્! બાર બેલેના દેશબંધની સ્થિતિ કેટલી છે? મહાવીરઃ હે ગૌતમ! સમુચ્ચય જીવ, તિર્યંચ પચેંદ્રિય અને મનુષ્ય એ ત્રણ બેલેની સ્થિતિ જઘન્ય ૧ સમયની, ઉત્કૃષ્ટ ત્રણ પપમમાં એક સમય ઊણી (ઓછી). સમુચ્ચય એકેદ્રિય અને વાયુકાયની સ્થિતિ જઘન્ય એક એક સમયની, ઉત્કૃષ્ટ પિતાપિતાની સ્થિતિથી એક એક સમય ઊણું. ચાર સ્થાવર અને ત્રણ વિકસેંદ્રિયના દેશબંધની સ્થિતિ જઘન્ય એક ખડાગ ભવ (ક્ષુલ્લક ભવ)માં ત્રણ ત્રણ સમય ઊણી, ઉત્કૃષ્ટ પતિપિતાની સ્થિતિથી એક એક સમયે ઊણી (ઓછી). ગૌતમઃ અહે ભગવન્ ! સમુચ્ચય જીવના સર્વબંધનું અંતર (આંતરા) કેટલું છે? મહાવીરઃ હે ગૌતમ! જઘન્ય એક ખુડાગ ભવમાં ત્રણ < ઉત્પન્ન થતી વખતે પહેલા સમયમાં જે આહાર લે છે તેને સર્વબંધ કહે છે. પહેલા સમય પછી જે આહાર લે છે તેને દેશબંધ કહે છે. જેવી રીતે ઘીથી ભરેલ અને અગ્નિથી તપેલ કડાઈમાં માલપૂડે નાખવામાં આવે તો નાખતા જ પહેલા સમયમાં તે ઘીને માત્ર ખેંચે (શેષ) છે. ત્યાર પછીના સમયમાં ઘીને ગ્રહણ (ખેંચે) પણ છે અને છોડે પણ છે. તેવી રીતે જીવ જ્યારે પહેલાંના શરીરને છેડી બીજું શરીર ધારણ કરે છે ત્યારે પ્રથમ સમયમાં ઉત્પત્તિસ્થાનમાં રહેલા શરીર યોગ્ય પુદ્ગલેને માત્ર ગ્રહણ જ કરે છે. તેથી તેને સર્વબંધ કહે છે. ત્યાર પછીના સમયમાં પુદ્ગલેને ગ્રહણ કરે છે અને છેડે પણ છે. તેથી તે દેશબંધ કહેવાય છે. *એક અંતર્મુદતમાં ૬૫૫૩૬ ખુડાગભગ (ક્ષુલ્લકભવ) હોય છે. એક શ્વાસોશ્વાસમાં ૧૭ ઝાઝેરા ( વધુ) ખુડાગભવ હોય છે. Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ શ્રી ભગવતી ઉપક્રમ સમય ઊણા, ઉત્કૃષ્ટ ૩૩ સાગર ક્રેડપૂર્વથી એક સમય અધિક. < ગૌતમ : અહા ભગવન્ ! સમુચ્ચય જીવના દેશખ ધનું અંતર કેટલું છે ? મહાવીર : હું ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ૩૩ સાગરથી ત્રણ સમય અધિક~ ગૌતમ : અહે। ભગવન્ ! અગિયારમેલાનું (સમુચ્ચય એકે'દ્રિય, પાંચ થાવર, ત્રણ વિકલેંદ્રિય, તિય ચપ ચેંદ્રિય અને મનુષ્ય ) અંતર કેટલું છે ? મહાવીરઃ હૈ ગૌતમ ! તે અગિયાર મેલેનું અંતર એ પ્રકારે છે. સકાય (સ્વકાય) આશ્રી, પરકાય આશ્રી. સકાય આશ્રી અગિયાર મેલેાના સબંધનું અંતર જઘન્ય એક ખુડાગ ભવમાં ત્રણ સમય ઊણા, ઉત્કૃષ્ટ પાતપેાતાની સ્થિતિથી એક સમય અધિક. સકાય શ્રી દેશ ધનુ અંતર ૪ ખેલેનુ (સમુચ્ચય એક દ્રિય, વાયુકાય, તિયચપ ચેંદ્રિય અને મનુષ્ય) જઘન્ય ૧ સમયનું, ઉત્કૃષ્ટ અતર્મુહૂર્તનું. બાકીના ૭ ખેલાનું સકાય આશ્રી દેશખ ધનું અંતર જઘન્ય એક સમયનું, ઉત્કૃષ્ટ ત્રણુ સમયનું, પરકાય આશ્રી ૧૧ ખેલેમાંથી સમુચ્ચય એકેદ્રિયનું સર્વ બંધનું અંતર જઘન્ય એ ખુડાગ ભવમાં ૩ સમય ઊણા. દેશખ ધનું અંતર જઘન્ય એક ખુડાગ ભવથી એક સમય અધિક, ઉત્કૃષ્ટ ૨૦૦૦ સાગર < પહેલાં સમય સબંધમાં ડ્યો. એક સમય કમ ક્રેડપૂર્વ દેશળધમાં રહ્યો અને ૩૩ સાગર દેવતામાં રહ્યો. દેવતાથી ચ્યવીને પાછે! આવતી વખતે એ સમય વાટે વહેતાં (વિગ્રહગતિમાં ) થયા. એ પ્રકારે સંબધકનું અંતર એક સમય અધિક પૂર્વાટિ (ક્રાડપૂર્વ) અને ૩૩ સાગર હાય છે. ~તેત્રીસ સાગર દેવતામાં રહ્યો. એ સમય વાટે વહેતાં ( વિગ્રહગતિમાં ) થયા. એક સમય સંબંધમાં થયા. એ પ્રમાણે ૩૩ સાગરથી ત્રણ સમય અધિક થયા. -> એકે પ્રિય ભરીને પાછા એકેદ્રિયમાં ઉત્પન્ન થાય તેને સકાય (સ્વકાય) કહે છે અને એકેન્દ્રિય મરીને એકેદ્રિયને છેડીને ખીજી કાયામાં ઉત્પન્ન થાય તેને પરકાય કહે છે. Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧પ૭ દેશબંધ સબંધ ભગવતી શ. ૮ ઉં. ૮. ઝાઝેરા (ડું વધારે) વનસ્પતિકાયના સર્વબંધનું અંતર જઘન્ય બે ખડાગ ભવમાં ૩ સમય ઊણા (એ). દેશબંધનું અંતર જઘન્ય એક ખુડાગ ભવથી એક સમય અધિક, ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ (પુઢવી કાળ). નવ બેલેના (૧૧ બેલામાંથી સમુચ્ચય એકેંદ્રિય અને વનસ્પતિને છોડીને બાકીના ૯ બેલનું) સર્વબંધનું અંતર જઘન્ય બે ખુડાગ ભવમાં ત્રણ સમય ઊણુ (ઓછું), ઉત્કૃષ્ટ અનંતકાળ. “વનસ્પતિકાયનું.” દેશબંધનું અંતર જઘન્ય એક ખુડાગ ભવથી એક સમય અધિક, ઉત્કૃષ્ટ અનંતકાળનું. (વનસ્પતિકાળ). અ૫બહુત્વઃ સર્વથી થોડા દારિક શરીરના સર્વબંધક, તેથી અબંધક વિશેષાધિક, તેથી દેશબંધક અસંખ્યાતગુણા. ગૌતમ ઃ અ ભગવદ્ વૈકિયશરીર પ્રગ-બંધ ક્યા કર્મના ઉદયથી બંધાય છે ? મહાવીરઃ હે ગૌતમ! ૯ બેલેથી બંધાય છે. આઠ બોલ જે દારિક શરીરમાં કહ્યા તે કહી દેવા અને નવમો બેલ વૈકિય લબ્ધિ કહે. તથા વૈક્રિય શરીર-પ્રયાગ નામ-કર્મના ઉદયથી વૈકિય શરીર- પ્રગ-બંધ થાય છે. ગૌતમઅહો ભગવદ્ ! કિયશરીર કેટલા ઠેકાણે (સ્થાનમાં) મળે છે? મહાવીરઃ હે ગૌતમ ! છઠેકાણે હોય છે. (૧) સમુચ્ચય જીવ (૨) નારકી (૩) દેવતા (૪) વાયુકાય (૫) તિર્યંચ પંચેંદ્રિય (૬) કર્મ ભૂમિના પર્યાપ્ત સંસી મનુષ્ય ગૌતમ? અહિ ભગવદ્ ! વૈક્રિય શરીરના સર્વબંધની સ્થિતિ કેટલી છે? મહાવીરઃ હે ગૌતમી સમુચ્ચય જીવમાં જઘન્ય એક સમયની ઉત્કૃષ્ટ એ સમયની. બાકી ૫ બેલ (નારકી, દેવતા, વાયુકાય, તિર્યંચ, પંચેંદ્રિય મનુષ્ય)ના સર્વબંધની સ્થિતિ જઘન્ય ઉત્કૃષ્ટ એક સમયની. Page #215 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપમા - ગૌતમઃ અહો ભગવન્! વૈક્રિય શરીરના દેશબંધની સ્થિતિ કેટલી છે? મહાવીરઃ હે ગૌતમ! સમુચ્ચય જીવમાં જઘન્ય એક સમયની. ઉત્કૃષ્ટ ૩૩ સાગરમાં એક સમય ઊણ. વાયુકાય તિર્યંચ પંચંદ્રિયના દેશબંધની સ્થિતિ જઘન્ય એક સમયની, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની. નારકી, દેવતાના વૈક્રિય શરીરના દેશબંધની સ્થિતિ જધન્ય ૧૦,૦૦૦ વર્ષમાં ત્રણ સમય ઊણી, ઉત્કૃષ્ટ ૩૩ સાગરમાં એક સમય ઊણી. ગૌતમઃ અહે ભગવન્ ! વૈક્રિય શરીરના સર્વબંધ અને દેશબંધનું અંતર કેટલું? મહાવીરઃ હે ગૌતમ! સમુચ્ચય જીવમાં જઘન્ય એક સમયનું, ઉત્કૃષ્ટ અનંતકાળનું (વનસ્પતિકાળ), વાયુકાયનું સકાય (પિતાની કાય યાને વાયુકાય) આશ્રી જઘન્ય અંતર્મુહૂર્તનું, ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળનું (ક્ષેત્ર પલ્યોપમને અસંખ્યાતમે ભાગ). પરકાય (અન્યકાંય યાને વાયુકાયની સિવાય બીજી કાય) આશ્રી જઘન્ય અંતર્મુહૂર્તનું, ઉત્કૃષ્ટ અનંતકાળનું. (વનસ્પતિકાળ) તિર્યંચ પંચેંદ્રિય અને મનુષ્યના સકાય આશ્રી સર્વબંધ અને દેશબંધનું અંતર જઘન્ય અંતર્મુહૂર્તનું, ઉત્કૃષ્ટ પ્રત્યેક કેડ પૂર્વનું, પરકાય આશ્રી જઘન્ય અંતર્મુહૂર્તનું, ઉત્કૃષ્ટ અનંતકાળનું. (વનરપતિકાળ) નારકી દેવતાનું સકાય આશ્રી અંતર નથી. પરકાય આશ્રી નારકીથી માંડીને આઠમા દેવલેક સુધી સર્વબંધનું અંતર જઘન્ય તિપિતાની સ્થિતિથી અંતમુહૂર્ત અધિક, ઉત્કૃષ્ટ અનંતકાળનું (વનસ્પતિકાળ). દેશબંધનું અંતર જઘન્ય અંતર્મુહૂર્તનું, ઉત્કૃષ્ટ અનંતકાળનું (વનસ્પતિકાળ). નવમા દેવલેથી માંડીને નવ રૈવેયક સુધી સર્વબંધનું અંતર જઘન્ય પિતાપિતાની સ્થિતિથી પ્રત્યેક વર્ષ અધિક, ઉત્કૃષ્ટ અનંતકાળનું (વનસ્પતિ કાળ). દેશબંધનું અંતર જઘન્ય પ્રત્યેક વર્ષનું, ઉત્કૃષ્ટ અનંતકાળનું (વનસ્પતિ કાળ). ચાર અનુત્તર વિમાનના સર્વબંધનું અંતર જઘન્ય પિતપોતાની સ્થિતિથી પ્રત્યેક વર્ષ અધિક, ઉત્કૃષ્ટ સંખ્યાતા સાગરોપમનું. દેશબંધનું અંતર જઘન્ય* પ્રત્યેક વર્ષનું, ઉત્કૃષ્ટ સંખ્યાતા સાગરોપમનું. સર્વબંધ અને દેશબંધનું અંતર નથી. • પ્રત્યેક વર્ષ એટલે બેથી નવ વર્ષ. Page #216 -------------------------------------------------------------------------- ________________ દેશબંધ સર્વબંધ ભગવતી શ૮. ઉ–૯. ૧૫૯ અલ્પબવઃ સર્વથી થોડા વૈક્રિય શરીરના સર્વબંધ, તેથી દેશબંધક અસંખ્યાત ગુણા, તેથી અબંધક અનંતગુણા. ગૌતમ? અહો ભગવદ્ ! આહારક શરીર પ્રગબંધ કયા કર્મના ઉદયથી થાય છે? મહાવીર : હે ગૌતમ ! ૯ બેલેથી બાંધે છે. આઠ તે ઔદારિક માફક કહી દેવા અને નવમે બેલ આહારક લબ્ધિ કહે. તથા આહારક શરીર-પ્રવેગ નામ કર્મના ઉદયથી આહારક શરીર-પ્રવેગ બંધ થાય છે. ગૌતમઃ અહે ભગવન! આહારકશરીર કેટલાં સ્થાનમાં હોય છે ? મહાવીરઃ હે ગૌતમ! બે સ્થાનમાં હોય છે. સમુચ્ચય જીવ અને મનુષ્યમાં. તમઃ હે ભગવન્! ચાહારક શરીરના સર્વબંધ અને દેશબંધની સ્થિતિ કેટલી છે? મહાવીરઃ હે ગૌતમ! સર્વબંધની સ્થિતિ જઘન્ય ઉત્કૃષ્ટ એક સમયની, દેશબંધની જઘન્ય ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની. ૌતમઃ અહે ભગવન્! આહારક શરીરના સર્વબંધ અને દેશબંધનું અંતર કેટલું છે ? મહાવીર : હે ગૌતમ! આહારક શરીરના સર્વબંધ અને દેશબંધનું અંતર જઘન્ય અંતર્મુહૂર્તનું, ઉત્કૃષ્ટ દેશ ઊણા (વેડા ઓછા) અર્ધ પુદગલ પરાવર્તનકાળનું. અલ્પબદ્ધત્વ : સર્વથી ચેડા આહારક શરીરના સર્વબંધક, તેથી દેશબંધક સંખ્યાતગુણ, તેથી અબંધક અનંતગુણ. ગૌતમ : અહ ભગવદ્ ! તેજસ કાર્મણ શરીર કયા કર્મના ઉદયથી બંધાય છે? મહાવીર : હે ગૌતમ! સવાર્યતા, સગાતા, સદુદ્રવ્યતા યાવત્ આયુષ્ય એ આઠ બેલેથી તથા તેજસ કામણ શરીર પ્રયોગ નામકર્મને ઉદયથી તૈજસ કામણ શરીરને બંધ થાય છે. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૦ - શ્રી ભગવતી ઉપમ ગતમઃ અહો ભગવન ! તૈજસ કામણ શરીર ક્યા સ્થાનમાં હોય છે? મહાવીરઃ હે ગૌતમ! વીસ દંડકના જીવમાં હોય છે. ગૌતમ? અહે ભગવન ! તૈજસ કામણ શરીર (પ્રેગ બંધ) શું દેશબંધ છે યા સર્વબંધ છે? - મહાવીરઃ હે ગૌતમ! દેશબંધ છે, સર્વબંધ નથી. ગૌતમ આહે ભગવન ! તૈજસ કાર્મણ શરીર દેશબંધની સ્થિતિ કેટલી છે? - મહાવીરઃ હે ગૌતમ! તૈજસ કાર્મણ શરીરના બે ભાગ છે અણુઇયા અપજવસિયા (અનાદિ અનંત) અભવીઆશ્રી. અણુઈયા સપજવસિયા અનાદિ સાંત) ભવી આશ્રી. ગૌતમ અહે ભગવન ! તૈજસ કાર્મણ શરીરના અંતર કેટલા છે? - મહાવીરઃ હે ગૌતમ! તેજસ કાર્મણ શરીરના અંતર નથી. અલ્પબહુવઃ સર્વથી થડા તેજસ કામણ શરીરના અબંધક, તેથી દેશબંધક અનંતગુણ. પાંચ શરીરના દેશબંધ, સર્વબંધ અને અબંધને એક સાથે સાથે અલ્પબહુવ: (૧) સર્વથી થડા આહારક શરીરના સર્વબંધક (૨) તેથી આહારક શરીરના દેશબંધક સંખ્યાતગુણ (૩) તેથી વૈકિય શરીરના સર્વબંધક અસંખ્યાતગુણ (૪) તેથી વૈકિય શરીરના દેશબંધક અસંખ્યાતગુણ (૫) તેથી તેજસ કાર્મણ શરીરના અબંધક અનંતગુણા (૬) તેથી દારિક શરીરના સર્વબંધક અનંતગુણું (૭) તેથી ઔદારિક શરીરના અબંધક વિશેષાધિક (૮) તેથી દારિક શરીરના દેશબંધક અસંખ્યાતગુણ (૯) તેથી તૈજસ કાર્મણ શરીરના દેશબંધક વિશેષાધિક (૧૦) તેથી વૈકિય શરીરના અબંધક વિશેષાધિક (૧૧) તેથી આહારક શરીરના અબંધક વિશેષાધિક. Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ * પ્રગબંધ વિસા બંધ ભગવતી શ૮. ઉ-૯ પ્રયોગબંધ, વિસસા બંધ ગૌતમ અહે ભગવન ! બંધ કેટલા પ્રકારના છે? મહાવીરઃ હે ગૌતમ! બંધ બે પ્રકારના છે. (૧) પ્રયોગ બંધ (૨) વિસસાબંધ (વીસસા બંધ). ગૌતમઃ અહે ભગવન ઃ વિસસાબંધના કેટલા ભેદ છે? મહાવીરઃ હે ગૌતમ! વિસસાબંધના બે ભેદ છે. સાહિત વિસસાબંધ અને અનાદિ વિસાબંધ. ગૌતમ ઃ અડો ભગવન ! અનાદિ વિસસાબંધના કેટલા ભેદ છે? મહાવીરઃ હે ગૌતમ! અનાદિ વિસસાબંધના ત્રણ ભેટ છે. (૧) ધર્માસ્તિકાય અન્ય અનાદિ વિસક્ષાબંધ, (૨) અધર્માસ્તિક અન્ય અનાદિ વિશ્વ માબંધ. (૩) આકાશાસ્તિકાય અન્ય અનાદિ વિસાબંધ. આ ત્રણ દેશબંધ છે, સર્વબંધ નથી આ ત્રણની સ્થિતિ સદાકાળ છે. ગૌતમ અહે ભગવન્! સાદિ વિસ્તક્ષાબંધન કેટલા ભેદ છે? મહાવીર : હે ગૌતમ! ત્રણ ભેદ છે. ૩ બંધનપત્યયિક, ભોજન પ્રયવિક અને પરિણામ પ્રત્યયિક. | 5 જે મન વચન કાયાના યોગોની પ્રવૃત્તિથી બંધાય છે તેને પ્રગબંધ કહે છે. જે સ્વાભાવિકરૂપથી બંધાય છે તેને વિસ્ટસ (વીસસ) બંધ કહે છે. તે સ્નિગ્ધતા આદિ ગુણેથી પરમાણુઓને જે બંધ થાય છે તેને બંધનમયિક બંધ કહે છે. ભાજન એટલે આધારના નિમિત્તથી જે બંધ થાય છે તેને ભાજન પ્રત્યયિક બંધ કહે છે. જેવી રીતે – ઘડામાં રાખેલો જૂન મદિરા (દારૂ) ઘટ્ટ બની જાય છે, જૂનો ગેળ અગર જૂના ચોખાનો પિંડ બંધાઈ જાઈ છે તેને ભાજન પ્રયિક બંધ કહે છે. પરિણામ યાને રૂપાંત-તેના નિમિત્તથી જે બંધ થાય છે તેને પરિણામપ્રત્યયિક બંધ કહે છે. ૨૧ . Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૨. - શ્રી ભગવતી ઉપમા 'ક -બંધન પ્રત્યાયક બંધ, એક પરમાણુથી માંડીને અનંતપ્રદેશી સુધી જઘન્ય ગુણ વજીને નિષ્પને વિષમ બંધ હોય છે, સમબંધ હેતે નથી. રૂક્ષ રૂક્ષને જઘન્ય ગુણ વજીને વિષમબંધ હોય છે. સમબંધ હેતું નથી. એક ગુણ વજીને રિનગ્ધ રૂક્ષને સમબંધ અને વિષમબંધ અને હેય છે. ભાજનપ્રત્યયિક બંધઃ (વાસણ સબંધી) બંધ વાસણમાં રાખેલે જૂને મદિરા ઘટ્ટ બની જાય છે. જૂને ગોળ, ચેખા, આદિને પિંડ થઈ જાય છે. પરિણામ પ્રત્યયિકબંધર્વાદળ આદિના પરિણામથી બંધ થાય છે. ગીતમઃ અહો ભગવન્! તે ત્રણ બંધની સ્થિતિ કેટલી છે?- મહાવીરઃ હે ગૌતમ! બંધનત્યયિક બંધની સ્થિતિ જઘન્ય એક સમયની, ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળની. ભાજનપ્રત્યયિક બંધની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ સંખ્યાતાકાળની, પરિણામ પ્રત્યયિક બંધની સ્થિતિ જઘન્ય એક સમયની ઉત્કૃષ્ટ ૬ માસની. ગૌતમ? અહે ભગવન્! પ્રગબંધના કેટલા ભેદ છે? ૮ મહાવીરઃ હે ગૌતમ! ત્રણ ભેદ છે. (૧) અનાદિ અનંત (૨) સાદિઅનંત, (૩) સાદિસાંત, જીવના આઠ મધ્ય પ્રદેશમાંથી ત્રણ ત્રણ પ્રદેશમાં અનાદિઅનંત બંધ છે. - સાદિસાંતના ૪ ભેદ (૧) આલાયનબંધ (૨) આલિન બંધ (૩) શરીરબંધ (૪) શરીર પ્રગબંધ. * આલાયનબંધઃ દેરી આદિથી ઘાસ આદિને બાંધવું આલાયન બંધ છે, આલિન બંધઃ લાખ આદિ દ્વારા એક પદાર્થને બીજા પદાર્થની સાથે, બુધવું આલિનબંધ છે. શરીરબંધઃ સમુદઘાત કરતી વખતે વિસ્તારિત અને સંચિત જીવ પ્રદેના સંબધથી તૌજસ આદિ શરીર પ્રદેશોના સંબંધ શરીરબંધ છે. અથવા સમુદ્દઘાત કરતી વખતે સંકુચિત થતે આત્મ પ્રદેશનો સંબંધ શરીરબંધ છે. - શરીર પ્રયોગબંધ : ઔદારિકાદિ શરીરની પ્રવૃત્તિથી શરીરના પુદ્ગલેના ગ્રહણ કરવારૂપ બંધ છે. Page #220 -------------------------------------------------------------------------- ________________ સપરાયબંધ ભગવતી શ−૮. ઉ–૯. ૧૩ ઘાસના ભારા, લાકડાના ભારા આર્દિને દોરી આઢિથી અધવા તે આલાયનખંધ છે. આલિનબંધના ૪ ભેઃ (૧) શ્ર્લેષણા ખંધ (૨) ઉચ્ચય અંધ (૩) સમુચ્ચય ખંધ (૪) સહનન બંધ. માટી, ચૂને, લાખ, આદિનું લેપન કરવું તે શ્લેષણા અંધ છે. ઘાસ, લાકડાં, ભૂસું, કચરી આદિના ઢગલાને ઉચ્ચપણે માંધવું તે ઉચ્ચયમ ધ છે. કૂવા વાવ, તળાવ, ઘર, હાટ આફ્રિ બંધાવવાં તે સમુચ્ચય અંધ છે. સહુનનમધના એ ભેટ્ઠ–દેશ સંહનનબંધ અને સર્વે સહુનન અંધ. ગાડી, રથ, પાલખી આદિને બાંધવું તે દેશસહનન મધ છે. દૂધ અને પાણીનું એકમેક થઈ જવું તે સ સહનન બધ છે. આલાયનખંધ અને આલિનબંધ તે બન્નેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂત, ઉત્કૃષ્ટ સંખ્યાતાકાળની છે. શરીરમધના એ ભેદ :- પૂર્વીપ્રયોગ પ્રત્યયિક અને પ્રત્યુત્પન્ન પ્રયાગ પ્રત્યયિક. નારકાદિ સંસારીજીવ વેદનીય કષાયાદિ સમુદ્ધાત દ્વાશ તૈજસ કાણુ શરીરના પ્રદેશાને લાંખા પહેાળા વિસ્તૃત કરી પછી સંકોચ કરી ખાંધે તે પૂર્વ પ્રયાગ પ્રત્યયિક શરીખ ધ છે. કેવળી ભગવાનને કેવળસમુદ્દાત કરતી વખતે પાંચમાં સમયમાં તૈજસ કામણુ શરીરના જે બંધ થાય છે તે પ્રત્યુપન્ન પ્રયાગ પ્રત્યયિક બંધ છે. ગૌતમ :- અહે ભગવન્ ! શરીર પ્રયાગબંધના કેટલા ભેદ છે ? મહાવીર ઃ- હૈ ગીતમ ! શરીરપ્રયાગ ખધના ૫ ભેદ છે: (૧) ઔદારિક શરીર પ્રયાગમધ (૨) વૈક્રિય શરીર પ્રયાગમધ (૩) આહારક શરીર પ્રયોગ બંધ (૪) તેજસ શરીર પ્રત્યેાગમ ધ (૫) કામ ણુ શરીર પ્રયાગબંધ. T સપરાય અધ ગૌતમ : હે ભગવન્ ! સંપરાય કમ કોણુ ખાંધે છે ? મહાવીર- હે ગૌતમ ! નારકી, તિર્યંચ, તિય ચણી, મનુષ્ય મનુષ્યણી, દેવતા, દેવી સપરાય કમ બાંધે છે. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ શ્રી ભગવતી ઉપક્રમ - ગૌતમ હે ભગવન્! સંપાય બંધ સ્ત્રી બાંધે છે કે પુરુષ બાંધે છે કે નપુંસક બાંધે છે કે બહુ સ્ત્રીઓ બાંધે છે કે બહુ પુરુષ બાંધે છે કે બહુ નપુંસક બાંધે છે કે સ્ત્રીને પુરુષ નેનપુંસક બાંધે છે? મહાવીરઃ હે ગૌતમ! સ્ત્રી બાંધે છે, પુરુષ બાંધે છે, બહુ સ્ત્રીએ બાંધે છે, બહુ પુરુષ બાંધે છે, બહુ નપુંસક પણ બાંધે છે. અવેદી એક જીવ પણ બાંધે છે, બહુ જીવ પણ બાંધે છે. ગૌતમ હે ભગવન્! અવેડી બાંધે છે તે સ્ત્રી જ પછાકડા બાંધે છે કે પુરુષ પછાકડા બાંધે છે કે નપુંસક પછાકડા બાંધે છે કે બહુ સ્ત્રી પછાકડા બાંધે છે કે બહુ પુરુષ પછાકડા બાંધે છે કે બહુ નપુંસક પછાકડા બાંધે છે? મહાવીરઃ હે ગૌતમ ! સ્ત્રી પછાકડા બાંધે છે, પુરુષ પછાકડા બાંધે છે, નપુંસક પછાકડા બાંધે છે, બહુ સ્ત્રી પચ્છાકડા બાંધે છે, બહુ પુરુષ પછાકડા બાંધે છે, બહુ નપુંસક પછાકડા બાંધે છે. યાવત૨૬ ભાંગ ઈરિયાવહી બંધ માફક કહેવા. ગૌતમ? હે ભગવન ! જીવે સાંપરાય કર્મ (૧) બાંધ્યાં છે, બાંધે છે, બાંધશે ? (૨) બાંધ્યાં છે, બાંધે છે, બાંધશે નહિ? (૩) બાંધ્યાં છે, બાંધતા નથી, બાંધશે? (૪) બાંધ્યાં છે, બાંધતા નથી, બાંધશે નહિ? મહાવીરઃ હે ગૌતમ! જીવે સંપાય કર્મ બંધાં છે, બાંધે છે બાંધશે. અભવી જીવની અપેક્ષાએ. (૨) બંધ્યાં છે, બંધે છે, બાંધશે નહિ. ભવી જીવની અપેક્ષાએ. (૩) બંધાં છે, બાંધતા નથી, બાંધશે, ઉપશમશ્રેણીની અપેક્ષાઓ. (૪) બાંધ્યાં છે, બાંધતા નથી, બાંધશે નહિ ક્ષપકશ્રેણીની અપેક્ષાએ. * અહીં એક વચન બહુવચન જે કહેલ છે તે પૂછવાવાળાની અપેક્ષાથી છે. તે રીતે સર્વ સકષાયી છવ સં૫રાય કર્મ બાંધે છે. તત્ત્વ કેવળી ગયે. જ જે જીવ ગયા કાળમાં સ્ત્રી હતો, હવે વર્તમાનકાળમાં અવેદી થઈ ગયો છે અને સ્ત્રી પછાકડા કહે છે. એ રીતે પુરુષ પચ્છકડા અને નપુંસક પછાકડા જાણવા Page #222 -------------------------------------------------------------------------- ________________ કર્મ પ્રકૃતિ ભગવતી શ–૮. ઉ–૧છે. ગૌતમ : હે ભગવન ! સંપાય કર્મ આદિ અંત સહિત બાંધે છે? આદિઅંત રહિત બાંધે છે? અનાદિ સાન્ત બાંધે છે? અનાદિ અનંત બાંધે છે ? મહાવીરઃ હે ગૌતમ! સાદિ અનંત છોડીને બાકીના ત્રણ ભાંગ બાંધે છે. ગૌતમ: હે ભગવન્! સંપરાય બંધ દેશથી દેશ બાંધે છે? દેશથી સર્વ બાંધે છે? સર્વથી દેશ બાંધે છે? સર્વથી સર્વ બાંધે છે? મહાવીરઃ હે ગૌતમ ! સર્વથી સર્વ બાંધે છે. બાકીના ત્રણ ભાંગા બાંધતા નથી. કર્મ પ્રકૃતિ ભગવતી સૂત્ર શ. ૮ ઉ. ૧૦ને અધિકાર કર્મ પુગલે જીવ દ્વારા ગ્રહણ અથવા કર્મરૂપે પરિણામ પામે છે, તેની સાથે જ તેમાં પ્રકૃતિ, સ્થિતિ, વગેરે અંગેનું નિર્માણ થાય છે. પ્રકૃતિ એટલે જ્ઞાનને આવરવા વગેરે સ્વભાવ. તે પ્રકૃતિએ આઠ પ્રકારની છે. ગૌતમ: હે ભગવન્ ! કર્મ પ્રકૃતિએ કેટલી કહી છે? મહાવીરઃ હે ગૌતમ! આઠ કર્મપ્રકૃતિએ કહી છે. જેમકે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય (જેથી સુખદુઃખાદિ અનુભવાય તે), મેહનીય, આયુષ્ય, નામ (જેથી વિશિષ્ટગતિ, જાતિ, આદિ પ્રાપ્ત થાય તે). ગોત્ર અને અંતરાય (જેનાથી દેવા-લેવા–ભેગવવામાં અંતરાય આવે તે), ગૌતમ: હે ભગવન્! જે જીવને જ્ઞાનાવરણીય કર્મ છે, તેને શું દર્શનાવરણીય કર્મ છે? અને જેને દર્શનાવરણીય કર્મ છે તેને શું જ્ઞાનાવરણીય કર્મ છે? મહાવીરઃ હે ગૌતમ! જેને જ્ઞાનાવરણીય છે, તેને અવશ્ય દર્શનાવરણીય છે, અને જેને દર્શનાવરણીય છે તેને પણ અવશ્ય જ્ઞાન વરણીય હેય છે. Page #223 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપકમ ગૌતમ: હે ભગવન! જેને જ્ઞાનાવરણીય છે તેને શું વેદનીય હોય છે? તથા જેને વેદનીય છે, તેને જ્ઞાનાવરણીય હોય છે? મહાવીરઃ હે ગૌતમ! જેને જ્ઞાનાવરણીય છે તેને અવશ્ય વેદનીય છે, અને જેને વેદનીય છે તેને જ્ઞાનાવરણીય કદાચ હોય કે કદાચ ન હોય. (કેવળજ્ઞાનીને વેદનીય હોય, પણ જ્ઞાનાવરણીય ન હોય.) ગૌતમ હે ભગવન ! જેને જ્ઞાનાવરણીય છેતેને શું મેહનીય છે? તથા જેને મેહનીય છે, તેને જ્ઞાનાવરણીય છે? મહાવીરઃ હે ગૌતમ! જેને જ્ઞાનાવરણીય છે તેને મેહનીય કદાચ હોય અને કદાચ ન હેયા પણ જેને મેહનીય છે તેને અવશ્ય જ્ઞાનાવરણીય હોય છે. ગૌતમ: હે ભગવન્! જેને જ્ઞાનાવરણીય કર્મ છે તેને શું આયુષ્યકર્મ છે ? અને જેને આયુષ્યકર્મ છે તેને જ્ઞાનાવરણીય કર્મ છે? - મહાવીરઃ હે ગૌતમ! જેમ વેદનીય કર્મ સાથે કહ્યું તેમ આયુષ્યની સાથે પણ જાણવું. એ પ્રમાણે નામ અને ગેત્ર કર્મની સાથે પણ જાણવું. અને જેમ દર્શનાવરણીય સાથે કહ્યું, તેમ અંતરાયકર્મ સાથે જાણવું. * ગૌતમ હે ભગવન્ ! જેને દર્શનાવરણીય કર્મ છે તેને વેદનીય છે? તથા જેને વેદનીય છે તેને દર્શનાવરણીય છે? * મહાવીરઃ હે ગૌતમ! જેમ જ્ઞાનાવરણીય કર્મ ઉપરનાં સાત કર્મો સાથે કહ્યું, તેમ દર્શનાવરણીય કર્મ પણ ઉપરનાં છ કર્મો સાથે કહેવું. - ગૌતમઃ હે ભગવન્! જેને વેદનીય છે, તેને મેહનીય છે? અને જેને મેહનીય છે તેને વેદનીય છે ? :: * ક્ષેપક એટલે કે જેમાં મોહનીય કર્મને ક્ષય થઈ ગયો છે, તેને કેવળજ્ઞાન ઉત્પન્ન ન થાય ત્યાં સુધી જ્ઞાનાવરણીય હોય છે, જેના મોહનીય ક્ષય નથી થયું, તેને તે મોહનીય અને જ્ઞાનાવરણીય બન્ને હોય છે. Page #224 -------------------------------------------------------------------------- ________________ કમ પ્રકૃતિ ભગવતી શ–૮. ઉ–૧૦. મહાવીરઃ હે ગૌતમ! જેને વેદનીય છે, તેને મેહનીય કદાચ હોય અને કદાચ ન હોય (ક્ષીણમેહને ન હોય), પણ જેને મેહનીય છે તેને અવશ્ય વેદનીય છે. ગૌતમ હે ભગવન ! જેને વેદનીય છે, તેને શું આયુષ્યકર્મ હોય? મહાવીરઃ હે ગૌતમ! એ બન્ને પરસ્પર અવશ્ય હેય. તે જ પ્રમાણે, નામ અને ગેત્રની સાથે પણ કહેવું, પરંતુ જેને વેદનીય છે. તેને અંતરાય કર્મ કદાચ હોય અને કદાચ ન હોય, પણ જેને અંતરાયકર્મ છે તેને અવશ્ય વેદનીય હેય. [વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર એ કર્મો તે કેવળજ્ઞાનીને પણ હોય છે, તેમને તે શરીરના નાશ સાથે જ ક્ષય થાય છે. તેમને પરિભાષામાં “ચાર કેવલિકર્ણાશે” કહે છે. ગૌતમ હે ભગવન ! જેને મેહનીય છે તેને શું આયુષ્ય હાય. અને જેને આયુષ્ય છે, તેને શું મેહનીય હેય ? મહાવીરઃ હે ગૌતમ! જેને મેહનીય છે તેને અવશ્ય આયુષ હોય, પરંતુ જેને આયુષ્ય હોય તેને મેહનીય કર્મ કદાચ હોય, અને કદાચ ન હોય. એ પ્રમાણે નામ, શેત્ર અને અંતરાય કર્મ કહેવું. ગૌતમ? હે ભગવન! જેને આયુષ્યકર્મ છે, તેને નામકર્મ. હેય? અને જેને નામકર્મ છે, તેને આયુષ્યકર્મ હોય? : મહાવીર : હે ગૌતમ ! તે બન્ને પરસ્પર અવશ્ય હોય, તે પ્રમાણે ગેત્ર સાથે પણ કહેવું. તમ: હે ભગવન ! જેને આયુષ્ય છે. તેને અંતરાયકર્મ હોય ? અને જેને અંતરાય કર્મ છે તેને આયુષ્યકર્મ હેય? " મહાવીરઃ હે તમ! જેને આયુષ્ય છે તેને અંતરાય કદાચ હેય અને કદાચ ન હોય, પણ જેને અંતરાયકર્મ છે, તેને અવશ્ય આયુષ્યકર્મ હોય. ૌતમ : હે ભગવન્! જેને નામકર્મ છે. તેને શું ગોત્રકમ હેય, અને જેને ગોત્રકર્મ છે. તેને નોમ કર્મ છે? - -: Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ -- ભગવતી ઉપક્રમ મહાવીરઃ હે ગૌતમ! તે બન્ને પરસ્પર અવશ્ય હેય. ગૌતમ: હે ભગવન ! જેને નામકર્મ છે તેને અંતરાયકર્મ હોય? અને જેને અંતરાયકર્મ છે તેને નામકર્મ હોય? મહાવીરઃ હે ગૌતમ! જેને નામકર્મ છે તેને અંતરાયકર્મ કદાચ હેય અને કદાચ ન હોય, પણ જેને અંતરાયકર્મ છે, તેને અવશ્ય નામકર્મ હોય. ગૌતમ: હે ભગવન ! જેને ગત્રકર્મ છે, તેને અંતરાયકર્મ હોય ? મહાવીર: હે ગૌતમ! જેને ગોત્રકર્મ છે તેને અંતરાયકર્મ કદાચ હેય અને કદાચ ન હોય, પણ જેને અંતરાયક છે તેને અવશ્ય શેત્રકર્મ હેય. શ્રત-શીલ અને આરાધના ભગવતી શ. ૮ ઉ. ૧૦ને અધિકાર ગૌતમ: હે ભગવન! કેટલાક અન્યસંપ્રદાયીઓ એમ કહે છે કે શીલ જ શ્રેય છે. બીજા કહે છે કે શ્રુત એટલે કે જ્ઞાન જ શ્રેય છે અને ત્રીજા કહે છે કે, અન્ય નિરપેક્ષ શીલ અને શ્રત શ્રેય છે, તે હે ભગવન ! તેમનું કહેવું બરાબર છે? મહાવીર : હે ગૌતમ તે લેકોનું કહેવું મિથ્યા છે મારા મત પ્રમાણે ચાર પ્રકારના પુરુષ હોય છે.< (1) કેટલાક શીલ સંપન્ન છે, પણ શ્રુતસંપન્નનથી (૨) કેટલાક શ્રુત સમ્પન્ન છે પણ શીલ સમ્પન્નનથી (૩) કેટલાક શીલસમ્પન્ન છે અને શ્રત સમ્પન્ન પણ છે જ્યારે (૪) કેટલાક શીલસમ્પન્ન પણ નથી અને શ્રુત સમ્પન્ન પણ નથી. તેમાં જે પ્રથમ પ્રકારના છે તે શીલવાન છે પણ મૃતવાન નથી તે ઉપરત (પાપાદિથી નિવૃત્ત) છે, પણ ધર્મને જાણતા નથી. તે અંશતઃ આરાધક છે. બીજો પુરુષ શીલવાળે નથી, પરંતુ શ્રુતવાળો છે. તે <વિશેષ વિવેચન માટે જુઓ પરિશિષ્ટ નં. ૧. Page #226 -------------------------------------------------------------------------- ________________ શ્રુત—શીલ અને આરાધના ભગવતી શ. ૮. ઉ, ૧૦. ૧૬૯ પુરુષ અનુપરત (પાપથી અનિવૃત્ત) છતાં ધર્મને જાણે છે. તે પુરુષ અંશતઃ વિરાધક છે. ત્રીજો પુરુષ શીલવાળા છે અને શ્રુતવાળા પશુ છે. તે (પાપથી) ઉપરત છે અને ધર્મને જાણે છે. તે સર્વાંગે આરાધક છે, અને જે ચાથા પુરુષ છે, તે શીલથી અને શ્રુતથી રહિત છે. તે પાપથી ઉપર ત નથી, અને ધર્મથી અજ્ઞાન છે. તે પુરુષ સર્વાં શે વિરાધક છે. પ્રશ્ન : હું ભગવન્ ! આરાધના કેટલા પ્રકારની છે ? ઉત્તર : હું ગૌતમ ! આરાધના ત્રણ પ્રકારની છે. (૧)જ્ઞાનારાધના, (૨) દર્શનારાધના, (૩) ચારિત્રારાધના<. તે દરેકના પાછા ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય એવા ત્રણ ત્રણ પ્રકાર છે, જે જીવને ઉત્કૃષ્ટ જ્ઞાનારાધના હાય તેને ઉત્કૃષ્ટ અને મધ્યમ દર્શનારાધના હાય, જે જીવને ઉત્કૃષ્ટ દર્શાનારાધના હોય તેને ઉત્કૃષ્ટ, જઘન્ય અને મધ્યમ જ્ઞાનારાધના હાય. તેવા જ સંબંધ ઉત્કૃષ્ટ જ્ઞાનારાધના અને ઉત્કૃષ્ટ ચારિત્રા રાધનાના છે. જેને ઉત્કૃષ્ટ દર્શનારાધના હોય તેને ઉત્કૃષ્ટ, જઘન્ય અને મધ્યમ ચારિત્ર રાધના હેાય. તથા જેને ઉત્કૃષ્ટ ચારિત્રારાધના હોય, તેન અવશ્ય ઉત્કૃષ્ટ દર્શનારાધના હોય. ઉત્કૃષ્ટ જ્ઞાનારાધનાવાળા જીવેામાંથી કેટલાક તે ભવે જ સિદ્ધ થાય અને સ દુઃખાના નાશ કરે; કેટલાક બે ભવે સિદ્ધ થાય અને કેટલાક કલ્પે પપન્ન દેવલેાકમાં (૧૨મા દેવલાકમાં) અથવા કલ્પાતીત (← ત્રૈવેયક તથા પાંચ અનુત્તર વિમાન) દેવલેાકમાં ઉત્પન્ન થાય. {} વિશેષ સમજણુ માટે જુમા પરિશિષ્ટ ન. ૨. <જ્ઞાનારાધના એટલે યાગ્ય કાળે અધ્યયન, વિનય, તપ અને અનિમ્હવ તથા શબ્દભેદ, અભેદ કે ઉભયભેદ ન કરવા તે. દનાચાર એટલે નિઃશકિતા, નિષ્ક્રાંક્ષિતા, નિવિચિકિત્સા, અમૂદ્રષ્ટિતા, સમાન ધી એના ગુગુમાં વૃદ્ધિ કરવી, તેમને સ્થિર કરવા, તેમના ઉપર વાત્સૠતા રાખવી, અને ધર્મપ્રચાર કરવા તે. ચારિત્રાચાર એટલે પાંચ સમિતિએ અને ત્રણ ગુપ્તિએ એ પ્રમાણે આઠ યોગા–વ્યાપારાથી યુક્ત રહેવું તે. ૨૨ Page #227 -------------------------------------------------------------------------- ________________ , ૧૭૦ શ્રી ભગવતી ઉપક્રમ - ઉત્કૃષ્ટ દર્શન.રાધનાવાળાઓનું પણ તેમ જ જાણવું. ઉત્કૃષ્ટ ચારિત્રારાધનાવાળાઓનું પણ તેમ જ જાણવું. . જ્ઞાનની મધ્યમ આરાધનાવાળા બે ભવ પછી સિદ્ધ થાય, પણ ત્રીજા ભવને અતિકમે નહિ. મધ્યમ દર્શનારાધનાવાળા તેમ જ મધ્યમ ચારિત્રારાધનાવાળાનું પણ તેમ જ જાણવું. જઘન્ય જ્ઞાનારાધનાવાળામાંથી કેટલાક ત્રિીજે ભવે સિદ્ધ થાય, પણ સાત-આઠ ભવથી વધારે ન કરે. તે જ પ્રમાણે જઘન્ય દર્શનારાધના અને ચારિત્રારાધનાનું પણ જાણવું. : પરિશિષ્ટ ૧ * * વિવેચનઃ સર્વજ્ઞનાં વચનામાં એકતા તેમ જ પરસ્પર વિરોધ આવતું નથી પરંતુ છદ્મસ્થાનાં વચનેમાં એમ હોતું નથી. કેઈ અમુક મતની પ્રરૂપણ કરે છે તે કોઈ બીજા પ્રકારની. અન્યતીથિંકેની પણ એ જ દશા છે. કોઈ અન્યતીથી એમ માને છે કે શીલ (પ્રાણુતિપાતદિથી નિવતાવારૂપ ક્રિયા ) જ શ્રેષ્ઠ છે, જ્ઞાનનું કઈ પ્રોજન (જરૂરી નથી. કારણ કે જ્ઞાન તે પ્રવૃત્તિરહિત હોય છે. છે. કોઈ અન્યતીથિંક એમ કહે છે કે જ્ઞાન જ શ્રેષ્ઠ છે, માત્ર નથી જ ફળ સિદ્ધ થાય છે. જ્ઞાનરહિત કિયાવાનને ફળની સિદ્ધિ થતી નથી. આ રીતે તેઓ શ્રુત (જ્ઞાન)ને જ શ્રેષ્ઠ માને છે. કેટલાએ અન્યતીથિકે એકબીજાના સામન્વય હિત મૃત અને શીલથી અભીષ્ટ (ઈચ્છિત) અર્થની સિદ્ધિ માને છે. તેથી તેઓ કિયારહિત જ્ઞાન અથવા જ્ઞાનરહિત ક્રિયાથી અભીષ્ટ સિદ્ધિ માને છે. કૃત અને શીલ દરેક પુરુષની પવિત્રતાનું કારણ છે. તેથી તેઓ કહે છે કે શીલ શ્રેષ્ઠ છે અથવા વ્યુત શ્રેષ્ઠ છે. આ રીતે જુદી જુદી રીતે ખરૂ પણ કરે છે.. દશ્રમણ ભગવાન મહાવીર સ્વામી ગૌતમ સ્વામીને આ પ્રમાણે કહે છે કે-મારે તેમ જ સર્વ સર્વજ્ઞોને સિદ્ધાંત આ પ્રમાણે છે. Page #228 -------------------------------------------------------------------------- ________________ શ્રુતશીલ અને આરાધના ભગવતી શ. ૮ ઉ. ૧૦ ૧૭૧ (૧) કઈ પુરુષ શીલ સમ્પન્ન છે, પરંતુ શ્રુત સમ્પન્ન નથી.' (૨) કેઈ પુરુષ શ્રત સમ્પન્ન છે, પરંતુ શીલ સમ્પન્ન નથી. (૩) કોઈ પુરુષ શીલ સમ્પન્ન પણ છે અને શ્રુત સમ્પન્ન પણ છે. (૪) કઈ શીલ સમ્પન્ન પણ નથી અને શ્રત સમ્પન્ન પણ નથી આમાંથી પહેલા ભાંગાવાળે જે શીલ સમ્પન્ન છે. પરંતુ શ્રત સમ્પન્ન નથી તે ઉપરાંત છે. તે તને વિશેષ જ્ઞાતા નહીં હોવા છતાં પણ પિતાની સ્વબુદ્ધિથી પાપોથી નિવૃત્ત છે. ગીતાર્થ મુનિની નેશ્રામાં તપ કરનાર તે અગીતાર્થ પુરુષ “દેશ આરાધક છે અર્થાત્ દેશતઃ એટલે કે અંશતઃ મેક્ષમાર્ગની આરાધના કરનાર છે. અહીં મૂળ પાઠમાં વિvorણ ઘm” પદ કહેલ છે. તેને અર્થ “ર વિરોળ શતઃ ધ એન : વિજ્ઞાત ઘ” અર્થાત્ જેણે વિશેષ રૂપથી ધર્મને જાણે નહીં તે પુરુષ “અવિશાત ધર” કહેવાય છે. તાત્પર્ય એ છે કે પ્રથમ ભંગને સ્વામી દેશ આરાધક પુરુષ તે છે કે જે ચારિત્રની આરાધના કરે છે, પરંતુ વિશેષ રૂપથી જ્ઞાનવાળે નથી (તેનાથી જ્ઞાનની આરાધના થતી નથી. આ ભાંગાવાળે મિથ્યાદષ્ટિ નથી પણ સમદષ્ટિ છે. બીજા ભાંગાવાળે જે શીલ સમ્પન્ન નથી પરંતુશ્રુત સમ્પન્ન છે, તે અનુપરત (પાપાદિથી અનિવૃત્ત) છે. છતાં પણ તે ધર્મને જાણે છે તેથી તે દેશ વિરાધક કહેલ છે. આ ભાગને સ્વામી “અવિરત સમદષ્ટિ છે. તે જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ રત્નત્રય મોક્ષમાર્ગ છે. તેમાં ત્રીજા ભાગરૂપે ચારિત્રની વિરાધના કરે છે. અર્થાત્ પ્રાપ્ત થયેલ ચારિત્રનું પાલન નથી. કરતે અથવા ચારિત્રને પામતે નથી તેથી તે દેશવિરાધક છે. ત્રીજા ભાંગાવાળે શીલસમ્પન્ન તેમ જ શ્રત સમ્પન્ન છે. તે ઉપરત છે તેમ જ ધર્મને પણ જાણે છે તેથી તે સર્વ આરાધક છે. કારણ કે જ્ઞાન-દર્શન ચારિત્રરૂપ રત્નત્રય જે મેક્ષમાર્ગ છે તેની તે સર્વથા આરાધના કરે છે. શ્રુત શબ્દથી સમ્યગજ્ઞાન અને સમ્યગદર્શન બંનેને ગ્રહણ કર્યા છે. જે મિથ્યાદષ્ટિ પુરુષ છે તે વાસ્તવિક રીતે “વિરાજ અને Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ હાઈ શકે જ નહીં. ચેાથા ભાંગાવાળા શીલસમ્પન્ન પણ નથી અને શ્રુતસમ્પન્ન પણુ નથી. તે અનુપરત છે અને ધર્મને પણ જાણતા નથી. તે પુરુષ સ વિરાધક છે. કારણ કે સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ રત્નત્રયમાંથી કોઈ એકની પણ આરાધના કરતા નથી. શ્રી ભગવતી ઉપક્રમ સાર એ છે કે, શ્રુત અર્થાત્ સમ્યગ્દર્શનયુકતજ્ઞાન અને શીલ અર્થાત્ ક્રિયા એ અને સાથે હોય તે જ તે મેાક્ષમાર્ગ છે. સમ્યગ્ જ્ઞાનયુક્ત ક્રિયાથી જ અભીષ્ટની સિદ્ધિ એટલે કે મેાક્ષની પ્રાપ્તિ થાય છે. પરિશિષ્ટ ર જ્ઞાન, દર્શીન, ચારિત્રની આરાધનામાં જન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ આશયના કઈ રીતે સમજવી ? ઉત્તર : આરાધના રાત્ત્વ વ્યુત્પતિઃ अधिकम् अधिकम् आराधयते । अंगीकृयते इति आराधना, આત્મિક અવસ્થાથી પૂર્ણ થવા માટે સાધકને સમ્યક્પૂર્ણાંકની સત્ પ્રવૃત્તિને “આરાધના” કહે છે, અને તે વમાન પરિણામયુક્ત જ હોય છે. જ્ઞાન, દર્શીન અને ચારિત્ર એ ત્રણે ગુણાની પ્રાપ્તિની ભિન્ન ભિન્ન પ્રવૃત્તિવસાત્ તેના ઉપરીયત ગુણાનુસાર પ્રકાર પણ ત્રણુ થાય છે. અને તે એક એકમાં પણ પિરણામેાની ચઢ—ઊતરતાની કારણે જધન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એવા ત્રણ-ત્રણ પેટા ભેદ પણ થાય છે. ૧. જ્ઞાન આરાધના : તેના પ્રકાર ત્રણ છે. જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. અહીંયાં ઉત્કૃષ્ટ આદિ ત્રણ જ્ઞાન આરાધના ખતાવેલ છે તે ક્ષયાપશમ જન્ય માત્ર શાબ્દિક જ્ઞાનની ચડતી-ઊતરતી કક્ષા સમજવાની નથી, પરંતુ જ્ઞાન પ્રત્યે ઉત્કૃષ્ટ મધ્યમ કે જઘન્ય રુચિને જઘન્ય, ઉત્કૃષ્ટ, મધ્યમ, જાન્ય જ્ઞાન આરાધના સમજવાની છે, અને તે રુચિ પણ દશવૈકાલિક Page #230 -------------------------------------------------------------------------- ________________ શ્રુતશીલ અને આરાધના ભગવતી –૮. ઉ–૧૦. - ૧૭ અ. ૯ ઉ. ૪ની બીજું સૂત્ર સમાધિમાં જે ચાર કારણે બતાવેલાં છે. તેવા જ પવિત્ર ધ્યેયથી પ્રેરાયેલી હોય છે. થક સંગ્રહમાં આવતે થેકડે “આરાધના પદ' નામના થેકડામાં બતાવે છે કે -- (૧) અષ્ટ પ્રવચન માતાનું જ્ઞાન તે જઘન્ય જ્ઞાન આરાધના. (૨) ૧૧ અંગ સૂત્રોને અભ્યાસ તે મધ્યમજ્ઞાન આરાધના. (૩) ૧૪ પૂર્વનું જ્ઞાન મેળવવું તે ઉત્કૃષ્ટ જ્ઞાન આરાધના. આ પ્રમાણે થેક સંગ્રહ તથા સ્વ. પૂ. અલખષિજી કૃત હિન્દી અનુવાદમાં આવે છે, પરંતુ તે બરાબર નથી. કારણ કે જે આ નિયમને અનુસરીને વિચારવામાં આવે તે ચૌદપૂવી ઉત્કૃષ્ટ જ્ઞાન આરાધક બને અને તેથી તે મોક્ષે પણ નિયમ જ જોઈએ, અને અષ્ટપ્રવચન માતાને જ્ઞાની જઘન્ય આરાધક હેવાના કારણે તે ક્ષે જઈ શકે જ નહિ. આ પ્રમાણે સિદ્ધાંત ફલિત થાય છે. પરંતુ વ્યવહારમાં તે એવી પ્રવૃત્તિ શાસ્ત્રથી દષ્ટિગોચર થતી નથી. માટે થાક સંગ્રહાદિની વાતમાં વિચાર કરતાં “અસંભવ દોષની પ્રાપ્તિ થાય છે. વસ્તુતઃ જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ જ્ઞાન આરાધનાને અર્થ એ થાય છે કે, કેઈ. વ્યક્તિને જ્ઞાનાવરણીય કર્મને ક્ષોપશમ પૂર્વકર્મના પ્રબલ ઉદયને કારણે એટલે મંદ છે કે સૂર્યોદયથી અસ્ત સુધીના સતત પ્રયત્નને અંતે પણ એકબે ગાથા કરી શકે છે. પરંતુ આ આત્મા જે “માસતુસ મુનિ સમાન સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવા જેટલી તીવ્ર અભિલાષા હેય તે તે જ વાસ્તવિક ઉત્કૃષ્ટ જ્ઞાન-આરાધના છે. અને કે મનુષ્ય દિવસભરમાં સે–સો ગાથા સહેજે કરી શકે તેટલે ક્ષપશમ ધરાવતું હોય અને તેટલા જ અલ્પ સમયમાં કરી શોષકાલ વ્યર્થ વિતાવતા હોય તે તેની આરાધના (રુચિ) મધ્યમ કે આગળ વધીને જઘન્ય જ્ઞાન-આરાધના પણ કહી શકાય. માટે જ્ઞાન પ્રત્યેની સાત્વિક રુચિને જ વાસ્તવિક રીતે આરાધના કહેવાય અને તે રૂચિની " તરતમ્યતામાં જ જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ એવી ત્રણ પ્રકારની જ્ઞાન આરાધના થાય છે. Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ શ્રી ભગવતી ઉપક્રમ ૨. દર્શન આરાધના તેમાં પણ પરિણામની ચઢ-ઊતરતાને કારણે ઉત્કૃષ્ટ આદિ ત્રણ ભેદો થશે. તેમાં પણ જે સાસ્વાદાન–ક્ષપશમ અને ક્ષાયિક સમ્યફદર્શનને કમશઃ જઘન્યાદિ, દર્શનાદિ (કસંગ્રહ, પરંપરા અને અમલખત્રષિજી કૃત ભગવતીના આધારે) માનીએ તે તેમાં પણ “અસંભવ દષ” એવી રીતે આવે છે કે તે માટે લાયક સમ્યક્ત્વ ઉત્કૃષ્ટ આરાધક થયે અને તેની મુક્તિ તે જ ભવે થવી જોઈએ અને સાસ્વાદાન સમ્યકત્વ જઘન્ય આરાધનાવાળે થયે હેવાને કારણે તે જ ભવે મેલે જાય નહિ. આ પ્રમાણે સિદ્ધાંત તે અભિપ્રાય પ્રમાણે ફલિત થાય છે. પરંતુ તે વ્યવહારમાં તે વાસ્તવિક રીતે તેમ સિદ્ધાંતથી ફલિત થતું નથી. કારણ કે લાયકસમ્યકૂવી ઉત્કૃષ્ટ ચાર ભવ પણ કરી શકે. , એટલે વસ્તુતઃ ઉત્કૃષ્ટ, મધ્યમ, જઘન્ય દર્શનારાધનાને અર્થ એ છે કે ઉત્તરાધ્યયન અ. ૨૮ની ગાથા ૩૧મીના ભાવ પ્રમાણે “શંકા” આદિ સમ્યક્ત્વના દૂષણ રહિત નિરતિચાર સમક્તિનું પાલન કરવું અને આ પ્રમાણેની નિરતિચાર પાલનની ભાવના દર્શન કર્મના શુદ્ધ ક્ષપશમથી પ્રેરણ પામેલ હોય છે. અને તે પ્રબલ રુચિ વિના સંભવી જ શકે નહિ. બેદરકારી કે અભિપ્રાયની મંદતા તુરંત ક્ષતિ પહોંચાડે છે. એટલે સિદ્ધાંત ફલિત થાય છે કે, આત્માના દર્શન ગુણ પ્રત્યેની પ્રબલ ભાવનાપૂર્વકની નિરતિચાર પાલનની રુચિ તે ઉત્કૃષ્ટ દર્શનારાધના. અને એ જ પ્રમાણે મધ્યમ અને જઘન્ય માટે પણ વિચાર કરી લે. ૩. ચારિત્ર આરાધના - તેના પણ પરિણામેની ભિન્નતાના કારણથી પૂર્વવત્ ત્રણ ભેદો થાય છે. પૂર્વ ઉલ્લેખિત માન્યતાનુસાર જે યથાખ્યાત સૂફમ-સંપાય સામાયક ચારિત્રને કમશઃ ઉત્કૃષ્ટદિ ત્રણ ભેદોમાં વિભાજન કરવામાં આવે તે તેમાં પણ પૂર્વ સંગતિ અનુસાર “અસંભવ છેષની ઉપસ્થિતિ તૈયાર એટલા માટે છે કે જે તે માન્યતાનુસાર વિચારવામાં Page #232 -------------------------------------------------------------------------- ________________ અંતરી ભગવતી શ ૯-૧૦ ઉ. ૩ થી ૨૮ ૧૭૫ આવે તે યથાખ્યાત ચારિત્રવાળાને ઉકુટ ચારિત્ર આરાધના થઈ અને તે તે જ ભવે મુક્તિ પ્રાપ્ત કરનાર હવે જોઈએ. અને સામાયક ચારિત્ર આરાધક તે માટે જઘન્ય સાબિત થયું અને તે જ ભવે મુક્તિ માટે તેવા આત્માને પિતાની શક્તિ અનામત જ રાખવી પડે. પૂર્વ કલેખિત માન્યતાના સ્વીકારમાં જે સિદ્ધાંતિક બાધાઓ આવે છે તેના સમાધાન પછી વાસ્તવિકની સ્થાપના માટે ઉત્કૃષ્ટ, મધ્યમ, જઘન્ય ચારિત્રારાધનાનું સ્વરૂપ પણ પૂર્વનુસાર “રુચિ પ્રમાણે જ સ્વીકારવું પડશે. ચારિત્ર ધર્મના ૧૨૫ અતિચારોથી રહિત થવાનાં પ્રબલ ભાવનાને વેગપૂર્વકથી ચારિત્ર મહપ્રકૃતિને પશમ શુદ્ધોત્તર થતું જાય છે અને અંતે ક્ષાયક ભાવને પામી જાય છે. આવા ધ્યેયથી પ્રેરાઈને જે આત્મા નિરતિચારપણે ચારિત્રપાલનમાં અતિશય “રુચિવાળો થઈને પિતાના સમ્યગુણમાં વૃદ્ધિગત થતું જાય છે. તેને ઉત્કૃષ્ણ ચારિત્રારાધક કહેવાય. તેવા પ્રકારની મધ્યમ કે જઘન્ય રુચિને તેવા તેવા પ્રકારથી ચારિત્રારાધક કહેવાય છે. ૫૬ અંતરદ્વીપ - શ્રી ભગવતી સૂત્રના શ. ૯ ૩ થી ૬. ૨૮ સુધીમાં દક્ષિણ દિશાના ૨૮ અંતરદ્વીપોનું વર્ણન છે. આ રીતે, શ. ૧૦. ઉ. ૭ થી ઉ. ૩૪ સુધી ૨૮ ઉદ્દેશામાં ઉત્તર દિશાના ૨૮ અંતરદ્વીપનાં વર્ણન છે. આ અંતરદ્વીપમાં તે તે અંતરદ્વીપના નામવાળા યુગલિયા મનુષ્ય રહે છે. ૨૮ અંતરદ્વીપનાં નામ આ પ્રકારે છે. સંખ્યા ઇશાન કે અગ્નિ કોણ તૈત્ય કોણ વાયવ્ય કોણ એકોરુક આભાસિક વૈષાણિક નાગલિક ? હયક ગજકર્ણ ગોકર્ણ શકુલકર્ણ આદર્શમુખ મેએદ્રમુખ અમુખ અશ્વમુખ હરિતમુખ સિંહમુખ વ્યાધ્રમુખઅશ્વકર્ણ હરિકણું અકર્ણ કર્ણ પ્રાવણ . ઉલ્કામુખ મેઘમુખ વિદ્યુતમુખ વિદ્યુદંત ધનદંત લષ્ટકંત ગૂઢદંત શુદ્ધદંત : આ અંતર દ્વીપનું થોડું વર્ણન આ યંત્રથી જાણવું. ' * ૧૧ મે ગુણસ્થાનકે-રહીને યથાખ્યાત ચારિત્રના ભાવને જાગૃત કરનાર ઉત્કૃષ્ટ અનંતભવો પણ કરી શકે છે. ઇ છે ગેમુખ 6 ૮ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ શ્રી ભગવતી ઉપક્રમ ચો જગતી લંબાઈ પરિધ કલ્પ. મનુષ્યની પાંસળી બાળકના પાણીની ક દ્વીપાંતર પહોળાઈ જન વૃક્ષ અવગાહના પ્રતિપાલન સપાટીથી - - જન જન ધનુષ્ય ના દિવસો દ્વીપની - ઊંચાઈ ૫ ૩૦૦ ૩૦૦ ૯૪૯ ૧૦ ૮૦૦ ૬૪ ૭૯ અડધે યાજન ૨ ૪૦૦' ૪૦૦ ૧૨૬૫ ૧૦ ૮૦૦ ૬૪ ૭૯ , , 3 ૫૦૦ ૫૦૦ ૧૫૮૧ ૧૦ ૮૦૦ ૬૪ ૭૯ ઇ » ૪ ૬૦૦ ૬૦૦ ૧૮૯૭ ૧૦ ૮૦૦ ૬૪ ૭૯ ૫ ૭૦૦ ૭૦૦ ૨૨૧૩ ૧૦ ૮૦૦ ૬૪ ૭૯ , ૬ ૮૦૦ ૮૦૦ ૨૫૨૯ ૧૦ ૮૦૦ ૬૪ ૭૯ છે ૭ ૯૦૦ ૯૦૦ ૨૮૪૫ ૧૦ ૮૦૦ ૬૪ ૭૯ , , - જંબુદ્વિીપમાં દક્ષિણ દિશામાં ચુલહિમાવાન પર્વત છે. પૂર્વ અને પશ્ચિમ તરફ જ્યાં લવણ સમુદ્રનાં પાણીથી આ પર્વતને સ્પર્શ થાય છે ત્યાં આ પર્વતથી બન્ને તરફ ચારે વિદિશાઓમાં ગજદંતાકાર બે બે દાઢે નીકળી છે. એક એક દાઢા પર સાત સાત અંતરદ્વીપ છે. આ રીતે ચાર દાઢે પર ૨૮ અંતરદ્વીપ છે. પૂર્વ દિશામાં ઈશાન કોણમાં જે દાઢા નીકળી છે એના પર સાત અંતરદ્વીપ આ રીતે છે-(૧) લવણ સમુદ્રમાં ૩૦૦ જન જવા પર “એકેક નામને પહેલે અંતરદ્વીપ આવે છે. આ અંતરદ્વીપ જંબુદ્વિીપની જગતીથી ૩૦૦ એજન દૂર છે. એને વિસ્તાર ૩૦૦ જન છે અને પરિધિ (ઘર) ૯૪૯નથી કંઇક એ છે છે. (૨) એક રુક દ્વીપથી ૪૦૦ જન જવા પર “યકર્ણ" નામને બીજે અંતરદ્વીપ આવે છે. હકણું અંતરદ્વીપ જંબુદ્વીપની જગતીથી ૪૦૦ એજન દૂર છે. એને વિસ્તાર ૪૦૦ એજન છે. એને પરિધિ ૧૨૬૫ એજનથી કંઈક એછે છે. (૩) હયકર્ણ દ્વિીપથી ૫૦૦ એજન જવા પર “આદર્શ મુખ” નામને ત્રીજે અંતરદ્વીપ આવે છે. એ જગતીથી ૫૦૦ એજન દૂર છે. એને ૫૦૦ જનને વિસ્તાર છે અને ૧૫૮૧ જનને * વાસ્તવિકમાં એ દાઢા નથી, દાઢના આકારથી પો રહેલા છે. Page #234 -------------------------------------------------------------------------- ________________ १७७ અંતરી ભગવતી શ-૯-૧૦. ઉ-૩થી ૨૮ પરિધિ છે. (૫) આદર્શમુખથી ૬૦૦ જન જવા પર “અશ્વમુખ નામને ચે અંતરદ્વીપ આવે છે. એને વિસ્તાર ૬૦૦ પેજન છે. અને પરિધિ ૧૮૯૭ જનની છે. તે જગતીથી ૬૦૦ જન દૂર છે (૫) અશ્વમુખ દ્વિીપથી ૭૦૦ એજન આગળ જવા પર “અશ્વકર્ણ” નામને પાંચમે અંતરદ્વીપ આવે છે. તે જગતીથી ૭૦૦ એજન દૂર છે. એને વિસ્તાર ૭૦૦ એજન છે અને પરિધિ ૨૨૧૩ એજન છે. (૬) અશ્વકર્ણ દ્વિીપથી ૮૦૦ એજન જવા પર “ઉલકામુખ” નામને છઠ્ઠો અંતરદ્વીપ આવે છે. તે જગતીથી ૮૦૦ થાજન દૂર છે. એને વિસ્તાર ૮૦૦ એજન છે અને પરિધિ ૨૫૨૯ જન છે. (૭) ઉલકામુખ દ્વીપથી ૯૦૦ એજન જવા પર “ધનવંત” નામને સાતમ અંતરદ્વીપ આવે છે તે જગતીથી ૯૦૦ એજન દૂર છે. એને વિસ્તાર ૯૦૦ એજન છે. અને પરિધિ ૨૮૪૫ જન છે. એ સાતે અંતરદ્વીપમાં સે સે જનને વિસ્તાર વધતે ગયેલ છે. જે અંતરદ્વીપને એટલે જેટલે વિરતાર છે તે જગતીથી એટલે જ દૂર છે. જે રીતે ઈશાન કેણની દાઢા પર ૭ અંતરીપ છે એ રીતે અગ્નિ કેણ, નૈ ઈત્ય કોણ અને વાયવ્ય કોણની દાઢ પર સાત સાત અંતર દ્વિીપ છે. એ રીતે ચુલ્લહિમાવાન પર્વતની ચાર દાઢ પર ૨૮ અંતર દ્વીપ છે. ચુલહિમવાન પર્વતની જેમ શિખરી પર્વત પર પણ ૨૮ અંતરદ્વીપ છેઆ સર્વે મળીને પ૬ અંતરદ્વીપ છે. ચારે તરફ પદ્વવર વેદિકાથી સુશોભિત છે અને પદ્મવર વેદિકા વનખંડેથી સુશોભિત છે. એ અંતરદ્વીપમાં તે તે અંતરદ્વીપના નામવાળા જગલિયા મનુષ્ય રહે છે. એને વજાત્રાષભનારા સંઘયણ અને સમચતુરસ્ત્ર સંસ્થાના હોય છે. એની અવગાહના ૮૦૦ ધનુષ્ય અને આયુ પત્યક્ષમતા અસંખ્યાતમાં ભાગ પ્રમાણે હોય છે. ૬૪ પાંસળી હોય છે. જ્યારે એની આયુષ ૬ મહિના બાકી રહે છે ત્યારે એ એક યુગલ સંતાનને જન્મ આપે છે અને ૭૯ દિવસ સંતાનનું પાલન કરે છે. એ અલ્પકષાયી, સરલ અને સંતોષી હોય છે. ત્યાંનું આયુ ભેળવીને ૨૩ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ શ્રી ભગવતી ઉ૫કમ દેવપણે ઉત્પન્ન થાય છે. અંતરદ્વીપમાં અસિ, મસી, કૃષિના વેપાર નથી, ૮ મતંગા, સુંગા, તુડિયંગા, દવંગા, જે ઈયંગા, ચિરંગા ચિતરસા, મણિયંગા, ગિતગારા, અણિયગણા, એ દસ જાતિનાં કલ્પવૃક્ષ ઈચ્છા પૂરી કરે છે. ત્યાં રાજા, રાણ, ચાકર, ઠાકર, મેળા, મહત્સવ, વિવાહ, સગાઈ, રથ, પાલખી, ડાંસ, મચ્છર, સંગ્રામ, વેગ, શોક, કાંટા, ખીલા, કાંકરા, અશુચિ, દુર્ગધ, સુકાળ, દુષ્કાળ, વૃષ્ટિ, આદિ બાબત હોતી નથી. હાથીડા હોય છે પરંતુ એના પર કોઈ સવારી કરતા નથી. ગાયભેંસે હોય છે પરંતુ યુગ લિકને કામમાં આવતી નથી. સિંહસર્પાદિ છે પરંતુ તે કેઈને દુઃખ દેતા નથી. અને કોઈ પણ વસ્તુ ઉપર ગૃદ્ધિપણું હોતું નથી. યુગલિયા ૩૨ લક્ષણોયુકત હોય છે. એકાંતરા (એક દિવસના અંતરથી) આહાર કરે છે. છીંક, બગાસું લેતાં જ કાળ કરી જાય છે. કાળ કરીને ભવનપતિ વાણુવ્યંતર દેવામાં ઉત્પન્ન થાય છે. ' < અકર્મ ભુમિમાં હોવાવાળા યુગલિયાને માટે જે ઉપભોગરૂપ હોય અર્થાત એની આવશ્યકતાઓ પૂરી કરવાવાળાં વૃક્ષ કલ્પવૃક્ષ કહેવાય છે. એના દશ ભેદ છે (૧) મતંગા–શરીરને માટે પાષ્ટિક રસ દેવાવાળા. (૨) ભુંગા (ભૂતાંગ)પાત્ર આદિ દેવાવાળા. (૩) તુડિયંગ- (કુટિતાંગા) વાંજિત્ર દેવાવાળા. (૪) દવંગા (દીપાંગા) દીપકનું કામ દેવાવાળા. (૫) જોઈયંગા (યે તિરંગા) પ્રકાશને જાતિ ' કહે છે. સૂર્યના સમાન પ્રકાશ દેવાવાળા. અગ્નિને પણ જોતિ કહે છે. અગ્નિનું કામ દેવાવાળા. (૬) ચિતગા -પુષ્પમાળા દેવાવાળા (૭) ચિત્તરસા (વિરસા) વિવિધ પ્રકારના ભેજન દેવાવાળા. (૮) મણિયંગા (મહેંગા)– આભૂષણ દેવાવાળા. (૯) ગિહગારા (ગેહાકારા) મકાનના આકારે પરિણમતા હતા અર્થાત ભૂકાનની રીતે આશ્રય દેવાવાળા. (૧૦) અણિયણ (અનગ્ના) વસ્ત્ર આદિ દેવાવાળા. આ દસ પ્રકારનાં કલ્પવૃક્ષોથી યુગલિયાની આવશ્યકતાઓ પૂરી થઈ કાય છે. અતઃ એ કલ્પવૃક્ષ કહેવાય છે. કલ્પવૃક્ષથી જે સુખને ભોગવે છે તે એ પિતપતાના ગુણ પ્રમાણે સુખસમૃદ્ધ હોય છે. ચિંતામણિ રત્ન માફક અનેક પ્રકારની કલ્પનાઓ પ્રમાણે સુખ સમૃદ્ધ હોતા નથી કારણ કે જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં આવે છે કે પૃથ્વી, ફૂલ, ફળ, સિવાય આહાર હોતો નથી. વસ્ત્ર, અલંકારભાલાદિ પણ વનસ્પતિના જ હોય છે. ઠાણુગ સૂત્રના ૭મા સ્થાને એક દેવનારી” કલ્પવૃક્ષનું વર્ણન આવે છે. જ્યારે સંધિકાળે પુણ્ય શકિત ઘટે અને કલ્પવૃક્ષની સંખ્યા પણ ઘટે છે ત્યારે અપૂર્તિની પૂર્તિ માટે તે કલ્પવૃક્ષનો ઉપયોગ કરવામાં આવે છે. Page #236 -------------------------------------------------------------------------- ________________ અસાચ્ચા કેવળી ભગવતી શ—૯. ઉ–૩૧. we અસાચ્ચા કેવળી શ્રી ભગવતી સૂત્ર શ. ૯. . ૩૧ ના અધિકાર ગૌતમ : અહે ભગવન્ ! શું કોઈ જીવ કેવળી, કેવળીના શ્રાવક, કેવળીની શ્રાવિકા, કેવળીના ઉપાસક, કેવળીની ઉપાસિકા, વળીના પાક્ષિક એટલે સ્વય બુદ્ધ, સ્વયં બુદ્ધના શ્રાવક, સ્વયં બુદ્ધની શ્રાવિકા, સ્વયં બુદ્ધના ઉપ સક, સ્વયં બુદ્ધની ઉપાસિકા પાસેથી સાંભળ્યા વિના કેવળી પ્રરૂપિત શ્રુતધર્મના લાભ પ્રાપ્ત થાય છે ? મહાવીર : હૈ ગૌતમ ! કોઈ જી કેવળી યાવત્ સ્વયં બુદ્ધની ઉપાસિકા પાસેથી સાંભળ્યા વિના કેવળી પ્રરૂપિત શ્રુતધર્માંના લાભ પ્રાપ્ત કરે છે અને કેઈ જીવ કરતા નથી. ગૌતમ : અહા ભગવન્ ! આપ એમ શા કારણથી ફરમાવે છે ? ઃ મહાવીર : હે ગૌતમ ! જે જીવે જ્ઞાનાવરણીય ક ના ક્ષયેાપશમ, કર્યાં છે તે કેવળી યાવત્ ત્રય બુદ્ધની ઉપાસિકા પાસેથી સાંભળ્યા વિના પણ કેવળી પ્રરૂપિત શ્રુતધના લાભ પ્રાપ્ત કરે છે અને જે જીવે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયાપશમ નથી કર્યાં તે શ્રુતધના લાભ પ્રાપ્ત કરતા નથી. હે ગૌતમ ! એ કારણથી મે... એવી રીતે કહ્યું છે. ગૌતમ : અહે। ભગવન્ ! શું કોઈ જીવ કેવળી ચાવત્ સ્વયંયુદ્ધની ઉપાસિકા પાસેથી સાંભળ્યા વિના શુદ્ધ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કરી શકે છે? મહાવીર ઃ હે ગૌતમ ! કેવળી યાવત્ સ્વયંબુદ્ધની ઉપાસિકા પાસેથી સાંભળ્યા વિના પણ કોઈ જીવ શુદ્ધ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી શકે છે અને કોઇ જીવ તે સાંભળ્યા વિના શુદ્ધ સમ્યગ્દનની પ્રાપ્તિ કરી શકતા નથી. ગૌતમ: હે ભગવન્ ! આપ એવું શા કારણથી ફરમાવેા છે ? મહાવીર : હૈ ગૌતમ ! જે જીવે દશનાવરણીય આને દન સાહનીય કર્મના ક્ષાપશમ કર્યાં છે તે કેવળી ચાવત્ સ્વયંભુદ્ધની Page #237 -------------------------------------------------------------------------- ________________ ભગવતી ઉપક્રમ ઉપાસિકા પાસેથી સાંભળ્યા વિના શુદ્ધ સમ્યગદર્શન પ્રાપ્ત કરી શકે છે અને જે જીવે દર્શનાવરણીય અને દર્શનેહનીય કર્મને પશમ નથી કે તે શુદ્ધ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરતા નથી. હે ગૌતમ! આ કારણથી મેં એવી રીતે કહ્યું છે. ગૌતમ? અહિ ભગવદ્ ! શું કઈ જીવ, કેળી યાવત્ સ્વયં બુદ્ધની ઉપાસિકા પાસેથી સાંભળ્યા વિના, ગૃહસ્થાશ્રમ છોડીને, મુંડિત થઈને શુદ્ધ અણગારપદની પ્રવજ્યા સ્વીકારે છે ? ન મહાવીર : હે ગૌતમ! કોઈ જીવ કેવળી યાવતુ સ્વયં બુદ્ધ પાસેથી સાંભળ્યા વિના પણ ગૃહસ્થાશ્રમ છેડીને, મંડિત બનીને શુદ્ધ અણગારપદની ત્યાગ કરીને, મુંડિત થઈને શુદ્ધ અણુગારપદની પ્રઘાને સ્વીકાર કરે ગૌતમ? હે ભગવન ! આપ એવું શા કારણધી ફરમાવે છે? મહાવીર : હે ગૌતમ! જે જીવે ધર્માન્તરાય કર્મ યાને વીતરાય તથા ચારિત્ર મોહનીય કર્મને ક્ષપશમ કર્યો છે તે, કેવળી યાવત્ સ્વયંબુદ્ધની ઉપાસિકા પાસેથી સાંભળ્યા વિના પણ ગૃહસ્થાશ્રમને ત્યાગ કરીને, મુંડિત થઈને શુદ્ધ અણગારપદની પ્રવ્રજ્યાને સ્વીકાર કરે છે અને જે જીવે વીર્યંતરાય તથા ચારિત્ર મેહનીય કર્મને ક્ષેપક્ષમ કર્યો નથી તે કેવળી યાવત્ સ્વયં બુદ્ધની ઉપાસિકા પાસેથી સાંભળ્યા વિના ગૃહસ્થાશ્રમ છેડીને, મુંડિત બનીને શુદ્ધ અણગાર પદની પ્રજા સ્વીકારતા નથી. હે ગૌતમ ! આ કારણથી મેં એવી રીતે કહ્યું છે. ગૌતમઃ હે ભગવન્! શું કઈ જીવ કેવળી યાવત્ સ્વયં બુદ્ધની ઉપાસિકા પાસેથી સાંભળ્યા વિના શુદ્ધ બ્રહ્મચર્યવાસ ધારણ કરે છે? મહાવીરઃ હે ગતિમ! જે જીવે ચીત્રાવણકમની ઉપાસિકા પાસેથી સાભળ્યા વિના પણ બ્રહ્મચય વાસ ધારણ કરે છે અને કેઈ જીવ તેની પાસેથી સાંભળ્યા વિના શુદ્ધ બ્રહ્મચર્યવાસ ધારણ નથી કરતા. . ગૌતમ? હે ભગવન! આપ એમ શા કારણથી ફરમાવે છે? 1 મહાવીરઃ હે ગૌતમ! જે જીવે ચારિત્રાવરણય કમેને Page #238 -------------------------------------------------------------------------- ________________ અસોચ્ચા કેવળી ભગવતી શ૯. ઉ– ૧. ક્ષપશમ કર્યો છે તે, કેવળી યાવત્ સ્વયંબુદ્ધની ઉપાસિકા પાસેથી સાંભળ્યા વિના પણ શુદ્ધ બ્રહ્મચર્યવાસ ધારણ કરે છે. જે જીવે ચારિત્રા વરણય કર્મોને ક્ષપશમ કર્યો નથી તે શુદ્ધ બ્રહ્મચર્યવાસ ધારણું કરતું નથી. આ કારણથી હે ગૌતમ! મેં એમ કહ્યું છે. ગૌતમ? અહો ભગવન્! તે ઉપરના દશ બેલની પાસે કેવળી પ્રરૂપિત ધર્મને સાંભળ્યા વિના શું કે જીવ શુદ્ધ સંયમ દ્વારા સંયમયતના 2 (સંચમચારિત્ર) કરે છે ? મહાવીરઃ હે ગૌતમ ! કે સંયમયતના કરે છે અને કઈ નથી કરતા. ગૌતમ ઃ અહે ભગવન્! તેનું શું કારણ? મહાવીરઃ હે ગૌતમ ! જે જીવને યતનાવરણીય કર્મને ક્ષયેપશમ થયેલ છે તે શુદ્ધ સંયમ દ્વારા સંયમયતના કરે છે અને જે જીવે યતનાવરણીય કર્મને ક્ષયે પશમ કર્યો નથી તે શુદ્ધ સંયમ દ્વારા સંયમયતના કરતા નથી. - ગૌતમ : અહે ભગવન્! એ દસ બેલની પાસે કેવળી પ્રરૂપિત ધર્મને સાંભળ્યા વિના શું શુદ્ધ સંવર દ્વારા આશ્રને રેકે છે? મહાવીર : હે ગૌતમ! કોઈ રોકે છે, કેઈ નથી શકતા. ગૌતમ અહો ભગવન્! તેનું શું કારણ? મહાવીરઃ હે ગૌતમ! જે જીવને અધ્યવસાયાવરણીય (ભાવ ચારિત્રાવરણીય) કર્મને ક્ષયે પશમ થયે હોય તે શુદ્ધ સંવર દ્વારા આશ્રાને રોકે છે અને જે જીવને અધ્યવસાયાવરણીય કર્મને ક્ષયે પશમ નથી થયે તે શુદ્ધ સંવર દ્વારા આશ્રવને રેકતો નથી. ગૌતમ ઃ અહો ભગવન! તે દસ બેલની પાસે કેવળી પ્રરૂપિતા ધર્મને સાંભળ્યા વિના શું કઈ જીવ શુદ્ધ આભિનિબોધિક જ્ઞાન (મતિજ્ઞાન) ઉત્પન્ન કરે છે? તે સંયમ (ચારિત્ર)નો સ્વીકાર કરીને તેના દોષોને ત્યાગ કરવાને વિશેષ પ્રયત્ન કરે તેને સંયમયતના કહે છે. Page #239 -------------------------------------------------------------------------- ________________ १२ શ્રી ભગવત ઉપક્રમ મહાવીરઃ ગૌતમ! કઈ કરે છે અને કોઈ નથી કરતા. ગૌતમ અહ ભગવદ્ ! તેનું શું કારણ? મહાવીરઃ હે ગૌતમ! જે જીવને આભિનિધિક જ્ઞાનાવરણીય કર્મને ક્ષપશમ થયે હેય તે શુદ્ધ આભિનિધિક જ્ઞાન ઉત્પન્ન કરે છે અને જે જીવને આભિનિધિક જ્ઞાનાવરણીય કર્મને ક્ષયપશમ થયું નથી તે આભિનિબેધિક જ્ઞાન ઉત્પન્ન કરતા નથી. ' આ પ્રમાણે શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન પણ કહી દેવા. પરંતુ શ્રુતજ્ઞાનમાં શ્રુતજ્ઞાનાવરણીયકર્મને પશમ કહે. અવધિજ્ઞાનમાં અવધિજ્ઞાનાવરણીયકર્મને ક્ષયે પશમ કહે અને મન:પર્યવજ્ઞાનમાં મન:પર્યવજ્ઞાનાવરણીયકર્મને ક્ષયે પશમ કહે. - ગૌતમ? અહો ભગવન! શું તે દસ બેલની પાસે કેવળી પ્રરૂપિત ધર્મને સાંભળ્યા વિના કોઈ જીવ કેવળજ્ઞાન ઉસન્ન કરી શકે છે? મહાવીરઃ હે ગૌતમ ! કોઈ જીવ કરી શકે છે, કઈ જીવ કરતા નથી. ગૌતમ અહે ભગવન્! તેનું શું કારણ? મહાવીર: હે ગૌતમ! જે જીવને કેવળજ્ઞાનાવરણીય કર્મને ક્ષય થયેલ હોય તે કેવળજ્ઞાન ઉત્પન્ન કરી શકે છે. અને જે જીવને કેવળજ્ઞાનાવરણીય કર્મને ક્ષય ન થયે હેાય તે કેવળજ્ઞાન ઉન્ન કરી શક્તા નથી. અસગ્યા કેવળી ગૌતમ? અહો ભગવદ્ ! કેવળી, કેવળીનાં શ્રાવક-શ્રાવિકા, ઉપાસક-ઉપાસિકા, કેવળી-પાક્ષિક (વર્યબુદ્ધ), કેવળી પાક્ષિકનાં શ્રાવકશ્રાવિકા, ઉપાસક-ઉપાસિકા એ દસેની પાસે સાંભળ્યા વિના શું કઈ Page #240 -------------------------------------------------------------------------- ________________ અસોચ્ચા કેવળી ભગવતી શ૯. ઉ–૩૧. ૧૮૩ જીવને કેવળી પ્રરૂપિત ધર્મને બેધ યાવતુ કેવળજ્ઞાન થાય છે? મહાવીરઃ હે ગૌતમ! કોઈ જીવને થાય છે. કોઈને નથી થતું. ગૌતમ? અહો ભગવન ! તેનું કારણ શું? મહાવીરઃ હે ગૌતમ! જે જીવના જ્ઞાનાવરણીય કર્મને ક્ષયશમ થયે હોય યાવત્ કેવલ-જ્ઞાનાવરણીય કર્મને ક્ષય થયે હેય તેને કેવળી પ્રરૂપિત ધર્મને બેધ યાવત્ કેવળજ્ઞાન થાય છે, અને જે જીવને જ્ઞાનાવરણીય કર્મને પશમ નથી થ યાવત્ કેવલજ્ઞાનાવરણીય કર્મને ક્ષય નથી કે તેને કેવળી પ્રરૂપિત ધર્મને બેધ યાવત્ કેવલજ્ઞાન થતું નથી. ગૌતમ ઃ અહે ભગવન્! તે જીવને કેવળજ્ઞાન કેવી રીતે ઉia થાય છે? મહાવીર : હે ગૌતમ! કઈ બાલતપસ્વી નિરંતર છઠ્ઠ-છઠ્ઠનાં પારણાં કરીને બન્ને હાથ ઊંચા કરીને સૂર્યની સામે આતાપના લે તેને પ્રકૃતિની ભદ્રતાથી, પ્રકૃતિની ઉપશાંતતાથી, પ્રકૃતિ (સ્વભાવ) થી કેવમાન-માયા લાભ પાતળા થવાથી, પ્રકૃતિની કેમળતા અને નમ્રતાથી કામમાં આસક્તિ ન હોવાથી ભદ્રતા અને વિનીતતાથી કઈ દિવસ શુભ અધ્યવસાયથી, શુભ પરિણામેથી વિશુધ્ધ લેશ્યાથી વિર્ભાગજ્ઞાનાવરણીય કર્મના શમથી (ઈહા, અપહ, માર્ગણા, ગવેષણ, કરતા થકા) વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થાય છે. જેનાથી જઘન્ય આંગુલના અસંખ્યાતમા ભાગને જાણે દેખે છે, ઉત્કૃષ્ટ અસંખ્યાત હજાર–જન જાણે દેખે છે. તે જીવેને જાણે છે. અ ને જાણે છે. પાખંડી, આરંભવાળા, પરિગ્રહવાળા અંકલેશને પ્રાપ્ત થયેલા જીવને જાણે છે, અને વિશુદ્ધ અને પણ જાણે છે. ત્યાર પછી તે સમકિતને પ્રાપ્ત કરે છે. પછી શ્રમણુધર્મ ઉપર રૂચિ કરે છે. રુચિ કરીને ચારિત્ર અંગીકાર કરે છે. પછી લિંગ * જેવી રીતે પહેલાના “અસોચ્ચાકેવલી” ના અધિકારમાં કહ્યું છે તેવી રીતે અહીં પણ કહી દેવું. અર્થાત ધર્મ શ્રવણ (બોધ) થી માંડીને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય ત્યાં સુધીના બધા બોલ અહીં પણ કહી દેવા. Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ શ્રી ભગવતી ઉપકમ (વલિંગ)ને સ્વીકાર કરે છે. મિથ્યાત્વના પરિણામ ઘટતાં ઘટતાં અને અને સમ્યદર્શનનાં પરિણામ વધતાં વધતાં તે વિભંગજ્ઞાન સમ્યક્ત્વયુક્ત થઈને અવધિજ્ઞાનપણે પરિણમે છે. ગૌતમ આહ ભગવદ્ ! તે અવધિજ્ઞાની જીવને કેટલી વેશ્યાઓ હોય છે? મહાવીરઃ હે ગૌતમ! તેજેશ્યા, પદ્મશ્યા, શુકલેશ્યા એ ત્રણ વિશુદ્ધ વેશ્યાઓ હોય છે. ગૌતમ અહો ભગવની અવધિજ્ઞાની જીવને કેટલાં જ્ઞાન હોય છે? મહાવીરઃ હે ગૌતમ! મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એ ત્રણ જ્ઞાન હેય છે. , - ગૌતમ? અહો ભગવન! તે અવધિજ્ઞાની જીવે સગી હેય છે કે અગી. મહાવીરઃ હે ગૌતમ! સંયોગી હોય છે, અગી નથી હોતા, તેને મન, વચન, કાયા એ ત્રણ વેગ હેય છે. ગૌતમહે ભગવન! તે અવધિજ્ઞાની સાકાર (જ્ઞાન) ઉપયોગવાળા હોય છે કે અનાકાર (દર્શન) ઉપગવાળા હોય છે? મહાવીરઃ હે ગૌતમ! તે સાકાર ઉપગવાળા પણ હોય છે અને અનાકાર ઉપગવાળા પણ હોય છે. - ગૌતમ અહો ભગવન તે અવધિજ્ઞાની કયાં સંઘયણમાં હોય છે? મહાવીરઃ હે ગૌતમ! તે જીષભનાચ સંઘયણમાં હોય છે. શીતમઃ અહે ભગવન ! તે અધિજ્ઞાની કયા સંસ્થાનમાં હોય છે. . - મહાવીરઃ હે ગૌતમ! તે છ સંસ્થાને માંથી કઈ એક -સંસ્થાનમાં હોય છે. ગૌતમ? અહે ભગવન ! તે અવધિજ્ઞાની કેટલી ઊંચાઈવાળા હોય છે? Page #242 -------------------------------------------------------------------------- ________________ અસાચ્ચા કેવળી ભગવતી શ. ૯ ઉ. ૩૧ ૧૮૫ મહાવીર : હૈ ગૌતમ ! જઘન્ય છ હાથ ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્યની ઊંચાઇવાળા હોય છે. : ગૌતમ ઃ અહે ભગવન્ ! તે કેટલા આયુષ્યવાળા હાય છે? મહાવીર : હું ગૌતમ ! જયન્ય આઠે વર્ષોંથી થે।ડુ અધિક અને ઉત્કૃષ્ટ ક્રેડપૂર્વ આયુષ્યવાળા હાય છે. ગૌતમ : અહે। ભગવન્ ! તે વૈદ્ય સહિત હાય છે કે વેદ રહિત હૈાય છે ? મહાવીર : હૈ ગૌતમ ! તે વેઢ સહિત હૈાય છે. વેઢ રહિત નથી હોતા. ગૌતમ : અડે। ભગવન્ ! તે વેદ સહિત હોય તેા શું સ્ત્રીવેદી, પુરુષવેદી, નપુ ંસકવેદી હોય છે કે પુરુષનપુ ંસક વેદી હાય છે ? મહાત્રીર : હે ગૌતમ ! તે સ્ત્રીવેદી અને નપુંસકવેદી નથી હોતા પરંતુ તે પુરુષવેદી અથવા પુરુષનપુસકવેદી હાય છે. ગૌતમ : અહા ભગવન્ ! તે અવધિજ્ઞાની સકષાયી હૈય કે અકષાયી હોય છે? 2903 મહાત્રીર : હું ગૌતમ ! તે સકષાયી હાય છે, અકષાયી નથી હતા. ગૌતમ : અહે। ભગવન્ ! કેટલા કષાય છે ? તે સકષાયી હોય તે તેનામાં મહાવીર : હૈ ગૌતમ ! તેનામાં સંજવલનના ષ, માન માયા, àાલ એ ચાર કષાય હાય છે. ગૌતમ : અહા ભગવન્ ! તેને કેટલા અધ્યવસાયેા ઢાય છે? મહાવીર : હૈ ગૌતમ ! તેને અસંખ્યાતા અધ્યવસાય હાય છે. ગૌતમ : : હે ભગવન્ ! તેના અધ્યવસાય પ્રશસ્ત હાય છે કે અપ્રશસ્ત ? લિ ંગના છેદ કરવાથી જે નપુ ંસક બને છે. અર્થાત્ જે કૃત્રિમ નપુ’અક અને છે તેને પુરૂષપુસક કહેવાય છે. ૨૪ Page #243 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપક્રમ મહાવીર : હું ગૌતમ ! તેના અધ્યવસાય પ્રશસ્ત હાય છે, અપ્રશસ્ત નહિ. ૧૫૬ આ પછી આગળ વધતાં પ્રશસ્ત અધ્યવસાયેાથી નરક, તિય ચ, મનુષ્ય અને દેવગતિના અન'તા ભવાથી પાતાના આત્માને મુક્ત કરે છે. ક્રમશ: અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાની, સ ંજવલનના ક્રોધ, માન, માયા, લાભના ક્ષય કરે છે. જ્ઞાનાવરણીય, દેશનાવરણીય, અંતરાય અને માહનીયને! ક્ષય કરે છે. જેનાથી તેને અનંત, અનુત્તર (પ્રધાન) વ્યાઘાતરહિત, આવરણુરહિત, સર્વ પદાર્થાને ગ્રહણ કરવાવાળા, પ્રતિપૂર્ણ, શ્રેષ્ઠ કેવળજ્ઞાન કેવળદર્શન ઉપન્ન થાય છે. ગૌતમ : અહે ભગવન્! શું તે કેવળીભગવાન કેવળી પરિપત ધર્માંના ઉપદેશ આપે છે. યાવત્ પરૂપણ કરે છે ? મહાવીર : હું ગૌતમ ! તે અથ સમ ભગવાન ધર્મના ઉપદેશ નથી દેતા યાવત્ પરૂપણા એક ન્યાય (ઉદાહરણ) અથવા એક પ્રશ્નના ઉત્તર ઉપદેશ નથી આપતા. ગૌતમ : હે ભગવન્ ! તે કેવળી ભગવાન કાઇને દીક્ષા આપે છે.? મુંડન કરે છે? નથી. તે કેવળી કરતા નથી. પરંતુ ટ્ સિવાય તે ધર્મના મહાવીર : હું ગૌતમ ! તે સમર્થ નથી. તે કેત્રની ભગવાન મુ`ડિત નથી કરતા. પરંતુ અમુકની પાસે આપે છે. ( ખીજાની પાસે દીક્ષા લેવા માટે કાઈને દીક્ષા નથી દેતા, દીક્ષા લા' એવા ઉપદેશ કહે છે.) ગૌતમ : : અહેા ભગવન્ ! શું તે કેવળી ભગવાન તેજ ભવમાં સિદ્ધ, બુદ્ધ, મુક્ત થઈને સર્વ દુઃખાના અંત લાવે ઇં? 2 પ્રાચીન ધારણા એવા પ્રકારની છે કે અસેચ્યા કેવળી શેષ આયુષ્ય આધુ' હાવાના કારણે વેશ નથી બદલતા. ઉપદેશ પણ દેતા નથી અને શિષ્ય પશુ નથી બનાવતા. જો આયુષ્ય લાંખુ હાય । વેશ બદલે છે. અને વેશ અલીને પછી ઉપદેશ પણ આપે છે અને દીક્ષા દઇ શિષ્યા પણુ બનાવે છે. Page #244 -------------------------------------------------------------------------- ________________ સાચ્ચા કેવળી ભગવતી શ. ૯ ૬. ૩૧ મહાવીર : હા. ગૌતમ ! તે જ થઇને સર્વ દુઃખાના અંત લાવે છે. ૧૮૭ ભવમાં સિદ્ધ, બુદ્ધ, મુક્ત ગૌતમ : અહે। ભગવન્ ! તે કેવળી ભગવાન શુ' ઉષ્ણ લાકમાં હાય છે, અધેાલાકમાં હાય છે કે તિર્થ્યલાકમાં હુંય છે? મહાવીર : હે ગૌતમ ! તે કેવળીભગવાન ઉલાકમાં પશુ હાય છે, અધે માં પણ હાય છે અને તિર્થ્યલાકમાં પણ હાય છે. ઉર્ધ્વલાકમાં તે સઢાવાઈ, વિયડાવાઈ, ગધાત્રાઇ, અને માલ્યવ નામના વૃત્ત (ગેાળ) વૈતાઢય પર્વત ઉપર હૈય છે. સહુરણુ આશ્રી મેરુ પર્વતના સામનસવન અને પ ́ડકવનમાં હાય છે. અધેલેકમાં હાય તા સલિલાવતી વિજયમાં અથવા ગુફામાં હાય છે. સહરણુ આશ્રી પાતાળમાં તથા ભવનપતિઓનાં ભત્રનેામાં હોય છે. તિર્થ્યલાકમાં હાય તેા પદરકમ ભૂમિમાં હાય છે, સંહારણુ આશ્રી અઢીદ્વીપ સમુદ્રના એક ભાગમાં ડાય છે. ગૌતમ : અહે। ભગવન્ ! તે કેવળીભગવાન એક સમયમાં કેટલા હાય છે ? મહાવીર : હે ગૌતમ ! જઘન્ય ૧, ૨, ૩ ઉત્કૃષ્ટ ૧૦ હાય છે. ܘ સાચ્ચા કેવળી શ્રી ભગવતી શ. ૯ ૭. ૩૧ના અધિકાર ગૌતમ : અહે। ભગવન્ શું કેવળી, કેવળીના શ્રાવક, શ્રાવિકા, ઉપાસક–ઉપાસિકા, કેવળી પાક્ષિક (સ્વયં બુદ્ધ) કેવળી પાક્ષિકના શ્રાવકશ્રાવિકા, ઉપાસક–ઉપાસિકા, એ દસેની પાસે કેવળી પરૂપિત ક્ષમ સાંભળીને કોઇ જીવને ધર્મના મેધ થાય છે? યાવત કેવળજ્ઞાન ઉન્ન થાય છે? મહાવીર : હે ગૌતમ ! કોઇને થાય છે. કોઇને નથી થતું. આ આખુ વર્ણન ૧૧ ખેલ અસેસ્ચા”ની માફક કહી દેવા. પરતુ અહી “સાચ્ચા” (સાંભળીને) એવું કહેવું, જે જીવે જ્ઞાનાવરણીય કમ Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ શ્રી ભગવતી ઉપમ પશમ કર્યો છે તેને ધર્મને બેધ થાય છે. યાવત જે જીવે કેવળ જ્ઞાનાવરણીય કર્મને ક્ષય કર્યો છે, તેને કેવળજ્ઞાન થાય છે. ' કઈ સાધુ નિરંતર ત્રણ-ત્રણ ઉપવાસનાં પારણાં કરતા થકા આત્માને ભાવિત કરતે વિચારે છે, તેને પ્રકૃતિની ભદ્રતા, વિનીતતા, આદિ ગુણેથી યાવત્ અવધિજ્ઞાનાવરણીય કર્મના ક્ષેપશમથી અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે. તે આ અવધિજ્ઞાન દ્વારા જઘન્ય આંગુલના અસંખ્યાતમાં ભાગને જાણે દેખે છે. ઉત્કૃષ્ટ અલેકમાં લેકપ્રમાણુ અસંખ્યાત ખંડેને જાણે દેખે છે. ગૌતમ? અહો ભગવન્! તે (અવધિજ્ઞાની) જીવને કેટલી લેશ્યાઓ હોય છે? મહાવીરઃ હે ગૌતમ! કૃષ્ણ યાવત્ શુકલ છ લેશ્યા હેય છે. ગૌતમ : અહે ભગવન ! તે અવધિજ્ઞાનીને કેટલાં જ્ઞાન હોય છે? મહાવીરઃ હે ગૌતમ! મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન એ ત્રણ અથવા મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન એ ચાર જ્ઞાન હોય છે. ગૌતમઃ હે ભગવન્ ! તે અવધિજ્ઞાની સગી હોય છે કે અગી? મહાવીરઃ હે ગૌતમ! તે સંગી હોય છે, પણ અગી નથી હતા. જેવી રીતે મેગ, ઉપગ, સંઘયણ, સંસ્થાન, ઊંચાઈ અને આયુષ્ય “અસ્થામાં કહ્યા તે પ્રમાણે અહીં “સચ્ચા”માં પણ કહી દેવા. ગૌતમ અહે ભગવન! તે અવધિજ્ઞાની સવેદી હોય છે કે અવેદી ? મહાવીરઃ હે ગૌતમ! તે સંવેદી હેય અથવા અવેદી પણ હેય છે. સવેદી હોય તે સ્ત્રીવેદી, પુરુષવેદી, પુરુષનપુંસકવેદી હેય છે, અને જે અવેદી હેય તે ક્ષીણવેદી હોય છે. ઉપશાંત વેદી નથી હોતા. Page #246 -------------------------------------------------------------------------- ________________ સચ્ચા કેવળી ભગવતી શ૯. ઉ–51. ૧૨૯ ગૌતમ ઃ અહે ભગવન! તે (અવધિજ્ઞાની) સકષાયી હોય કે અકષાયી? મહાવીરઃ હે ગૌતમ! સકષાયી પણ હોય છે અને અકષાયી પણ હોય છે. સકષાયી હોય તે સંજ્વલન ચોક હોય છે. ત્રિક (માન-માયા-લેભ) હોય છે. દ્રિક (માયા-લેભ) હોય છે, અથવા એક લેભ) હોય છે, અને જે અકષાયી હોય તે ક્ષીણુકષથી હોય છે. ઉપશાંત કષાયી નથી લેતા. ' ગૌતમ? અહો ભગવદ્ ! તે અવધિજ્ઞાનીને કેટલા અધ્યવસાય હોય છે? મહાવીરઃ હે ગૌતમ! તેના અસંખ્યાત પ્રશરત અધ્યવસાયે હોય છે. તે પ્રશસ્ત અધ્યવસાયના વધવાથી કેવળજ્ઞાન–કેવળદર્શન પ્રાપ્ત થાય છે. ગૌતમ? અહો ભગવન ! શું તે “ ચા” કેવળી ભગવાન કેવળી પરૂપિત ધર્મને ઉપદેશ કરે છે. યાવત્ પરૂપણ કરે છે? મહાવીરઃ હે ગૌતમ! તે કેવળી પરૂપિત ધર્મને ઉપદેશ કરે છે. યાવત્ પરૂપણ કરે છે. ગૌતમ : અહો ભગવન્! શું તે કેવળી ભગવાન કેઈને પ્રવજ્યા (દીક્ષા) દે છે? મુંડિત કરે છે? મહાવીરઃ હા. ગૌતમ! પ્રવજ્યા દે છે. મુંડિત કરે છે. ગૌતમ ઃ હે ભગવન! શું તે કેવળી ભગવાનના શિષ્ય પ્રશિષ્ય પણ કોઈને પ્રવજ્યા આપે છે? મુંડિત કરે છે? મહાવીરઃ હા. ગતમ! તેના શિષ્ય પ્રશિષ્ય પણ પ્રવજ્યા દે છે. મુંડિત કરે છે. ગૌતમ: હે ભગવન્! શું તે કેવળી ભગવાન તે જ ભાવમાં સિદ્ધ, બુદ્ધ, મુક્ત થઈને સર્વ દુઃખને અંત લાવશે? મહાવીરઃ હા. ગૌતમ ! તે, તે જ ભવમાં સિદ્ધ, બુદ્ધ, મુક્ત થઈને સર્વ દુઓને નાશ કરશે. Page #247 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપક્રમ - ગૌતમ? અહે ભગવન્! શું તે કેવળી ભગવાનના શિષ્યપ્રશિષ્ય પણ સિદ્ધ, બુદ્ધ, મુક્ત થઇને સર્વ દુઃખને અંત લાવશે? ; મહાવીરઃ હા. ગૌતમ! તે પણ સિદ્ધ, બુદ્ધ, મુક્ત થઈને સર્વ દુઃખોને નાશ કરશે. - ગૌતમ: હે ભગવન! તે ઉર્વલોકમાં, અધોલકમાં કે તિચ્છલકમાં હોય છે ? - મહાવીરઃ હે ગૌતમ! તે ઉદ્ઘલેકમાં પણ હોય છે. અર્ધલેકમાં પણ હોય છે અને તિછલેકમાં પણ હોય છે. આ આખું વર્ણન “અચા ” કેવળીની માફક કહી દેવું. - ગૌતમ? અહો ભગવન ! તે કેવળી ભગવાન એક સમયમાં કેટલા સિદ્ધ થાય? મહાવીરઃ હે ગૌતમ! જઘન્ય એક—બે-ત્રણ ઉત્કૃષ્ટ ૧૦૮ 'સિદ્ધ થાય છે. ગાંગેય અણગારના ભાંગા શ્રી ભગવતી સૂત્ર શ. ૯. ઉ. ૩રને અધિકાર ત્રેવીસમા તીર્થંકર ભગવાન શ્રી પાર્શ્વનાથ સ્વામીના શિષ્ય શ્રી ગાંગેય અણગારે શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીને પૂછ્યું કે, ગાંગેય? હે ભગવન્! શું નારકીના નેરિયા નરકમાં ૮ સાંતર ઊપજે છે યા નિરંતર ઊપજે છે? મહાવીરઃ હે ગાંગેય! નારકીને નેરિયા) સાંતર ઊપજે છે, <જે જીવોની ઉત્પત્તિમાં સમય આદિ કાળનું અંતર (વ્યવધાન) હોય તેને “સાંતર' કહે છે અને જે જીવોની ઉત્પત્તિમાં સમય આદિ કાળનું અંતર (વ્યવધાન) ન હોય તેને “નિરંતર ' કહે છે. વનરકમાં ઉત્પન્ન થવાવાળા જીવ બીજી ગતિથી આવતા રસ્તામાં (વાટે વહેતા થકા) નરકનું આયુષ્ય ભોગવે છે. એટલા માટે તેને નારકીને નેરિયા કહ્યા છે. Page #248 -------------------------------------------------------------------------- ________________ ગાંગેય અણગાર ભગવતી શ. ૯. ઉ, ૩૨. ૧૯૬ અને નિરંતર પણ ઊપજે છે. તે રીતે પાંચ સ્થાવર સિવાયના શેષ અઢાર દંડક કહી દેવા, ગાંગેય : અહો ભગવદ્ ! શું પચે ય સ્થાવરના જીવ સાંતર ઊપજે છે કે નિરંતર ઊપજે છે? મહાવીરઃ હે ગાંગેય! પાંચ સ્થાવરના જીવ સાંતર નથી ઊપજતા પણ નિરંતર ઊપજે છે. ગૌતમ અહે ભગવન્! શું નારકીના નેરિયા સાંતર ઉદ્વર્તે છે? (નારકીથી નીકળી બીજી ગતિમાં જાય છે અથવા નિરંતર ઉદ્વતે છે? મહાવીરઃ હે ગાંગેય ! સાંતર પણ ઉવતે છે અને નિરંતર પણ ઉદ્વર્તે છે. એવી રીતે પાંચ સ્થાવર સિવાય શેષ અઢાર દંડક પણ કહી દેવા. પરંતુ જ્યોતિષી અને વૈમાનિક દેવતાઓમાં ઉદ્વર્તનને સ્થાને યવન શબ્દ બેલ. ગાંગેય? અહા! ભગવન્! પાંચ સ્થાવરના જીવ સાંતર-ઉદ્વર્તી છે યા નિરંતર ? મહાવીરઃ હે ગાંગેય! સાંતર નહીં પરંતુ નિરંતર ઉદ્વર્તે છે. ગાંગેયઃ અ ભગવદ્ ! ઉત્પત્તિના કેટલા ભેદ છે? . . . મહાવીર : હે ગાંગેય! ઉત્પત્તિના ચાર પ્રકાર કહ્યા છે. (૧) નેરિયક ઉત્પત્તિ (૨) તિર્યની ઉત્પત્તિ (૩) મનુષ્ય ઉત્પત્તિ (૪) દેવ ઉત્પત્તિ. ગાંગેય અહો ભગવદ્ ઐયિક ઉત્પત્તિના કેટલા લે છે?' મહાવીરઃ હે ગાંગેય! નૈરિયક ઉત્પત્તિના સાત ભેદ કહ્યા છે. રત્નપ્રભા પૃથ્વી ઉત્પત્તિ યાવત્ તમતમાં પૃથ્વી ઉપત્તિ એવી રીતે તિની ઉત્પત્તિના પાંચ ભેદ છે. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય. મનુષ્ય ઉત્પત્તિના બે ભેદ સંમૂછિમ અને ગર્મજ દેવ ઉત્પત્તિના ચાર ભે ભવનપતિ, વાણવ્યંતર, જોતિષી અને વૈમાનિક. Page #249 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ શ્રી ભગવતી ઉપક્રમ એક આદિ જીવ જે ગતિમાં પ્રવેશ કરે છે. તેને પદ વિકલ્પ ભાંગા સંક્ષેપમાં બતાવે છે. જીવ સ્થાનના ૧૨ દેવલોક નરક તિયચ મનુષ્ય દેવ પદ સયોગી સગી સગી સગી સંયોગી પદ પદ ૧ ૧૨ ૭ ૫ ૨ ૪. છ ૩ ૭ ૨૨૦ ૩૫ ૧૦ ૪ ૧૫ ૪૫ ૩૫ ૫ ૫ ૩૧ ૭૯૨ ૨૧ ૧ ૬ ૬૩ ૯૨૪ ૭. ૭ ૧૨૭ ૭૯૨ ૧. ૨૫૫ ૪૯૫ ૯ ૫૧૧ ૨૨૦ ૧૦ ૧૦૨૩ ૧૧ ૨૦૪૭ ૧૨ ૧૨ ૪૦૯૫ ૧ નરકમાં ૧૦ જીવ જાય તેને સંગી વિકલ્પ ૪૬૬ હોય છે. તે વિકલ્પ બનાવવાની રીત આ છે – દસ જેને વિકલ્પ કરવાનું હોય તે એકને આંક ઉપર લખ અને “નવને આંક નીચે લખવે. એવી રીતે દ્વિસંગી નવ વિકલ્પ થયા. નવના આંકને આઠથી ગુણી બેથી ભાગવાથી ત્રિરંગી ૩૬ વિકલ્પ થયા. છત્રીસને સાતથી ગુણી ત્રણથી ભાગવાથી ચાર સગી ૮૪ વિકલ્પ થયા. ચેરાશીને થી ગુની ચારથી ભાગવાથી પાંચ સગી ૧૨૬ વિકલપ થયા. એકસે છત્રીસને પાંચથી ગુણ પાંચથી ભાગવાથી છ સગી ૧૨૬ વિકલ્પ થયા. એક છવ્વીસને ચારથી ગુણી થી ભાગવાથી સાત સગી ૮૪ વિકલ્પ થયા. પછી પદને વિકલ્પની સાથે ગુણી જે સંખ્યા આવે તેને ભાંગા સમજી લેવા. આ પ્રમાણે બધામાં સમજી લેવું. Page #250 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગાંગેય અણુગારના ભાંગા ભગવતી શ–૯. ઉ-૩૨. સ્થાનપદ બનાવવાની રીતઃ સાત નરકના અસગી છ પદ થયા. તે સાતને છથી ગુણી બેથી ભાગવાથી દ્વિસંગી ૨૧ પદ થયા. ૨૧ ને પાંચથી ગુણી ૩ થી ભાગવાથી ત્રિસંયેગી ૩૫ પદ થયા. ૩૫ ને ચારગણું કરી ૪ થી ભાગવાથી ૩૫ ૫દ થયા. ૩૫ ને ૩ થી ગુણી પાંચથી ભાગવાથી પાંચ સંગી ર૧ પદ થયા. ૨૧ ને બેથી ગુણી છથી ભાગવાથી છ સંગી છ પદ થયા. સાતને એકથી ગુણી ૭ થી ભાગવાથી ૭ સગી એક પદ થયું. • - - - ચાર ગતિમાં એક આદિ જીના ભાંગાનું યંત્ર છે નરકના ભાંગ તિય"ચના ભાંગા મનુષ્યના - ભાંગ દેવતાના : ભાંગ : - | - ૨ - ૨૮ ૧૫ ૩૫ છ ૮૪. ૨૧૦ જ ७० હ : - - - ૧૬ ૪૬૨ ૧૨૬ ૯૨૪ ૨૧૦ ૧૭૧૬ ૩૦૦૩ - ૯ ૫૦૦૫ ૧૦ ૮૦૦૮ - - - - ૧૧. સંખ્યાતા ૩૩૩૭ અસંખ્યાતા ૩૬૫૮ ઉત્કૃષ્ટ ૬૪ જેવી રીતે સાત નારકીમાં એક જીવ જાય તે ૭ ભાંગા, ૨ જીવ જાય તે ૨૮ ભાંગ, ૩ જીવ જાય તે ૮૪ ભાંગા, ચાર જીવ જાય. તે ૨૧૦ ભાગા, ૧૦ જીવ જાય તે ૮૦૦૮ ભાંગા, સંખ્યાતા જીવ ૨૫ Page #251 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ શ્રી ભગવતી ઉપક્રમ જાય તે ૩૩૩૭ ભાંગા. અસંખ્યાતા જીવ જાય તે ૩૬૫૮ ભાંગા, ઉત્કૃષ્ટ જી જાય તે ૬૪ ભાંગા. - નરકના પદ ૧૨૭ હોય છે. અસંગી ૭ પદ@ ૧,૨,૩,૪,૫,૬,૭, દ્વિસંગી ૨૧ પદઃ ૧-૨, ૧-૩, ૧-૪, ૧-૫, ૧૬, ૧-૭, ૨-૩, ૨-૪, ૨-૫, ૨૬, ૨-૭, ૩-૪, ૩–૫, ૩-૬, ૩- ૭, ૪-૫, ૪-૬, ૪-૭, ૫-૬, ૫-૭, ૬-૭, દ્વિસંગી ૨૧ પદ. - ત્રિરંગી ૩૫ ૫દઃ ૧-૨-૩, ૧-૨-૪, ૧-૨-૫, ૧-૨-૬, ૧-૨-૭, ૧-૩-૪, ૧-૩-૫, ૧-૩-૬, ૧-૩-૭, ૧-૪-૫, ૧-૪-૬, ૧-૪-૭, ૧-૫-૬, ૧-૫-૭, ૧-૬-૭, ૨-૩-૪, ૨-૩-૫, ૨-૩-૬, ૨-૩-૭, ૨-૪–૫, ૨-૪-૬, ૨-૪-૭, ૨-૫-૬, ૨-૫-૭, ૨-૬-૭, ૩-૪-૫, ૩-૪-૬, ૩-૪-૭, ૩-૫-૬, ૩-૫-૭, ૩-૬-૭, ૪-૫-૬, ૪-પ-૭, ૪-૬-૭, ૫-૬-૭, વિસંગી ૩૫ ૫૬. ચાર સં ગી ૩૫ પદઃ ૧-૨-૩-૪, ૧-૨-૩-૫, ૧-૨-૩-૬, ૧-૨-૩-૭, ૧-૨-૪-૫, ૧-૨-૪-૬, ૧-૨-૪-૭, ૧-૨-૫-૬, ૧-૨-૫-૭, ૧-૨-૬–૭, ૧-૩–૪–૫, ૧-૨-૪-૬, ૧-૩-૪-૭, ૧-૩-૫-૬, ૧-૩-૫-૭, ૧-૩-૬-૭, ૧-૪–૫-૬, ૧-૪-પ-૭, @જ્યાં એકનો આંક છે ત્યાં પહેલી નરક, જ્યાં બેનો આંક છે ત્યાં બીજી નરક, જ્યાં ત્રણને આંક છે ત્યાં ત્રીજી નરક, જ્યાં ચારનો આંક છે ત્યાં ચોથી નરક, જ્યાં પાંચનો આંક છે ત્યાં પાંચમી નરક, જ્યાં છો આંક છે ત્યાં છઠ્ઠી નરક અને જ્યાં સાતનો આંક છે ત્યાં સાતમી નરક સમજવી. જેવી રીતે એક જીવ કઈ પહેલી નરકમાં જાય, કોઈ બીજી નરકમાં જાય યાવત કેઈ સાતમી નરકમાં જાય છે. તેવી રીતે બે જીવ નરકમાં જાય તે અસંગી ભાંગા તે ઉપર બતાવ્યા મુજબ બને છે. પહેલી, બીજ, યાવત, સાતમી નરકમાં જાય છે. બે સંયોગી જાય તો એક પહેલીમાં એક બીજીમાં, એક પહેલીમાં એક ત્રીજીમાં, એક પહેલીમાં એક ચોથીમાં, એવી રીતે યાવત એક છઠ્ઠીમાં એક સાતમીમાં ત્યાં સુધી ૨૧ પદ કહી દેવા. એવી રીતે ત્રિસંયોગી એક પહેલીમાં, એક બીજીમાં, એક ત્રીજીમાં, થાવત એક પાંચમીમાં, એક છઠ્ઠીમાં એક સાતમીમાં જાય છે. ત્યાં સુધી ૩૫ ૫દ કહી દેવા. એવી રીતે છ સંગી સુધી કહી દેવા. Page #252 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગાંગેય અણુગારના ભાંગા ભગવતી શ. ૯ ઉ. ૩૨ ૧૯૫ ૧-૪-૬-૭, ૧-૫-૬-૭, ૨-૩-૪-૫, ૨-૩-૪-૬, ૨-૩-૪-૭, ૨-૩-૫-૬, ૨-૩–૫-૭, ૨-૩-૬-૭, ૨-૪-૫-૬, ૨-૪-૫-૭, ૨-૪-૬-૭, ૨-૫-૬-૭, ૩-૪–૫-૬, ૩-૪-૫-૭, ૩-૪-૬-૭, ૩–૫-૬-૭, ૪-૫-૬-૭ ચાર સં ગી ૩૫ ૫દ. પાંચ સંયોગી ૨૧ પદ ઃ ૧-૨-૩-૪–૫, ૧-૨-૩-૪-૬, ૧-૨-૩-૪-૭, ૧-૨-૩-૫-૬, ૧-૨-૩-૫-૭, ૧-૨-૩-૬-૭, ૧-૨-૪–૫-૬, ૧-૨-૪-પ-૭, ૧-૨-૪-૬-૭, ૧-૨–૫-૬-૭, ૧-૩-૪-૫-૬, ૧-૩-૪-૫-૭, ૧-૩-૪-૬-૭, ૧-૩-૫-૬-૭, ૧-૪-૫-૬-૭, ૨-૩-૪-૫-૬, ૨-૩-૪-૫-૭, ૨-૩-૪-૬-૭, ૨-૩-૫-૬-૭, ૨-૪-૫-૬-૭, ૩-૪-૫-૬-૭ પાંચ સગી ૨૧ પદ. છ સં ગી સાત પદઃ ૧-૨-૩-૪-૫-૬, ૧-૨-૩-૪-૫-૭, ૧-૨-૩-૪-૬-૭, ૧-૨-૩-૫-૬-૭, ૧–૨–૪–૫--૭, ૧-૩-૪-૫-૬-૭, ૨-૩-૪–૫-૬-૭ છ સંચાગી સાત પદ. સાત સંયેગી એક પદ ઃ ૧-૨-૩-૪-૫-૬-૭, સાત સંગી એક પદ એ બધા મળી કુલ ૧૨૭ પદ થયા. એવી રીતે પિતાના બે ઠેકાણના પદ સમજી લેવા. સાત નારકીમાં સાત જીવ જાય છે. તેના વિકલ્પ ૬૪ થાય છે. અસંયેગી ૧ વિકલ્પ :- ૭ જીવ એક સાથે જાય. દ્વિસંગી વિકલ્પ – ૧-૬-૨-૫-૩-૪, ૪-૩-૫-૨-૬-૧. વિસગી ૧૫ વિકલપ – ૧-૧-૫, ૧-૨-૪, ૨-૧-૪, ૧-૩-૩, ૨-૨-૩, ૩-૧-૩, ૧-૪-૨, ૨-૩-૨, ૩-૨-૨, ૪-૧-૨, ૧-૫-૧, ૨-૪–૧, ૩-૩-૧, ૪-૨-૧, ૫–૧-૧. ચાર સંયેગી ૨૦ વિકલ્પ = ૧-૧-૧-૪, ૧-૨-૩-૪, ૧-૨-૧-૩, ૨-૧-૧-૩, ૧-૧-૩-૨, ૧-૨-૨-૨, ૨-૧-૨-૨, ૧-૩-૧-૨, ૨-૨-૧-૨, ૩-૧-૧-૨, ૧-૧-૪-૧, ૧-૨-૩-૧, Page #253 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ : . “ શ્રી ભગવતી ઉપક્રમ ૨-૧-૩-૧, ૧-૩-ર-૧, ૨-૨-૨-૧, ૩-૧-ર-૧, ૧-૪-૧-૧, ૨-૩-૧-૧, ૩–૨–૧–૧, ૪-૧-૧-૧. - પાંચ સંયેગી ૧૫ વિકલ્પ – “૧–૧–૧–૧-૩, ૧-૧-૧-૨-૨, ૧-૧-૨-૧-૨, ૧--૧ - ૨-૧-૧-૧-૨, ૧-૧-૧-૩-૧, ૧-૧-૨-૨-૧, ૧-૨-૧-૨-૧, ૨-૧-૧-૨-૧, ૧-૧-૩-૧-૧, ૧-૨-૨-૧-૧, ૨-૧-૨-૧-૧, ૧-૩-૧-૧-૧, ૨-૨-૧-૧-૧, ૩-૧-૧-૧-૧. - છ સં ગી છ વિકલપ:- ૧-૧-૧-૧-૧-૨, ૧-૧-૧-૧-૨-૧, -૧-૧-૧-૨-૧, ૧-૧-૨-૧-૧-૧, ૧-૨-૧-૧-૧-૧, ૨-૧-૧-૧-૧-૧. - સાત સગી ૧ વિકલ્પ - ૧-૧-૧-૧-૧-૧-૧. સાત જીવ સાત નરકમાં જાય તે અસગી ૭ ભાંગા થાય છે. જેવી રીતે ૭ જીવ પહેલી નરકમાં જાય છે. યાવત્ ૭ જીવ સાતમી નરકમાં જાય છે એવી રીતે ૭ ભાંગા થાય છે. - સાત જીવ સાત નરકમાં દ્વિસંગી બનીને જાય તે એક જીવ પહેલી નરકમાં, છે જીવ બીજી નરકમાં, એક જીવ પહેલી નરકમાં, છ જીવ ત્રીજી નકમાં, યાવત્ એક જીવ પહેલી નરકમાં, છ જીવ સાતમી નરકમાં, એ પ્રમાણે ૧-૬ વિકલ્પથી ૬ ભાંગા થાય. . બે જીવ પહેલીમાં, ૫ જીવ બીજીમાં, ૨ જીવ પહેલીમાં, ૫ જીવ ત્રીજીમાં, યાવત્ બે જીવ પહેલીમાં, પાંચ જીવ સાતમીમાં એ પ્રમાણે ૨-૫ વિક૯૫થી ૬ ભાંગા થયા. એ પ્રમાણે દ્વિસંગી, ૬ વિકપમાં પહેલી નરકથી, ૩૬ ભાંગા થયા. બીજી નરકથી ૩૦, ત્રીજી નરકથી ૨૪, થી નરકથી ૧૮, પાંચમી નરકથી ૧૨, છઠ્ઠી સાતમી નરકથી ૬, એવી રીતે બે સગી ૧૨૬ ભાંગા થયા. એ પ્રમાણે ત્રિરંગીના પરપ ભાંગા થયા. : ચાર સંગીના ૭૦૦, પાંચ સંગીન ૩૧૫, છ સંગીના કર, સ્માત સંગીના ૧, સર્વ મળી ૧૭૧૬ (૧૨૬+પર+૭૦૦ +૩૧૫+૪+૧=૧૭૧૬) ભાંગા થયા. Page #254 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગાંગેય અણુગારના ભગવતી શ–૯. ઉ-૩૨. - સાત જીવ સાત નારકીમાં જાય છે. તેના પદ ૧૨૭, જીના વિકલ્પ ૬૪ અને ભાંગ ૧૭૧૬ થાય છે. નરકમાં એક આદિ જીવોના અસાગાદિ ભાંગાનું યંત્ર જીવ અસયેગી સિગી રિસં. ચાર પાંચ છ સાત ભાંગાના યેગી સગી સંગી સગી સગી વેગ | - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૮ ૦ ૦ ૦ + ૮ – ૧ . ૭ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૭ ૨ ૭ ૨૧ ૦ ૦ ૦ ૦ ૦ ૨૮ ૩ ૭ ૪૨ ૩૫ ૦ ૦ ૦ ૦ ૮૪ ૪ ૭ ૬૩ ૧૦૫ ૩૫ ૦ ૦ ૦ ૨૧૦ ૫ ૭ ૮૪ ૨૧૦ ૧૪૦ ૨૧ ૦ ૦ ૪૬૨ ૬ ૭ ૧૦૫ ૩૫૦ ૩૫૦ ૧૦૫ ૭ ૮ ૯૨૪ ૭ ૭ ૧૨૬ પ૨૫ ૭૦૦ ૩૧૫ ૪૨ ૧ ૧૭૧૬ ૮ ૭ ૧૪૭ ૭૩૫ ૧૨૨૫ ૭૩૫ ૧૪૭ ૭ ૩૦૦૩ ૯ ૭ ૧૬૮ ૯૮૦ ૧૯૬૦ ૧૪૭૦ ૩૯૨ ૨૮ ૫૦૦૫ ૧૦ ૭ ૧૮૯ ૧૨૬૦ ૨૯૪૦ ૨૬૪૬ ૮૪૨ ૮૪ ૮૦૦૮ સંખ્યાતા ૭ ૨૩૧ ૭૩૫ ૧૦૮૫ ૮૬૧ ૩૫૭ ૬૧ ૩૩૩૭ અસંખ્યાતા ૭ ૨પર ૮૦૫ ૧૧૯૦ ૯૪૫ ૩૯૨ ૬૭ ૩૬૫૮ ઉત્કૃષ્ટ ૧ ૬ ૧૫ ૨૦૧૫ ૬ ૧ ૬૪ - એવી રીતે પિતાના ઠેકાણુના સંયેગી ભાંગા સમજી લેવા. એક જીવ નરકમાં જાય તેના ૭ ભાંગા થાય છે. ૭ ને ૮ થી ગુણી બેથી ભાગવાથી બે જીના ૨૮ ભાંગા થાય છે. અઠ્ઠાવીશને ૯ થી ગુણ ૩ થી ભાગવાથી ત્રણ જીના ૮૪ ભાંગા થાય છે. એવી રીતે સર્વ ભાંગા સમજી લેવા. જેવી રીતે નરકના ભાંગા પદ, વિકલ્પકહ્યા તે પ્રમાણે બાકી ત્રણ પ્રવેશનક (તિર્યંચ, મનુષ્ય, દેવ)ને પણ ભાંગા, પદ, વિકલ્પ કરી લેવા. ઉત્કૃષ્ટ જીવ પ્રવેશનક આશ્રી નરકમાં જાય તે પહેલી નરકમાં Page #255 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ શ્રી ભગવતો ઉપક્રમ જાય. તિહુઁચમાં જાય તે એકેન્દ્રિયમાં જાય. મનુષ્યમાં જાય ત સમૂČિમ મનુષ્યમાં જાય. દેવમાં જાય તા જ્યાતિષીમાં જાય. નરક પ્રવેશનકના અલ્પમહેઃ (૧) સવથી ઘેાડા સાતમી નરક પ્રવેશનક (ર) તેથી છઠ્ઠી નરક પ્રવેશનક અસંખ્યાત ગુણા (૩) તેથી પાંચમી નરક પ્રવેશનક અસંખ્યાત ગુણા (૪) તેથી ચેાથી નરક પ્રવેશનક અસંખ્યાત ગુણા (૫) તેથી ત્રીજી નરક પ્રવેશનક અસંખ્યાત ગુણા (૬) તેથી ખીજી નરક પ્રવેશનક અસંખ્યાત ગુડ્ડા (૭) તેથી પહેલી નરક પ્રવેશનક અસંખ્યાત ગુણા. તિયચ પ્રવેશનકના અલ્પમઃ (૧) સર્વથી થાડા પંચેન્દ્રિય તિય`ચ પ્રવેશનક (ર) તેથી ચૌરન્દ્રિય પ્રવેશનક વિશેષાધિક, (૩) તેથી તેન્દ્રિય પ્રવેશનક વિશેષાધિક (૪) તેથી એઇન્દ્રિય પ્રવેશનક વિશેષાધિક (૫) તેથી એકેન્દ્રિય પ્રવેશનક વિશેષાધિક મનુષ્ય પ્રવેશનકના અલ્પમર્હુત્વ. (૧) સર્વાંથી ઘેાડા ગર્ભજ મનુષ્ય પ્રવેશનક (૨) તેથી સમૂમિ મનુષ્ય પ્રવેશનક અસખ્યાત ગુણા. દૈવ પ્રવેશનકના અલ્પમર્હુત્વઃ (૧)સથી થેાડા વૈમાનિક દેવ પ્રવેશનક (૨) તેથી ભવનપતિ દેવ પ્રવેશનક અસ`ખ્યાત ગુણા (૩) તેથી વાણવ્યંતરદેવ પ્રવેશનક અસખ્યાત ગુણા (૪) તેથી જ્યાતિષીદેવ પ્રવેશનક સંખ્યાત ગુણા. ચાર ગતિના સાથે અલ્પમહેઃ (૧) સવથી ઘેાડા મનુષ્ય પ્રવેશનક (૨) તેથી નરક પ્રવેશનક અસંખ્યાત ગુણા (૩) તેથી દેવ પ્રવેશનક અસંખ્યાત ગુડ્ડા (૪) તેથી તિય ચ પ્રવેશનક અસંખ્યાત ગુણા. લેાક શાશ્વત છે તે માટે નરકાઢિ ૨૪ દંડકના જીવ સ્વયમેવ ઉત્પન્ન થાય છે. તે વાત શ્રમણુ ભગવાન શ્રી મહાવીર સ્વામી કેવળજ્ઞાન દ્વારા સ્વયમેવ જાણે છે Page #256 -------------------------------------------------------------------------- ________________ ધાતક પુરુષની ક્રિયા, ભગવતી શ–૯. ઉ–૩૪. ૧૯૯. નરકના જીવ અશુભ કર્મના ઉદયથી દેવ શુભ કમના ઉડ્ડયથી. મનુષ્ય અને તિર્યંચ શુભાશુભ કર્માંના ઉદયથી રવયમેવ ગતિગ્મામાં ઉત્પન્ન થાય છે. પાર્શ્વનાથ ભગવાનના શિષ્ય ગાંગેય અણુગારે આ આખા અગ્નિકાર શ્રમણુ ભગવાન મહાવીર પાસેથી સાંભળ્યેા. સાંભળીને સંશય રૂપથી જાણ્યું' કે શ્રવણુ ભગવાન મહાવીર સ્વામી કેત્રળજ્ઞાની છે. પછી ચતુર્થાંમ (ચાર મહાવ્રત) ધમ થી પાંચ મહાવ્રત ધમ સ્વીકાર્યાં. યાત્રત સવ દુઃખાના અંત કરી મેાક્ષ પધાર્યાં. પો ઘાતક પુરુષની ક્રિયા ભગવતી શ. હું . ૩૪ના અધિકાર ગૌતમ : હું ભગન્ ! કોઇ પુરુષ, પુરુષને ઘાત પુરુષના જ ઘાત કરે છે કે પુરુષ સિવાય બીજા જીવાના કરે છે ? કરતાં શુ પણ ઘાત મહાવીર : હૈ ગૌતમ ! તે અન્ય જીવાના પણ ઘાત કરે છે. તે ઘાત કરનારના મનમાં તેા એમ છે કે ‘હું એક પુરુષને હણું છું, પણ તે એક પુરુષને હણુતાં બીજા અનેક જીવાને હણે છે. કહ્યું કે, અન્ય જીવાને પણ હણે. તેથી એમ તે જ પ્રમાણે, ઋષિને હણુનાશ અનંત જીવાને હણે છે. (કારણુ કે ઋષિ જીવતા હાય તા અનેક પ્રાણીઓને જ્ઞાન આપે અને તે માક્ષે જાય. મુક્ત જીવે તે અનંત જીવાના અહિંસક છે, તેથી તે અનંત જીવાની અહિંસામાં ૠષિ કારણ છે. માટે ઋષિના વધ કરનાર અનંત જીકેની હિંસા કરે છે. ) ગાતમ : હે ભગવન્ ! કાંઇ પુરુષ ખીજા પુરુષને હુતા પુરુષના વેરથી બંધાય કે પુરુષ સિવાય બીજા જીવાના વેરથી પશુ મધાય ? Page #257 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપમ મહાવીર : હું ગૌતમ ! તે અવશ્ય પુરુષના વેરથી તા બંધાય જ પરંતુ અન્ય એક જીવના વેરથી પણ મંધાય કે અન્ય અનેક જીવાના વેરથીપણુ બંધાય. ઋષિને હણનારા તા ઋષિના વેરથી અને ઋષિ સિવાય અનેકનાં વેરથી બંધાય, ૨૦૦ પૃથ્વીકાયના શ્વાસેાશ્વાસ પૃથ્વીકાયિકાદિ જીવ વગેર્યાં પેાતાના સજાતીય તેમ જ વિજાતીય છત્ર–વનિ શ્વાસોશ્વાસ રૂપે ગ્રહણ કરે છે અને મૂકે છે. ગૌતમ : હું ભગવન્ ! પૃથ્વીકાયક જીવ પૃથ્વીકાયિકને શ્વાસેાશ્વાસ રૂપે ગ્રડણ કરે છે, અને મૂકે ત્યારે તેને કેટલી ક્રિયા લાગે ? મહાવીર : હે ગૌતમ ! જ્યાં સુધી તેને પીડા ઉત્પન્ન ન કરે ત્યાં સુધી તેને કાયિકી આદિ ત્રણ ક્રિયા હાય. પીડા કરે ત્યારે પરિતાપનિકી સહિત ચાર હાય. અને તેના ઘાત કરે ત્યારે પ્રાણાતિપાતિક યુક્ત પાંચ ક્રિયા હાય. એ પ્રમાણે અન્ય જીવ વગેŕની ખાખતમાં સમજવું. ગૌતમ ; હે ભગવન્ ! વાયુકાય જીવ વૃક્ષના મૂળને કપાવતા કે પાડતા કેટલી ક્રિયાવાળા હાય ? મહાવીર : હે ગૌતમ! (ઉપર પ્રમાણે) કદાચ ત્રણ ક્રિયાવાળા, કદાચ ચારવાળે, કદાચ પાંચવાળા પશુ હેય. (ભ શ. ૯ ઉ. ૩૪) ܘܘܘ દસ દિશા શ્રી ભગવતી સૂત્ર શ. ૧૦ ૯. ૧ ના અધિકાર ગૌતમ : હે ભગવન્ ! દિશાએ કેટલી કહી છે ? મહાવીર : હે ગૌતમ ! દિશાએ દસ કહી છે. (૧) પૂર્વ, (ર) અગ્નિ કાણુ, (૩) દક્ષિણ, (૪) નૈૠત્ય કાણુ, (૫) પશ્ચિમ (૬) વાયવ્ય કોણુ, (૭) ઉત્તર, (૮) ઇશાન કોણુ, (૯) ઉ`દિશા (૧૦) અાદિશા. Page #258 -------------------------------------------------------------------------- ________________ દશ દિશા ભગવતી શ-૯. ઉ–૩૪. ૨૦૧ ગૌતમ : હે ભગવન્ ! આ દિશાઓનાં શું શું નામ કહ્યાં છે? મહાવીર : હું ગૌતમ ! આ દિશાનાં નામ ૧૦ પ્રકારે છેઃ (૧) ઐન્દ્રી (પૂર્વ) (૨) આગ્નેયી (અગ્નિ કેણુ) (૩) યામ્યા (દક્ષિણ) (૪) નૈઋતી (નૈૠત્ય કેણુ) (૫) વારુણી (પશ્ચિમ) (૬) વાયવ્ય (વાયવ્ય ક્રાણુ), (૭) સેામા (ઉત્તર) (૮) એશાની (ઇશાન ખૂણે!) (૯) વિમલા (ઉદ્દેવ દિશા) (૧૦) તમા (અધે દિશા). JEE CH ગૌતમ: હે ભગવન્ એ દશ દિશાઓ કયાંથી નીકળી છે ? મહાવીર : હૈ ગૌતમ ! મેરુ પર્વતના મધ્ય ભાગથી નીકળી છે. અર્થાત્ ૧૮૦૦ વૈજનના આ તિર્છાલાક છે, એની વચમાં અને મેરુપર્યંતના પણ ખરાખર મધ્ય ભાગમાં ૮ રુચક પ્રદેશ છે. ચર ઉપરની તરફ છે અને ચાર નીચેની તરફ છે. અહીંથી દશે દિશાએ નીકળી છે, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ : એ ચારે દિશાએ એ એ પ્રદેશી નીકળી છે અને આગળ એ એ પ્રદેશની વૃદ્ધિ થતી થતી લે કાંત સુધી અને અલેાકમાં ચાલી ગઇ છે. લેકમાં અસંખ્યાત પ્રદેશ વૃદ્ધિ થઇ છે અને અલેકમાં અનંત પ્રદેશ વૃદ્ધિ થઈ છે. એના આકાર ગાડાની àાંસરી કે આંગળીના વેઢાની સમાન છે. અગ્નિથ્થુ, વાયવ્યકાણુ, ઈશાન કાણુ, નૈૠત્ય કેણુ-એ ચાર વિદિશાએ એક એક પ્રદેથી નીકળી છે અને લેાકાંત સુધી ગઇ છે. એને આકાર મેાતીએની સરજેવા છે. ઉર્ધ્વ દિશા અને અપેા દિશા ચાર ચાર પ્રદેશી નીકળી છે અને લેમંત સુધી અને અલેાકમાં ગઇ છે. ની વિ ગૌતમ : હે ભગવન્ ! પૂર્વ દિશામાં દેશ છે કે જીત્રના પ્રદેશ છે ? અજીવ છે ? કે અજીવના પ્રદેશ છે ? જીવ છે ? કે જીવના અજીવન દેશ છે? /> પૂર્વાં દિશાને સ્વામી ઈંદ્ર છે એટલે એનું નામ-દા (એન્ટ્રી) કહેત્ર છે, એ પ્રકારે અગ્નિ, યમા, નૈઋતી, વરુણ, વાયુ, સેમ અને ઇશાન દેવે સ્ત્રીમી છે. એટલા માટે એ દિશામાનાં આગ્નેયી આદિ ગુગુનિષ્પન્ન નામ કહ્યાં છે. પ્રકાશ યુક્ત હોવાથી ઉર્ધ્વ દિશાન વિમન્ના અને અંધકારયુક્ત હોવાથી અધા શિાતે તમા' કહેલ છે. ક Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ શ્રી ભગવતી ઉપક્રમ મહાવીર: હે ગતમ! જીવ છે, જીવને દેશ છે, અને પ્રદેશ છે, અજીર છે. અજવને દેશ છે, અજીવને પ્રદેશ છે. તમઃ હે ભગવન ! જીવ છે, તે એકેન્દ્રિય છે, બેઈદ્રિય છે, તે પ્રિય છે, ચૌરિન્દ્રિય ચિંદ્રિય છે, કે અનિષ્ક્રિય છે * મહાવીરઃ હે ગૌતમ ! એકેંદ્રિય પણ છે. યાવત્ અનિન્દ્રિય પણ છે, આ છને દેશ પણ છે, અને પ્રદેશ પણ છે. એ જીવ સંબંધી ૧૮ ભાંગા થયા. ગૌતમ? હે ભગવન્! અજીવ છે, તે ધર્માસ્તિકાયને દેશ છે કે પ્રદેશ છે? અધર્માસ્તિકાયને દેશ છે કે પ્રદેશ છે? આકાશાસ્તિકાયને દેશ છે કે પ્રદેશ છે? મહાવીરઃ હે ગૌતમ! ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આકાશાસ્તિકાયને એક દેશ છે, અને બહુ બહુ પ્રદેશ છે. આ છ ભાંગા થયા. અને સાતમો અદ્ધા સમય (અહી દ્વીપ) એ સાત ભાંગા અરૂપી અજીવના થયા, કધ, દેશ, પ્રદેશ, પરમાણુ એ ચાર ભાગ રૂપી અજીવ (પુદ્ગલ)ના થયા. એ અજીવના ૧૧ ભાંગા થયા. જીરના ૧૮ અને અજીવના ૧૧ એ સર્વ મળી ૨૯ ભાંગા થયા. ચારે દિશામાં ર૯-ર૯ ભાંગ કહેવા. ચારે વિદિશામાં ૩૮-૩૮ ભાંગા કહેવા, ભાંગા આ રીતે છે. બહુ એકેદ્રિય જીવના બહુ દેશ (૧) બહુ એ કેંદ્રિય જીવના બહુ દેશ અને એક બેઈદ્રિય જીવને એક દેશ (૨) બહુ એકેંદ્રિય જીવોના બહુ દેશ અને એક બેઈદ્રિય જીવના બહુ દેશ (૩) બહુ એકેંદ્રિય જીના બહુ દેશ અને બહુ બેઈદ્રિય ના બહુ દેશ. એ પ્રકારે તેઈદ્રિય, રૌરિન્દ્રય, પચેંદ્રિય અને અનિન્દ્રિયના ત્રણ ત્રણ ભાગ કહવા. એ દેશ સંબંધી, ૧૬ ભાંગા થયા. ' હવે પ્રદેશ સંબંધી ૧૧ ભાંગા કહેવાય છેઃ ૧ બહુ એકેંદ્રિય છના બહુ પ્રદેશ અને એક બેઈદ્રિય જીવના બહુ પ્રદેશ (૨) બહુ એકેદ્રિય ના બહુ પ્રદેશ અને બહુ બેઈદ્રિય જીના બહુ પ્રદેશ એ રીતે તેઈદ્રિય, ચૌરિન્દ્રિય, પચેંદ્રિય, Page #260 -------------------------------------------------------------------------- ________________ દશ દિશાઓ ભગવતી – ૯. ઉ–૩૪ ૨૦૩ અનિન્દ્રિયના બે બે ભાંગા કહેવા. એ ૧૧ ભાંગા થયા. દેશ સંબંધી ૧૬ ભાંગ અને પ્રદેશ સંબંધી ૧૧ ભાંગા એ સર્વ મળીને ૨૭ ભાંગા થયા. જે રીતે દિશામાં અજીવ સંબંધી ૧૧ ભાંગા કહ્યા એ રીતે વિદિશામાં પણ કહેવા. એ રીતે જીવના ૨૭ અને અજીવના ૧૧-એ સર્વ મળી ૩૮ ભાંગા થયા. ચારે વિદિશામાં ૩૮૩૮ ભાંગા કહેવા. ઉર્વ દિશામાં પણ ૩૮ ભાંગા કહેવા અને એ દિશામાં ૩૭ (અદ્ધા સમાને છેડીને) ભાંગા કહેવા. શ્રી ભગવતીજી સૂત્ર શ. ૧૧ ઉ. ૧૦ માં ત્રણ લેકમાં ચાર પ્રદેશના ભાંગાઓને વિષય ચાલે છે તે કહ્યા છે. જે રીતે પૂર્વ દિશામાં ૨૯ ભાંગ કહા એ રીતે સમુચ્ચય લેક, અલેક અને તિછલેકમાં ૨૯-૨૯ ભાંગા કહેવા; પરંતુ વિશેષતા એટલી કે સમુચ્ચય લેક, ધર્માસ્તિકાય આદિના દેશની જગ્યાએ સ્કંધ કહેવા. ઉદ્ઘલેકમાં ૨૮ (કાળ છેડીને) ભાંગ કહેવા. સમુચ્ચય લોકના એક આકાશ પ્રદેશ પર ભાંગા લાભે ૩૨. (૧૧ દેશના, ૧૨ પ્રદેશના, ૯ અજીરના) એક એકેંદ્રિય જીવેના સર્વ દેશ. એક બહુ એકેંદ્રિય ના બહુ દેશ, એક બેઈદ્રિયને એક દેશ (૨) બહુ એકેંદ્રિય ના બહુ દેશ, બહુ બેઈદ્રિય જીના બહુ દેશ. એ રીતે તેઈદ્રિયના ૨, ચીરિન્દ્રિયના ૨, પંચેંદ્રિયના ૨, અનિન્દ્રિયના ૨ એ ૧૧ ભાંગા દેશ સંબંધી થયા. ૧ એકેન્દ્રિય ના સર્વ પ્રદેશ એક બહુ એકેંદ્રિય જીના બહુ પ્રદેશ, એક બેઈદ્રિય જીવના બહુ પ્રદેશ, (૨) બહુ એકે દ્રિય જીવના બહુ પ્રદેશ, બહુ બેઈદ્રિય જીના બહુ પ્રદેશ. એ રીતે તેઈદ્રિયના ૨, ચૌરિન્દ્રિયના ૨, પંચેંદ્રિયના ૨ ભાંગા કહેવા. અનિન્દ્રિયના ૩ ભાંગા. (૧) બહુ એકેદ્રિય જીવોના બહુ પ્રદેશ, એક અનિન્દ્રિયને એક પ્રદેશ, (૨) બહુ એકેદ્રિય ના બહુ પ્રદેશ, એક અનિન્દ્રિયના બહુ પ્રદેશ (૩) બહુ એકેંદ્રિય ના બહુ પ્રદેશ, બહુ અનિન્દ્રિય ના બહુ પ્રદેશ. એ પ્રદેશ સંબંધી ૧૨ ભાંગા થયા. (૧) ધર્માસ્તિકાયના સકંધ નથી. (૨) ધર્માસ્તિકાયના એક દેશ છે, એક પ્રદેશ છે. (૩) અધમસ્તિકાયના સ્કંધ નથી. (૪) અધમતિકાયના Page #261 -------------------------------------------------------------------------- ________________ ભગવતી ઉપક્રમ એક દેશ છે, એક પ્રદેશ છે. (૫) અદ્ધ સમય છે. એપ અરૂપીના અને (૧) સ્કંધ, (૨) દેશ, (૩) પ્રદેશ, ૪) પરમાણુ એ જ રૂપીના કુલ ૯ ભાંગા અજવના થયા. ૧૧ દેશના, ૧૨ પ્રદેશના ૯ જીવના એ સર્વ મળી ભાંગા ૩૨ થયા. ૩૨ ભાંગ સમુચ્ચય લેકના આકાશ પ્રદેશમાં, ૩૨ ભાંગા અલેકના આકાશ પ્રદેશમાં, ૩૨ ભાંગ તિછલકના આકાશ પ્રદેશમાં, અને ૩૧ ભાંગ (અદ્ધા સમયને છોડીને) ઉર્વ લેકના આકાશ પ્રદેશમાં છે. એ કુલ ૧૨૭ ભાંગા થયા. શ્રી ભગવતી સૂત્ર શ ૧૬ ઉ. ૮ માં ૨૧૦ ચરમતના ભાંગાને વિચાર ચાલે છે તે હવે કહેવાય છે. ૭ નારકી, ૧૨ દેવક, ૯ ગ્રેવક, ૫ અનુત્તર વિમાન, ૧ ઈષ~ાશ્મારા પૃથ્વી ૧ લેક એ ૩૫ બેલેના ઉપરનું ચરમાંત ને નીચેનું ચરમાંત, ચારે દિશાઓના ચરમાંત એ ૨૧૦ (૩૫૪૬=૨૧૦) બેલ થયા. રત્નપ્રભા પૃથ્વીની ઉપરના ચરમાંતના ભાંગા લાભે ૩૮ (વિદિશામાં કહ્યા તે કહેવા). બાકીના છ નારકીના ઉપરના ચરમતમાં, 9 નારકીના નીચેના ચરમતમાં, ૧૨ દેવલોકના ઉપર અને નીચેના ચમાંતમાં એ ૩૭ બેલેમાં (૬+૭+૨૪=૩૭) ભાંગ લાભે ૩૩-૩૩. (૧૨ દેશના, ૧૧ પ્રદેશના, ૧૦ અજીવના) સ એકેદ્રિય જીના દેશ-(૧) બહુ એકેદ્રિય જીવોને બહુ દેશ, એક બેઈદ્રિયને એકદેશ, બહુ એકેંદ્રિય ના બહુ દેશ, (૨) બહુ બેદ્રિય જીના બહુદેશ-એ રીતે તેઈદ્રિના ૨ ભંગા અને ચૌરિન્દ્રિયના બે ભાંગ કહેવા. પચંદ્રિયના ૩ ભગા કહેવા. (૧) બહુ એકેંદ્રિય ના બહુ દેશ, એક પચંદ્રિયને એક દેશ, (૨) બહુ એકેદ્રિય ના બહુદેશ, એક પચંદ્રિયના બહુદેશ (૩) બહુ એકેંદ્રિય ના બહુદેશ, બહુ પંચેંદ્રિય ના બહુ દેશ, અનિયિના ૨ ભાગ (૧) બહુ એકેંદ્રિયોના બહુદેશ, એક અનિન્દ્રિયને એકદેશ, (૨) બહુ એકેંદ્રિયના બહુ દેશ, બહુ અનિદ્રિના બહુ દેશ. એ દેશ સંબંધી ૧૨ ભાંગા થયા. (૧) બહુ એકેદ્રિય ના બહુ પ્રદેશ. એક બેઈદ્રિયના બહુપ્રદેશ, (૨) બહુ એકેંદ્રિય Page #262 -------------------------------------------------------------------------- ________________ દશ દિશાઓ ભગવતી ! ૯ ઉ. ૩૪ રિ૦૫ જીવના, બહુપદેશ, બહુ બેઈદ્રિય જીના બહુ પ્રદેશ એ રીતે તેઈદ્રિયને ૨, ચૌરિન્દ્રિયના ૨, પંચેંદ્રિયના ૨ અને અનિયિના ૨ એ પ્રદેશ સંબંધી ૧૧ ભાંગા થયા. જે રીતે અજીવ સંબંધી પૂર્વ દિશાના ૧૧ ભાંગા કહ્યા એમાંથી કાળને છોડીને બાકી ૧૦ ભાંગા કહેવા. એ ૩૩ (૧૨+૧૧+૧૦-૩૩) ભાંગા. ૯ ગ્રેવેયક, ૫ અનુત્તર વિમાન, ૧ ઈષ~ામ્ભારા પૃથ્વી, આ ૧૫ ના ઉપરના ચરમંતર અને નીચેના ચરમાંતર એ ૩૦ અને ૧ લેકનું નીચેનું ચરમત એ ૩૧ બેલેમાં બેલ લાભે ૩૨-૩૨ (૧૧ દેશ સંબંધી, ૧૧ પ્રદેશ સંબંધી. ૧૦ અજીવ સંબંધી) જે રીતે ઉપર ૩૭ બોલમાં ૩૩ ભાંગા કહ્યા એ રીતે કહે . પરંતુ એક પચેંદ્રિયના બહુ દેશ એ ભંગા કહેવા નહિ ઉદ્ઘલેકના ચરમતમાં ભાંગા લાભે ૨૮ (૯ દેશના, ૯ પ્રદેશના, ૧૦ અજીવના) (૧) બહુ એકેપ્રિય અને બહુ અનિદ્રિય ના બહુ દેશ, (૨) બહુ એકેદ્રિય બહુ અનિન્દ્રિય જીવેના બહુ દેશ, એક બેઈદ્રિયના એક દેશ, (૩) બહુ એપ્રિય બહુ અનિદ્રિય જવાના બહુ દેશ, બહુ બેઈદ્રિય જીના બહુ દેશ. એ રીતે તે દ્રિયના ૨, ચૌરિન્દ્રિયના ૨ અને પચેંદ્રિયના ૨ ભાંગ કહેવા. એ ૯ ભાંગ દેશ સંબંધી થયા. (૧) બહુ એકેદ્રિય અને બહુ અનિન્દ્રિયના જીના પ્રદેશ, ૧ બહુ એકેંદ્રિય બહુ અનિન્દ્રિયના બહુ પ્રદેશ, એક બેઈદ્રિયના બહુ પ્રદેશ, ૨ બહુ એકેંદ્રિય બહુ અનિન્દ્રિય ના બહુ પ્રદેશ, બહુ બેઈદ્રિય ના બહુ પ્રદેશ, એ રીતે તેઈદ્રિયના ૨, ચૌરિન્દ્રિયના ૨ અને પંચેંદ્રિયના ૨ ભાંગ કહેવા. એ પ્રદેશના ૯ ભાંગા થયા. અજીવના ૧૦ ભાગ ઉપર ૩૧ બેલેમાં કહ્યા એ રીતે કહેવા. એ ૨૮ (૯ દેશના, ૯ પ્રદેશના ૧૦ કાળના=૨૮) ભાંગા થયા. ૩૫ બેલેના પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ આ ચાર દિશાના ચરમાંતના બેલ ૧૪૦ (૩૫*૪=૧૪૦)માં ભાંગા લાભે ૩૬-૩૬, રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ચરમતમાં ૩૮ ભાંગા કહ્યા એમાંથી કાળને એક Page #263 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપકમ ભાંગે અને <એક અનિન્દ્રિયના એક દેશને એક ભાંગે એ ૨ ભાંગ છેડીને બાકી ૩૬ ભાંગ કહેવા. <પૂર્વ દિશાના ચરમાંત લેકને અંતિમભાગ વિષમ એક પ્રદેશરૂપ છે. એટલે એમાં અસંખ્યાત પ્રદેશાવગાહી જીવ હોઈ શકતા નથી. પરંતુ એક પ્રદેશના વિષયમાં જીવના દેશની અને પ્રદેશની અવગાહના હોઈ શકે છે, એટલે ત્યાં “જીવના દેશ અને પ્રદેશ હોય છે એમ કહ્યું છે. એ રીતે ત્યાં પુગલ સ્કંધ, ધર્માસ્તિકાય આદિના દેશ અને એના પ્રદેશ હોવાથી “અજીવ' અજીવ દેશ અને અજીવ પ્રદેશ હોય છે, એમ કહ્યું છે. જે જીવ દેશ છે એમાં પૃથ્વીકાયાદિ એકૅક્રિય જીવોના દેશ લેકાંતમાં અવશ્ય હોય છે. એ પહેલો વિકલ્પ થયો. બે સંયોગી વિકલ્પ આ પ્રકારે બને છે– એકેંદ્રિયના બહુ દેશ, બે ઈદ્રિયના એક દેશ, લોકાંતમાં બેઈદ્રિય જીવ હોતા નથી, પરંતુ જે બેઈદ્રિય જીવ મરીને એકેદિયમાં ઉત્પન્ન થવાવાળા છે. જ્યારે તે ભારણાંતિક સમુદ્દઘાત કરીને ઉત્પત્તિસ્થાનને પ્રાપ્ત થાય છે એ અપેક્ષાથી એ વિકલ્પ બને છે. એ પ્રકારે દશમા શતકના પ્રથમ ઉદેશમાં આગ્નેયી દિશાના વિષયમાં જે ભાંગા કહ્યા છે તે અહીં પણ જાણવા. તે આ પ્રકારે છે ૧ એપ્રિય જીવોના સર્વ દેશ, ૧ બહુ એકેદ્રિય જીવોના બહુ દેશ, એક બેઈદ્રિય જીવને એક દેશ, ૨ અથવા બહુ એકેંદ્રિય જીવોના બહુ દેશ, એક બેઈદ્રિય જીવના બહુ દેશ. ૩ અથવા બહુ એકેંદ્રિય છના બહુ દેશ, બહુ બેઈદ્રિય જીવોના બહુ દેશ અથવા ૪ બહુ એકેદ્રિય જીવોના બહુ દેશ, એક તેઈદ્રિય જીવનો એક દેશ ૫ અથવા બહુ એકેદ્રિય ના બહુ દેશ, એક તે ક્રિય જીવના બહુ દેશ ૬ અથવા બહું એકેદ્રિય જીવોના બહુ દેશ, બહુ તેઈદ્રિય જીવોના બહુ દેશ. એ રીતે ચીરિ. ન્દ્રિય અને પંચેંદ્રિયના ૩-૩ ભાંગા જા વી. એ રીતે અનિન્દ્રિયના પણ ભાંગા કહેવા પરંતુ આગ્નેયી દિશામાં ૩ ભાંગા કહ્યા છે એમાંથી પહેલે ભાંગ (એકેંદ્રિના બહું દેશ અને અનિદ્રિયના એક દેશ) અહીં કહેવા નહિ. કેમકે, કેવળી સમુદ્ધાતમાં જીવ આત્મ પ્રદેશ કપાટાકાર હોય છે. એ સમયે પૂર્વ દિશાના ચરમાંતમાં પ્રદે. શોની હાનિવૃદ્ધિ દ્વારા વિષમતા હોય છે. એ માટે લોકના ખૂણાઓમાં અનિન્દ્રિય જીવ (ઈદ્રિના ઉપયોગ રહિત કેવળજ્ઞાની)ને બહુ દેશોનો સંભવ છે. પરંતુ એક દેશનો સંભવ નથી એટલે અનિયિમાં ઉપરોક્ત પહેલો ભાગો લાગુ થતું નથી. નોંધ :- ભગવતી સૂત્ર શ. ૧૦ ઉ. ૧, શ. ૧૧ ઉ. ૧૦ અને શ. ૧૬ ઉ. ૮ એ ત્રણે ઉદેશાઓનો એક અધિકાર કરવાનો ઉદેશ એ છે કે શીખવાવાળાને સુગમ રહે. કેમ કે, ત્રણે શતકના ભાંગા પ્રાય એકસરખા જ છે. Page #264 -------------------------------------------------------------------------- ________________ વિસ્મય ભગવતી શ. ૧૦. ઉ ૩. २०७ - ૩૫ બેલના ઉપરના ચરમાંત અને નીચેના ચરમાંત એ ૭૦ બેલ અને ૧૦ દિશા, ૩ લેક એ ૮૩ બેલેમાં ધર્માસ્તિકાયના એક દેશ, બહુ પ્રદેશ કહેવા. પ્રદેશના ૪ બેલમાં ધર્માસ્તિકાય, અધમસ્તિકાયના એક દેશ અને એક પ્રદેશ કહેવા ૧૪૦ બેલેમાં (૩૫ બે લની ૪ દિશામાં) ધર્માસ્તિકાયના બહુ દેશ, બહુ પ્રદેશ કહેવા. વિસ્મય શ્રી ભગવતી સત્ર શ. ૧૦ ઉ. ૩ને અધિકાર ગૌતમ ઃ હે ભગવન! દેવતા ચાર-પાંચ આવાસ (દેવતાઓના રહેવાનાં સ્થાન) સુધી પિતાની અદ્ધિથી (મૂળ રૂપથી) જાય છે કે એનાથી આગળ અન્યની ઋદ્ધિથી (ઉત્તર વૈક્રિય બનાવીને) જાય છે? મહાવીરઃ હે ગૌતમ! દેવ ચાર પાંચ આવાસ સુધી પિતાની સદ્ધિથી અને આગળ પરાયી છદ્ધિથી જાય છે. ગૌતમ ઃ હે ભગવન! અ૯પદ્ધિવ લા (અલ શક્તિવાળા) દેવતા મહાશક્તિવાળા દેવતાની વચ્ચે વચ્ચે થઈને જાય છે? મહાવીર ઃ હે ગૌતમ! જઈ શક્તા નથી. ગૌતમ? હે ભગનન્ ! સમાન શક્તિના દેવતા સમાન શક્તિના દેવતાની વચ્ચે થઈને જઈ શકે છે? મહાવીર : હે ગૌતમ! જવાની શક્તિ નથી. પરંતુ સામાવાળા દેવ પ્રમાદમાં હેય તે ચ લ્યા જાય છે. ગૌતમઃ હે ભગવન ! તે દેવતા વિરમય ઉપજાવીને જાય છે કે વિસ્મય ઉપજાવ્યા વિના જાય છે? મહાવીર ઃ હે ગૌતમ !-વિસ્મય ઉપજાવીને જાય છે. (ધુમ્મસ, અંધકાર, આદિ કરીને સામાવાળા દેવતાને આશ્ચર્યમાં નાખે છે. પછી એને દેખ યા વિના ચાલ્યા જાય છે) વિરમય ઉપજાવ્યા વિના જતા નથી. Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ - શ્રી ભગવતી ઉપમા ગૌતમ? હે ભગવન્! પહેલાં વિમય ઉપજાવીને પછી જાય છે કે પહેલાં જાય છે અને પછી વિસ્મય ઉપજાવે છે? મહાવીરઃ હે ગૌતમ! પહેલાં વિરમય ઉપજાવીને પછી જાય છે, પરંતુ પહેલાં જઈ, પછી વિસ્મય ઉપજાવે એવી વાત નથી. ગૌતમ: હે ભગવન! મહા શક્તિના દેવતા અલ્પ શક્તિના દેવતાની વચ્ચે થઈને જાય છે? મહાવીરઃ હે ગૌતમ! જાય છે. ગૌતમઃ હે ભગવન્! વિરમય ઉપજાવીને જાય છે કે વિસ્મય ઉપજાવ્યા વિના જાય છે? મહાવીરઃ હે ગૌતમ ! વિસ્મય ઉપજાવીને પણ જાય છે. અને વિમય ઉપજાવ્યા વિના પણ જાય છે. - ગૌતમહે ભગવન! વિરમય ઉજાગીને જતા હોય તે પહેલાં વિસ્મય ઉપજાવીને પછી જાય છે કે પહેલાં જઈને પછી વિસ્મય ઉપજાવે છે. મહાવીરઃ હે ગૌતમ! જવાવાળા દેવતાની જેવી ઇચ્છા હોય એ રીતે જાય છે. પહેલાં વિમય ઉપજાવીને પછી જાપ છે અથવા પહેલાં જઈને પછી વિસ્મય ઉપજાવે છે) એ રીતે ૧૩ દંડક દે તા એ ૧૪ અલાવા થયા. ગૌતમઃ હે ભગવન્અલ્પ શકિતના દેવતા મહાશક્તિના દેવતા વચ્ચે થઈને જાય છે ? મહાવીરઃ હે ગૌતમ! જઈ શકતા નથી. યાવત ઉપર મુજબ કહે. સમુચ્ચય દેવતા અને ૧૩ દંડકના દેવતા, એ ચૌદમાં ૨-૩ અલાવા (૧) અલ્પ ઋદ્ધિકની સાથે મહા દ્વિક, (૨) સરખી શક્તિવાળા સાથે સરખી શક્તિવાળા; (૩) મહાશકિતવાળા સાથે અલ્પ શકિતવાળા) કરવાથી ૨ (૧૪૩ઃ૪ર) અલાવા થયા. ૪૨ અલાવા દેતાના દેવતાની સાથે Page #266 -------------------------------------------------------------------------- ________________ ભાષા ભગવતી શ-૧૦, ૧ ૩. કહેવા, ૪૨ અલાવા દેવતાના દેવીની સાથે કહેવા, ૪૨ * અલાવા દેવીના દેવતા સાથે કહેવા, ૪૨ અલાવા દેવીના દેવીની સાથે કહેવા. કુલ ૧૬૮ (૪૨૪૪) અલાવા થયા, ભાષા શ્રી ભગવતી સૂત્ર શ. ૧૦ ઉ. ૩ ને અધિકાર ગૌતમ ઃ હે ભગવન્ભાષા ૧૨ પ્રકારની છે. (૧) સંબંધન કરવાપૂર્વક બોલાતી “આમંત્રણ' (૨) આજ્ઞાપૂર્વક બેલાતી “આજ્ઞાપની (૩) યાચના કરવારૂપ યાચન” (૪) પ્રશ્ન કરવારૂપ “પ્રણ” (૫) ઉપદેશ આપવારૂપ “પ્રજ્ઞાપની' (૬) નિષેધ કરવારૂપ “પ્રત્યાખ્યાની' (૭) ઈચ્છાને અનુકૂળ એવી ઈચ્છાનુમા” (૮) અર્થના નિશ્ચિય સિવાય બોલાતી અનભિગ્રહિત', ૨ (૯) અર્થ નિશ્ચયપૂર્વક બેલાતી “અભિગ્રહિતી જ (૧૦) અર્થને સંશય કરાવનારી “સંશયકરણ – (૧૧)લોકપ્રસિદ્ધ શબ્દાર્થવાળી “વ્યાકૃતા” અને (૧૨) ગંભીર શબ્દાર્થવાળી “અવ્યાકૃતા.” હવે, “અમે આશ્રય કરીશું, “ઊભા રહીશું, બેસીશું, “આળેટીશું, ઈત્યાદિ ભાષા “પ્રજ્ઞાપની કહેવાય ? અસત્ય ન કહેવાય? સમુચ્ચય દેવતાના ૪, દેવતાના દેવતાની સાથે ૪૨, દેવતાના દેવીની સાથે ૪૨, દેવીના દેવ સાથે ૪૨, દેવીના દેવી સાથે કર એ મળી ૨૧૦ અલાવા હોય છે. એમ કોઈ કહે છે. તત્ત્વ કેવળી--ગમ્ય. - જેમકે, “તને ઠીક લાગે તેમ કર.” જ જેમકે, આ પ્રમાણે કર.” < જેમકે, સેંધવ લાવ’ એમાં સેંધવ શબ્દ પુરુષ, મીઠું અને ઘેડ એ. ત્રણ અર્થને સંશય ઉત્પન્ન કરે છે. Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ શ્રી ભગવતી ઉપમા મહાવીરઃ હે ગૌતમ!તે ભાષા પ્રજ્ઞાપની કહેવાય; પણ મૃષા ન કહેવાય. નેધ - પ્રશ્નકર્તાને અભિપ્રાય એ છે કે, “આશ્રય કરીશું વગેરે ભાષા ભવિષ્યકાળને લગતી છે, એટલે વચ્ચે અંતરાય આવતાં તેમ કરવાનું ન પણ બને, એટલે જૂહી પણ પડે. વળી, આમંત્રણ વગેરે ભાષાઓ વિધિ કે નિષેધ વડે સત્ય ષાની પેઠે વસ્તુમાં નિયત નથી; તે તેમને શું કહેવી ? જવાબમાં કહ્યું છે કે ભવિષ્યકાળમાં જે વસ્તુ કરવાની કહી હોય તે વર્તમાનકાળની દષ્ટિએ કશું નિશ્ચિત નથી કહેતી. ઉપરાંત, આમંત્રણ વગેરે ભાષા કશાને વિધિપ્રતિષેધ નથી કરતી, પરંતુ તે પણ નિર્દોષ પુરુષાર્થની સાધક છે. ઉત્પલ કમલ ભગવતી શ. ૧૧ ઉ. ૧ ને અધિકાર ગૌતમ હે ભગવન્! ઉત્પલ એક જીવવાળું છે કે અનેક જીવવાળું છે? મહાવીરઃ હે ગૌતમ! તે એક જીવવાળું છે. પણ અનેક જીવવાનું નથી. ત્યાર પછી જ્યારે તે ઉત્પલને બીજા જી-જીવાશ્રિત પાંદડાં વગેરે અવયવે ઊગે છે. ત્યારે તે ઉત્પલ એક જીવવાળું નથી. પણ અનેક જીવવાળું છે. (અર્થાત્ જ્યાં સુધી એક જ પાન હોય છે ત્યાં સુધી એક જ જવ હોય; પણ પછી પાન વધતાં જાય તેમ તેમ બહુ જ ત્યાં ઉત્પન્ન થાય) - - ગૌતમ : હે ભગવન્! તે છે કયાંથી આવીને ઊપજે છે? મહાવીરઃ હે ગૌતમ! તે જીવે નૈરયિકથી આવીને ઊપજતા નથી. પણ તિર્યંચથી, મનુષ્યથી કે દેવથી આવીને ઊપજે છે (દેવમાં પણ સનકુમાર અને તે ઉપરના લોકોમાંથી નહિ. વળી શાલી, ઘઉં, વગેરેના મૂળપણે દેવ કદી ઉત્પન્ન ન થાય, પણ પુપાદિ શુભ અંગમાં ઉત્પન્ન થાય). - ગૌતમ હે ભગવન્! તે જીવે ઉત્પલ જાતિમાં એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય ? મહાવીરઃ ઓછામાં ઓછા એક, બે કે ત્રણ અને વધારેમાં વધારે સંખ્યાત કે અસંખ્યાત છે એક સમયમાં ઉત્પન્ન થાય, અને Page #268 -------------------------------------------------------------------------- ________________ ઉત્પલ કમલ ભગવતી શ–૧૧. ઉ–૧. ૨૧૧ સમયે સમયે અસંખ્ય કાઢવામાં આવે તે અસંખ્ય અવસર્પિણ અને ઉત્સર્પિણી જવા છતાં પૂરા કાઢી ન શકાય. તેમના શરીરની (શાલી, વ્રીહિ, વગેરેના મૂળના જીવના શરીરની વધારેમાં વધારે અવગાહના બેથી નવ ધનુષ્ય જેટલી છે અવગાહના ઓછામાં ઓછી અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી, અને વધારેમાં વધારે કંઇક અધિક એક હજાર જન હેય છે. તે જ્ઞાનાવરણીયથી અંતરાય સુધીના કર્મના બંધક છે. આયુકર્મના બંધક, અબંધક કે તે બન્ને પ્રકારે પણ છે (એક છેડમાં અનેક જીવ હોવાથી કેઈ બાંધતે હોય, કેઈ ન બાંધતે હોય). જ્ઞાનાવરણીય કર્મથી માંડીને અંતરાય કર્મ સુધીના કર્મના વેદકત્વનું પણ તે પ્રમાણે જાણવું. તે પ્રમાણે તેમને શાતાના તેમ જ અશાતાના વેદક જાણવો. તેઓ જ્ઞાનાવરણીયથી અંતરાય સુધીનાં કર્મોના ઉદયવાળા છે તે કર્મોના ઉદિરક પણ છે. પરંતુ વેદનીય અને આયુષ્ય કર્મના ઉદિરકની અપે ક્ષાએ કઈ ઉદિરક છે, કેઈ નથી. વનસ્પતિ જીવને પ્રથમ ચાર લેગ્યાએ હેય એટલે ઉત્પલના જીનું પણ તેમ જાણવું. તે છે મિથ્યાદષ્ટિ છે, અજ્ઞાની છે (મન-વાણીના પેગ સિવાય), માત્ર કાયેગી છે. સાકાર કે નિરાકાર ઉપગવાળા છે. તેમના શરીરે પાંચ વર્ણવાળાં, પાંચ રસવાળાં, બે-બે ગંધવાળાં અને આઠ સ્પર્શવાળાં છે. તે જ પિતે વર્ણાદિસહિત છે. ઉચ્છવાસક-નિધાસક છે. (તથા અપર્યાપ્ત અવસ્થામાં) અનુચ્છવાસક–નિશ્વાસક પણ છે. તે જીવે આહારક છે, અને વિગ્રહગતિમાં અનાહારક પણ છે. તેઓ અવિરતિવાળા છે, સક્રિય છે. સાત અથવા આઠ કર્મના બંધક છે. આહાર, ભય, મૈથુન, પરિગ્રહ સંજ્ઞાના ઉપગવાળા છે. કેધ, માન, માયા, લેભ કષાયવાળા પણ છે. નપુંસકદવાળા જ છે. પણ સ્ત્રીવેદના, પુરુષવેદના તથા નપુંસકવેદના બંધક તે છે. તેઓ અસંજ્ઞી છે તથા ઇન્દ્રિયવાળા છે. - તે ઉત્પલને જીવ ઉત્પલપણે કાળની અપેક્ષાએ એ છામાં ઓછા અંતમુહૂર્ત સુધી રહે, અને વધારેમાં વધારે અસંખ્યકાળ સુધી રહે તે ઉત્પલને જીવ પૃથ્વીકાયમાં આવે અને ફરી પાછા ઉત્પલમાં આવે Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ શ્રી ભગવતી ઉપક્રમ એ પ્રમાણે ભવની અપેક્ષાએ, ઓછામાં ઓછા બે ભવ (પ્રથમ પૃથ્વીકાયપણે બીજે, ઉ૫લપણે ત્યાર પછી મનુષ્યાદિ ગતિમાં આવે) વધારેમાં વધારે અસંખ્યાત ભવ સુધી ગમનાગમન કરે. એમ વાયુકાયિક સુધી સમજવું, પણ વનસ્પતિમાં આવે તે ઓછામાં ઓછા બે ભવ અને વધારેમાં અનંત ભવ સુધી ગમનાગમન કરે. બેઈન્દ્રિયની અપેક્ષાએ ઓછામાં ઓછા બે ભવ અને વધારેમાં વધારે સંખ્યાતભવો ગમનાગમન કરે. એમ ચતુરિન્દ્રિય જીવ સુધી ગમનાગમનને કળ સમજ. પચેન્દ્રિય તિર્યંચની અપેક્ષાએ ઓછામાં એ છા બે અને વધારેમાં વધારે આઠ ભવ કરે. એમ મનુષ્યની અપેક્ષાએ પણ જાણવું - તેમનું આયુષ્ય ઓછામાં એ શું અંતર્મુહૂર્ત અને વધારેમાં વધારે દશ હજાર વર્ષ છે. તેમને વેદના, કષાય, મારણે તિક એ ત્રણ સમુદ્દઘાત હોય છે. તેઓ મરીને તરત નેરિયિકમાં તથા દેવગતિમાં ન ઉપ્તન્ન થાય પરંતુ તિર્યંચ અને મનુષ્યમાં ઉન્ન થાય. સર્વ જીવે અનેક વાર અથવા અનંત વાર ઉત્પલના મૂળપણે, કંદપણે ઈત્યાદિરૂપે પૂર્વે ઉન્ન થયા છે. T લેક શ્રી ભગવતી સૂત્ર શ. ૧૧ ઉ. ૧૦ ને અધિકાર ગૌતમ: હે ભગવદ્ ! લેક કેટલા પ્રકારના છે? મહાવીરઃ હે ગૌતમ! લેક ચાર પ્રકારના છે-દ્રવ્યલેક, ક્ષેત્રલેક, કાળક, ભાલેક. ગૌતમ : હે ભગવન ! ક્ષેત્રલેક કેટલા પ્રકારના છે? મહાવીર : હે ગૌતમ! ક્ષેત્રલોક ત્રણ પ્રકારના છે–અધોલેક, તિથ્થલેક, ઉદ્ઘલેક. તે શાલી, વ્રીહિ, વગેરેના મૂળના જીવની સ્થિતિ વધારેમાં વધારે બેથી નવ વર્ષ જેટલી છે. આ ઉપરાંત, તે ઠેકાણે તે બધાના સ્કંધ, ત્વચા, કંદ, શાખા, પ્રવાલ, પાંદડાં, પુષ્પ, ફળ અને બીજના જીવોની પણ વક્તવ્યતા છે. Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ લેક ભગવતી શ-૧૧. ઉ–૧૦. તમ: હે ભગવન ! અધોલેક કેટલા પ્રકારના છે? મહાવીરઃ હે ગૌતમ! સાત પ્રકારના છે. રત્નપ્રભા પૃથ્વી થાવત્ અધઃસપ્તમ પૃથ્વી (તમસ્તમાં પૃથ્વી) (અલકમાં ૮૪ લાખ નરકાવાસા છે. ૭ ઝેડ ૭૨ લાખ ભવનપતિ દેવનાં ભાન છે). ગૌતમ? હે ભગવદ્ ! તિવ્હલેક કેટલા પ્રકારના છે? મહાવીર : હે ગૌતમ! અસંખ્યાત પ્રકારના છે. જંબુદ્વીપ આદિ અસંખ્યાતા દ્વીપ છે. લવણ સમુદ્રથી લઈ સ્વયંભૂરમણ સમુદ્ર સુધી અસંખ્યાતા સમુદ્ર છે. ગૌતમ: હે ભગવન ! ઉલેક કેટલા પ્રકારના છે? મહાવીરઃ હે ગૌતમ! ૧૫ પ્રકારના છે. સૌધર્મ દેવલેન્થી અશ્રુત દેવલેક સુધી ૧૨ દેવલેક, નવગ્રેવેયક વિમાન, અનુત્તર વિમાન, ઈષપ્રાશ્મારા પૃથ્વી (સિદ્ધ શિલા). ગૌતમ ઃ હે ભગવન ! અલેકના કેવા સંસ્થાન–આકાર છે? મહાવીરઃ હે ગૌતમ! અધલેક લિપાઈના આકારે છે. ગૌતમ ઃ હે ભગવન્તિછલકને આકાર કે છે? મહાવીર : હે ગૌતમ! તિર્થાલેકને આકાર ઝાલરના આકારે છે. ગૌતમ ઃ હે ભગવન ! ઉર્વલકને આકાર કે છે? મહાવીર ઃ હે ગૌતમ! ઉદલેક ઊભા ઢલકના આકારે છે. ગૌતમ: હે ભગવન્લેકને કે આકાર છે? મહાવીર : હે ગૌતમ! સુપ્રતિષ્ઠિત (સરાવલા–એક ઊલટું, એના પર એક સુલટું, એના પર એક ઊલટું)ને અ કારે છે. ગૌતમઃ ભગવન! અલેકને કે આકાર છે? મહાવીરઃ હે ગૌતમ! અલેક પિલા ગળાના આકારે છે. ગૌતમ? હે ભગવન્! અલેકમાં જીવ છે કે જીવને દેશ છે કે જીવને પ્રદેશ છે ? અજીવ છે કે અજીવને દેશ છે કે અજીવને પ્રદેશ છે? Page #271 -------------------------------------------------------------------------- ________________ શ૪ શ્રી ભગવતી ઉપક્રમ મહાવીરઃ હે ગૌતમ! અલેકમાં જીવ છે, જીવના દેશ છે, જીવના પ્રદેશ છે, અજીવ છે, અને દેશ છે, અજીવને પ્રદેશ પણ છે. ગૌતમ: હે ભગવન્અલેકમાં જીવ છે તે એકેંદ્રિય છે, બેઈદ્રિય છે, તેઈદ્રિય છે કે ચૌદ્રિય છે કે પચેંદ્રિય છે કે અનિન્દ્રિય છે? . મહાવીર : હે ગૌતમ ! એકેંદ્રિય પણ છે, યાવત્ અનિન્દ્રિય પણ છે. આ છના દેશ પણ છે, પ્રદેશ પણ છે. એ ૧૮ બેલ જીવના થયા. અજીવના ૨ ભેદ રૂપી અને અરૂપી, રૂપીના ૪ ભેદ સ્કંધ, દેશ, પ્રદેશ, પરમાણુ યુગલ. અરૂપીના ૭ ભેદઃ ધર્માસ્તિકાયને દેશ એક, પ્રદેશ બહુ અને અધર્માસ્તિકાયને દેશ એક પ્રદેશ બહુ. આકાશસ્તિકાયને દેશ એક, પ્રદેશ બહુ અને અદ્ધાકાળ એ ૧૧ બેલ અજીવના થયા. ૧૮+૧૧-૨૯ બેલ થયા. - અલકમાં કહ્યું એ રીતે ૨૯ બલ તિછલેકમાં કહેવા. અલેકમાં કહ્યા એ રીતે ૨૮ બેલ (કાળ વજીને) ઉર્વકના કહેવા. ગૌતમ: હે ભગવન્ ! લેકમાં કેટલા બેલ લાભે છે? મહાવીરઃ હે ગૌતમ! ૨૯ બેલ લાભે છે, અધેકની રીતે કહેવા. પરંતુ એટલી વિશેષતા છે કે ધર્માસ્તિકાય આદિના દેશની જગ્યાએ સ્કંધ કહેવું. * ગૌતમ : હે ભગવન ! અલેકમાં જીવ છે કે જીવને દેશ છે કે જીવને પ્રદેશ છે? અજીવ છે કે અજીવને દેશ છે કે અજીવને પ્રદેશ છે? મહાવીરઃ હે ગૌતમ! જીવ નથી, અને દેશ નથી, જીવને પ્રદેશ પણ નથી. અજીવ નથી. અજીવને દેશ નથી (અહીં અજીરના દેશ અને પ્રદેશને નિષેધ કર્યો છે તે બહુવચનની અપેક્ષાએ છે, અજીવને પ્રદેશ પણ નથી. એક અજીવ દ્રવ્યને દેશ છે. તે પણ Page #272 -------------------------------------------------------------------------- ________________ લોક ભગવતી શ–૧૧. ઉ–૧૦. ૨૧૫ અગુરુલઘુ, અનંત અગુરુવઘુ ગુણેથી સંયુક્ત સર્વ આકાશને અનંતમે ભાગ ઊણે–એ છે. - ગૌતમ: હે ભગવદ્ અલેકના એક આકાશ પ્રદેશ પર જીવ છે કે જીવને દેશ છે કે જીવને પ્રદેશ છે ? અજીવ છે કે અજીવને દેશ છે કે અજીવને પ્રદેશ છે? : મહાવીરઃ હે ગૌતમ! જીવ નથી. જીવના દેશ છે, જીવના પ્રદેશ છે, અજીવ છે, અજીવના દેશ છે, અજીવના પ્રદેશ છે જીવન ભાંગા ૨૩, અજીવન ભાંગા ૯. સર્વ મળી ૩૨ ભાંગા થાય છે. એક એકેદ્રિયના બહુ દેશ (૧) બહુ એકેંદ્રિયના બહુ દેશ, એક બેઈદ્રિયને એક દેશ, (૨) બહુ એ કેદ્રિયને બહુ દેશ, બહુ બેઈટ્રિયેના બહુ દેશ એ રીતે (૨) તેઈદ્રિયના, ૨ ચૌરેંદ્રિયના, ૨ પંચંદ્રિયના, ૨ અનિન્દ્રિયની એ ૧૧ ભાંગા થયા. એક એકેન્દ્રિયના બહુ પ્રદેશ, (૧) બહુ એકેંદ્રિયના બહુ પ્રદેશ, એક બેઈદ્રિયના બહુ પ્રદેશ, (૨) બહુ એકેંદ્રના બહુ પ્રદેશ, બહુ બેઈદ્રિયના બહુ પ્રદેશ એ રીતે તેઈદ્રિયના, ૨ ચૌરેંદ્રિયના, ૨ પચેંદ્રિયના કહેવા. ૧ બહુ એકેદ્રિયના બહુ પ્રદેશ, એક અનિદ્રિયને એક પ્રદેશ, ૨ બહુ એકેંદ્રિયના બહુ પ્રદેશ, એક અનિદ્રિયના બહુ પ્રદેશ. ૩ બહુ એકેંદ્રિયના બહુ પ્રદેશ, બહુ અનિન્દ્રિમાં બહુ પ્રદેશ. એ પ્રદેશ અપેક્ષાએ ૧૨ ભાંગા થયા. જીવ અપેક્ષાએ સર્વ ૨૩ ભાંગા થયા. ધર્માસ્તિકાયના સ્કંધ નથી, ધર્માસ્તિકાયને દેશ અને પ્રદેશ એક, એ રીતે બે ભાંગા અધર્માસ્તિકાયના કહેવા. પાંચમે અદ્ધા સમય. એ પાંચ ભાંગા અરૂપીને થયા. અને ચાર રૂપી પુગલના-સ્કંધ, દેશ, પ્રદેશ, પરમાણુ. એ અજીવના ૯ ભાંગા થયા. દેશના ૧૧, પ્રદેશના ૧૨ અને અજીવના ૯ એ સર્વ મળી ૩૨ ભાંગા થયા. આ રીતે તિøલેકના એક પ્રદેશમાં ૩૨ ભાંગા કહેવા. આ રીતે ઉદ્ઘકના એક પ્રદેશમાં ૩૧ ભાંગા (કાળ છેડીને) કહેવા. એ રીતે સમુચ્ચય લેકના એક પ્રદેશમાં ૩૨ ભાંગ કહેવા. - ક Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ - શ્રી ભગવતી ઉપક્રમ ' ગૌતમ: હે ભગવદ્ ! અલેકના એક આકાશ પ્રદેશ પર જીવ છે કે જીવના દેશ છે કે જીવના પ્રદેશ છે? અજીવ છે, અજીવના દેશ છે કે અજીવના પ્રદેશ છે? મહાવીરઃ હે ગૌતમ! જીવ નથી, જીવના દેશ નથી, જીવને પ્રદેશ નથી, અજીવ નથી, અજીવના દેશ નથી, અજીવના પ્રદેશ નથી. ફકત એક અજીવને પ્રદેશ છે. તે અનંત અગુરુલઘુ ગુણથી સંયુક્ત છે. સર્વ આકાશને અનંત ભાગ છે. - ગૌતમ ! હે ભગવન્! દ્રવ્યથી અલેકમાં શું છે ? મહાવીરઃ હે ગૌતમ ! અનંતા જીવ દ્રવ્ય છે, અનંતા અજીવ દ્રવ્ય છે, અનંતા જીવ-અજીવ દ્રવ્ય છે. એ રીતે તિચ્છલકને કહે. એ રીતે ઉદ્ઘલેકને કહે. એ રીતે સમુચ્ચય લેકનું કહેવું ગૌતમ ઃ હે ભગવન! દ્રવ્યથી અલે કમાં શું છે? મહાવીરઃ હે ગતમજીવ દ્રવ્ય પગ નથી, અજીવ દ્રવ્ય પણ નથી. જીવ-અજીવ દ્રવ્ય પણ છે. ફક્ત એક અજીવનો એક દેશ છે તે પણ અનંત અગુરુલઘુ ગુણથી સંયુકત છે. યાવત્ સર્વ આકાશને અનંતમે ભાગ ન્યૂન છે. શીતમઃ હે ભગવન્! અલેક કાળની અપેક્ષાએ કયારથી છે? મહાવીર ! હે કૌતમ! અધલોક કાળની અપેક્ષ એ આદિ-અંત રહિત છે. (અનાદિ અનંત છે) યાવત્ નિત્ય છે. એ રીતે તિઔલેક કહે. એ રીતે ઉદ્ઘલેક કહે. એ રીતે લેક કહે એ રીતે અલોક કહે. Page #274 -------------------------------------------------------------------------- ________________ લોક ભગવતી શ. ૧૧ ઉ. ૧૦ ૨૧૭ E. * * ગીતમઃ હે ભગવન્! અલેકમાં ભાવની અપેક્ષાએ શું છે? મહાવીર ઃ ગૌતમ! અનંતા વર્ણ પર્યાય, અનંતા ગંધ પર્યા, અનંતા રસ પર્યાય, અનંતા સ્પર્શ પર્યાય, અનંતા અગુરુલઘુ પર્યાય, અનંતા ગુરુલઘુ પર્યાય છે. એ રીતે તિસ્થલેક કહે, એ રીતે ઉર્વક કહે. એ રીતે લેક કહે. ગૌતમ: હે ભગવન ! અકાકાશમાં ભાવની અપેક્ષાએ શું છે? મહાવીરઃ હે ગૌતમ! વ પર્યાય નથી. યાવત્ સ્પર્શ પર્યાય પણ નથી, ફક્ત એક અજીવને દેશ છે, તે પણ અનંતા - અગુરુલઘુ ગુણથી સંયુક્ત છે. સર્વ આકાશથી અનંતમા ભાગે જૂન છે. . . - ગૌતમ? હે ભગવન ! લેક કેટલે મોટો છે? મહાવીરઃ હે ગૌતમ ! યથા દષ્ટાંત-મેટી દ્ધિવાળા છ દેવતા આ જંબુદ્વીપના મેરુપર્વતની ચૂલિકાની ચારે તરફ ઊભા રહે નીચે ચાર દિશાકુમારી દેવીએ હાથમાં બલિપિંડ લઈને જબુદ્વીપની જગતી પર ચારે દિશામાં બહારની તરફ મોઢું કરીને ઊભી રહે. પછી તે દેવીઓ એક સાથે બલિપિંડને બહાર ફેંકે, એ સમયે એ છ દેવતાઓ માંથી કોઈ પણ એક દેવતા ચારે બલિપિંડેને નીચે પડવા દે નહિ હાથમાં ગ્રહણ કરી લે. એવી શીધ્રગતિવાળા તે યે દેવતાઓ લેકનું માપ કરવા માટે છે એ દિશાઓમાં (પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિાનું ઉપર, નીચે) જાય. એ દિવસે એ સમયે એક ગાથાપતિને હજાર વર્ષની આયુષ્યવાળે એક બાળક ઉત્પન્ન થયે. બાદમાં એ બાળકનાં માતાપિતા મરી ગયાં. એટલા સમયમાં પણ તે દેવતા લેકના અંતને પ્રાર્સે કરી શક્યા નહિ. આ બાળકનાં હાડકાં, હાડકાંની મીજા નાશ થઈ ગઈ તે પણ તે દેવે લેકને અંત પામી શક્યા નહિ. એ બાળકનીસાતે પેઢી સુધી કુળવંશને નાશ થઈ ગયે તે પણ દેવતા લેકને રમત ક Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ શ્રી ભગવતી ઉપકમ પામી શક્યા નહિ. પછી એ બાળકનાં નામ, ગોત્ર પણ નાશ પામ્યાં. એટલા સમયમાં પણ તે દેવતા લેકને અંત પામી શકયા નહિ. ગીતમઃ હે ભગવન ! એ દેવે ગયા તે ક્ષેત્ર અધિક છે કે નહિ ગયા તે ક્ષેત્ર અધિક છે? મહાવીરઃ હે ગૌતમ! ગયા તે ક્ષેત્ર અધિક છે, નહિ ગયા તે ક્ષેત્ર ડુિં છે. ગયા તે ક્ષેત્રથી ન ગયા તે ક્ષેત્ર અસંખ્યાતમે ભાગ છે. ન ગયા તે ક્ષેત્રથી ગયા તે ક્ષેત્ર અસંખ્યાત ગણું છે. ગૌતમ: હે ભગવન્! અલેક કેટલે મોટે છે? મહાવીર : હે ગૌતમ! યથા દષ્ટાંત- જેમ મોટી ઋદ્ધિવાળા દેશ દેવ ઉપર કહ્યા મુજબ આ જંબુદ્વિપના મેરુપર્વતની ચૂલિકાની ચારે તરફ દેશ દિશાઓમાં ઊભા રહે. આઠ દિશાકુમારી દેવીએ હાથમાં બલિપિડ વાઈને માનુષેત્તર પર્વતની ચારે દિશામાં અને ચારે વિદિશામાં બહાર તું કરીને ઉભી રહે. પછી તે દેવીઓ એક સાથે બલિપિંડ ફેંકે. એ દેવતાઓમાંથી કઈ પણ એક એ આઠે બલિપિડેને નીચે પડવા ન દે અમે લઈ લે. એવી શીઘગતિવાળા તે દશે દેવતા અલકનું માપ કરવા માટે હાસત કલ્પનાથી ચાર દેવ ચારે દિશામાં, અને ચાર દેવ ચાર વિદિશામાં, એક ઉર્વ દિશામાં, એક અદિશામાં ગયા. એ દિવસે એ પાસ એક ગાથાપતિને એક લાખ વર્ષની આયુષ્યવાળે એક બાળક પિન્ન થયું. પછી એ બાળકનાં માતાપિતા મરી ગયાં. યાવત્ એનું કામ, શેત્ર સુધી ના થયું. તે પણ તે દેવ અલકને અંત પ્રાપ્ત કરી શક્યા નહિ. તમ: હે ભગવન! ગયા તે ક્ષેત્ર અધિક છે કે ન ગયા તે ક્ષેત્ર અધિક છે? મહાવીરઃ હે ગૌતમ! ગયા તે ક્ષેત્ર થોડું છે, ન ગયા તે ત્રિ અધિક છે. ગત ક્ષેત્રથી અગત ક્ષેત્ર અનંતગણું છે, અગત ક્ષેત્રથી ક્ષેત્ર અનંતમે શ્વગ છે. Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ લેક ભગવતી શ. ૧૧. ઉં. ૧ * ગૌતમઃ હે ભગવન્! લેકેના એક આકાશ પ્રદેશ ઉપર એકેન્દ્રિયના યાવત્ પંચેંદ્રિયના અને અનિન્દ્રિયના પ્રદેશ છે. તે પરસ્પર બદ્ધ (બાંધેલ), પૃષ્ટ (સ્પર્શેલ) યાવત્ અ ન્ય સંબદ્ધ છે. તે તે પરસ્પર બાધા, પીડા ઉત્પન્ન કરે છે કે યાવત્ અવયવના છેદ કરે છે? મહાવીરઃ હે ગૌતમ! બાધા, પીડા ઉત્પન્ન કરતા નથી. યાવત્ અવયવને છેદ કરતાં નથી. ગીતમઃ હે ભગવન્! એનું કારણ શું? મહાવીર: હે ગૌતમ! યથા દષ્ટાંત કઈ નગરમાં રંગમહેલમાં કેઈ નર્તકી (નાટક કરવાવાળી) નાટક કરે, અને સેંકડે, હજારે, લાખે માણસે જુએ. જેવાવાળાની દષ્ટિ એ નર્તકી ઉપર પડે તે હે ગૌતમ! તે દષ્ટિ એ નર્તકીને બાધા, પીડા ઉત્પન્ન કરે છે. યાવત્ અવયવને છેદ કરે છે? ગૌતમ: હે ભગવન ! કરતી નથી. મહાવીર : હે ગૌતમ! તે નર્તકી તે દર્શકની દ્રષ્ટિએ બાધા, પડા ઉત્પન્ન કરે છે યાવત્ અવયને છેદ કરે છે? : ગીતમઃ હે ભગવન ! નથી કરતી. મહાવીરઃ હે ગૌતમ! સેંકડો, લાખે, દષ્ટિએ એકઠી થવાથી પરસ્પર એકબીજાને બાધા, પીડા ઉપ્તન્ન કરે છે. યાવત્ અવયવ છેહ - ગૌતમ ઃ હે ભગવન ! નથી કરતી. - મહાવીરઃ એ રીતે હે ગૌતમ! એક આકાશ પ્રદેશની ઉપર એકેદ્રિયના યાવત્ પંચેંદ્રિયના અને અનિન્દ્રિયના પ્રદેશ બરેલા, પશેલા, પરસ્પર સંબદ્ધ છે. પરંતુ પરસ્પર બાધા, પીડા ઉન્ન કરતી નથી થાવત્ અવને છેદ કરતી નથી. તે ગૌતમ: હે ભગવન્! એક આકાશ પ્રદેશ પર રહેલા જીવ પ્રદેશમાં કેણ કેનાથી અલ્પ, બહુત, વિશેષાધિક છે ? Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૨ - શ્રી ભગવતી ઉપમ ? મહાવીરઃ હે ગૌતમ! (૧) - સર્વથી ચેડા લેકને એક આપ્યારા પ્રદેશ પર જઘન્ય પદથી રહેલ છવ પ્રદેશ (૨) એનાથી સર્વ જીવ અસખ્યાત ગુણા (૩) ડ એનાથી એક આકાશ પ્રદેશ પર ઉત્કૃષ્ટ ૫થી રહેલા જીવ પ્રદેશ વિશેષાધિક છે. | (સુદર્શન શેઠની પૃછા ) - શ્રી ભગવતી સૂત્ર શ. ૧૧. ઉ. ૧૧ ને અધિકાર વાણિજ્યગ્રામના નિવાસી સુદર્શન શ્રાવકે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને પૂછયું હે ભગવન્! કાળ કેટલા પ્રકારના છે? . મહાવીર : હે સુદર્શન! કાળ ૪ પ્રકારના છે. (૧) પ્રમાણુકાળ (૨) અહાઉનિવૃતિકાળ (યથાયુનિવૃત્તિકાળ) (૩) મરણકાળ (૪) અદ્ધાકાળ. સુદર્શન: હે ભગવન્! પ્રમાણુકાળના કેટલા ભેદ છે? મહાવીરઃ હે સુદર્શન ! પ્રમાણુકાળના બે ભેદ છે. દિવસ પ્રમાણુકાળ અને રાત્રિ પ્રમાણુકાળ ૪. પ્રહરને દિવસ, ૪ પ્રહરની રાત્રિ હોય છે. અષાઢી પૂનમને દિવસે સૂર્ય કર્ક રાશિમાં આવીને પ્રથમ માંડલામાં ચાલે છે. એ દિવસ ૧૮ મુહૂર્તને ઉત્કૃષ્ટ દિવસ હેય છે. કા મુહૂર્તની ઉત્કૃષ્ટ પિરસી હોય છે, અને ૧૨ મુહૂર્તની જઘન્ય રાત્રિ હોય છે. ૩ મુહૂર્તની રાત્રિની જઘન્ય પિરસી હોય છે. પછી એક મહર્તાના ૧૨૨ ભાગમાંથી એક એક ભાગ દિવસ ઘટતું જાય છે. અને રાત્રિ વધતી જાય છે. એ રીતે પિષ માસની પૂનમને દિવસ જરું મુહૂર્તને જઘન્ય દિવસ અને ૧૮ મુહૂર્તની ઉત્કૃષ્ટ રાત્રિ હોય છે. ૩ મુહૂર્તની દિવસની જઘન્ય પિરસી હોય છે. અને કા મુહૂર્તની રાત્રિની ઉત્કૃષ્ટ પિરસી હોય છે. એ રીતે ના મુહૂર્તની દિવસની પિરસી | <= ત્રણ દિશામાં અલેક આવવાથી એ તરફથી જીવને પ્રદેશ આવો મણી; રમતા ત્રણ દિશાથી આવે છે, એટલે સર્વથી થોડે છે. { છ દિશાથી જીવને પ્રદેશ આવે છે એ માટે સર્વ જીવોથી વિશેષાધિક છે. Page #278 -------------------------------------------------------------------------- ________________ કાળ ભગવતી શ−૧૧. ઉ−૧૧. ૨૧ ઘટે છે અને ૧૫ મુહૂર્તની રાત્રિની પારસી વધે છે. જ્યારે સૂર્ય અંતિમ માંડલામાં ચાલે છે ત્યારે ફરી એક મુહૂર્તના ૧૨૨ ભાગમાંથી એક એક ભાગ રાત્રિ ઘટતી જાય છે અને દિવસ વધતા જાય છે. ચૈત્રી પૂનમ અને આસેાની પૂનમના સૂર્ય મધ્ય માંડલામાં ચાલે છે ત્યારે ૧૫ મુહૂતના દિવસ અને ૧૫ મુર્હુતની રાત્રિ હાય છે દિવસ અને રાત્રિ બન્ને ખરાખર હેાય છે. ૩ા મુહૂર્તની પારસી ડાય છે. સુદર્શન : હે ભગવન્ ! અહાઉનિશ્રૃત્તિકાળ (યથાયુનિ વૃત્તિકાળ) કોને કહે છે? મહાવીર : હે સુદન ! નારકી, દેવતા, મનુષ્ય, તિય ચ, સ સંસારી જીવ પેતપાતાનાં બાંધેલાં આયુષ્ય ભગવે છે તેને અહાઉનિવૃતિકાળ કહે છે, સુદર્શન : હે ભગવન્ ! મરણકાળ કોને કહે છે ? મહાવીર : હે સુદન ! જીવ શરીરથી અને શરીર જીવથી જુદાં થાય તેને મરણકાળ કડે છે. સુદર્શન : હે ભગવન્ ! અદ્ધાકાળ કોને કહે છે? અને તેના કેટલા ભેદ છે ? મહાવીર : હૈ સુદન ! સમય, આવલિકા, આદિને અદ્ધાકાળ કહે છે અને એના અનેક ભેદ છે-સમય, આવલિકા યાવત્ સવ્વદ્ધાકાળ. સુદન શેઠ ભગવાનની પાસે દીક્ષા ગીકાર કરી ચૌદ પૂર્વનું જ્ઞાન ભણ્યા, ખાર વર્ષ શ્રમણ પર્યાયનું પાલન કરી સિદ્ધ, બુદ્ધ, મુક્ત થયા. અદ્દાકાળના ભેદ આ પ્રકારે છે. (૧) સમય-કાળને સર્વેથી સૂક્ષ્મ ભાગ (૨) આવલિકા-અસંખ્યાત સમયની એક આવલિકા થાય છે. (૩) ઉચ્છવાસ–સંખ્યાત આવલિકાના એક ઉચ્છવાસ થાય છે. (૪) નિશ્વાસ-સંખ્યાત આવલિકાા એક નિશ્વાસ થાય છે. (૫) પ્રાણુ (આણુ–પ્રાણુ)–એક ઉચ્છવાસ અને એક નિઃશ્વાસને એક પ્રાણ થાય છે (૬) સ્તાક–સાત પ્રાણને એક સ્તાક થાય છે. (૭) લવ–સાત સ્તાકના એક લવ થાય Page #279 -------------------------------------------------------------------------- ________________ રહર શ્રી ભગવતી ઉપમા ત્રણ જાગરિકા ભગવતી શ. ૧૨. ઉ. ૧ને અધિકાર - શ્રી વીર ભગવાનને ગૌતમ સ્વામી પૂછતા હતા કે હે ભગવન્! જાગરિકા કેટલા પ્રકારે કહી છે? છે. (૮) મુહૂર્ત-૭૭ લવ કે ૩૭૭૩ પ્રાણુનો એક મુહૂર્ત થાય છે. (૯) અહોરાત્રિ ત્રીસ મુહૂર્તની એક અહેરાત્રિ થાય છે. (૧૦) પક્ષ—પંદર અહોરાત્રનો એક પક્ષ થાય છે. (૧) માસ–બે પક્ષનો એક માસ થાય છે. (૧૨) ઋતુ-બે માસની એક ઋતુ થાય છે. (૧૩) અયન-ત્રણ ઋતુઓને એક અયન થાય છે. (૧૪) સંવત્સર (વર્ષ) બે અયનનું એક સંવત્સર થાય છે. (૧૫) યુગ-પાંચ સંવત્સર એક યુગ થાય છે. (૧૬) વર્ષ શત-વીસ યુગને એક વર્ષ શત (સો વર્ષ) થાય છે. (૧૭) વર્ષ સહસ્ત્ર-દશ વર્ષ શાને એક વર્ષ સહસ્ત્ર (એક હજાર વર્ષ) થાય છે. (૧૮) વર્ષ શત સહસ્ત્ર–સો વર્ષ સહસ્ત્રને એક વર્ષ શત સહસ્ત્ર (એક લાખ વર્ષ) થાય છે. (૧૯) પૂર્વાગ–ચોરાશી લાખ વર્ષને એક પૂર્વાગ થાય છે. (૨૦) પૂર્વ-પૂર્વાગને ચોરાશી લાખથી ગુણવાથી એક પૂર્વ થાય. (૨૧) ગુટિતાંગ-પૂર્વને ચોરાશી લાખથી ગુગુવાથી એક ગુટિતાંગ થાય છે. (૨૨) ગુણિત-ગુટિતાંગને ચોરાશી લાખથી ગુણવાથી એક ગુટિત થાય છે. એ પ્રકારે આગળની પહેલાની રાશિને ૮૪ લાખથી ગુણવાથી ઉત્તરોત્તર રાશિઓ બને છે તે આ પ્રકારે છે: (૨૩) અંડણે (અટટાંગ) (૨૪) અડડે (અ) (૨૫) અવયંગે (અવવાંગ) (૨૬) અવવે (અવવ) (૨૭) હુયંગે (હુહુકાંગ) (૨૮) દુહુએ (હુહુક) (૨૯) ઉપલંગે (ઉત્પલાંગ) (૩૦) ઉપલે (ઉત્પલ) (૩૧) પઉમંગે (પદ્માંગ) (૩૨) ૫ઉમે (પદ્ય) (૩૩) નલિઅંગે (નલિનાંગ) (૩૪) નલિઐ (નલિન) (૩૫) અચ્છણિ પુરંગે (અચ્છનિ–પૂરાંગ) (૩૬) અચ્છનિપુરે (અચ્છનિંપૂર) (૩૭) અયિંગે (અયુતાંગ) (૩૮) અઉ (૩૯) નયિંગે (નયુતાંગ) (૪૦) નઉએ (યુત) (૪૧) પયિંગે (પ્રયુતાંગ) (૨) પ૩એ (પ્રયુત) (૪૩) ચૂલિયંગે (ચૂલિકાંગ) (૪) ચૂલિએ (ચૂલિકા) (૪૫) સીસ પહેલીયંગે (શીર્ષ પ્રહેલીકાંગ) (૪૬) સીસ પહેલિયા (શીર્ષ પ્રહેલિકા), શીર્ષ પ્રહેલિકા ૧૯૪ અંકની સંખ્યા છે. ૭૫૮૨૬૩૨૫૩૦૭૩૦૧૦૨૪૧૧૫ ૭૮૭૩૫૬૯૯૭૫૬૯૬૪૦૬૨૧૮૯૬૬૮૪૮૦૮૦૧૮૩૨૯૬ આ ચોપન આંકડા ઉપર ૧૪૦ મીંડાં લગાડવાથી શીર્ષ પ્રહેલિકા સંખ્યાનું પ્રમાણ આવે છે. અહીં સુધી કાળ ગણિતનો વિષય મનાય છે. એનાથી આગળ પણ કાળનું પરિણામ બતાવ્યું છે. પરંતુ તે ઉપમાનો વિષય છે. ગણિતનો નથી. જેમ કે પલ્યોપમ, સાગરોપમ, અવસર્પિણી, ઉત્સર્પિણી, પુદગલ પરાવર્તન, ભૂતકાળ, ભવિષ્યકાળ, સર્વકામ (સવ્વહાકાળ) Page #280 -------------------------------------------------------------------------- ________________ - ત્રણ જાગરિક ભગવતી શ ૧૨ ૧-૧ " રર૩ ભગવન કહે છે ગૌતમ! જાગરિકા ત્રણ પ્રકારની કહી છે. (૧) ધર્મ જાગરણ, (૨) અધર્મ જાગરણું અને, (૩) સુદબુ જાગરણું. તેમાં પ્રથમ ધર્મ જાગરણના ચાર ભેદા (૧) આચારધર્મ, (૨) ક્રિયા ધર્મ, (૩) દયા ધર્મ અને, (૪) સ્વભાવધર્મ. છે તેમાં પ્રથમ આચાર ધર્મના પાંચ ભેદ (૧) જ્ઞાનાચાર (૨) દર્શનાચાર, (૩) ચારિત્રાચાર, (૪) તપાચાર અને, (૫) વીર્યચાર : - તેમાં જ્ઞાનાચારના ૮ ભેદ દર્શનાચારના ૮ ભેદ, ચાસ્ત્રિ ચારના ૮ ભેદ, તપાચારના બાર ભેદ અને વીર્યાચારના ત્રણ ભેદ એવી રીતે ૩૯ ભેદ થયા. જ્ઞાનાચારના ૮ ભેદઃ (૧) જ્ઞાન ભવાને વખતે જ્ઞાન ભણવું. (૨) જ્ઞાન લેતાં વિનય કરે. (૩) જ્ઞાનનું બહુમાન કરવું. (૪) જ્ઞાન ભણતાં યથાશકિત તપ કરવું. (૫) અર્થ તથા ગુરુને ગેપવવા નહિ (૬) અક્ષર શુદ્ધ. (૭) અર્થ શુદ્ધ (૮) અક્ષર–અર્થ અને શુદ્ધ, ભણે | દશનાચારના ૮ ભેદઃ (૧) જૈન ધર્મમાં શંકારહિતપણું (૨)પ્રાખંડ ધર્મની વાછારહિતપણું (૩) કરણીના ફળનું સંદેડરહિતપણું (૪) પાખંડીના આડંબર દેખી મૂઝાય નહિ (૫) સ્વધર્મની પ્રશંસા કરે (૬) ધર્મથી પડતાને સ્થિર કરે (૭) સ્વધર્મની ભક્તિ કરે. (૮) જેનું ધર્મને અનેક રીતે દિપાવે. કૃષ્ણ-શ્રેણિકની પરે * ચારિત્રાચારના ૮ ભેદ: (૧) ઈર્ષા સમિતિ (૨) ભાષાસમિતિ (૩) એરણ સમિતિ () આયાણ-ભંડ-મત્ત-નિખેવણ સમિતિ (૫) ઉચ્ચાર–પાસવ@–ખેલ-જલ–સંઘાણ પરિઠાવણિયા સમિતિ. (૬) મનસૃપ્તિ (૭) વચનગુણિ (૮) કાયમિ. તપાચારના બાર ભેદઃ છ બાહ્ય અને છ આયંતર એ બાર, છ બાહ્ય તપનાં નામ ઃ (૧) અણસણ (૨) ઉદરી (૩) વતિસંક્ષેપ (૪) રસપરિત્યાગ (૫) કાયક્લેશ (૬) ઈદ્રિયપ્રતિસલીનતા. આયંતર તપના ભેદ (૧) પ્રાયશ્ચિત્ત (૨) વિનય (૩) વૈયાવચ (૪લકઝાય (૫) ધ્યાન (૬) કાસગ. Page #281 -------------------------------------------------------------------------- ________________ ભગવતી ઉપક્રમ એમ કુલ બાર ભેદ તપાચારના જાણવા. તેમાં ઇહલેાક-પરલેાકના સુખની વાંચ્છા રહિત તપ કરે અથવા આજીવિકા રહિત તપ કરે એ તપના ખાર આચાર જાણવા. ૨૨૪ વીર્યંચારના શ્રેણ ભેદ : (૧) પેાતાનું ખળ, વી, ધમ કામમાં ગાપવે નહિ. (ર) પૂર્ણાંકત ૩૬ ખેલમાં ઉદ્યમ કરે. (૩) શકિત અનુ પારે તમ કરે એવ. ૩૯ ભેદ આચાર ધર્મના કહ્યા. જો ક્રિયાધમ : તેના ૭૦ ભેદનાં નામ : ચાર પ્રકાર પિડવિશુદ્ધિ. પાંચ સમિતિ, ખાર પ્રકારની ભાવના, સાધુની પિડમા ૧૨ પાંચ ઈન્દ્રિયના નિરોધ, પચીસ પ્રકારની પડિલેહણા, ત્રણ ગુપ્તિ, ચાર અભિગ્રહ એવ ૭૦. ત્રીજો દયા ધર્મ : તેના આઠ ભૈનાં નામ કહે છે. (૧) સ્વદયા, તે પેાતાના આત્માને પાપથી બચાવે તે. (૨) પરદયા, તે ખીજા જીવની રક્ષા કરવી તે. (૩) દ્રવ્યઢયા, તે દેખાદેખીથી દયા પાળે તે, અથવા શરમથી જીવની રક્ષા કરવી તે, અથવા કુળાચારે યા પાળે તે (૪) ભાવયા તે જ્ઞાનના જોગે કરીને જીવને જીવ મા જાણીને તે ઉપર અનુક પા લાવી, તેના જીવ બચાવવા તે (૫) વહેવારદયા, તે જેવી શ્રવાને દયા પાળવાની કહી છે તે સાચવે તે. ઘરનાં અનેક કામકાજ કરતાં જતના રાખવી તે. (૬) નિશ્ચયદયા, તે આપણા આત્માને કમ બધથી છે।ડાવે. તેને ખુલાસા એ છે કે પુદ્ગલ પરવસ્તુ છે, તેના ઉપરથી મમતા ઉતારીને, તેના પરિચય છેોડીને, આપણા આત્માના ગુણુમાં રમણ કરવું, જીવતું ક્રમ રહિત શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરવું તે નિશ્ચય યા. ચૌદમા ગુરુસ્થાનકને અંતે સપૂર્ણ લાલે. (૭) સ્વરૂપયા તે કંઈ જીવને મારવાના ભાવે પડેલાં તે જીવને સારી રીતે ખવરાવે અને શરીરે માતા કરે, સાર સંભાળ લે, એ દયા ઉપરથી દેખાવ માત્ર છે, પરંતુ પાછળથી તે જીવને મારવાના પરિણામ છે. તે ઉત્તરાધ્યયન સૂત્રના સાતમા અધ્યયને એકડાના અધિકારથી સમજવું. (૮) અનુબ ધયા તે જીવને ત્રાસ પમાડે, પણ અંતરથી તેને શાતા દેવાના કામી છે. તે જેમ કે માતા પુત્રને રોગ મટાડવાને અર્થ કડવું ઔષધ પાય પણ અંતરથી તેનું ભલું ચાહે છે તથા જેમ ' Page #282 -------------------------------------------------------------------------- ________________ પૌષધ ભગવતી . ૧૨ ઉ. ૧ २२५ પિતા પુત્રને ભલી શિખામણ આપવા માટે ઉપરથી તર્જના કરે, મારે, પણ અંતરથી તેના ગુણ વધારવા માટે ભલું ચાહે છે. ચો સ્વભાવ ધર્મ : તે જે વસ્તુ જીવ અથવા અજીવ તેની જે પરિણતિ છે, તેના બે ભેદઃ તેમાં એક, શુદ્ધ સ્વભાવથી અને બીજે, કર્મના સંગથી અશુદ્ધ પરિણતિ છે. તે જીવના વિષય-કષાયના સગાથી વિભાવના થાય છે. હવે જીવ અને પુગલને વિભાવ છે. તેને દૂર કરીને જીવ પિતાના જ્ઞાનાદિ ગુણમાં રમણ કરે, તે સ્વભાવ ધર્મ અને પુદ્ગલને એક વર્ણ, એક ગંધ, એક રસ, બે ફરસમાં રમણ થાય તે પુદ્ગલને શુદ્ધ સ્વભાવ ધર્મ જાણ. એ સિવાય બીજા ચાર દ્રવ્યમાં સ્વભાવધર્મ છે, પણ વિભાવ ધર્મ નથી. તે ચલણ ગુણ, સ્થિર ગુણ, અવકાશ ગુણ, વર્તના ગુણ, તે પિતાપિતાના સ્વભાવને છેડતા નથી. તે માટે શુદ્ધ સ્વભાવ ધર્મ છે. એ ચાર પ્રકારની ધર્મ જાગરિકા કહી. ' બીજી અધર્મ જાગરિકાઃ સંસારમાં ધન-કુટુંબ પરિવારને સંજોગ મેળવ, તેને માટે આરંભાદિક કરવા, તેની રક્ષા કરવી, તેના ઉપર દષ્ટિ રાખવી તે અધર્મ જાગરિકા જાણવી. ત્રીજીસુદyજાગરિકા : “સુ” કહેતાં ભલી અને “ખ” ; કહેતાં ચતુરાઈવાળી જાગરિકા. એ જાગરિકા શ્રાવકને હોય છે. કેમ કે સમ્યકજ્ઞાન-દર્શન, સહિત ધન કુટુંબાદિક તથા વિષય કષાયને ખેટા જાણે છે. દેશથી નિવર્યા છે. ઉદય ભાવથી ઉદાસીનપણે છે. ત્રણ મનોરથ ચિંતવે છે. તે સુખ જાગરિકા જાણવી. પૌષધ (શંખપુષ્કલી આદિ શ્રાવક) શ્રી ભગવતી શ. ૧૨ ઉ. ૧ મેં અધિકાર ચોથા આરાના મહાવીર સ્વામીના સમયની વાત છે. - Page #283 -------------------------------------------------------------------------- ________________ २२ in શ્રી ભગવતી ઉપક્રમ - તે વખતે શ્રાવતી નગરીમાં “શંખ” વગેરે ઘણા શ્રાવકે રહેતા હતા. તેઓ જીવ-અજીવ વગેરે તને જાણનારા હતા તથા અતિ ધનિક હતા. શંખને ઉત્પલા નામની શ્રમણોપાસિક સ્ત્રી હતી. એક વખત મહાવીર સ્વામી શ્રાવસ્તીના કોષ્ટક ઉદ્યાનમાં પધાર્યા. તેમના પધાર્યાની વાત સાંભળી બધાં તેમનાં દર્શને નીકળ્યાં. શ્રમણભગવંત મહાવીરે પણ તે મોટી સભાને ધર્મકથા કહીં. તે શ્રમણોપાસકેએ પણ મહાવીર ભગવાન પાસે ધર્મ સાંભળી હર્ષિત અને સંતુષ્ટ થઈ, તેમને નમન કર્યા અને પ્રશ્નો પૂછયા તથા તેના અર્થો ગ્રહણ કર્યા. પછી ઊભા થઈ ત્યાંથી તેઓએ શ્રાવતી નગરી તરફ જવાને વિચાર કર્યો. પછી શંખે તે બધા શ્રમણોપાસકોને કહ્યું કે, હે દેવાનુપ્રિયે ! તમે પુષ્કળ ખાન-પાન વગેરે તૈયાર કરાવે; પછી આપણે તે બધાને આસ્વાદ લેતા તથા પરસ્પર દેતા અને ખાતા પાક્ષિક પૌષધનું અનુપાલન કરતાં વિહરીશું. તે બધા શ્રાવકોએ શંખનું વચન વિનયપૂર્વક સ્વીકાર્યું. પરંતુ, ત્યાર બાદ તે શંખને એ સંકલપ થયો કે, અન્નપાનાદિને આસ્વાદ લેતા, પરસ્પર દેતા-ખાતા પાક્ષિક પૌષધ ગ્રહણ કરીને રહેવું એ મારે માટે શ્રેયસ્કર નથી, પરંતુ પૌષધશાળામાં બ્રહ્મચર્ય પૂર્વક, મણિ અને સુવર્ણ ત્યાગ કરી, ચંદન, વિલેપન, શસ્ત્ર અને મુસલ વગેરેને ત્યાગી, શ્રાવક પોતાના ૧૧મા વ્રતની આરાધના બે પ્રકારે કરી શકે છે, (૧) પૌષધપવાસ (૨) અને પૌષધ, પ્રથમ પૌષધોપવાસમાં (૧) અશનાદિ ચારે પ્રકારના આહારનો ત્યાગ, (૨) અબ્રહ્મચર્યનો ત્યાગ, (૩) મણિ અને સુવર્ણના અલંકારને ત્યાગ, (૪) માળા ધારણ કરવી તથા વિલેપન આદિનો ત્યાગ, તથા (૫) શસ્ત્રાદિ પ્રવર્તાવવાનો ત્યાગ. આ પાંચેય સાવદ્ય પ્રવૃત્તિના ત્યાગપૂર્વક સંવરકરણથી આત્માને પોષણ કરવાની વિધિની આરાધના કરવાની હોય છે. બીજે પ્રકારે “પૌષધ” તેમાં ઉપરોકત પાંચ પ્રતિજ્ઞામાંથી પ્રથમની અનાદિ ચારે પ્રકારના ત્યાગ સિવાય, શેષ ચાર પ્રતિજ્ઞા પાળવાની હોય છે. શંખાદિ શ્રમણોપાસક વર્ગ ઉપરોકત બન્ને પ્રકારે ૧૧મા વ્રતની આરાધના કરતા હતા. તેમાંથી આ પ્રસંગ સમયે બીજા પ્રકારનું પૌષધ કરેલ હતું. Page #284 -------------------------------------------------------------------------- ________________ પૌષધ ભગવતી શ૧૨. ઉ–૧. ২২৩ તથા ડાભના સંથારા સહિત મારે એકલાએ–બીજાની સહાય સિવાયપૌષધને સ્વીકાર કરી વિહરવું શ્રેય છે. એમ વિચાર કરી, તે પાછો આવ્યું અને પિતાની પત્નીને પૂછી, પૌષધશાળામાં જઈ, તેને પુંજીને તથા મળ-મૂત્રાદિની જગ્યા જોઈ–તપાસી, ડાભને સંથારે પાથરી, તેના ઉપર બેઠા; અને પૌષધ ગ્રહણ કરી, બ્રહ્મચર્ય પૂર્વક પાક્ષિક પષધનું પાલન કરવા લાગ્યા. પિલા શ્રમણોપાસકેએ તે પિતપોતાને ઘેર જઈ, પુષ્કળ અન્નપાનાદિ તૈયાર કરાવ્યાં અને એકબીજાને બોલાવીને કહ્યું કે, આપણે બધાએ તે પુષ્કળ અન્નપાનાદિ તૈયાર કરાવેલ છે; પણ હજુ શંખશ્રાવક આવ્યા નહિ. માટે આપણે તેમને બોલાવવા મેકલીએ. પછી તેઓએ. “પુષ્કલી” નામના શ્રાવકને શંખની પાસે મેકલ્ય. . પુષ્કલીએ ઉત્પલાને જઈને શંખ વિશે પૂછ્યું અને પૌષધશાળામાં જઈ શંખને બધી વાત કરી. ત્યારે તેણે કહ્યું કે, પુષ્કળ અન્નપાનાદિ આહારને આસ્વાદ લેતાં પૌષધનું પાલન કરવું મને ન લાગ્યું. મને તે આ રીતે પૌષધશાળામાં પૌષધયુક્ત થઈને વિહરવું યોગ્ય લાગે છે. પરંતુ તમે બધા તે પહેલાં નક્કી કર્યા પ્રમાણે અન્નપાનાદિને આસ્વાદ લેતા વિહરે. પછી પેલા બધા શ્રમણોપાસકે તે વિપુલ અન્નાનાદિને આસ્વાદ લેતા વિહરવા લાગ્યા. ત્યાર બાદ મધ્યરાત્રિના સમયે ધર્મજાગરણ કરતાં શંખને એ વિચાર આવ્યું કે, આવતી કાલે સૂર્ય ઊગવાને સમયે મહાવીર ભગવાનને વંદનાદિ કરીને મારા આ પૌષધવ્રતને પૂરું કરું એમ વિચારી તે યથા ઉચિત સમયે પૌષધશાળામાંથી બહાર નીકળી, શુદ્ધ, બહાર જવા યોગ્ય, તથા મંગળરૂપ વસ્ત્રો, ઉત્તમ રીતે પહેરી, પગે ચાલતા ભગવાન મહાવીરને વંદનાદિ કરવા ગયા પેલા શ્રમણે પાસ પણ ભેગા થઈ ભગવાનને વંદનાદિ કરવા આવ્યા. પછી મહાવીર ભગવાને તેમને ધર્મકથા કહી. પછી તે બધા Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રી ભગવતી ઉપક્રમ ઊભા થઈ જ્યાં શંખશ્રાવક હતા. ત્યાં આવ્યા અને તેને ઠપકો આપવા લાગ્યા. ત્યારે મહાવીર ભગવાને તે શ્રમણોપાસકેને કહ્યું કે, “હે આ ! તમે શંખશ્રાવકની હિલના, નિંદા અને અપમાન ન કરે. કારણ કે તે ધર્મને વિષે પ્રીતિવાળે અને દઢતાવાળે છે તથા તેણે પ્રમાદ અને નિદ્રાને ત્યાગથી સુષ્ટિ-જ્ઞાનીનું જાગરણ> કરેલ છે. પછી, તે શાંત શ્રમણોપાસકે ભગવાનને વંદન કરીને પૂછ્યું; ભગવાન ! ક્રોધને વશ હેવાથી પીડિત થયેલે જીવ કયું કર્મ બાંધે તથા એકઠું કરે? મહાવીર હે શંખ ! ક્રોધને વશ થવાથી પીડિત થયેલે જીવ આયુષ સિવાયની સાત કર્મ પ્રકૃતિએ શિથિલ બંધનથી બાંધેલી હોય તે તેમને કઠિન બંધનવાળી કરે છે, અલ્પસ્થિતિવાળાને દીર્ઘસ્થિતિવાળી, મંદ અનુભાગવાળીને તીવ્ર અનુભાગવાળી, તથા અલ્પ પ્રદેશવાળીને બહુ પ્રદેશવાળી કરે છે, અશાતવેદનીય કર્મ વારંવાર એકઠું કરે છે, તથા અનાદિ, અનંત અને દીર્ઘમાર્ગવાળા આ સંસારારણ્યને વિશે પર્યટન કરે છે. તે કારણથી તે સિદ્ધ થતું નથી તેમ જ સર્વ દુઃખને અંત લાવી શકતા નથી. તે પ્રમાણે માન, માયા અને લેભને વશ થયેલાંઓનું પણ સમજવું. - ત્યાર બાદ તે શ્રમણોપાસકો ભગવાન પાસેથી એ વાત સાંભળી ભય પામ્યા અને ઉદ્વિગ્ન થયા પછી તેઓ ભગવાનને વંદન કરી શંખ શ્રાવક પાસે આવ્યા અને તેની વારંવાર વિનયપૂર્વક ક્ષમા માગવા લાગ્યા. ત્યાર બાદ તેઓ પાછા ચાલ્યા ગયા. . - તે પછી ગૌતમે ભગવાનને પૂછયું : ભગવદ્ ! તે શંખ શ્રમણે પાસક આપની પાસે પ્રવજ્યા લેશે ? - મહાવીરઃ હે ગૌતમ ! તે અર્થ યથાર્થ નથી. પણ હે ગૌતમ! તે શંખ શ્રમણોપાસક ઘણું શીલવત, ગુણવ્રત, વગેરે વડે તથા >જાગરિકા ત્રણ પ્રકારની છેઃ (બ્રહ્મચારી સાધુઓ વગેરે) બુદ્ધોની; (જેમને હજુ કેવળજ્ઞાન નથી થયું એવા) અબુદ્ધોની; અને (શ્રદ્ધાળુ શ્રાવારૂપી) સુદર્શનની. Page #286 -------------------------------------------------------------------------- ________________ જયંતિભાના પ્રશ્નો ભગવતી શ–૧૨. ઉ–૨ ૨૨૯ યથાયેાગ્ય સ્વીકારેલાં તપક વડે આત્માને ભાવિત કરતા, ઘણાં વરસે સુધી શ્રમણેાપાસકપણું પાળી, અંતે ૩૦ દિવસના ઉપવાસ કરી, સમાધિયુક્ત ચિત્તે મરણ પામી, સૌધ કલ્પમાં અરુણુાભ નામે વિમાનમાં દેવપણે ઉત્પન્ન થશે. ત્યાં કેટલાક દેવાની ચાર પલ્સેપમની સ્થિતિ કહી છે. તેમાં તેની પણ ચાર પલ્યાપમની સ્થિતિ હશે. પછી તે સ્થિતિને ક્ષય થયા બાદ, તે મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધપદ્મ પામશે અને સર્વ દુઃખાના અંત લાવશે. જયંતીઆઇ શ્રાવિકાના પ્રશ્નો શ્રી ભગવતી સૂત્ર શ. ૧૨ ઉ. ૨ ના અધિકાર કૌસાંખી નગરીમાં ચંદ્રાવતરણ નામનુ ઉદ્યાન હતું, તે નગરીમાં ઉદાયન નામે રાજા હતે. તેના પિતાનું નામ શતાનિક હતું, તથા તેની માતાનું નામ મૃગાવતી દેવી હતુ. તે ચેટક રાજાની પુત્રી હતી શતાનિકને જયંતી નામની બહેન હતી. તે શ્રાવિકા હતી, તથા શ્રમણ્ ભગવત મહાવીર સાધુઓની પ્રથમ સ્થાનદાત્રી ( ઉતારે। આપનાર) હતી. એક વખત મહાવીર સ્વામી તે નગરમાં પધાર્યાં તે સાંભળી ખધાં તેમનાં દર્શીને નીકળ્યાં. ઉદાયન રાજા પશુ તેમનાં દર્શને ગયા. પછી જયંતીએ પેાતાની ભેાજાઇ મૃગાવતીને કહ્યું કે, દેવાનુપ્રિયે ! અહી' શ્રવણુ ભગવાન મહાવીર પધાર્યા છે. તેમનાં નામ-ગેાત્રના શ્રવણુથી પણ મેટુ ફળ થાય છે, તે પછી તેમને વંદનાદિ કરવાથી તે શું જ કહેવું ! તથા એક પણ આય અને ધાર્મિક સુવચનના શ્રવણથી માટુ ફળ થાય છે, તેા પછી ધર્મના વિપુલ અને ગ્રહણ કરવા વડે મહાલ થાય તેમાં નવઇ શી ? માટે ચાલે આપણે જઇએ અને તેમને વંદન કરીએ. એ આપણને આ ભવમાં તથા પરભવમાં હિત, સુખ ક્ષમા, નિઃશ્રેયસ (મેાક્ષ) તથા શુમ અનુબંધના કારણરૂપ થશે, આ સાંભળી મૃગાવતી પણ મહાવીર સ્વામીનાં દર્શન માટે તત્પર થયાં. તથા જયતીભાઈ શ્રાવિકાની સાથે ધમ રથમાં બેસી જ્યાં Page #287 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપામ મહાવીર ભગવાન હતા ત્યાં ગયાં. દર્શનાદિ કર્યા બાદ, તથા ધર્મકથા સાંભળ્યા બાદ બધા લેકે સાથે ઉદાયન અને મૃગાવતી પાછાં ફર્યા. પરંતુ જયંતીભાઈ શ્રાવિકા તે ભગવાનને નમસ્કાર કરી પૂછવા લાગ્યાં કે, હે ભગવન્! છે ભારેપણું શાથી પામે? અને હલકાપણું શાથી પામે ? મહાવીરઃ હે જયંતી! ૧૮ પાનાં નિવર્તનથી જીવ હલકે થાય છે અને ૧૮ પાપમાં પ્રવર્તનથી જીવ ભારે થાય છે. જયંતીઃ અહે ભગવન ! કયા કારણથી જીવ સંસાર ઘટાડે છે અને કયા કારણથી સંસાર વધારે છે ? મહાવીરઃ હે જયંતી ! ૧૮ પાપનાં નિવર્તનથી જીવ સંસાર ઘટાડે છે અને ૧૮ પાપમાં પ્રવર્તનથી જીવ સંસાર વધારે છે. જયંતીઃ હે ભગવન્! ક્યા કારણથી જીવ સ્થિતિ [કર્મોની સ્થિતિ ઘટે છે અને કયા કારણથી જીવ સ્થિતિ વધારે છે? મહાવીર : હે જયંતી ! ૧૮ પાપનાં નિવર્તનથી જીવ સ્થિતિ ઘટાડે છે, અને ૧૮ પાપનાં પ્રવર્તનથી જીવ સ્થિતિ વધારે છે. જયંતીઃ અહે ભગવન્! શા કારણથી જીવ સંસારસાગર તરે છે અને શા કારણથી જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે? મહાવીરઃ હે જયંતી! ૧૮ પાપનાં નિવર્તનથી જીવ સંસારસાગર તરે છે અને ૧૮ પાપમાં પ્રવર્તનથી જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે. જયંતીઃ હે ભગવન ! જીવોનું ભવસિદ્ધિકપણું < સ્વભાવથી <મેક્ષ પામવાને યોગ્યપણું. (જેઓ મોક્ષ પામવાને માટે અયોગ્ય છે તે અભવ્ય કહેવાય છે). * સ્વાભાવિક ભાવને સ્વભાવ કહે છે જેમ કે પુગલમાં રૂપીપણું સ્વાભાવિક ભાવ છે. રૂપાંતર એટલે કે એકરૂપથી બીજા રૂપમાં બદલાઈ જવાને પરિણામ કહે છે. જેવી રીતે બાળપણ, જુવાની, વૃદ્ધાવસ્થા આદિ પરિણામ છે. Page #288 -------------------------------------------------------------------------- ________________ જય'તિષ્ઠાઇના પ્રશ્નો ભગવતી શ-૧૦ - ઉ-૨. છે કે પરિણામથી છે ? મહાવીર : હૈ જયંતી ! ભવસિદ્ધિક જીવા સ્વભાવથી છે, પણુ પરિણામથી નથી. ૨૩૧ જયંતીઃ હે ભગવન્ ! જો સર્વે ભવસિદ્ધિક જીવા સિદ્ધ થશે. તે આ લેક ભસિદ્ધિક જીવેારહિત થશે ? મહાવીર : હૈ જયંતી ! તે અ યથાર્થ નથી જેમ સ આકાશની શ્રેણી હાય; તે અનાદિ, અનંત તથા ઉપરની બાજુએએ પરિમિત અને બીજી શ્રેણીએથી પરિવૃત હાય, તેમાંથી સમયે સમયે એક પરમાણુ પુદ્ગલના માત્ર ખડે કાઢતાં કાઢતાં અનંત યુગેા વીતી જાય, તેા પણ તે શ્રેણી ખાલી થાય નહિ. તે પ્રમાણે બધાય ભવસિદ્ધિ જીવા સિદ્ધ થવાની ચે.ગ્યતાવાળા છે તે પણ લેક ભત્રસિદ્ધિક જીવે વિનાના થશે નહિ. જયંતી : હે ભગવન્ ! સૂતેલાપણું સરું કે જાગેલાપણુ સારું ? મહવીર : હે જયંતી ! કેટલાક જીવેનું સૂતેલાપણું સારું; અને કેટલાક જીવેનું જાગેલાણું સારું. અધર્મી લેાકેનું સૂતેલાપણું જ સારું. કારણ કે તાજ એ લોકો અનેક ભૂતપ્રાણીઓને દુઃખ આપનારા ન થાય; તેમ જ પેાતાને કે ખીજાને કે બન્નેને ઘણી અધામિક સંચાજના [ ક્રિયા ] સાથે ન જોડે. પરંતુ જે જીવા ધાર્મિક છે, તેઓનું જાગેલાપણું સારું છે; કારણુ કે તેએ અનેક ભૂતપ્રાણીઓને સુખ આપનારા થાય છે, અને પેાતાને, પર્વને કે બન્નેને ઘણી ધાર્મિક સઞાજના [ક્રિયા] સાથે જોડનાર થાય છે. વળી, એ જીવા જાગતા હાય તે ધર્મ જાગરિકા વડે પાતાને જાગૃત રાખે છે. માટે એ જીવાનું જાગેલાપણું સારુ છે. જયંતી : હે ભગવન્ ! સખળપણું સારું કે દુલપણું સારું? મહાવીર ઃ હૈ જયંતી ! કેટલાક જીવાનું સખળપણું સારું અને કેટલાકનું દુબળપણું સારું; ધાર્મિક જીવાનું સખળપણું સારું Page #289 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપક્રમ ૨૩૨ અને અધાર્મિકનું દુČળપણું સારું, જયંતી : અહા ભગવન્ ! દક્ષપણું – ઉદ્યમીપણું સારું કે આળસુપણું સારું ? મહાવીર : હૈ જયંતી ! ધાર્મિક જીવનું ઉદ્યમીપણુ' સારું, અને અધાત્મિક જીવાનું આળસુપણું સારું; ધાર્મિક જીવા ઉદ્યમી [દક્ષ] હાય, તા આચાર્યાદિની ઘણી સેવા કરે છે, માટે તેનું દક્ષપણુ સારુ છે. જય'તી: શ્રાતે દ્રિયને વશ થવાથી પીડિત થયેલે જીવ શુ' ખાંધે ? મહાવીર : હૈ જયંતી ! જેમ ક્રોધને વશ થયેલા જીવ સ ખ ધે આગળ શખ શ્રાવક વખતે કહ્યું, તેમ અહીં પણુ જાણવું, તેમ મીજી ઇન્દ્રિયાને વશ થયેલાઓ વિષે પણ જાણવું. ત્યાર બાદ તેજયંતી શ્રમણેાપાસિકા શ્રમણુ ભગત મહાવીર પાસે એ વાત સાંભળી હર્ષ અને સ ́તુષ્ટ થયાં તથા તેમની પાસે પ્રવ્રજ્યા સ્વીકારી, આ ચંદનાનાં શિષ્યાપણાએ રહી, અગિયાર અગા ભણી, ઘણાં વર્ષોં સાધ્વીપણું પાળી, અંતે ૩૦ દિવસના ઉપવાસ કરી, નિર્વાણુ પામ્યાં તથા સર્વ દુઃખથી મુકત થયાં. પુદ્ગલાનું મળવું અને વિખરવુ શ્રી ભગવતી સૂત્ર શ. ૧૨ ૩, ૪ ના અધિકાર ગૌતમ : હે ભગવન્ ! એ પરમાણુ ભેગા થવાથી શું થાય છે ? મહાવીર ઃ ગૌતમ ! એ પ્રદેશી સ્કંધ થાય છે. એના ટુકડા કરવાથી મે ટુકડા થાય છે. એક તરફ એક પરમાણુ પુદ્ગલ રહે અને મીજી તરફ એક પરમાણુ પુદ્ગલ રહે છે. જેમકે ગૌતમ : હે ભગવન્ ! ત્રણ પરમાણુ મળવાથી શું થાય છે ? મહાવીર : હૈ ગૌતમ ! ત્રિપ્રદેશી સ્કંધ થાય છે. એના ટુકડા કરવાથી એ કે ત્રણ વિભાગ થાય છે, અથવા એ ભાગ થાય છે. એક તરફ Page #290 -------------------------------------------------------------------------- ________________ પુદ્દગલાનું મળવું અને વિખરવું. ભગવતી શ૧૨. ઉ–૪. એક ધ રહે છે. જેમકે ઃ પરમાણુ અને ખીજી તરફ એ પ્રદેશી અથવા ત્રણ પરમાણુ અલગ અલગ થઇ જાય છે જેમકેગૌતમ : હે ભગવન્ ! ચાર પરમાણુ મળવાથી શું થાય છે ?. મહાવીર : હૈ ગૌતમ ! ચતુષ્પદેશી સ્કંધ થાય છે. એના ટુકડા કરવાથી એ કે ત્રણ ચાર વિભાગ યાને ચાર ભાગા થાય છે. જેમકે ૧-૩ (એક તરફ એક પરમાણુ, ખીજી તરફ ત્રણ પ્રદેશી ક ંધ) અથવા ૨-૨ (એક તરફ દ્વિપ્રદેશી સ્ક ́ધ, ખીજી તરફ દ્વિદેશી સ્કંધ) અથવા ૧–૧–૨ (એક તરફ એક પરમાણુ, ખીજી તરફ એક પરમાણુ અને ત્રીજી તરફ દ્વિદેશી સ્કંધ, અથવા ૧-૧-૧-૧ (ચારે પરમાણુ અલગ અલગ શય છે, પાંચ પરમાણુ મળવાથી પાંચ પ્રદેશી કધ થાય છે. એના ટુકડા કરવાથી છ ભાંગા થાય છે. જેમકે-૧-૪, ૨-૩, ૧-૧-૩, ૧-૨-૨, ૧-૧-૧-૨, ૧-૧-૩-૧-૧ છ પ્રદેશી ધના ૧૦ ભાંગા થાય છે. ૨૪ ૧-૧-૧-૩ ૧-૧-૪ ૧-૧-૨-૨ ૧-૨-૩ ૧-૧-૧-૧-૨ ૨-૨-૨ ૧-૧-૧-૧-૧-૧ સાત પ્રદેશી સ્કંધના ૧૪ ભાંગા થાય છે. ૩૦ ૧-૫ 3-3 ૨૩૩ ૧-૬ ૧-૧-૧-૪ ૨-૫ ૧-૧-૨-૩ ૩-૪ ૧-૨-૨-૨ ૧-૧-૫ ૧-૧-૧-૧-૩ આઠે પ્રદેશી સ્કંધના ૨૧ ભાંગા થાય છે. ૧-૭ ૧-૧-૨-૪ ૨-૬ ૧-૧-૩-૩ ૩–૧– ૧-૨-૨-૩ ૧-૨-૪ --૧-૧-૧-૨-૨ ૧-૧-૧-૧-૧-૨ ૧-૩-૩ ૨-૨-૩. ૧-૧-૧-૧-૧-૧-૧ Page #291 -------------------------------------------------------------------------- ________________ બિા ભગવતી ૫કિમી -૨-૨-૨-૨ ૧-૧ ૧-૧-૧-૧-૪ ૧૨-૫ ૧-૧-૧-૨-૩ ૧-૧-૨-૨-૨ ૨-૨-૪ ૧-૧-૧-૧-૧-૩ ૧-૧-૧-૧-૨-૨ ૧-૧-૧-૫ ૧-૧-૧-૧-૧-૧-૨ ૧-૧-૧-૧-૧-૧-૧-૧ નવ પ્રદેશી કંધના ૨૮ ભાંગા થાય છે. ૧-૨-૩-૩ * ૨-૭, ૨-૨-૨-૩ ૧-૧-૧-૧-૫ ૧-૧-૧-૨-૪ ૧-૧૭ ૧-૧-૧-૩-૩ ૧-૨-૬ ૧-૧-૨-૨-૩ ૧-૨-૫ ૧-૨-૨-૨-૨ ૧-૪-૪ ૧-૧-૧-૧-૧-૪ ૨-૩-૪ ૧-૧-૧-૧-૨-૩ ૩-૩-૩ ૧-૧-૧-૨-૨-૨’ ૧-૧-૧-૬ ૧-૧-૧-૧-૧-૧-૩ ૧-૧-૨-૫ ૧-૧-૧-૧-૧-૨-૨ ૧-૧-૩-૪ ૧-૧-૧-૧-૧-૧-૧-૨ ૧-૨-- ૧-૧-૧-૧-૧-૧-૧-૧-૧. ૧૦ પ્રદેશી સેકંધના ૩૯ ભાંગા થાય છે. ૨-૮ ૧–૨-૭ ૧-૩-૬ ૧-૪-૫ ૨-૩-૫ Page #292 -------------------------------------------------------------------------- ________________ પશુનું મળવું અને વિખરવું. ભગવતી -૧૨. ઉ–૪. ૧-૧-૨-૬ له ل له ૫-૫ ૨–૪–૪ ૧-૧-૮ ૩-૩-૪ ૧-૧-૧-૭ ૨-૨-૨-૨-૨ ૧-૧-૧-૧-૧-૫ ૧-૧-૩-૫ ૧-૧-૧-૧-૨-૪ ૧-૧-૪-૪ ૧-૧-૧-૧-૩-૩ ૧-૨-૩-૪ ૧-૧-૧-૨-૨-૩ ૧-૩-૩-૩ ૧-૧-૨-૨-૨-૨ ૨-૨-૨-૪ - ૧-૧-૧-૧-૧-૧-૪ ૨-૨-૩-૩ ૧-૧-૧-૧-૧-૨-૩ ૧-૧-૧-૧-૬ ૧-૧-૧-૧-૨-૨-૨ ૧-૧-૧-૨-૫ ૧-૧-૧-૧-૧-૧-૧-૩. ૧-૧-૧-૩-૪ ૧-૧-૧-૧-૧-૧-૨-૨ ૧-૧-૨-૨-૪ ૧-૧-૧-૧-૧-૧-૧-૧-૨ ૧-૧-૨-૩-૩ ૧–૧–૧–૧–૧–૧–૧–૧–૧–૧ ૧-૨-૨-૨-૩, આ સર્વ ૧૨૫ ભાંગા થયા. ત્રણ ભાંગા શૂન્ય છે. ૯ પ્રદેશમાં ૨-૨-૫ અને ૧૦ પ્રદેશમાં ૨-૨-૬ તથા ૧-૨-૨-૫ શૂન્ય ભાંગા ઉપર બતાવ્યા નથી. સંખ્યાત પ્રદેશ સ્કંધમાં પહેલાં ૧૧ વધારીને પછી ૧૦-૧૦ વધારવા. અસંખ્યાત પ્રદેશ સ્કંધમાં પહેલાં ૧૨ વધારી પછી ૧૧–૧૧ વધારવા. અનંતપ્રદેશી કંધમાં પહેલાં ૧૩ વધારી પછી ૧૨-૧૨ વધારતા જવા. એ રીતે સંખ્યાતપ્રદેશી સ્કંધના ૪૬૦ ભાંગા, અસંખ્યાત પ્રદેશી સ્કંધના ૫૧૭ ભાંગા, અનંતપ્રદેશી કંધના ૫૭૬ ભાંગા થયા. કુલ મળી ૧૬૭૮ ભાંગા થાય છે. . સંખ્યાતપ્રદેશી કંધમાં બે સંયેગી ૧૧, ત્રણ સગી ૨૧, ચાર સગી ૩૧, પાંચ સંગી ૪૧, છ સંયેગી ૫૧, સાત સંગી ૬૧, આઠ સંગી ૭૧, નવ સંગી ૮૧, દેશ સંયોગી ૯૧ અને સંખ્યાતને (એક) એ રીતે કુલ ૪૬૦ ભાંગા થાય છે ” Page #293 -------------------------------------------------------------------------- ________________ ભગવતી ઉપક્રમ અસંખ્યાત પ્રદેશી સ્કંધમાં એ સયેગી ૧૨, ત્રણ સમૈગી ૨૩, ચાર સચૈાગી ૩૪, પાંચ સપ્ટેમ્મી ૪૫, છ સંચેગી ૫૬, સાત સંચાગી ૬૭, આઠ સંચેગી ૭૮, નત્ર સચૈાગી ૮૯, દશ સચૈગી ૧૦૦, સંખ્યાત સચેગી ૧૨ અને અસંખ્યાત સયાગી ૧ એ સવ ૫૧૭ ભાંગા થાય છે. ૨૩૬ અનંત પ્રદેશી સ્ક ંધમાં એસયેાગી ૧૩, ત્રણ સં સચેગી ૨૫, ચાર સચાગી ૩૭, પાંચ સંચાગી ૪૯, ૭ સંચાગી ૬૧, સાત સયાગી ૭૩, આઠ સચેગી ૮૫, નવ સચૈાગી ૯૭, દશ સયેાગી ૧૦૯, સંખ્યાત સયેાગી ૧૩, અસંખ્યાત સયેગી ૧૩ અને અનંત સયાગી ૧, એ સર્વ ૫૭૬ ભાંગા થાય છે. સંખ્યાત પ્રદેશી રકધમાં એ સંયેાગી ભાંગા આ રીતે ખેલવાઃ એક પરમાણુ, એક સંખ્યાત પ્રદેશી સ્કંધ, એક દ્વિપ્રદેશી સ્કધ, એક સંખ્યાત પ્રદેશી કંધ આ રીતે દશ સુધી કહેવા. અગિયારમે ભાંગાસંખ્યાત. પ્રદેશી, સંખ્યાત પ્રદેશી કંધ કહેવા. ત્રણ સંચાગીમાં આ રીતે ખેલવું જોઇએ. ૧. એક પરમાણુ, એક પરમાણુ, એક સ ંખ્યાત પ્રદેશી ધ. ર. એક પરમાણુ, એક દ્વિપ્રદેશી, એક સખ્યાત પ્રદેશી સ્કંધ, ૩. એક પરમાણુ, એક ત્રણ પ્રદેશી, એક સખ્યાત પ્રદેશી કોંધ. ૪. એક પરમાણુ, એક ચાર પ્રદેશી, એક સંખ્યાત પ્રદેશી સ્કધ. ૫. એક પરમાણુ, એક પાંચ પ્રદેશી, એક સ ́ખ્યાત પ્રદેશી કોંધ. ૬. એક પરમાણુ, એક છ પ્રદેશી, એક સ ંખ્યાત પ્રદેશી સ્કધ ૭. એક પરમાણુ, એક સાત પ્રદેશી, એક સંખ્યાત પ્રદેશી કોંધ ૮. એક પરમાણુ, એક આઠ પ્રદેશી, એક સંખ્યાત પ્રદેશી સ્કંધ ૯. એક પરમાણુ, એક નવ પ્રદેશી, એક સખ્યાત પ્રદેશી સ્કંધ ૧૦. એક પરમાણુ, એક દશ પ્રદેશી, એક સંખ્યાત પ્રદેશી કોંધ ૧૧. એક પરમાણુ, એક સખ્યાત પ્રદેશી, સ્કંધ, એક સખ્યાત પ્રદેશી ક ધ. Page #294 -------------------------------------------------------------------------- ________________ પુગલ પરાવર્ત ભગવતી શ. ૧૨ ઉં. ૪ ૨૭ ૧૨. એક દ્વિપ્રદેશી, એક સંખ્યાત પ્રદેશી સ્કંધ, એક સંખ્યાત પ્રદેશી સ્કંધ. ૧૩. એક ત્રણ પ્રદેશી, એક સંખ્યાત પ્રદેશી કંધ, એક સંખ્યાત પ્રદેશી સ્કંધ. ૧૪. એક ચાર પ્રદેશી, એક સંખ્યાત પ્રદેશી સ્કંધ, એક સંખ્યાત પ્રદેશી સ્કંધ. ૧૫. એક પાંચ પ્રદેશી, એક સંખ્યાત પ્રદેશી કંધ, એક સંખ્યાત પ્રદેશી કંધ ૧૬. એક છ પ્રદેશી, એક સંખ્યાત પ્રદેશી કંધ, એક સંખ્યાત પ્રદેશી કંધ. ૧૭ એક સાત પ્રદેશી, એક સંખ્યાત પ્રદેશી કંધ, એક સંખ્યાત પ્રદેરી રકંધ. ૧૮. એક આઠ પ્રદેશી, એક સંખ્યાત પ્રદેશ સ્કંધ, એક સંખ્યાત પ્રદેશ સ્કંધ. ૧૯. એક નવ પ્રદેશી, એક સંખ્યાત પ્રદેશ સ્કંધ, એક સંખ્યાત પ્રદેશી સ્કંધ, ૨૦. એક દશ પ્રદેશી, એક સંખ્યાત પ્રદેશી કંધ, એક સંખ્યાત પ્રદેશી ઢંધ. ૨૧. એક સંખ્યાત પ્રદેશી કંધ, એક સંખ્યાત પ્રદેશી સ્કંધ, એક સંખ્યાત પ્રદેશી કંધ. એ રીતે સર્વ ભાંગા બેલવા. પુલ પરાવર્તા નામ ગુણત્તિ સંબં, તિ ઠાણું કાલ કલેવમંચ કાલ અમ્પ બહુ, પુગલ મઝ પુગ્ગલં પુગ્ગલ કરણું અપબહુ, ૯ પુદ્ગલ પરાવર્ત એ વિષય સમજવાને ૯ દ્વારે કરી સ્પષ્ટીકરણ કરી કહે છે. જ આ ગાથા મૂળ પાઠમાં નથી આવતી, પરંતુ “સંગ્રહગાથા” તરીકે ટીકામાં આવે છે તેમાં દ્વારનું વર્ણન આવે છે. અને આવશ્યક સમજી અત્રે આપેલ છે. - Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ : શ્રી ભગવતી ઉપક્રમ ૧ નામઢાર : (૧) ઔદારિક પુદ્ગલ પરાવત (૨) વૈક્રિય પુદ્ગલ પરાવત (૩) તૈજસ પુદ્દગલ પરાવત (૪) કાણુ પુદ્ગલ પરાવત (૫) મનેાપુદ્ગલ પરાવત (૬) વચન પુદ્ગલ પરાવતા (૭) શ્વાસેાશ્વાસ પુદ્દગલ પરાવ. ૨ ગુણુદ્રાર : પુદ્ગલ પરાવ એટલે શું? તે કેમ, કેટલા પ્રકારે ને તે શી રીતે સમજવું. ? એ સહજ પ્રશ્ન શિષ્યબુદ્ધિથી થાય છે. ત્યારે ગુરુ એમ સમજાવે છે કે, જીવે આ જગતમાં ( વિશ્વ )માં જેટલા પુદ્ગલેા છે તે સર્વને લઇ લઈને મૂકયા છે. સૂકી મૂકીને ફરી ફરીને લીધા છે. એટલે કે પુદ્ગલ પરાવત શબ્દના અર્થ એ છે કે પુદ્દગલ=ઝીણામાં ઝીણાં રજકણથી માંડીને સ્થૂલમાં સ્થૂલ જે પુદ્ગલ તે સમાં અગર તે સર્વથી જીવે. પરાવર્ત=સમગ્ર પ્રકારે ફરવું કર્યું, સમાં ભ્રમણ કર્યું, ને તે પુદ્ગલા ઔદારિકપણે (ઔદારિક શરીરમાં રહી ઔદ્યારિક ચાગ્ય પુદ્દગલ ગ્રહણ કરે તે) વૈક્રિયપણે (વૈક્રિય શરીરમાં રહી, વૈક્રિય ચેાગ્ય પુદ્દગલ ગ્રહણ કરે તે), તેમ જ તૈજસપણે (તેજસ શરીરમાં રહી તેજસ ચેાગ્ય પુદ્ગલેા ગ્રહણ કરે તે) ઉપર કહ્યા તે સાતે પુદ્ગલ પરાવર્ત જીવે લીધા છે અને મૂકયા છે, તે પણ સૂક્ષ્મપણે અને બાદરપણે લીધા છે અને મૂકયા છે. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી એમ ચારે પ્રકારે જીવે પુદ્ગલ પરાવત કર્યાં છે તેનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે. પુદ્ગલ પરાવ ના બે ભેદ : (૧) ખાદર અને, (૨) સૂક્ષ્મ તે (૧) દ્રવ્યથી (૨) ક્ષેત્રથી, (૩) કાળથી, (૪) ભાવથી ૧. દ્રવ્યથી બાદર પુદ્દગલ પરાવત : જે જગતમાંના સ પુદ્ગલ, ઔદ્રારિકપણે વૈક્રિયપણે એમ સાતે પ્રકારે પુદ્ગલેા પૂરા કરે, પણ અનુક્રમે નિહુ. એટલે કે ઔદારકપણે પુદ્ગલે પૂગ કર્યા પહેલાં વૈક્રિયપણે લે. અથવા તૈજસપણે લે. ગમે તે પુદ્ગલ પરાવત પણે વચમાં લઇ, પછી ઔકારિકપાના. લીધા પુદ્ગલે પૂરા કરે. એમ સાતે પ્રકારે અવળા–સવળા જગતના સ` પુદ્દગલાને પૂર્ણ કરે તેને ખાદર પુદ્દગલ પરાવત કહીએ. Page #296 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલ પરાવર્ત ભગવતી શ–૧૨ ઉ-૪ ૨૩૯ ૨. દ્રવ્યથી સૂક્ષ્મ પુદગલ પરાવર્તઃ તે જગતમાંના સર્વ પુદ્ગલેને દારિકપણે પૂર્ણ કરે. પછી વૈક્રિયપણે, પછી તૈજસપણે એમ એક પછી એક અનુક્રમે કરી સાતે પુગલ પરાવર્તપણે પૂર્ણ કરે. તેને સૂમ પુદ્ગલ પરાવર્ત કહીએ. ૩. ક્ષેત્રથી બાદર પુદગલ પરાવત : તે ૧૪ રાજેલેકના જેટલા આકાશ પ્રદેશ છે તે સર્વ આકાશ પ્રદેશને દરેક પ્રદેશે જન્મમરણ કરીને અનુક્રમ વિના ગમે તેમ કરી પૂર્ણ કરે. - ૪. ક્ષેત્રથી સૂક્ષ્મ પુદગલ પરાવર્ત:તે ૧૪ રાજકના આકાશ પ્રદેશને અનુક્રમે એક પછી એક ૧-૨-૩-૪-૫-૬-૭-૮-૯-૧૦ એમ દરેક પ્રદેશમાં મરી અને પૂર્ણ કરે. તેમાં પહેલા પ્રદેશે મરીને ત્રીજા પ્રદેશે મરે અથવા પાંચમા-આઠમા ગમે તે પ્રદેશે મરે તે પુદ્ગલ પરાવર્ત કરવામાં ન ગણાય. અનુક્રમે દરેક પ્રદેશે મરી સમસ્ત લેક પૂર્ણ કરે. ૫. કાળથી બાદર પુદગલ પરાવર્તા: તે એક કાળચક્ર (જેમાં ઉત્સર્પિણી ને અવસર્પિણ સમાય) તેના પ્રથમ સમયે મરે, પછી બીજા કાળચક્રના બીજા સમયે મરે કે ગમે તે ત્રીજા સમયે મરે એમ ત્રીજા કાળચકના ગમે તે સમયે મરે એટલે કે એક કાળચક્રના જેટલા સમય થાય તેટલા કાળચકના એક એક સમયે મરી એક કાળચક્ર પૂર્ણ કરે. ૬. કાળથી સન્મ પુદગલ પરાવર્તઃ તે કાળ ચક્રના પ્રથમ સમયે મરે તેમ બીજા કાળચકના બીજા સમયે મરે, ત્રીજા કાળચક્રના ત્રીજા સમયે મરે. વચમાં નિયમ-વિના ગમે તે સમયે મારે તે હિસાબમાં ન ગણાય. તેમ એક કાળચક્રના જેટલા સમય તેટલા કાળચક્રના અનુક્રમે નિયમિત સમયે મરે. ૭. ભાવથી બાદર પુદગલ પરાવર્તન : તે જીવના અસંખ્યાત પરિણામ છે. તે પ્રથમ પરિણામે મરે, પછી ગમે તે ૩-૨-૫ ૪-૭-૯ એમ અનુક્રમ વિના દરેક પરિણામે મરી અસંખ્યાત પરિણામ * પૂર્ણ કરે Page #297 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપક્રમ ૮. ભાવથી સૂક્ષ્મ પુદ્ગલ પરાવત: છત્રના અસંખ્યાત પરિણામ છે તે પ્રથમ પરિણામે મરે, પછી વચમાં ગમે તેટલા વખત ગયા પછી બીજા પરિણામે, એમ અનુક્રમે ત્રીજા પરિણામે, ચેાથા પરિણામે એમ અસંખ્ય પરિણામ મરી મરી પૂર્ણ કરે. ઇતિ ગુણુદ્વાર ૨૪૦ ત્રીજો સંખ્યા દ્વાર (૧) પુદ્ગલ પરાવત : સ જીવે કેટલા કર્યાં. (૨) એક વચનેએક જીવે ૨૪ દડકમાં કેટલા પુદ્ગલ પરાવત કર્યાં. (૩) બહુ વચને– સ જીવે ૨૪ દંડકે કેટલા પુદ્ગલ પરાવત કર્યાં ? તેજસ ૧. સર્વાં જીવે ઔદારિક પુદ્ગલ પરાવત, વૈક્રિય પુદ્ગલ પરાવત, પુદ્ગલ પરાવત એ સાતે પુદ્ગલ પરાવત અનંત અનંતવાર કર્યાં. ૨. એક વચને–તે એક જીવે–એક નારક જીવે ઔદારિક પુદ્ગલ પરાવત વૈક્રિય પુદ્ગલ પરાવત એ સાતે પુદ્ગલ પરાવત અતીત (ગયા) કાળે અનંત અન ંતવાર કર્યાં, ભવિષ્ય કાળે કોઇ પુરુષ (જે મેાક્ષ જશે તે) પરાવ કરશે નહિ, કાઇ કરશે, જે કરશે તે જઘન્ય ૧-૨-૩ પુદ્ગલ પાવત કરશે ઉત્કૃષ્ટ અનંત કરશે એમ ભવનપતિ વગેરે ૨૪ દંડકના એકેક જીવે સાત પુદ્ગલ પરાવત ગયા કાળે અનંત કર્યાં. કેટલાક (જેઓ મેક્ષ જશે તેએ) ભવિષ્ય કાળે પુદ્ગલ પરાવત કરશે નહિ. જે કરશે તે ૧-૨-૩ ઉત્કૃષ્ટ અનંત કરશે. સાત પુદ્ગલ રાવ, ૨૪ દંડક સાથે ગણુતાં ૧૬૮ પ્રશ્ન થાય. ૩. બહુ વચને–તે સ` જીવે સ નારક જીવે પૂર્વ કાલે ઔદાકિ પુદ્ગલ પરાવત એ સાતે પુદ્ગલ પરાવતાં અનંત–અનંત કર્યાં. ભવિષ્યકાળે ઘણાએ અનંત કરશે એમ જ ૨૪ દંડકના બહુ જીવાએ અનંત પુદ્ગલ પરાવત કર્યાં ને ભવિષ્યકાળમાં કરશે. તેના પણ ૧૬૮ (પ્રશ્ન) થાય છે. ૭+૧૬૮+૧૬૮=૩૪૩ પ્રશ્ન થાય છે. Page #298 -------------------------------------------------------------------------- ________________ પુદગલ પરાવર્ત ભગવતી શ. ૧૨ ઉ. ૪ ૪ ત્રિસ્થાનક દ્વાર ૧ એક જીવે કયા કયા રથાને ક્યાં કયાં પુદ્ગલ પાવત કર્યા, કયા ક્યા પુદ્ગલ પરાવર્ત કરશે (૨) બહુ જીવે ક્યા કયા દંડકમાં, ક્યા ક્યા પુદ્ગલ પરાવર્ત કર્યા? ૧ એક વચને-તે એકે ય જીવે નારકપણે દારિક પુદ્ગલ પરાવર્ત કર્યું નથી, કરશે નહિ. વૈક્રિય પુદ્ગલ પાવર્ત કર્યું” છે. અને કરશે. જે કરશે તે જઘન્ય ૧-૨-૩ ઉત્કૃષ્ટ અનંત કરશે. એમ તૈજસ પુદ્ગલ પરાવર્ત, કામણ પુદ્ગલ પરાવર્ત યાવત્ શ્વાસોશ્વાસ પુદ્ગલ પાવત કર્યા, ને હવે પછી કરશે. તે ઉપર પ્રમાણે એમ અસુરકુમારપણે પૃથ્વીપણે યાવત્ વૈમાનિકપણે પૂર્વ ઔદારિક પુદ્ગલ પરાવર્ત, વૈક્રિય પુદ્ગલ પરાવર્ત યાવત્ શ્વાસે શ્વાસ પુદ્ગલ પરાવર્તન કર્યા ને કરશે. તેમાં સમજવાનું એ છે કે જે દંડકમાં જે જે પુગલ પરાવર્ત હોય તે કરે. ન હોય તે ન કરે). એક નૈરયિક જીવે ૨૪ દંડકમાં રહી સાત-સાત (હોય તે હા, નહિ તે ના) પુદગલ પરાવર્ત કર્યા તે ૨૪x૭=૧૬૮ થયા. તે એમ જ વસ દંડકને જીવ જેવીસ દંડકમાં રહી, સાત સાત પુદ્ગલ પરાવર્ત કરે તે ૧૬૮૪૨૪=૪૦૩૨ પ્રશ્ન પુદ્ગલ પરાવર્તન થાય છે. ૨ બહુવચન: તે સર્વ જીવે નૈરયિકપણે દારિક પુદગલ પરાવર્ત નથી કર્યું. અને નૈરયિકપણે કરશે પણ નહિ. વૈક્રિય પુગલ પરાવર્ત યાવત્ શ્વાસે શ્વાસ પુદગલ પરાવર્ત કર્યા અને કરશે. એમ જે. અસુરકુમારપણે પૃથ્વીપણે યાવત્ વૈમાનિકપણે જે જે ઘટે તે તે પગલે પરાવર્ત સાત-સાત કર્યા, અને કરશે. પૂર્વ પ્રમાણે આ વિષયના પણ ૪૦૩૨ પ્રશ્ન થાય છે. ૩. કયા કયા દંડકમાં પુદ્ગલ પરાવર્ત કર્યા. તે સર્વે જીવે . પાંચ એકેન્દ્રિય, ત્રણ વિકસેન્દ્રિય, તિર્યંચ પચેન્દ્રિય ને મનુષ્ય એ દશ. દંડકમાં ઔદારિક પુદગલ પરાવર્ત અનંત અનંતવાર કર્યા. ૧ નરયિક, ૧૦ ભવનપતિ, ૧૨ વાયુકાય; ૧૩ સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય પર્યાપ્ત ૧૪ સંસી મનુષ્ય પર્યાપ્ત, ૧૫ વાણુવ્યંતર, ૧૬ તિષી, ૧૭ વૈમાનિક ૩૧ થ - - - Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ શ્રી ભગવતી ઉપમ એ ૧૭ દડકમાં સત્ર જીવે વૈક્રિય પુદ્દગલ પરાવ અનંત અને તવાર કર્યાં. ૨૪ દંડકમાં તેજસ પુદ્ગલ પરાવત, કાણુ પુદ્દગલ પરાવત, શ્વાસાન્ધાસ પુદ્ગલ પરાવત સર્વ જીવે અનંત અનંતવાર કર્યા. ૧૪ નૈષિક દેવના દંડક, ૧૫ સની તિયંચ પંચેન્દ્રિય, ૧૬ સંજ્ઞી મનુષ્ય એ ૧૬ ૪'ડકમાં સર્વ જીવે મન પુદ્ગલ પરાવત અનંત અનંતવાર કર્યાં. પાંચ એકેન્દ્રિય વિના ૧૯ ઈંડકમાં સર્વ જીવે વચન પુદ્ગલ S પરાવત અન’તવાર કર્યાં એ ૧૩૪ પ્રશ્ન થાય છે. ત્રણે સ્થાનકના ૧૯૮ પ્રશ્ન થાય છે. ઇતિ ત્રિસ્થાનક દ્વાર. 555 ૫ કાળદ્વાર અનંત ઉત્સર્પિણી અનંત અવસર્પિણી જાય ત્યારે એક ઔદાારક પુદ્દગલ પરાવત થાય. એમ વૈક્રિય પુદ્ગલ પરાવત એટલેા કાળ જતાં થાય છે. સાતે પુદ્ગલ પરાવમાં અન ંત અનંત કાળચક્ર વહી જાય છે. કાળદ્વારની ઉપમા કાળ (વખત) સમજવાને દૃષ્ટાંત આપે છે. તેમાં પ્રથમ પરમાણુથી શરૂ કરે છે. પરમાણુ તે ઝીણામાં ઝીણા રજકણુ, તે રજકણુ અતીન્દ્રિય (ઇન્દ્રિયથી અગમ્ય) છે. જેના ભાગ, ખંડ કે કટકો કાઇ પણ, શસ્ત્રથી કે કા' પણ રીતે થઇ શકે નહિ. ઘણા જ ઝીણા સૂક્ષ્મમાં સૂક્ષ્મ એવા જે ભાગ તે પરમાણુ એ (૧) અનંત સૂક્ષ્મ પરમાણુએ એક વ્યવહાર પરમાણુ થાય. (૨) અનંત વ્યવહાર પરમાણુએ એક ઉષ્ણુ સ્નિગ્ધ પરમાણુ થાય. (૩) અનંત ઉષ્ણુ સ્નિગ્ધ પરમાણુએ એક શીત સ્નિગ્ધ પરમાણુ થાય. (૪) માડ શીત રિનગ્ધ પરમાણુએ એક રણ થાય. (૫) આઠ ઉ રેણુએ એક ત્રસરેણુ થાય. (૬) આઠ ત્રસરજીએ એક રથરેણુ થાય (૭) આઠ થરેણુએ દેવ-ઉત્તરકુરુ મનુષ્યના એક વાલાગ્ર થાય. (૮) તે આઠ વાલાગે હરિ-રમ્યક વષઁના મનુષ્યના અસખ્ય સમયે એક આવલિકા, સખ્યાત આવલિકાએ, ઉશ્વાસ, સખ્યાત આવલિકાએ એક નિશ્વાસ, એ મળી એક પ્રાણ, સાતપ્રાણે એકસ્તાક (જ્સ-થાડા વખત), સાત સ્તાકે—એક લવ (એ કાષ્ઠાનું માપ), છ લવે એક મુદ્દત, ત્રીસ મુદ્દત અહારાત્રિ, ૧૫ અહારાત્રિએ એક પક્ષ, બે પક્ષે માસ, બાર માસે એક વ Page #300 -------------------------------------------------------------------------- ________________ પુગલ પરાવર્ત ભગવતી શ–૧૨. ઉં–ર. ૨૪s એક વાલાગ્ર થાય. (૯) તે આઠ વાલા હેમવય-હિરણ્યવય મનુષ્યને એક વાસાગ્ર થાય. (૧૦) તે આઠ વાલા પૂર્વ વિદેડ, પશ્ચિમ વિદેડ મનુષ્યને એક વાલાચ થાય. (૧૧) તે આઠ વાલા ભરત-ઐરાવત મનુ વ્યને એક વાલા થાય. (૧૨) તે આઠ વાલા એક લીખ (૧૩) આઠ લીએ એક જ (૧૪) આઠ જૂએ એક અર્ધજવ, (૧૫) આઠ અર્ધજ એક ઉત્સધ આંગુવ (૧૬) છ ઉત્સવ આંગુલે એક પગનું પહેળપણું, (૧૭) બે પગ પહોળપણે એક વેંત (૧૮) બે વેંતે એક હાથ, બે હાથે એક કુક્ષી (૧૯) બે કુક્ષીએ એક ધનુષ્ય (૨૦) બે હજાર ધનુષ્ય એક ગાઉ. (૨૧) તે ચાર ગાઉએ એક જન. તે એક જનને કૂવે લાંબે, પહોળો ને ઊંડે, જાણે કે હેય તેમ કલ્પીએ તે તેમાં દેવ—ઉત્તરકુરુમનુષ્યના વાળ–એક એક વાળના અસંખ્ય ખંડ કરીએ, તે અસંખ્ય ખંડવાળા વાળાને તળાથી તે ઉપર સુધી ખૂબ (સજજડ) ઠાંસીને તે કૂવો ભર્યો હોય, કે જેના પરથી ચક્રવતીનું લશ્કર ચાલ્યું જાય, પણ એક વાળ નમે નહિ, નદીને પ્રવાહ ધોધમાર ચાલ્યો જાય, પણ અંદર પાણી ઊતરી શકે નહિ. કદાચ અગ્નિ પણ તે ઉપર લાગે પણ અંદર જઈ શકે નહિ. તેવા કૂવામાંથી સે–સ વર્ષે ૮ એક વાળને ખંડ કાઢે ને સો-સો વર્ષે એકેક ખંડ કાઢતાં જ્યારે તે કૂવે ખાલી થાય તેટલામાં જેટલી વખત જાય તેને શાસ્ત્રકાર એક પલ્ય કહે છે, તેવા દશ કાડાઝાડ પત્યે એક સાગર થાય છે. વિસ કાડાઝાડ સાગર સમાય તેટલા વખતે એક કાળચક થાય છે. ૭ કાળ અ૫બહુ દ્વાર (૧) અનંતકાળ ચક જાય ત્યારે એક કાર્મણ પુદગલ પરાવત થાય (૨) અનંત કામણ પુલ પરાવર્ત જાય ત્યારે તૈજસ પુદગલ પરાવર્ત થાય. (૩) અનંત તૈજસ પુદગલ પરાવર્ત જાય ત્યારે એક દારિક પુદ્ગલ પરાવર્ત થાય. (૪) તે અનંત જાય ત્યારે એક શ્વાસોશ્વાસ પુદ્ગલ પરાવર્ત થાય. (૫) તે અનંત જાય, ત્યારે એક મન <વાલાત્ર એટલે યુગલિકાના અત્યંત બારીક વાળને અંતિમ સુક્ષ્મ અંશ - - Page #301 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપક્રમ ૨૪૪ પુદ્દગલ પરાવત થાય. (૬) તે અનંત જાય, ત્યારે એક વચન પુદ્ગલ પરાવત થાય. (૭) તે અનંત જાય, ત્યારે એક વૈક્રિય પુદ્ગલ પરાવત થાય. ૮ પુદ્ગલ મધ્ય પુદ્ગલ પરાવ જાય તે (૧) કાણુ પુદ્ગલ પરાવતમાં અનંતકાળ ચક્ર જાય. (૨) એક તેજસ પુદ્ગલ પરાવમાં અનંત કા`ણુ પુદ્ગલ પરાવતું જાય. (૩) એક ઔદારિક પુદ્દગલ પરાવમાં અનંત તૈજસ પુદ્ગલ પરાવ જાય. (૪) એક શ્વાસોશ્વાસ પુદ્ગલ પરાવમાં અનંત ઔદારિક પુદ્દગલ પરાવત જાય (૫) એક મન પુદ્ગલ પરાવમાં અનંત શ્વાસેાશ્વાસ પુદ્ગલ પરાવ જાય. (૬) એક વચન પુદ્દગલ પરાવમાં અનંત મનઃપુદ્ગલ પરાવ જાય. (૭) એક વૈક્રિય પુદ્દગલ પરાવમાં અનંત વચન પુદ્ગલ પરાવત જાય. ૯ પુદ્ગલ પરાવત કર્યાં, તેને અલ્પબહુત્વ (૧) સર્વાં જીવે સંથી ઘેાડા વૈક્રિય પુદ્ગલ પરાવત કર્યાં. (૨) તેથી વચન પુર્દૂગલ પરાવત અનંતગુણ્ અધિક કર્યાં. (૩) તેથી મનઃપુદ્ગલ પરાવત અને તગુણુ કર્યાં. (૪) તેથી શ્વાસેાશ્વાસ પુદ્ગલ પરાવત અનંતગુણુ અધિક કર્યાં. (૫) તેથી ઔદારિક પુદ્ગલ પરાવત અને તગુણુ અધિક કર્યાં. (૬) તેથી તેજસ પુદ્ગલ પરાવ અનંતગુણુ અધિક કર્યાં. (૭) તેથી કાણુ પુદ્ગલ પરાવ અનતગુણુ અધિક કર્યાં. ઇતિ પુદ્ગલ પરાવત સ’પૂ. કષાયના પ૩ બેલે શ્રી ભગવતી સૂત્ર શ. ૧૨ ૩, ૫ ના અધિકાર (૧) ક્રોધઃ ક્રોધના પરિણામ ઉત્પન્ન કરવાવાળા કર્મને ક્રોધ કહે છે, ક્રામનાં ૧૦ નામ છે. Page #302 -------------------------------------------------------------------------- ________________ કષાયના ૫૩ બેલ ભગવતી શ૧૨. ઉ૫. . (૧) ક્રોધ-ધનું સામાન્ય નામ છે. (૨)કેપ-bધનું વિશેષ નામ. ક્રોધને ઉદય થવાથી પિતાના સવભાવથી ચલિત થવું. (૩) રેષ-ક્રોધને અનુબંધ, ક્રોધની પરંપરા. (૪) દ્વેષ–પિતે પિતાને તથા બીજાને દેષ દે તે દેષ, અથવા અપ્રીતિ માત્ર તે દ્વેષ. (૫) અક્ષમા-બીજાના અપરાધને સહન ન કર. (૬) સંજવલન–કૈધથી વારંવાર બળતા રહેવું. (૭) કલહ-જોરજોરથી શબ્દ કરતાં કરતાં પરસ્પર અનુચિત બેલ. (૮) ચાંડિય-રુદ્રરૂપ ધારણ કરવું. (૯) ભંડણ-લાકડી આદિથી લડવું. (૧૦) વિવાદ-પરસ્પર એકબીજા માટે આક્ષેપજનક શબ્દ કહેવા. ક્રોધનાં આ ૧૦ નામ છે. અથવા એ ૧૦ નામ ક્રોધના કાર્થક (એક અર્થવાળો) શબ્દ છે. (૨) માનઃ માનના પરિણામને ઉત્પન્ન કરવાવાળા કર્મને માન કહે છે. માનનાં ૧૨ નામ છે. (૧) માન-માનનું સામાન્ય નામ. . (૨) મદ (હર્ષ)-માનનું વિશેષ નામ. - (૩) હર્ષ–મદમસ્તપણું, અહંકારભાવ. (૪) રશ્મ-થાંભલાની જેમ અક્કડ થઈ રહેવું, કોઈને નમસ્કાર ન કરવા. (૫) ગર્વ-ઘમંડ (અહંકાર) કર. (૬) અત્યકાશ–પિતે પિતાને બીજાથી શ્રેષ્ઠ બતાવ. (૭) પર પરિવાદ-બીજાની નિંદા કરવી, બીજાના અવગુણવાદ બાલવા. Page #303 -------------------------------------------------------------------------- ________________ ३४१ શ્રી ભગવતી ઉપક્રમે (૮) ઉકર્ષ-અભિમાનથી પિતાની સમૃદ્ધિ, પિતાનું ઐશ્વર્ય પ્રગટ | કરવું, (અપકર્ષ–બીજાને નીચા જોવડાવવું, પિતાની ક્રિયાને ઊંચી બતાવવી. - (૧૦) ઉન્નત-પહેલાં જે ગુરુજનેને નમસ્કાર કરતા હતા, તેઓને પણ નમસ્કાર કરવાનું છેડી દેવું. અથવા અભિમાનથી શિષ્ટાચાર અર્થાત નીતિને પણ ત્યાગ કરે. (૧૧) ઉનામ–જે પિતાને નમસ્કાર કરે છે તેઓને વળતા નમસ્કાર ન કરવા અથવા એને નમસ્કારને જવાબ ન દે. (૧૨) દુર્નામ-ઉચિત રૂપથી નમવું નહિ, અથવા મદથી દુષ્ટ રૂપે પ્રવૃત્તિ કરવી. સ્તંભ આદિ માનનાં કાર્ય છે. અથવા એ સર્વ માનનાં એક અથી નામ છે. દર (૩) માયાજેનાથી માયા કમને બંધ થાય, એને માયા કહે છે. માયાનાં ૧૫ નામ છે. * ૧. માયા-માયાનું સામાન્ય નામ છે. ૨. ઉપધિ-બીજાને ઠગવાનું પરિણામ રાખવું. ૩. નિવૃતિ-બીજાને ઠગવાની બુદ્ધિથી એનું આદર સન્માન કરવું, અથવા એક માયા (કપટ)ને છુપાવવા માટે બીજી માયા કરવી. ૪. વલય–વકપણાથી ચેષ્ટા કરવી અથવા વાંકાં વચન બોલવાં. ૬ ૫. ગહન–બીજાને ઠગવા તેમ જ ધો-દળે દેવાની દૃષ્ટિથી સમજી ન શકે એવી શબ્દજાળ રચવી. ૬. નૂમ-બીજાને ઠગવા. અધમમાં અધમ વર્તાવ કરે. ૭. કલ્ક-હિંસાકારી ઉપાયથી બીજાને ઠગવા. = ૮. કુરૂપ-માયા વિશેષ કરીને ભંડ-કુચેષ્ટા કરવી, નિંદનીય વર્તાવ કરે. Page #304 -------------------------------------------------------------------------- ________________ કષાયના ૫૩ બેલ ભગવતી શ. ૧૨. ઉ. ૫ ૨૪૭ ૯જીહ્મતા-બીજાને ઠગવા માટે ધીરે ધીરે કાર્ય કરવું. ૧૦. કિહિવષ-માયાથી આ ભવમાં કિલિવષી દેવ સરખા થવું છે - ૧૧. આદરણત–માયા કપાઈ કરી કોઈને આદર કરે તે આદરણુતા અથવા આચરણુતા–બીજાને ઠગવા માટે વિધવિધ પ્રકારની કિયાં કરવી તે આચરણતા. ૧૨. ગૂહનતા–પિતાના સ્વરૂપને છુપાવવું. : ૧૩. વંચાતા-(વંચકતા) બીજાને ઠગવું. ૧૪. પ્રતિકુંચનતા-બીજા મારફત સરળ ભાવથી કહેલા વચનનું ખંડન કરવું. - ૧૫. સાતિગ-ઉત્તમ દ્રવ્યમાં હલકાં દ્રવ્ય અથવા ખોટાં દ્રવ્ય મેળવવાં. * ઉપધિ આદિ માયાનાં કાર્ય છે અથવા એ સર્વે માયાનાં એક અર્થવાળાં નામ છે. (૪) લેભ-લાભને બંધ કરવાવાળા કર્મને લેભ કહે છે. લેભનાં ૧૬ નામ છે. ૧. લેભ-લાભનું સામાન્ય નામ. ૨. ઈચ્છા-અભિલાષા. ૩. મૂચ્છ-જે વસ્તુ પ્રાપ્ત થઈ ગઈ છે એની રક્ષા કરવાની નિરંતર અભિલાષા. * ૪. કાંક્ષા-જે વસ્તુ પ્રાપ્ત થઈ નથી, એને પ્રાપ્ત કરવાની ઈચ્છ) કરવી. ૫. ગૃદ્ધિ-પ્રસ વસ્તુમાં આસકિત ભાવ. ૬. તૃષ્ણ--અતૃપ્તિ અર્થાત્ અધિકાધિક વસ્તુઓને પ્રાપ્ત કરવાની ઇચ્છા તથા પ્રાપ્ત વસ્તુ કદી નાશ ન થાય એવી ઈચ્છા રાખવી. : ૭. ભિધ્યા-વિષયેનું ધ્યાન રાખવું, એકાગ્રતા. Page #305 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપભ ૮. અભિધ્યા-અદૃઢ આગ્રહ અર્થાત્ ચલાયમાન ચિત્તની સ્થિતિ, પેાતાના નિશ્ચયથી ડગી જવું. ૪૮ ૯. આશ ́સના–પેાતાની ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિની ઇચ્છા કરવી. ૧૦. પ્રાર્થના-ખીજાને માટે ઇષ્ટ વસ્તુની માગણી કરવી. ૧૧. વાલપનતા પેાતાની ઇષ્ટ વસ્તુને માગવા માટે બીજાની ખુશામત કરવી, ચાપલુસી કરવી, અત્યંત ખેલીને પ્રાર્થના કરવી. ૧૨. કામાશા-ઇષ્ટરૂપ અને શબ્દની પ્રાપ્તિની ઇચ્છા કરવી, ૧૩. ભાગાના–ન્ટિંગ ધ આદિની પ્રાપ્તિની ઈચ્છા કરવી. ૧૪. જીવિતાશા-જીવવાની અભિલાષા કરવી. અભિલાષા કરવી. ૧૫. મરણુાશા–વિપત્તિના સમયમાં મરવાની ૧૬. નદિરાગ-પેાતાની પાસે રહેલી ઋદ્ધિ પર રાગ કરવા. ઈચ્છા આદિ સવ લાભનાં કાર્ય છે અથવા એ સ લેાલનાં એક અથવાળાં નામ છે. એ ધાદિ ૫૩ એલેામાં ૫ વ, ૨ ગંધ, ૫ રસ, ૪ સ્પર્શ છે. રૂપી અરૂપીના એલ ભગવતી શ. ૧૨ ૬. ૧ ના અધિકાર ગાથા : કમ્મટે પાવઠાણા ય, મણુ વય જોગાય કમ-દંડે; સુહુમ ૫એસિ ખંધે, એ સવે ચઉ ફાસા. અથ-કમ ૮(૧) જ્ઞાનાવરણીય, (૨) દશનાવરણીય, (૩)વેદનીય, (૪) મેહનીય, (૫) આયુષ્ય, (૬) નામ, (૭) ગૌત્ર, (૮) અંતરાય, અઢાર પાયસ્થાનક [૧] પ્રાણાતિપાત, [૨] મૃષાવાદ, [૩] અદત્તાદાન [૪] મૈથુન, (૫) પરિગ્રહ. [૬] ક્રોધ, [૭] માન, (૮) માયા, (૯) àાલ, (૧૦) રાગ, (૧૧) દ્વેષ, (૧૨) કલેશ, (૧૩) અભ્યાખ્યાન, (૧૪) પિશુન,(૧૫) પરપરિવાદ, (૧૬) રતિ-સ્મૃતિ, (૧૭) માયાતૃષા (૧૮) મિથ્યા દર્શન, શલ્ય અઢાર, કુલ ૨૬, (૨૭) મનજોગ, (૨૮) વચનયોગ, (૨૯) કામ ણુ શરીર તે, (૩૦) સૂક્ષ્મ પ્રદેશી સ્ક ંધ એ ૩૦ એલરૂપી Page #306 -------------------------------------------------------------------------- ________________ રૂપી અપરંપીના બેલ ભગવતી શ૧૨. ઉ–૧. ૨૪૯ ચઉસ્પશી છે. તેમાં ૧૬-૧૬ બેલ લાભે. તે પાંચ વર્ણ (1) કાળે (૨) નીલે (૩) રાતે (૪) પીળે, (૫) છે. બે ગંધ તે (૧) સુરભિગંધ (૨) દુરભિગંધ. પાંચ રસ તે (૧) તીખે, (૨) કડ, (૩) કસાયેલ, (૪) ખાટ, (૫) મીડો, ચાર પશે તે (૧) શીત, (૨) ઉષ્ણ, (૩) લુખે, અને (૪) નિષ્પ તે ૧૬ બેલ લાભ. ગાથાઃ ઘણુ તણું વાય, ઘને દધિ, પુઢવિસતેવ સત નિરીયાણું. અસંખેજ દિવ, સમુદા, કલ્પા શેવીજજા અણુરા સિદ્ધિ.. અર્થ: (૧) ઘનવાત, (૨) તનુવાત, (૩) ઘને દધિ, પૃથ્વી સાત, (૧૦) (૧૧) અસંખ્યાત દ્વીપ, (૧૨) અસંખ્યાત સમુદ્ર, બાર દેવલોક, નવરૈવેયક (૩૩), પાંચ અનુત્તર વિમાન (૩૮), સિદ્ધશિલા ૩૯ તથા ગાથા : ઉરાલીયા ચઉદેહા. પિગલકાય, છ દશ્વ લેસાય, - તહેવ કાય જોગેણં,એ સણું અઠ્ઠ ફાસા, અર્થ: (૪૦) દારિક શરીર, (૪૧) વૈકિય શરીર. (૪૨) આહારક શરીર, (૪૩) તૈજસ શરીર, એ ચાર શરીર, (૪૪) પુદ્ગલાસ્તિકાયને બાદર કંધ, છ દ્રવ્ય, લેશ્યા [કૃષ્ણ, નીલ, કાપત, તેજે, પવ, ગુલ] [૫૦], [૫૧] કાય મેગ, એ સઘળા ૫૧ બેલ રૂપી આઠ શું છે.. તેમાં ૨૦-૨૦ બેલ લાભ, તે પાંચ વર્ણ, બે ગંધ ૭. પાંચ રસ ૧૨ અને આઠ સ્પર્શ તે [૧) શીત; [૨] ઉષ્ણ, [૩) લખે, [૪] સ્નિગ્ધ, [૫] ભારે, [૬] હળવે, [9] કર્કશ અને, [૮] સુંવાળે એ ૨૦ બેલ લાશે. - ગાથા : પાવ ઠાણું વિરઈ, ચઉ ચ9 બુદ્ધિ ઉગેહે, સન્ના ધમ્મથી પંચ ઉદાણું, ભાવ લેસ્સા તિદિઠીય. - ! અર્થ અઢારે પાપસ્થાનકની વિરતિ [પાપસ્થાકથી નિવૃત) ૧૮, ચાર બુદ્ધિ તે [૧] ઔતિકા, [૨૦] કામિયા, [૨૧] વિનયા, [૨૨] પરિમિયા, ચાર મતિ તે [૨૩] અવગ્રહ, (૨૪) ઈહા, (૨૫) અવાય, [૨૬] ધારણા, ચાર સંજ્ઞા તે, (૨૭) આહાર સંજ્ઞા, (૨૮) ભય સંજ્ઞા, (૨૯) મૈથુન સંજ્ઞા, (૩૦) પરિચય સંજ્ઞા, (૩૧) ધર્માસ્તિકાય, (૩૨) અધર્માસ્તિકાય, (૩૩) આકાશાસ્તિકાય, (૩૪) કાળ, (૩૫) જીવાસ્તિકાય, પાંચ ઉઠાણ તે (૩૬) ઉત્થાન, (૩૭) કર્મ, (૩૮) વીર્ય, (૩૯) બલ, (૪૦) પુરુષાકાર Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ મા ભગવતી પકામ પરાક્રમ, છ ભાવ લેશ્યા તે (૪૬) ને ત્રણ દિણિ તે (૪૭) સમક્તિ દષ્ટિ, (૪૮), મિથ્યા દષ્ટિ, (૪૯) મિશ્ર દષ્ટિ. છે. ગાથા : દસંણુ નાણુ સાગરા, અણગારા ચઉવીસે દંડગા જીવ . એ સવૅ અવજ્ઞા, અરવી અફાસો ચેવ. " અર્થ: દર્શન (૪) તે (૫૦) ચક્ષુદર્શન, (૫૧) અચક્ષુદર્શન, (૫૨) અવધિદર્શન, (૫૩) કેવળ દર્શન, જ્ઞાન પાંચ તે (૫૪) મતિજ્ઞાન, (૫૫) શ્રત જ્ઞાન, (૫૬) અવધિજ્ઞાન, (૫૭) મન:પર્યવજ્ઞાન, (૫૮) કેવળજ્ઞાન, (૫) જ્ઞાનને ઉપયોગ તે સાકાર ઉપગ, (૬૦) દર્શનને ઉપગ તે અનાકાર ઉપગ, (૬૧) વીશે દંડકના જીવ. *' એ સઘળા (૬૧) બેલમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ કાંઈ ન લભે. કારણે કે એ સર્વ બેલ અરૂપીના છે. ગ્રહણ ભગવતી શ. ૧૨ ઉ. ૬ ને અધિકાર - ગૌતમ હે ભગવન ! ઘણા છે પરસ્પર એમ કહે છે કે હું ચંદ્રને ઘસે છે. હે ભગવન્! તેમ કેવી રીતે હોય? મહાવીરઃ હે ગૌતમ! એ લોકો જે કહે છે તે અસત્ય છે. હું તે આ પ્રમાણે કહું છું. રાહુ મહાદ્ધિવાળે, મહાસુખવાળે, ઉત્તમ વસ્ત્ર, ઉત્તમમાલા, ઉત્તમ સુગંધ અને ઉત્તમ આભૂષણ ધારણ કરનાર દેવ છે. તે રાહુદેવનાં નવ નામે કહ્યાં છે. [૧] શંગાટક, [૨] જટિલક, [3] ક્ષત્રક, [૪] ખર, [૫] દર્દ, [૬] મકર, [૭] મત્સ્ય. [૮] ક૭૫ અને, [૯] કૃષ્ણસર્ષ. તે રાહુ દેવનાં વિમાને પાંચ વર્ણવાળાં છે. કાળાં, લીલો, પીળાં, રાતાં, શુકલ. તેમાં રાહુનું જે કાળું વિમાન છે તે કાજળના જેવા વર્ણવાળું છે. જે લીલું વિમાન છે તે કાચા તુંબડાના વર્ણ જેવું છે, કે જે લાલ વર્ણનું વિમાન છે તે મજીઠના વર્ણ જેવું છે. જે પીળું વિમાન, છે તે હળદરના વર્ણ જેવું છે, અને જે છેલ્લું વિમાન છે તે રાળના, Page #308 -------------------------------------------------------------------------- ________________ ગ્રહણ ભગવતી શ–૧૨. ઉ-૬ ૨૫૧ ઢગલાના વર્ણ જેવું છે. જ્યારે આવતે કે જેતે વિવિધરૂપ ધારણ કરતે કે કામકીડા કરતા રાહ પૂર્વમાં રહેલા ચંદ્રના પ્રકાશને આવરીને પશ્ચિમ તરફ જાય ત્યારે ચંદ્ર પૂર્વમાં દેખાય છે અને રાહુ પશ્ચિમમાં દેખાય છે. એ પ્રમાણે અન્ય દિશાઓનું પણ જાણવું. * પરંતુ જ્યારે આવતે કે જાતે વિવિધરૂપ ધારણ કરતા રાહુ ચંદ્રની સનાનું આવરણ કરતે કરતે સ્થિતિ કરે છે ત્યારે મનુષ્ય લેકમાં મનુષ્ય કહે છે કે, “રાહુ ચંદ્રને ચડે છે. એ પ્રમાણે જ્યારે રાહુ આવતે કે જાતે ચંદ્રના પ્રકાશને આવરીને પાસે થઈને નીકળી જાય ત્યારે મનુષ્યલેકમાં મનુષ્ય કહે છે કે, “ચંદ્ર રાહુની કુક્ષિ ભેદી” અર્થાત્ રાહુની કુક્ષિમાં પ્રવેશ કર્યો. એ પ્રમાણે જ્યારે રાહુ ચંદ્રની લશ્યાને ઢાંકીને પાછો વળે ત્યારે મનુષ્યલેકમાં મનુષ્ય કહે છે કે, રાહુએ ચંદ્રને વચ્ચે”. એ પ્રમાણે જ્યારે રાહુ ચંદ્રના પ્રકાશને ચારે દિશાએ આવરીને રહે ત્યારે મનુષ્ય કહે છે કે “રાહુએ ચંદ્રને ગ્ર.” ગૌતમ હે ભગવદ્ ! રાહુ કેટલા પ્રકારના કહ્યાં છે ? મહાવીર : હે ગૌતમ ! રાહુ બે પ્રકારના કહ્યા છે. ધ્રુવ રાહુ [નિત્ય રા] અને પર્વ રાહુ તેમાં જે ધ્રુવ રાહુ છે તે કૃષ્ણ પક્ષના પડવાથી માંડીને પ્રતિદિવસ] પિતાના પંદરમા ભાગ વડે ચંદ્ર બિમ્બના પંદરમા ભાગને ઢાંકતે રહે છે. પડવાને દિવસે પ્રથમ ભાગને ઢાંકે છે. બીજને દિવસે બીજા ભાગને..........એમ અમાવસ્યને દિવસે ચંદ્રના પંદરમાં ભાગને ઢાંકે છે અને કૃષ્ણપક્ષના છેલલા સમયે ચંદ્ર સર્વથા (એક કળા તે ખુલ્લી જ હોય છે આચ્છાદિત થાય છે. પછી શુકલ પક્ષના પડવાથી માંડીને દરરોજ રાહુ ચંદ્રની લશ્યાના પંદરમા ભાગને વધુ ને વધુ દેખાતે જાય છે, અને શુકલપક્ષને છેવટને સમયે ચંદ્ર રાહુથી સર્વથા મુક્ત હોય છે. પર્વ રાહુ તે ઓછામાં ઓછા છ માસે ચંદ્રને કે સૂર્યને ઢાંકે છે, અને વધારેમાં વધારે ૪૨ માસે ચંદ્રને અને વધારેમાં વધારે ૪૮ વર્ષે સૂર્યને ઢાંકે છે. - Page #309 -------------------------------------------------------------------------- ________________ પર કહે છે? ભગવત ઉપક્રમ ગૌતમ : હે ભગવન્ ! શાથી ચંદ્રને ‘શશી’–સશ્રી એ પ્રમાણે મહાવીરઃ હે ગૌતમ ! જ્યાતિષ્કના ઇન્દ્ર અને જ્યાતિષ્કના રાજા ચંદ્રના મૃગાંક વિમાનમાં મનહર દેવે મનેાહર દેવીએ, મનહર આાસન, શયન, સ્થંભ તથા સુદર પાત્ર વગેરે ઉપકરણા છે. તથા ચંદ્ર પાતે પણ સૌમ્ય, કાંત, સુભગ, પ્રિયદર્શન અને સુરૂપ છે. તે માટે ચંદ્ર-શશી-સશ્રી શેાભાસહિત કહેવાય છે. ગૌતમ : હે ભગવન્ ! શા હેતુથી સૂર્યને આદિત્ય [આદિમાં થયેલે] એમ કહેવાય છે ? મહાવીર : હૈ ગૌતમ ! સમયે આવલિકાએથી માંડીને ઉત્સપિણી અને અવર્સ પિણીઓને આદિભૂત કારણુ સૂર્ય છે. માટે આદિત્ય આદિમાં થનાર કહેવાય છે. [અર્થાત્ કાળના સમય, આવલિકા આદિ ભેદો સૂર્યની અપેક્ષાએ થાય છે. માટે સૂર્ય અહેારાત્રાદિ કાળના આદિભૂત હાવાથી આદિત્ય કહેવાય છે. ==== ભવભ્રમણ શ્રી ભગવતી સૂત્ર શ. ૧૨ ૬, ૭ ના અધિકાર આ લેાક કેટલે મેટો છે ? ગૌતમ : હે ભગવન્ ! : મહાવીર હૈ ગૌતમ ! અસખ્યાતા ક્રેાડા ડી ચેાજનને લાંમા પહેાળા વિસ્તારવાળા છે. ગૌતમ : હું ભગવન્ ! એટલા મેટા લેાકમાં એવા કોઇ એક પણ આકાશ પ્રદેશ છે કે જ્યાં આ જીવે જન્મ-મરણુ ન કર્યાં હાય ? મહાવીર : હૈ ગૌતમ ! એવી વાત નથી. એવા એક પણુ આકાશ પ્રદેશ ખાલી નથી રહ્યો કે જ્યાં આ જીવે જન્મ-મરણ કર્યાં Page #310 -------------------------------------------------------------------------- ________________ ભવભ્રમણ ભગવતી શ. ૧૨ ઉ. ૭ ૨૫૩ ન હોય. જેમ કે બકરીઓના વાડાનું દૃષ્ટાંત. નરક આદિ સર્વ સ્થાનમાં સર્વ જીવ ત્રણ સ્થાવરપણે અનંતી વાર ઉન્ન થયે છે. પરંતુ ત્રીજા દેવકથી બારમા દેવલેક સુધી તથા નવયકોમાં દેવીપણે ઉન્ન થયે નથી. ગૌતમ : હે ભગવન્ ! આ જીવ સર્વ જીવોના માતાપણે, પિતાપણે, ભાઈપણે, બહેનપણે, સ્ત્રીપણે, પુત્રવધૂપણે ઉખન્ન થયે છે ? મહાવીર ઃ હા. ગૌતમ! અનેક વાર અથવા અનંતી વાર ઉન્ન થયે છે. એ રીતે, સર્વ જીવ પણ આ જીવનાં માતા-પિતા આદિ પરિવારપણે ઉન્ન થયા છે. ગૌતમ હે ભગવન ! આ જીવ સર્વ જીના શત્રુપણે, વેરીપણે, ઘાતકપણે, વધકપણે, પ્રત્યનીકપણે અને મિત્રપણે ઉન્ન થયે છે? મહાવીરઃ હે ગૌતમ! અનેક વાર અથવા અનંતી વાર ઉસન્ન થયું છે. એ રીતે આ જીવ સર્વ જીવેના રાજા તરીકે, યુવરાજ તરીકે યાવત્ સાર્થવાહ તરીકે, દાસપણે, ચાકરપણે, શિષ્યપણે, શત્રુપણે અનેક વાર અથવા અનંતી વાર ઉસન્ન થયા છે અને સર્વ જીવ પણ આ રીતે આ જીવના રાજાપણે યાવત્ શત્રુપણે અનેક વાર અથવા અનંતી વાર ઉપ્તન્ન થયે છે. કેમ કે લેક શાશ્વત છે, અનાદિ છે, જીવ નિત્ય છે. પોતાના કર્માનુસાર જન્મ-મરણ કરે છે, એથી જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે. છે જેમ કેઈ પુરુષ ૧૦૦ બકરીઓ માટે એક વિશાળ વડે બનાવરાવે અને એમાં ઓછામાં ઓછી એક, બે, ત્રણ અને અધિકમાં અધિક એક હજાર બકરીઓને રાખે અને એમાં એને માટે ખૂબ ઘાસ-પાણી નાખી દે. જે બકરીઓ ત્યાં ઓછામાં ઓછા એક, બે, ત્રણ દિવસ અને વધુમાં વધુ છ મહિના સુધી રહે તે એ વાડાનો એવો કઈ પરમાણુ પુદગલ માત્ર પ્રદેશ તે બકરીઓની લીંડી, પેશાબ આદિથી તથા ખરી, નખ, આદિથી અસ્પર્શિત રહી જાય પણ ખરો. પરંતુ આ વિશાળ લોકમાં લેકનાં શાશ્વત ભાવની અપેક્ષાથી કર્મોની અધિકતાની અપેક્ષાથી તથા જન્મ-મરણની અધિકતાની અપેક્ષાથી આ લોકમાં એવો કઈ પણ આકાશ પ્રદેશ નથી કે જ્યાં જીવ જો કે મર્યો ન હોય. Page #311 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપમા - પાંચ દેવ, ભગવતી સૂત્ર શ. ૧૨ ઉ. ૯ને અધિકાર નામ ગુણ ઉવા એ, ઠી વીયુ ચવણ સંચિઠણા, - અંતર અપા બહુયં ચ, નવ ભેએ દેવ દારાએ...૧. તેના નવકાર (૧) નામઢાર (૨) ગુણદ્વાર (૩) ઉવરાયદ્વાર (8) સ્થિતિદ્વાર (૫) ઋદ્ધિ અને વિક્ર્વણદ્વાર (૬) ચવણદ્વાર (૭) સંચિઠણાદ્વાર (૮) અંતરદ્વાર (૯) અ૯૫બહુa. (૧) નામદ્વાર : (૧) ભવિય દ્રવ્યદેવ, (૨) નરદેવ (૩) ધર્મદેવ (૪) દેવાધિદેવ (૫) ભાદેવ. (૨) ગુણદ્વારઃ ૧. મનુષ્ય તથા તિર્યંચ પંચેન્દ્રિય જેને દેવતામાં ઊપજવું છે. તેને ભવિય દ્રવ્ય દેવ કહીએ. - ૨. નરદેવ કયે ગુણે કહીએ? ચક્રવતીની દ્ધિ ભગવે તે ગુણે નરદેવ કહીએ. ચકવતની રિદ્ધિ વર્ણવીએ છીએ. નવનિધાન. ચૌદ રત્ન, ચેરાશી લાખ હાથી, ચેરાશી લાખ ઘેડા, ચેરાશી લાખ રથ, છ– કેડી પાયદળ, બત્રીસ હજાર મુગટબંધી રાજા, બત્રીસ હજાર સામનિક રાજા, સોળ હજાર દેવતા ચાકરી કરે ચોસઠ હજાર સ્ત્રી, ત્રણસેં ને સાઠ રસેયા, વીસ હજાર સેનાના આગાર વગેરે. ૩. ધર્મદેવ કયે ગુણે કહીએ? આઠ પ્રવચન માતાના સેવનાર, નવવાડ વિશુદ્ધ બ્રહ્મચર્યના પાલનહાર, દશવિધ જાતિધર્મના પાલનહાર, બાર ભેદે તપસ્યાના કરનારા, સત્તર ભેદે સંજમના પાળનાર, બાવીસ પરિષડના સહનાર, સત્તાવીસ ગુણે કરી સહિત, તેત્રીસ આશાતનાના ટાળનાર, કનુ દેષ રહિત આહાર-પાણીના લેનાર એગુણ ધર્મદેવ કહીએ. Page #312 -------------------------------------------------------------------------- ________________ પાંચ દેવ ભગવતી -૧૨. ઉ-૯ ૨૫૫ દેવ ધિદેવ કયે ગુણે કહીએ? ચેત્રીસ અતિશયે કરી બિરાજમાન, પાંત્રીસ વચન વાણીના ગુણે કરી સહિત, ચેસઠ ઈંદ્રના પૂજનિક, એક હજાર ને અષ્ટ ઉત્તમ લક્ષણના ધણ, અઢાર દોષ રહિત અને બાર ગુણે કરી સહિત હોય, અઢાર દેષ રહિત તે [૧] અજ્ઞાન [૨] ક્રોધ [૩] મદ [૪] માન [૫] માયા [૬] લેભ, [૭] રતિ [૮] . અરતિ [૯] નિદ્રા [૧૦] શેક [૧૧] અસત્ય [૧૨] ચેરી (૧૩) મત્સર [૧૪] ભય [૧૫ પ્રાણુ વધ [૧૬] પ્રેમ [૧૭] ક્રીડાપ્રસંગ [૧૮] હાસ્ય એ અઢાર દેષ રહિત ૧૨ ગુણે કરી સહિત. તે ૧૨ ગુણ કહે છે. [૧] . જ્યાં જ્યાં ભગવંત ઊભા રહે, બેસે, સમાસરે ત્યાં ત્યાં દશ બેલ સહિત તે ભગવંતથી બાર ગણે ઊંચે તત્કાલ અશોક વૃક્ષ થઈ આવે ને સ્વામીને છાંયડે કરે [૨] ભગવંત જ્યાં જ્યાં સાસરે ત્યાં ત્યાં પાંચવર્ણ દેવકૃત અચેત ફૂલની વૃષ્ટિ થાય તે ઢીંચણ પ્રમાણે ઢગલા થાય. [૩] ભગવંતની જોજન પ્રમાણે વાણું વિતરે ને સહુના મનના સંશય હરે. [૪] ભગવંતને ૨૪ જેડ ચામર વીંઝાય [૫] સસ્ફટિક રત્નમય પાદપીઠસહિત સિંહાસન રચાઈ જાય. (૬) ભામંડલ બેડાને ઠેકાણે તેજમંડળ બિરાજે. દિશે દિશના અંધકાર ટળે. (૭) આકાશે સાડાબાર. ક્રોડ ગેબી વાજિંત્ર વાગે, (૮) ભગવંતની ઉપર ત્રણ છત્ર ઉપરાઉપરી બિરાજે. (૯) અનંત જ્ઞાન અતિશય [૧૦] અનંત અર્ચા અતિશય પરમ પૂજયપણું [૧૧] અનંત વચનાતિશય [૧૨] અનંત અપાયાગમ અતિશય તે સર્વ દોષ વહિત પણું તે બાર ગુણે કરી સહિત હોય તેને દેવાધિદેવ કહીએ ૪ ભાદે તે [૧] ભવનપતિ [૨] વાણવ્યંતર, [3] તિષી, (૪) વૈમાનિક એ ચાર જાતના દેવતાને ભાવ પ્રવર્તે છે તેને ભાવદેવ કહીએ. ઈતિ બીજું ગુણ દ્વારા - (૩) ઉવવાય આગતિ દ્વાર : ભવ્ય દ્રવ્ય દેવની આગતિ ૨૮૪ બેલની : ૧૭૯ ની લટ [અર્થાત ૧૦૧ સંમૂર્ણિમ મનુષ્ય, ૪૮ તિર્યચ, ૧૫ કર્મભૂમિના પર્યાપ્તા અને એ જ આ સ્થાન ઉપર પન્નવણું સૂત્રના છઠ્ઠા પદની ભલામણ કરેલી છે. અને તે પાઠ આ દ્વારમાં ઉપરોક્ત રીતે આપેલ છે. Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ ભગવતી ઉપકમ ૧૫ અપર્યાપ્તા એ પ્રમાણે ૧૭૯ ની લટ સમજવી), ૭ નારકી, સર્વાર્થ સિદ્ધ વિમાનના દેવ સિવાય ૯૮ જાતના દેવ તેમ બધા મળી ૨૮૪. નરદેવની આગતિ ૮૨ બેલનીઃ પહેલી નારકી, ૧૦ ભવનપતિ, ૨૬ વાણુવ્યંતર, ૧૦ જતિષી, ૧૨ દેવક, ૯ લેકાંતિક, ૯ ચૈવેયક, ૫ અનુત્તર વિમાન એ પ્રમાણે બધા મળી ૮૨. ધર્મદેવની આગતિ ર૭૫ બેલની ઃ ૧૭૧ ની લટ [૧૭૯ ની લટમાંથી તેઉકાય તથા વાયુકાયના ૮ ભેદ બાદ કરતાં ૧૭૧ ૯ જાતિના દેવતા અને પાંચ નારકી એ પ્રમાણે ર૭૫. દેવાધિદેવની આગતિ ૩૮ બેલનીઃ ૧૨ દેવક, ૯ કાંતિક, ૯ રૈવેયક, પ અનુત્તર વિમાન અને ૩ નારકી – એ પ્રમાણે ૩૮. ભાદેવની આગતિ ૧૧૧ બેલની : ૧૦૧ સંસી મનુષ્ય, ૫ સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય, ૫ અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય એ પ્રમાણે ૧૧૧ (૪) સ્થિતિ દ્વારા ભવ્ય દ્રવ્ય દેવની સ્થિતિ જઘન્ય અંતમુહૂર્તની જ ઉકૃષ્ટ ૩ પાપમની. નરદેવની સ્થિતિ: જઘન્ય ૭૦૦ વર્ષની, ઉત્કૃષ્ટ ૮૪ લાખ પૂર્વની ધર્મદેવની સ્થિતિ : જઘન્ય અંતર્મુહૂર્ત, ૨ ઉત્કૃષ્ટ દેશ ઊણી < પહેલી ત્રણ એટલે કે પહેલા, બીજી અને ત્રીજી નરકમાંથી નીકળેલ જીવ તીર્થંકર થઈ શકે છે. પરંતુ નીચેની ચાર નરકમાંથી નીકળેલ જીવ તીર્થકર થઈ શકતો નથી. જ અંતમુહૂર્ત આયુષ્યવાળા તિર્યંચ પંચેન્દ્રિય દેવતાઓમાં ઉત્પન્ન થવા શકે છે, એટલા માટે ભવ્ય દ્રવ્ય દેવની સ્થિતિ અંતર્મુહૂર્તની કહેવામાં આવી છે. ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા દેવકર, ઉત્તરકુરુના યુગલિયા મનુષ્ય અને તિર્યંચ દેવતાઓમાં ઉત્પન્ન થઈ શકે છે. એટલા માટે ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમની કહેવામાં આવી છે. - ર૪ કોઈ મનુષ્ય અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી રહે ત્યારે ચારિત્ર (સંયમ) અંગીકાર કરે તેની અપેક્ષાએ જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની ; કહેવામાં આવી છે. Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ પાંચ દેવ ભગવતી શ. ૧૨ ઉ. ૯. દોડ પૂર્વની ) દેવાધિદેવની સ્થિતિ જઘન્ય ૭૨ વર્ષ, ઉત્કૃષ્ટ ૮૪ લાખ પૂર્વની. ભાવદેવની સ્થિતિ : જઘન્ય ૧૦ હજાર વર્ષ, ઉત્કૃષ્ટ ૩૩ સાગરેપમની. (૫) ઋદ્ધિ તથા વિકવણું (વેકિય) દ્વાર ભવ્ય દ્રવ્ય દેવ, જેને વૈક્રિય લબ્ધિ ઉત્પન્ન થઈ હોય તેને હેય નરદેવને તે વૈક્રિય લબ્ધિ હોય જ, ધર્મદેવમાં જેને વૈક્રિય લબ્ધિ ઉત્પન્ન થઈ હોય તેને હોય અને ભાવદરને તે વૈકિય લબ્ધિ હોય જ. તે વૈ કયરૂપ કરે તે જઘન્ય ૧-૨-૩ ઉત્કૃષ્ટ સંખ્યાતારૂપ કરે. શક્તિ તે અસંખ્યાતારૂપ કરવાની છે પણ કરે નહીં. દેવાધિદેવની શક્તિ તે અનંતા વૈક્રિય કરવાની છે પરંતુ વૈક્રિય કરે નહીં. (૬) ચવણ (ગતિ) દ્વારઃ ભવ્ય-દ્રવ્ય-દેવની ગતિઃ ભવ્ય-દ્રવ્ય–દેવ થવી દેવ થાય તે ૧૯૮ બેલની. ૯૯ જાતિના દેવતાના અપર્યાપ્તા અને પર્યાપ્ત મળી ૧૯૮ બેલની. નરદેવની ગતિ >:- નરદેવ એવી નરકે જાય તે ૧૪ બેલની ૭ નારકીના અપર્યાપ્તા અને પર્યાપ્ત મળી ૧૪ બેલની. ધર્મદેવની ગતિ- ધર્મદેવ એવી વૈમાનિક તથા મોક્ષમાં જાય. તેની ગતિ ૭૦ બેલની. ૧૨ દેવલેક, ૯ લેકાંતિક, ૯ ગ્રેવેયક, ૫ અનુત્તર વિમાન, આ ૩૫ના અપર્યાપ્તા અને પર્યાપ્ત મળી ૭૦ બેલની. © કેઈ મનુષ્ય ક્રોડ પૂર્વમાં થોડાં ઓછાં વર્ષ સુધી ચારિત્ર પાલન કરે તેની અપેક્ષાએ ઉત્કૃષ્ટ સ્થિતિ દેશ ઊણું (કંઈક થોડાંક ઓછાં) ક્રોડ પૂર્વ વર્ષ કહેવામાં આવી છે. >જે કે કોઈ નરદેવ (ચક્રવતી) દેવોમાં પણ ઉત્પન્ન થાય છે તથા મેક્ષ પણ જાય છે પરંતુ તે નરદેવપણું છેડી ધર્મદેવપણું (સાધુપણું) અંગીકાર કરે તે દેવોમાં ઉત્પન્ન થાય છે તથા મોક્ષમાં પણ જાય છે. કામભેગોને ત્યાગ કર્યા વિના નરદેવ-અવસ્થામાં તો તેઓ નરકમાં જ ઉત્પન્ન થાય છે. Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ શ્રી ભગવતી ઉપકમ દેવાધિદેવની ગતિ – મેક્ષની દેવાધિદેવ મેક્ષમાં જાય. ભાદેવની ગતિઃ ભાવદ ચવીને પૃથ્વી, પાણી, વનસ્પતિ બાદરમાં અને ગર્ભ જ મનુષ્ય કે તિર્યંચમાં જાય. તેની ગતિ ૪૬ બેલની ૧૫ કર્મભૂમિ, ૫ સંસી તિર્યચ, પૃથ્વી, પાણી, વનસ્પતિ આ ૨૩ના પર્યાપ્તા અને અપર્યાપ્તા મળી ૪૬ બેલની. ૭. સાતમું સંચિઠણું દ્વારઃ સંચિઠણ તે શું? દેવને દેવપણે રહે તે કેટલો કાળ રહે તે કહે છેઃ ભવિય દ્રવ્યદેવની સંચિઠણ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૩ પપમની (૧) નવની જ. સાતસો વર્ષની ઉ. ૮૪ લાખ પૂર્વની (૨) ધર્મદેવની પરિણામ આશ્રી એક સમય, પ્રવર્તન આશ્રી જઘન્ય અંતમુહૂર્ત ઉ. દેશઉણ પૂર્વ કેડીની (૩) દેવાધિદેવની જ ૭૨ વર્ષની ઉ. ૮૪ લાખ પૂર્વની (૪) ભાદેવની જઘન્ય દશ હજાર વર્ષની ઉ. ૩૩ સાગરોપમની (૫) ઈતિ સાતમું સંચિઠણ દ્વાર. ૮. આઠમું અંતરદ્વારઃ - ભવિય દ્રવ્ય દેવનું આંતરું પડે તે જ દશ હજાર વર્ષ અને અંતર્મુહર્ત અધિક ઉ. અનંતકાળનું (૧) નદેવનું જ. એક સાગર ઝાઝેરું ઉ. અર્ધપુદ્ગલ પરાવર્તન દેશે ઊણું (૨) ધર્મદેવનું જ. બે પ૯૫ ઝાઝેરું ઉ. અર્ધપુદ્ગલ પરાવર્તન દેશે ઊણું (૩) દેવાધિદેવનું આંતરું નથી, (૪) ભાદેવનું જ. અંતમુહૂર્તનું ઉ. અનંતકાળનું પ. ઈતિ આઠમું અંતરદ્વાર. ૯ નવમું અ૫બહુત્રદ્વાર : | સર્વથી થોડા નરદેવ (૧) તેથી દેવાધિદેવ સંખ્યાતગુણા (૨) તેથી ધર્મદેવ સંખ્યાતગુણ (૩) તેથી ભવિય દ્રવ્ય દેવ અસંખ્યાતગુણા (૪). તેથી ભાવદેવ અસંખ્યાતગુણા (૫) - ઈતિ નવમું અલપ બહુતદ્વાર. ==ધર્મદેવનો જઘન્ય સંચિઠ્ઠણ કાલ પરિણામની અપેક્ષાએ ૧ સમયનો કહ્યો. જેમકે કોઈ ધર્મદેવ અશુભભાવને પ્રાપ્ત કરી ફરી પાછો એક સમય માત્ર શુભભાવને પ્રાપ્ત કરી તરત જ મૃત્યુ પામે તો આ કારણથી ધર્મદેવનો જઘન્ય રિ કૃણું કાલ પરિણામોની અપેક્ષાએ એક સમયનો કહ્યો છે. Page #316 -------------------------------------------------------------------------- ________________ આત્માના વિચાર ભગવતી શ–૧૨. –૧૦. ૨૫૯ આઠ આત્માના વિચાર ભગવતી શ. ૧૨ ૩. ૧૦ના અધિકાર ગૌતમ : હે ભગવન્! આત્મા કેટલા પ્રકારના કહ્યા છે? મહાત્વીર : હૈ ગૌતમ ! આઠ પ્રકારના આત્મા છે. તે આ પ્રમાણે : (૧) દ્રવ્યાત્મા (૨) કષાયાત્મા (૩) ચૈાગાત્મા (૪) ઉપયાગાત્મા (૫) જ્ઞાનાત્મા [૬] દનામા [૭] ચારિત્રાત્મા [૮] વીર્યાંમા. ઉપયેાગ લક્ષણથી આત્મા નિશ્ચય નયે એક પ્રકારે છે, તેા પણ અમુક વિશેષતાને લીધે વ્યવહાર નયે ઉપર પ્રમાણે આ પ્રકાર બતાવેલા છે. દ્રવ્યાત્મા આદિ આઠ પદોની સ્થાપના કરી તેને એકબીજા સાથે પરસ્પર સબંધ બતાવતા પ્રશ્નોત્તરાના યંત્ર નાં. ૧માં સંક્ષેપથી સમાવેશ કરેલ છે. જે યંત્ર જોવાથી એકબીજાના સંબંધ સહેલાઇથી સમજી શકાશે. યંત્રમાં ભજનાના અર્થ હોય અથવા ન હેાય તેને ભજના કહેવાય અને નિશ્ચયે અવશ્ય હોય તેને નિયમા કહેવાય. આઠ પ્રકારના આત્માના અલ્પ અહુત્રદ્વાર : ગૌતમ : હે ભગવન્ ! દ્રવ્યાત્મા, કષાયાત્મા, યાવત્ વીયંત્મામાં કયા આત્મા કોનાથી યાવત્ વિશેષાધિક છે ? ܘܡܗ મહાવીર : હે ગૌતમ ! ૧. સૌથી થેાડા તે કરતાં જ્ઞાનાત્મા અનંતનુા છ. તેથી કષાયાત્મા કરતાં ચેાગાત્મા વિશેષાધિક ૫. તેથી વીર્યાત્મા વિશેષાધિક ૬. તે કરતાં ઉપયાગાત્મા, દનાત્મા અને દ્રવ્યાત્મા એ ત્રણે વિશેષાધિક છે અને પરસ્પર તુલ્ય છે. ચારિત્રાત્મા છે. ૨. અનતા ૪. તે Page #317 -------------------------------------------------------------------------- ________________ ચારિત્ર વી યંત્ર ન. ૧ કચ કષાય જેગ ઉપયોગ દર્શન આત્મામાં આત્મામાં આત્મામાં આત્મામાં આત્મામાં આત્મામાં આત્મામાં આત્મામાં , @ દ્રવ્ય @ કષાય આત્માની આત્માની ભજના નિયમો દ્રવ્ય @ આત્માની નિયમા આત્માની નિયમા દ્રવ્ય @ આત્માની નિયામાં દ્રવ્ય @ આત્માની દ્રવ્ય @ આત્માની નિયમો દ્રવ્ય D). ઓમાની નિયમ ભજના જોગ @ આત્માની ગ ] આત્માની નિયમા " કપાય આત્માની ભજના કષાય (@ આત્માની ભજના કષાય [ ] આત્માની ભજના કષાય (0) આત્માની કષાય | આત્માની ભજના કષાય | આત્માની ભજના ભજના ભજના ઉપગ @ આત્માની નિયમ ઉપયોગ @ આત્માની નિયામાં ઉપયોગ @ - આત્માની નિયમો જગ @ આત્માની જોગ છે આત્માની ભજના જોગ @ આત્માની ભજના જોગ આત્માની ભજન જગ આત્માની ભજના ભજના જ્ઞાન @ આત્માની જ્ઞાન [C] આત્માની જ્ઞાન આત્માની ભજન શ્રી ભગવતી ઉપક્રમ ઉપગ @ આત્માની નિયમા જ્ઞાન છે આત્માની ભજના ઉપયોગ @ આત્માની નિયમ ઉપયોગ @ આત્માની નિયમા ઉપયોગ @ આત્માની નિયમો ભજના ભજના Page #318 -------------------------------------------------------------------------- ________________ દર્શન @ આત્માની નિયમા ચારિત્ર આત્માની ભજના વી @ આત્માની ભજના દર્શન આત્માની નિયમા ચારિત્ર [...] આત્માની ભજના વીય આત્માની નિયમા દન આત્માની નિયમા ચારિત્ર O આત્માની ભજના વીય O આત્માની નિયમા દર્શન @ આત્માની નિયમા ચારિત્ર (@ આત્માની ભજના વી (@ આત્માની ભજના દર્શન @ આત્માની નિયમા ચારિત્ર આત્માની ભજના વીય આત્માની ભજના "" 39 55 જ્ઞાન આત્માની ભજના 99 ચારિત્ર આત્માની ભજના યંત્રની વિશેષ સમજણુ માટે જીઆ પરિશિષ્ટ @ જીઓ નોંધ નં. ૧ પરિશિષ્ટ જીએ નાંધ નં. ૨ જીઓ નોંધ ન. ૩ જીઓ નોંધ નં. ૪ 7 જીઓ નોંધ નં. ૫ ( વીય આત્માની ભજના જ્ઞાન આત્માની નિયમા દશન આત્માની નિયમા વીય 7 આત્માની નિયમા જ્ઞાન આત્માની ભજના દર્શન @ આત્માની નિયમા ચારિત્ર Z આત્માની ભજના આત્માના વિચાર ભગવતી શ–૧૨, ૬–૧૦. ૨૧ Page #319 -------------------------------------------------------------------------- ________________ ન. ૨ આઠ આત્માનાં ચૌદ આર જીવના ૧૪ ભેદમાંથી ચૌદ ગુણસ્થાનમાંથી પંદર જગમાંથી નામ ઉપયોગમાંથી શ્યામાંથી જ સમુચ્ચયે-૧૪ ભેદ લાભે ૧૪ લાભ સમુચ્ચયે ૧૫ જોગ લાભે સમુચ્ચયે ૬. છ લેસ્યા ૧ દ્રવ્ય આત્મા ૨ કપાય આત્મામાં ૩ જેગ આત્મામાં ૪ ઉપયોગ આત્મામાં ૧૪ લાભ ૬ લેસ્યા ૧૫ લાભ ૧૫ લાભ ૧૫ લાભ ૬ લેસ્યા ૧૪ લાભ ૩ વિકલેન્દ્રિય અને અસરસી પંચેન્દ્રિયના અપર્યાપ્તાને સંસીના બે એ સમુચ્ચયે ૧૪ ગુણસ્થાન લાભ પહેલા ૧૦ ગુણઠાણું લાભ પહેલેથી ૧૩ ગુણઠાણું લાભ ૧૪ ગુણઠાણું પહેલુ ને ત્રીજું વજીને બાકીના ૧૨ ગુણઠાણા લાભ ૧૪ લાભ પહેલાં પાંચ વજીને પાછલા નવ ગુણઠાણું લાભ ૧૪ લાભ સમુચ્ચયે–૧૨ બાર ઉપયોગ કેવળજ્ઞાન ને કેવળ દર્શન વઈને ૧૦ લાભ ૧૨ લાભે ! ૧૨ ઉપયોગ લાભ ત્રણ અજ્ઞાન વજી નવ ઉપયોગ લાભ ૧૨ ઉપયોગ લાભ ૩ અજ્ઞાન વજીને નવ ઉપગ લાભે ૧૨ ઉપયોગ લાભે ૬ લેસ્યા ૫ જ્ઞાન આત્મામાં ૧૫ લાભ ૬ લેશ્યા ૧૫ લાભ ૬ લેશ્યા ૬ દર્શન આત્મામાં ૭ ચારિત્ર આત્મામાં ૮ વીર્ય આત્મામાં ૧૪ લાભ ૧ સંસીનો પર્યાપ્ત લાભે ૧૫ લાભે શ્રી ભગવતી પાકમ ૬ લેસ્યા ૬ લેહ્યા ૧૪ લાભ ૧૫ લાભે Page #320 -------------------------------------------------------------------------- ________________ આત્માને વિચાર ભગવતી શ-૧૨. ઉ-૧૦૦ પરિશિષ્ટ ઉપગ લક્ષણથી આત્મા એક પ્રકારે છે, તે પણ અમુક વિશેષતાને લીધે તેના આઠ પ્રકાર છે, તે આ પ્રમાણે છે (૧) કાવ્યાત્મા- ત્રિકાલવત આત્મદ્રવ્ય તે દ્રવ્યાત્મા. તે સર્વજીને હોય છે. . (૨) કષાયાત્મા ક્રોધાદિ કષાયયુક્ત આત્મા તે કષાયાત્મા. તે સકષાયી જીવેને હોય છે, પણ ઉપશાંત કષાયવાળા અગિયારમા ગુણસ્થાનવતી અને ક્ષીણકષાયવાળને કષાયાત્મા તે નથી. (૩) ગાત્મા - મન, વચન, કાયાના વ્યાપારવાળા ગાત્મા હેય છે. (૪) ઉપયોગઆત્મા - સાકાર અને નિરાકાર ઉપગવાળા સિધ્ધ અને સંસારી સર્વ જીવને ઉપગાત્મા હોય છે. - (૫) જ્ઞાનાત્મા - સમ્યફ વિશેષ અવબોધરૂપ જ્ઞાનાત્મા સર્વ સમ્યક્દષ્ટિ ને હેય છે. (૬) દર્શનાત્મા - સામાન્ય અવધરૂપ દર્શનાત્મા સર્વ જીવેને હોય છે. (૭) ચારિત્રાત્મા - વિરતિવાળાને ચારિત્રાત્મા હોય છે. આ (૮) વીત્મા - કરણવીર્યવાળા સર્વ સંસારી અને વિયેત્મા હેય છે. યંત્ર નં. ૧ની વિશેષ સમજણ [૧] કવ્યાત્મા, ઉપગાત્મા તથા દર્શનાત્માને પરસ્પર તથા બીજા પ્રકારના આત્મા સાથે સંબંધ ત્રિકાળવતી આત્મદ્રવ્ય એટલે કે છેવત્વ તે દ્રવ્યાત્મા તે સર્વ Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ શ્રી ભગવતી ઉપક્રમ ઇને ત્રિકાળ હોય છે. તેથી દ્રવ્યાત્માના દરેક ખાનામાં નિયમ બતાવી છે. કારણ કે તે અવશ્ય હોય છે. અને કષાયે, યેગે, ઉપગ વગેરે જીવને જ હોય છે, જડને હેતા નથી. તેથી દ્રવ્યાત્માની બીજા પ્રકારના આત્મામાં નિયમા સમજવી. પરંતુ દ્રવ્યાત્મા જેને હેયે તેને કષાયાત્મા, ગાત્મા, જ્ઞાનાત્મા, ચારિત્રાત્મા અને વીત્મા હોય અને ન પણ હેય. કારણ કે જેને દ્રવ્યાત્મા હેય તેને સકષાય અવસ્થામાં કષાયે હોય છે. પરંતુ ઉપશાંત કષાયવાળા ૧૧ ગુણસ્થાનવત જીવ અને ક્ષીણકષાયવાળાને કષાયે હેતા નથી. તેવી જ રીતે, સગી અવસ્થામાં ગે હોય છે જ્યારે અગી (ગરહિત) કેવલી અને સિદ્ધોને યેગાત્મા હેત નથી. સમ્યજ્ઞાનીને તત્વના વિશેષ ધરૂપ સમ્યકજ્ઞાન હોય તેને જ્ઞાનાત્મા હાય. પણ મિથ્યાદષ્ટિને સમ્યફ જ્ઞાનના અભાવે જ્ઞાનાત્મા હેતું નથી. તે જ પ્રમાણે, વિરતિવાળાને ચારિત્રાત્મા હોય છે, પરંતુ વિરતિ રહિત (અસંયમી) ને હિંસા વગેરે દોષથી નિવૃત્તિરૂપ ચારિત્રાત્મા હેતે નથી. તેમ જ સિદ્ધ કૃતકૃત્ય થયા છે તેથી સાધનની નિવૃત્તિને કારણે તેમાં પણ ચારિત્રાત્માને અભાવ છે. સકરણ વીર્યવાળા સર્વ સંસારી જીને વીમા હેય છે પણ સિદ્ધોને સકારણ વિયેની અપેક્ષાએ વીર્યને અભાવ હોવાથી વીર્યમા હેતું નથી. આ કારણથી દ્રવ્યાત્મા, કષાયાભા, ગાત્મા, જ્ઞાનાત્મા, ચારિત્ર્યાત્મા અને વીર્યાત્માની ભજના સમજવી. ઉપગ એ જીવનું લક્ષણ છે તેથી દરેક જીવને ત્રણે કાળ હોય છે. તે જ પ્રમાણે, સામાન્ય અવધરૂપ દર્શન પણ સર્વ ને સદાકાળ હોય છે. દ્રવ્યાત્મા, ઉપગાત્મા અને દર્શનાત્માને પરસ્પર નિયત સંબંધ છે અને સદાકાળ બધા એને હોય છે. તેથી દ્રવ્યાત્મા ના કથન પ્રમાણે ઉપગાત્મા અને દર્શનાત્માની દરેક જગ્યાએ નિયમા સમજવી અને ઉપગમાં અને દર્શનાત્મામાં ઉપરોકત કથન પ્રમાણે કષાયાત્માં, ગાત્માં, જ્ઞાનાત્માં, ચારિત્રાત્માં અને વીર્ધામની ભજન સમજવી. Page #322 -------------------------------------------------------------------------- ________________ આઠ આત્માને વિચાર ભગવતી . ૧૨. ઉ. ૧૦ ૨૬૫ [૨] કષાયાત્માને બીજા આત્મા સાથે સંબંધ કષાયાત્મામાં ઉપર બતાવ્યા પ્રમાણે દ્વવ્યાત્મા, ઉપગાત્મા અને દર્શનાત્માની નિયમા સમજવી. જેને કષાયાત્મા હોય તેને ગાત્મા અવશ્ય હોય છે. કારણ કે કઈ . પણ સકષાયી અગી (મન, વચન, કાયાના રોગરહિત) હેતે નથી. અને અયોગી કેવલી તથા સિદ્ધોને કષાયે હોતા નથી. તેથી કષાયાત્મા હોય તેને ગાત્માની નિયમા જાણવી. પરંતુ જેને ગાત્મા હોય તેને કષાયાત્મા હોય અને ન પણ હોય. કારણ કે સગી સકષાયી, અને અકષાયી એમ બન્ને પ્રકારના હોય છે. સગી હોવા છતાં ઉપશાંતકષાયી અને ક્ષીણકષાયીને (૧૧ મા, ૧૨ મા, અને ૧૩ મા ગુણસ્થાનવતી જીવોને) કષા હેતા નથી. તેથી ગ્યાત્મામાં કષાયાત્માની ભજના. કષાયાત્મા અને જ્ઞાનાત્માની પરસ્પર ભજન જાણવી. કારણ કે કષાયાત્મા હોય તેને જ્ઞાનાત્મા કદાચ હેય અને કદાચ ન હોય. કારણ કે સકષાયી સમ્યફષ્ટિને જ્ઞાનાત્મા હોય. પરંતુ મિથ્યાષ્ટિ સકવાયીને જ્ઞાનાત્મા હેતે નથી. તે જ પ્રમાણે, જ્ઞાનાત્મા (સમ્યફાન) હેય તેને કષાયાભા (કષાયો) કદાચ હેય અને કદાચ ન હોય. કારણ કે જ્ઞાનાત્મા છે. તેને ૧૦ મા ગુણસ્થાન સુધી અ૯પ-અધિક અંશે કષાયે હોય છે. પરંતુ ૧૧ મા, ૧૨ મા, ૧૩ મા, અને ૧૪ મા, ગુણસ્થાનવર્તી અને સિદ્ધોને કષાયો નથી. તેથી જ્ઞાનાત્મા હોય તેને કષાયાત્માની ભજના અને કષાયાત્મામાં જ્ઞાનાત્માની ભજના સમજવી. કષાયાત્માની અને ચારિત્રાત્માની પરસ્પર ભજના સમજવી. કારણ કે જેને કષાયાત્મા હોય તેને પ્રમત્ત સંયતિ (ઋાધુ)ની પેઠે કદાચ ચારિત્ર હોય અને અસંયતની પેઠે કદાચ ન પણ હોય. તેવી જ રીતે, જેને ચારિત્રાત્મા હોય તેને કષાયાત્મા કદાચ હોય. અને કદાચ ન હોય. સામાયિકાદિ ચારિત્રવાળાને કષાયે હોય છે. અને યથાખ્યાત ચારિત્રવાળાને કષાયે હેતા નથી. તેથી કષાયાત્મામાં ચારિત્રાત્માની ભજના અને ચારિત્રાત્મામાં કપાયાત્માની ભજના. જેને કષાયાત્મા હોય છે તેને વર્યાત્મા ૩૪ Page #323 -------------------------------------------------------------------------- ________________ २११ ભગવતી ઉપકમ અવશ્ય હોય છે. કારણ કે બધા જ સંસારી જીવન વીમા અવશ્ય હોય છે. તેથી કષાયાત્મામાં વિમાની નિયમા. પરંતુ જેને વર્યાત્મા હિય છે તેવા સકારણ વીર્યવાળાને કષાયે હોય અને ન પણ હોય કારણ કે ઉપશાંતકષાયી અને ક્ષીણકષાયી આત્માઓને કષા લેતા નથી. તેથી વિયત્મામાં કષાયાત્માની ભજના. [3] ગાત્માને બીજા આત્મા સાથે સંબંધ જેને ગાત્મા હોય તેને ઉપકત કથન પ્રમાણે દ્રવ્યાત્મા, ઉપગાત્મા અને દર્શનાત્માની નિયમો અને કષાયાત્માની ભજના સમજવી. યેગાત્મા અને જ્ઞાનાત્માની પરસ્પર ભજના સમજવી. કારણ કે સગીને સમ્યકજ્ઞાન હોય તેને જ્ઞાનાત્મા હોય અને મિથ્યાષ્ટિને જ્ઞાનાત્મા હેતે નથી. તેથી ગાત્મામાં જ્ઞાનાત્માની ભજના. તે જ પ્રમાણે, જ્ઞાનાત્મા જે છે તેને યેગો કદાચ હોય અને કદાચ ન પણ હોય. જ્ઞાનાત્માને ૧૩ મા ગુણસ્થાન સુધી મેંગો હોય છે. અગી કેવલીને (૧૪ મા ગુણસ્થાને) અને સિદ્ધિને ગે હેતા નથી. તેથી જ્ઞાનાત્મામાં ગાત્માની ભજના. યેગાત્મા અને ચારિત્રાત્માની પણ પરસ્પર ભજના સમજવી. જેને ગાત્મા હોય તેને અપ્રમત્ત સંયતિ આદિની પેઠે ચારિત્ર હોય અને અસંયતાની પેઠે ચારિત્ર ન પણ હોય. તેથી ગાત્મામાં ચારિ ત્રાત્માની ભજના સમજવી. જેને ચારિત્રાત્મા છે તેને યે હેય અને ન પણ હેય. કારણ કે ચારિત્રામાં છે તેવા આત્માઓને ૧૩ મા ગુણસ્થાન સુધી હેય છેજ્યારે ૧૪ મા ગુણરથાને યયાખ્યાત ચરિત્ર હોવા છતાં ગે હોતા નથી. તેથી વારિત્રાત્મામાં ગાત્માની ભજના. ગાત્મામાં વિમાની નિયમા. કારણ કે બધા જ સંસારી વીર્યવાળા હેવાથી જેને ગાત્મા છે તેને વીમા અવશ્ય હેય છે. પરંતુ જેને વીમા છે તેને ગાત્માની ભજના. કારણ કે વીમા Page #324 -------------------------------------------------------------------------- ________________ આઠ આત્માને વિચાર ભગવતી શ. ૧૨ ઉ. ૧૦ ૨૭ હેય તેને યે ૧૩ મા ગુણસ્થાન સુધી હેય અને ૧૪મા ગુણસ્થાને સકારણ વીર્ય હોવા છતાં મેંગો ન હોવાથી વીર્યાત્મામાં ગાત્માની ભજના. [૪] જ્ઞાનાત્માને બીજા આત્મા સાથે સંબંધ જ્ઞાનાત્મા હોય તેને દ્રવ્યાત્મા, ઉપગાત્મા અને દર્શનાત્માની નિયમ તથા કષ યાત્માની ભજના ઉપરોક્ત કથન પ્રમાણે સમજવી. જ્ઞાનાત્મામાં ચારિત્રાત્માની ભજના. કારણ કે સમાન હેય તેવા જ્ઞાનાત્માને અપ્રમત્ત સંયતિને પેઠે (૫ થી ૧૪ ગુણસ્થાન સુધી) ચારિત્ર હોય અને અવિરત સમ્યક્દષ્ટિને (ચેથા ગુણસ્થાને) અને સિદ્ધોને ચારિત્રને અભાવ હોય છે. તેથી જ્ઞાનાત્મામાં ચારિત્રાત્માની ભજના. પરંતુ ચારિત્રાત્મામાં જ્ઞાનાત્માની નિયમા. કારણ, જેમને સામાયિકાદિ ચારિત્ર હોય છે તેઓને સમ્યકજ્ઞાન અવશ્ય હોય છે. તેથી ચારિત્રાત્મામાં જ્ઞાનાત્માની નિયમા. જ્ઞાનાત્મા અને વર્યાત્માની પરસ્પર ભજના સમજવી. કારણ કે જેને તત્વના વિશેષ બેધરૂપ સમ્યકજ્ઞાન છે તેને વીર્વાત્મા ૧૪મા ગુણસ્થાન સુધી હોય અને સિદ્ધોને સકારણ વીર્યની અપેક્ષાએ વીર્યને અભાવ હોવાથી વીર્વાત્મા હેત નથી. જેને વીર્યાત્મા હોય તેને કદાચ જ્ઞાનાત્મા હેય. અને કદાચ ન હોય. કારણ કે કદાચ સમ્યકજ્ઞાન હોય અથવા ન પણ હોય. તેથી વીર્યાત્મામાં જ્ઞાનાત્માની ભજના સમજવી. [૫] ચારિત્રાત્માને બીજા આત્મા સાથે સંબંધ ચારિત્રાત્મામાં દ્રવ્યાત્મા, ઉપગાત્મા, જ્ઞાનાત્મા, અને દર્શનાભાની નિયમ અને કષાયાત્મા તથા ગાત્માની ભજના. ઉપરોક્ત કથન પ્રમાણે સમજવી. ચારિત્રાત્મામાં વીત્માની નિયમા. કારણ કે સકારણ વીર્ય જેને ચારિત્ર હોય તેને અવશ્ય હોય છે. તેથી વીર્યાત્માની નિયમા. પરંતુ જેને વીર્યાત્મા છે તેને ચારિત્રાત્મા કદાચ હોય અને કદાચ ન પણ હોય, તેથી વિયંત્મામાં ચારિત્રામાન ભજના. Page #325 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપમા જ્ઞાન, દર્શન અને આત્મત્વ વિષે વિશેષ વ્યાખ્યા ગૌતમ? હે ભગવન! આત્મા જ્ઞાનસ્વરૂપ < છે કે અજ્ઞાન] સ્વરૂપ છે? - મહાવીરઃ હે ગૌતમ! આત્મા કદાચિત જ્ઞાનરૂપ છે અને કદાચિત્ અજ્ઞાનરૂપ પણ છે. પરંતુ તેઓનું જ્ઞાન તે અવશ્ય આત્મ સ્વરૂપ છે. ગૌતમ? હે ભગવન ! નૈરયિકને આત્મા જ્ઞાનરૂપ છે કે અજ્ઞાનરૂપ છે ? મહાવીર : હે ગૌતમ! નૈરયિકોને આત્મા કદાચિત જ્ઞાનરૂપ છે, અને કદાચિત્ અજ્ઞાનરૂપ પણ છે. પરંતુ તેઓનું જ્ઞાન અવશ્ય આત્મરૂપ છે. તે એ પ્રમાણે ૧૯ દંડક (સ્થાવરના પાંચ દંડક વજીને) માટે પણ ઉપરોક્ત કથન પ્રમાણે સમજવું. - ગૌતમહે ભગવન્! પૃથ્વીકાયિકને આત્મ જ્ઞાનરૂપ છે કે અજ્ઞાનરૂપ છે ? મહાવીરઃ હે ગૌતમ! પૃથ્વીકાયિકને આત્મા અવશ્ય અજ્ઞાનરૂપ છે, અને તેઓનું અજ્ઞાન પણ અવશ્ય આત્મરૂપ છે. એ પ્રમાણે થાવત્ વનસ્પતિકાયિકો સુધી પાંચ સ્થાવરો માટે જાણવું. ગૌતમ? હે ભગવન ? આત્મા દર્શાનરૂપ છે કે તેથી દર્શન બીજું છે? મહાવીરઃ હે ગૌતમ! આત્મા અવશ્ય દર્શનરૂપ છે અને દર્શન પણ અવશ્ય આત્મા છે. ગૌતમ? હે ભગવન્! નૈરયિકને આત્મા દર્શનરૂપ છે ? કે નૈરયિકનું દર્શન તેથી અન્ય છે? < જ્ઞાન-એટલે સમ્યફજ્ઞાન એમ સમજવું. | અજ્ઞાન એટલે મિયાજ્ઞાન. એ પ્રમાણે અર્થ ગ્રહણ કરે. Page #326 -------------------------------------------------------------------------- ________________ ૨૬૯ આત્મસ્મ આદિ વિષે ભગવતી શ. ૧૨ ઉ. ૧૦ મહાવીરઃ હે ગૌતમ ! નરયિકને આત્મા અવશ્ય દર્શનરૂપ છે. અને તેઓનું દર્શન પણ અવશ્ય આત્મા છે. એ પ્રમાણે યાવત્ વૈમાનિકે સુધી ચોવીસ દંડકે નિરંતર કહેવા. ગૌતમ : હે ભગવન ! રત્નપ્રભા પૃથ્વી આત્મા–સસ્વરૂપ છે. કે અન્ય-અસસ્વરૂપ રત્નપ્રભાપૃથ્વી છે ? મહાવીરઃ હે ગૌતમ ! રત્નપ્રભા પૃથ્વી (૧) કથંચિત્ આત્મા છે સરૂપ છે. (૨) કથંચિત્ ને આત્મા @ અસરૂપ પણ છે. અને (૩) સદ્દરૂપે અને અસરૂપે (ઉભયથા) કથંચિત્ અવક્તવ્ય @ કહેવાને અશક્ય છે. ગૌતમ ઃ હે ભગવન ! એ પ્રમાણે શા હેતુથી કહે છે કે રત્નપ્રભાપૃથ્વીd કથંચિત્ આત્મા–સરૂપ છે, કથંચિત્ ને આત્મા અસદુરૂપ છે, અને સદ્ અને અસદુ-એ ઉભયરૂપે કથંચિત્ અવકતવ્ય છે?” મહાવીર : હે ગૌતમ! રતનપ્રભાપૃથ્વી પિતાના આદેશથીસ્વરૂપથી આત્મા–વિદ્યમાન છે. પરના આદેશથી–પરરૂપે વિવક્ષાથી ને આત્મા અવિદ્યમાન છે, અને ઉભયના આદેશથી–સ્વ અને પરની વિવક્ષાથી આત્મા @ જુદી અપેક્ષાએ આત્માના ત્રણ પ્રકાર છે, જે નીચે પ્રમાણે છે. આત્મા : જે પોતાની પર્યાની અપેક્ષાએ સસ્વરૂપ (વિદ્યમાન) હોય તે આત્મા. આત્મા : જે પરપર્યાની અપેક્ષાએ અસસ્વરૂપ (અવિદ્યમાન) હોય તે નોઆત્મા. અવકતવ્ય : જે સ્વર્યાની અપેક્ષાથી સસ્વરૂપ (વિદ્યમાન) છે અને પરપર્યાયની અપેક્ષાથી અસલ્વરૂપ (અવિદ્યમાન છે એવી મિશ્ર અવરથા જે શબ્દથી અવાચ્ય છે તે અવકતવ્ય. 7 રત્નપ્રભા પૃથ્વી પોતાના વર્ણાદિ પર્યાય વડે આત્મા–સરૂપ છે, પરવસ્તુના પર્યાય વડે આત્મા–અસરૂપ છે, અને સ્વપરના પર્યાય વડે આત્માસ્વરૂપ કે અનાત્મસ્વરૂપ એ બંને પ્રકારે કહેવાને અશકય છે. એ પ્રમાણે પરમાણુ સુધી ત્રણ ભાંગા થાય છે. Page #327 -------------------------------------------------------------------------- ________________ રાઉ4" શ્રી ભગવતી ઉપક્રમ સદ્દરૂપે અને આત્મા–અસરૂપે અવકતવ્ય છે. તે હેતુથી પૂર્વ પ્રમાણે કહ્યું છે તેમ આત્મા–સ અને યાવ–આત્મા-અસરૂપે અવક્તવ્ય છે. ઉપરોક્ત કથન પ્રમાણે શર્કરા પ્રભા આદિ સાતે પૃથ્વી [નરકભૂમિ) અનુત્તર વિમાન સુધીના દેવ આવાસો તથા ઈષપ્રશ્નારા પૃથ્વી [સિદ્ધશિલા] માટે પણ સમજવું. ' ગૌતમ? હે ભગવન્ ! એક પરમાણુ પુદગલ આત્મા-વિદ્યમાન છે કે તેથી અન્ય [અવિદ્યમાન પરમાણુ પુદગલ છે ? મહાવીરઃ હે ગૌતમ! જેમ સૌધર્મકલ્પ સંબંધે કહ્યું તેમ એક પરમાણુ પુદ્ગલ સંબંધે પણ જાણવું.] ગતમ: હે ભગવન્! ઢિપ્રદેશિક સ્કંધ આત્મા-વિદ્યમાન છે કે તેથી અન્ય-અવિદ્યમાન ઢિપ્રદેશિક સ્કંધ છે? મહાવીરઃ હે ગૌતમ! દ્વિપદેશિક રકંધO (૧) કથંચિત આત્મા-વિદ્યમાન છે (૨) કથંચિત્—આત્મા-અવિદ્યમાન છે અને, [૩] આત્મા તથા આત્મારૂપે કથંચિત્ અવકતવ્ય છે, [૪] કથંચિત્ આત્મા છે, અને કથંચિત્ આત્મા પણ છે. (૫) કથંચિત્ આત્મા છે, અને | સૌધર્મકલ્પ દેવલોકનું કથન રત્નપ્રભાપૃથ્વીના કથન માફક સમજવું. O દિપ્રદેશિક સ્કંધને વિષે છ ભાંગા થાય છે, તેમાં પ્રથમના ત્રણ ભાંગા સકલ સ્કંધની અપેક્ષાએ થાય છે, અને તે પૂર્વે કહેલા છે. બાકીના ત્રણ ભાંગા દેશની અપેક્ષા છે. પ્રિશિક સ્કંધ હોવાથી તેના એક દેશની સ્વપર્યાય વડે સરૂપે વિવક્ષા કરીએ અને બીજા દેશની પરપર્યાય વડે અસરૂપે વિવક્ષા કરીએ તે દિપ્રદેશિક સ્કંધ અનુક્રમે (૪) કથંચિત આત્મારૂપે અને કથંચિત અનાત્મરૂપે હોય, તથા તેના એક દેશની સ્વપર્યાય વડે સદ્દરૂપે વિવક્ષા કરીએ અને બીજા દેશની સદ્ અને અસત્ એ ઉભયરૂપે વિવક્ષા કરીએ તો (૫) કથાચિત આત્મારૂપ અને અવકતવ્ય કહેવાય. તથા તે સ્કંધનો એક દેશ પરપર્યાય વડે અસરૂપે વિવક્ષા કરીએ અને એકબીજા દેશની ઉભયરૂપે વિવક્ષા કરીએ તે તે (૬) ને આત્મા અને અવકતવ્ય કહેવાય. કથંચિત આત્મા નો આત્મા અને અવકતવ્યએ પ્રમાણે સાતમો ભાંગો ક્રિપ્રદેશિક સ્કંધને વિષે તેના બે અંશ હોવાથી પતે નથી. ત્રિપ્રદેશિકાદિ સ્કંધને વિષે તે આ સાતે ભાંગા થાય છે. Page #328 -------------------------------------------------------------------------- ________________ આત્મત આદિ વિશે ભગવતી શ૧૨. ઉ-૧૦ ૨૭૧ આત્મા તથા ને આત્મા અને ઉભયરૂપે અવક્તવ્ય છે (૨) કથંચિત્ ને આત્મા છે, અને આત્મા અને આત્મા–ઉભયરૂપે અવક્તવ્ય છે. ગૌતમઃ હે ભગવન્! એ પ્રમાણે શા હેતુથી કહે છે કે-ઇત્યાદિ પૂર્વોક્ત ચાવ–આત્મા અને આત્મા–એ ઉભયરૂપે અવક્તવ્ય છે? મહાવીર ઃ હે ગૌતમ! (૧) (દ્વિપ્રદેશિક કંધ) પિતાના આદેશથી આત્મા છે (૨) પરના આદેશથી આત્મા છે (૩) ઉભયના આદેશથી આત્મા અને આત્મા–એ ઉભયરૂપે અવક્તવ્ય છે (૪) એક દેશની અપેક્ષાએ સદૂભાવ પર્યાયની વિવક્ષાથી અને એક દેશની અપેક્ષાએ અભાવ પર્યાયની વિવક્ષાથી ઢિપ્રદેશિક સ્કંધ આત્મા-વિદ્યમાન, તથા નો આત્મા–અવિદ્યમાન છે, (૫) એક દેશના આદેશથી સભાવ પર્યાયની અપેક્ષાએ અને એક દેશના આદેશથી સદ્ભાવ અને અસદુભાવ એ બને પર્યાયની અપેક્ષાએ ક્રિપ્રદેશિક સ્કંધ આત્મા-વિદ્યમાન અને આત્મા તથા નો આત્મા એ ઉભયરૂપે અવક્તવ્ય છે. (૬) એક દેશના આદેશથી અસદભાવની પર્યાયની અપેક્ષાએ અને એક દેશના આદેશથી સદ્ભાવ અને અસદુભાવ–એ બંને પર્યાયની અપેક્ષાએ તે ક્રિપ્રદેશિક ધ ને આત્મા-અવિદ્યમાન અને આત્મા તથા ને આત્મારૂપે અવક્તવ્ય છે. તે હેતુથી એ પ્રમાણે કહ્યું છે કે યાવત્ આત્મા-અવિઘમાન છે. ગૌતમ : હે ભગવન ત્રિપ્રદેશિક સ્કંધ આત્મા-વિદ્યમાન છે કે તેથી અન્ય-વિદ્યમાન ત્રિપ્રદેશિક સ્કંધ છે? મહાવીરઃ હે ૌતમત્રિપ્રદેશિક સ્કંધ (૧) કથંચિત્ આત્મા વિદ્યમાન છે, (૨) કથંચિત્ આત્મા-અવિદ્યમાન છે, (૩) આત્મા તથા આત્મા–એ ઉભયરૂપે કથંચિત્ અવક્તવ્ય છે (૪) કથંચિત્ આત્મા તથા કથંચિત્ આત્મા છે. (૫) કથંચિત્ આત્મા તથા આત્માએ [[ત્રિપ્રદેશિક સકંધને વિષે તેર ભાંગા થાય છે. તેમાં પૂર્વે કહેલા સાત ભાંગામાંથી આદિના ત્રણ ભાંગા સકલ સ્કંધની અપેક્ષાએ થાય છે, પછીના બીજા ત્રણ ભાંગાના એકવચન અને બહુવચનના ભેદ થકી ત્રણ ત્રણ વિકલ્પો થાય છે. અને સાતમો ભાગે એક જ પ્રકારનો છે. Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ શ્રી ભગવતી ઉપમ છે (બહુવચન અને એકવચન). (૬) કથ'ચિત્ આત્માએ અને આત્મા છે. (બહુવચન અને એકવચન). (૭) કથંચિત્ આત્મા તથા આત્મા એ ઉભયરૂપે અવક્તવ્ય છે. (૮) કથંચિત્ આત્મા અને આત્માએ તથા નાઆત્મા એ ઉભયરૂપે અવક્તવ્ય છે. (૯) કથ ંચિત્ આત્માએ અને આત્મા તથા નાઆત્મા એ ઉભયરૂપે અવક્તવ્ય છે. (૧૦) કથ'ચિત્ નાઆત્મા અને આત્મા તથા નાઆત્મા એ ઉભયરૂપે અવક્તવ્ય છે. (૧૧) કથંચિત્ નાઆત્મા અને આત્માએ તથા નાઆત્માએ એ અને રૂપે અવક્તવ્યા છે. (૧૨) કથંચિત નાઆત્મા અને આત્મા તથા નાઆત્મા એ ઉભયરૂપે અવકતવ્ય છે. (૧૩) કથ’ચિત્ આત્મા, આત્મા અને આત્મા તથા નેઆત્મા એ બને રૂપે અવકતવ્ય છે ગૌતમ : : હે ભગવન્ ! એ પ્રમાણે શા હેતુથી કડા છે કે “ ત્રિપ્રદેશિક સ્ક ંધ કથંચિત્ આત્મા છે--ઇત્યાદિ પૂર્વ પ્રમાણે કહેલું, યાવત્ કથંચિત્ આત્મા, નેઆત્મા અને આત્મા તથા નાઆત્મરૂપે અવકતવ્ય છે? મહાવીર : હૈ ગૌતમ ! (ત્રિપ્રદેશિક કોંધ) પેાતાના આદેશથી (૧) આત્મા છે. (ર) પરના-આદેશથી નેઆત્મા છે. (૩) ઉભયના આદેશથી આત્મા અને નાઆત્મા-એ ઉભયરૂપે અવકતવ્ય છે. (૪) એક દેશના આદેશથી સદ્ભાવપર્યાયની અપેક્ષાએ અને એક દેશના આદેશથી અસદ્ભાવપર્યાયની અપેક્ષાએ ત્રિપ્રદેશિક સ્ક ંધ આત્મા અને નાઆત્મારૂપ છે. (૫) એક દેશના આદેશથી સદ્ભાવ પર્યાયની અપેક્ષાએ અને દેશાના આદેશથી અસદ્ભાવ પર્યાયની અપેક્ષાએ તે ત્રિપ્રદેશિક સ્કંધ આત્મા તથા નાઆત્માએ છે. (૬) દેશે!ના આદેશથી સદ્ભાવ પર્યાયની અપેક્ષાએ અને દેશના આદેશથી અસદ્ભાવપર્યાયની અપેક્ષાએ ત્રિપ્રદેશિક કધ આત્મા અને નાચ્યાત્મારૂપ છે. (૭) દેશના આદેશથી સદ્ભાવપર્યાયની અપેક્ષાએ અને દેશના આદેશથી ઉમય-સદ્ભાવ તથા અસદ્ભાવપર્યાયની અપેક્ષાએ તે ત્રિપ્રદેશિક સ્કંધ આત્મા અને અત્મા તથા નામાત્મા-એ ઉન્નયરૂપે અત્રકતવ્ય છે. (૮) દેશના આદેશથી સદ્ભાત્ર પર્યાયની અપેક્ષાએ અને દેશાના આદેશથી ઉભયપર્યાયની વિવક્ષાએ તે ત્રિપ્રદેશિક સ્કંધ આત્મા અને આત્માએ તથા નાઆત્માએએ ઉભયરૂપે વકતવ્ય Page #330 -------------------------------------------------------------------------- ________________ આત્મત્વ આદિ વિષે ભગવતી શ–૧૨. ઉ–૧૦, ૨૭૭ છે. (૯) દેશાના આદેશથી સદ્ભાવપર્યાયની અપેક્ષાએ અને દેશના આદેશથી તદ્રુભયપર્યાયની અપેક્ષાએ તે ત્રિપ્રદેશિક સ્કંધ આત્મા અને આત્મા તથા નાઆત્મા એ ઉભયરૂપે અવકતવ્ય છે—એ ત્રણ ભાંગા જાણવા. (૧૦) દેશના આદેશથી અસદ્ભાવ પર્યાયની અપેક્ષાએ અને દેશના આદેશથી ઉભય પર્યાયની અપેક્ષાએ તે ત્રિપ્રદેશિક સ્કંધ નાઆત્મા અને આત્મા તથા નાઆત્મારૂપે અવક્તવ્ય છે. (૧૧) દેશના આદેશથી અસદ્ભાવ પર્યાયની અપેક્ષાએ અને દેશાના આદેશથી તદ્રુભયપર્યાયની અપેક્ષાએ તે ત્રિપ્રદેશિક ધ નેઆત્મા અને આત્માએ તથા નાઆત્માએ એભયરૂપે અવક્તા છે. (૧૨) દેશેાના આદેશથી અસદ્ભાવપર્યાયની અપેક્ષાએ અને દેશના આદેશથી તદ્રુભયપર્યાયની અપેક્ષાએ તે ત્રિપ્રદેશિક કધ નાઆત્માએ અને આત્મા તથા નાઆત્મા ઉભયરૂપે અવકતવ્ય છે. (૧૩) દેશના આદેશથી સદ્ભાવપર્યાયની અપેક્ષાએ, દેશના આદેશથી અસદ્ભાવ પર્યાયની અપેક્ષાએ અને દેશના આદેશથી તદુભયપર્યાયની અપેક્ષાએ તે ત્રિપ્રદેશિક સ્કંધ ( ક ંચિત્ ) આત્મા ને!આત્મા અને આત્મા તથા નેઆમા ઉભયરૂપે અવતવ્ય છે. માટે હે ગૌતમ ! તે હેતુથી એમ કહ્યું કે, ત્રિપ્રદેશિક સ્કંધ કથ ચિત્ આત્મા છે—ઇત્યાદિ યાવત્ નાઆત્મા છે” ત્યાં સુધી બધુ કહેવું. ગૌતમ : હે ભગવન્ ! ચતુઃપ્રદેશિક સ્ક ંધ આત્મા-વિદ્યમાન છે કે તેથી અન્ય છે, ઈત્યાદિ પ્રશ્ન. મહાવીર : હું ગીતમ ! ચતુઃપ્રદેશિક સ્કંધ (૧) કથ ચિત્ આત્મા છે, (૨) કંચિત્ નાઆત્મા છે, (૩) આત્મા અને આત્મા ઉભયરૂપે કથંચિત અવકતવ્ય છે, (૪)- થી (૭) કથચિત્ આત્મા અને નાઆત્મા છે (૪ ભાંગા) (એકવચન અને બહુવચનના ચાર ભાંગાએ) (૮) શ્રી (૧૧) કથંચિત્ આત્મા અને અવકતવ્ય છે (તે ૪ ભાંગા) (૧૨) થી (૧૫) કથ ંચિત્ નામા અને અવકતવ્ય છે, (૪ ભાંગ) (૧૬) થંચિત્ આત્મા અને નામા તથા આત્મા-આત્મારૂપે અવકતવ્ય છે, (૧૭) કંચિત્ આત્મા, ને આત્મા અને આત્માએ તથા નેઆત્મારૂપે વકતવ્યા છે, (૧૮) કથંચિત્ આત્મા નેઆત્માએ તથા આત્મા અને નાઆત્મા-ઉમયરૂપે અવકતવ્ય છે. (૧૯) કથંચિત્ આત્માઓ, ૩૫ 66 Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ - શ્રી ભગવતી ઉપમ ને આત્મા તથા આત્મા અને અનામરૂપે અવકતવ્ય છે. ગૌતમ : હે ભગવન્શા હેતુથી એમ કહેવાય છે કે, ચતુઃપ્રાદેશિક સ્કંધ કથંચિત્ આત્મા, આત્મા અને અવક્તવ્ય છે-ઈત્યાદિ પૂર્વ પ્રમાણે અર્થને પુનરુચ્ચાર કરી પ્રશ્ન કરે. મહાવીરઃ હે ગૌતમ! (૧) પિતાના આદેશથી-સ્વરૂપની વિવક્ષાથી આત્મા છે, (૨) પરના આદેશથી- પરરૂપની વિવક્ષાથી ને આત્મા છે, (૩) તંદુભયના આદેશથી આત્મા અને આત્મા–એ ઉભયરૂપે અવકતવ્ય છે. (૪) દેશના આદેશથી સદુભાવપર્યાયની અપેક્ષાએ અને દેશના આદેશથી અસહ્માવપર્યાયની અપેક્ષાએ (એકવચન અને બહુવચનના) ચાર ભાંગા થાય છે. સદ્ભાવ પર્યાય તથા તદુભયની અપેક્ષાએ ચાર ભાંગા થાય છે, તથા અસદુભાવ અને તદુભયની અપેક્ષાએ પણ ચાર ભાંગા થાય છે, તથા (૧૬) દેશના આદેશથી તથા સદુભાવપર્યાયની અપેક્ષાએ, દેશના આદેશથી અસદુભાવ પર્યાયની અપેક્ષાએ, દેશના આદેશથી તદુભયપર્યાયની અપેક્ષાએ ચતુuદેશિક સ્કંધ આત્મા, આત્મા અને આત્માએ તથા નેઅ મા-એ ઉમવરૂપે અવકતવ્ય છે. (૧૭) દેશના આદેશથી સદ્દભાવપર્યાયની અપેક્ષાએ, દેશના આદેશથી અભાવપર્યાયની અપેક્ષાએ અને દેશના આદેશથી તદુભપર્યાયની અપેક્ષાએ ચતુ-પ્રદેશિક સ્કંધ આત્મા ને આત્મા અને આત્માઓ તથા ને આત્મારૂપે અવક્તવ્ય છે. (૧૮) દેશના આદેશથી સદ્દભાવપર્યાયની અપેક્ષાએ, દેશના આદે. શથી અસદુભાવપર્યાયની અપેક્ષાએ અને દેશના આદેશથી તદુભયપર્યાયની અપેક્ષાએ ચતુuદેશી સ્કંધ આત્માનો આત્મા અને આત્મા તથા આત્મા ઉભયરૂપે અવતવ્ય છે. (૧૯) દેશના આદેશથી સદ્ભાવપર્યાયની અપેક્ષાએ, દેશના આદેશથી અસદ્ભાવ પર્યાયની અપેક્ષાએ, અને દેશના આદેશથી તદુભય પર્યાયની અપેક્ષાએ ચતુ પ્રદેશિક સ્કંધ આત્માઓ, આત્મા, અને આત્મા તથા આત્મારૂપે અવક્તવ્ય છે. માટે હે ગૌતમ! તે હેતુથી એમ કહેવાય છે કે ચતુષ્પદેશિક સ્કંધ કથંચિત્ આત્મા છે, કથંચિત્ આત્મા છે અને કથંચિત્ અવકતવ્ય છે, એ નિક્ષેપમાં પૂર્વોક્ત ભાંગાઓ યા–નેત્મા છે ત્યાં સુધી કહેવા. ગૌતમઃ હે ભગવન્! પંચપ્રદેશિક આત્મ છે, કે તેથી અન્ય પ્રદેશિક સ્કંધ છે? Page #332 -------------------------------------------------------------------------- ________________ ૨૭૫ આત્મત્વ આદિ વિષે બેલ ભગવતી શ૧૨. ઉ૧૦. મહાવીર : હે ગૌતમ! પંચપ્રદેશિક સ્કંધ : (૧) કથંચિત્ આત્મા છે, (૨) કથંચિત્ આત્મા છે, અને (૩) આત્મા તથા આત્મારૂપે કથંચિત્ અવકતવ્ય છે, (૪) કથંચિત્ આત્મા, ને આત્મા અને આત્મા અને અનાત્મા-ઉભયરૂપે કથંચિત્ અવક્તવ્ય છે. આત્મા અને અવક્તવ્ય વડે એ પ્રમાણે ચાર ભાંગા કરવા, ત્રિકસંગમાં (આઠ ભાંગા થાય છે) એક આઠમે ભાગે ઊતરતે નથી, એટલે સાત ભાંગાએ થાય છે. (કુલ મળીને બાવીસ ભાંગાઓ થાય છે) ગૌતમ: હે ભગવન ! શા હેતુથી (પંચપ્રદેશિક સ્કંધ આત્મા છે) ઈત્યાદિ પાઠને પુનરુચ્ચાર કરે ? મહાવીરઃ હે ગૌતમ ! (૧) (પંચપ્રદેશિક સ્કંધ) પિતાને આદેશથી આત્મા છે, (૨) પરના આદેશથી ને આત્મા છે, (૩) તદુભયના–આદેશથી અવક્તવ્ય છે, (૪) દેશના આદેશથી સદ્દભાવ પર્યાયની અપેક્ષાએ અને દેશના આદેશથી અસદુભાવ પર્યાયની અપેક્ષાએ કથંચિત્ આત્મા છે અને આત્મા નથી–એ પ્રમાણે ટ્રિક સંગમાં સર્વે ભાંગા ઊપજે છે, માત્ર વિકસંગમાં (આઠમ) એક ભાંગે ઊતરતે નથી. ષપદેશિક સ્કંધને વિષે સર્વે ભાંગાઓ લાગુ પડે છે, જેમ ષàદેશિક સ્કંધને વિષે કહ્યું તે જ પ્રમાણે યાવત્ અનંત પ્રદેશિક સ્કંધ સંબંધે જાણવું. તમ: હે ભગવન ! તે એમ જ છે, હે ભગવન્! તે એમ જ છે એમ કહી [ભગવાન ગૌતમ] યાવત્ વિહરે છે. જ પંચપ્રદેશિક સ્કંધના ૨૨ ભાંગા થાય છે, તેમાં આદિના ત્રણ ભાંગા પૂર્વ પ્રમાણે એકલા દેશરૂપ છે. ત્યાર પછીના ત્રણ ભાંગાના પ્રત્યેકે ચાર ચાર વિકલ્પ થાય છે, અને સાતમા ભાંગાના સાત વિકલ્પ થાય છે. ત્રિકસંયોગના મૂળ આઠ ભાંગા થાય, તેમાં અહીં પ્રથમના સાત ભાંગા ગ્રહણ કરવા, એક છેલ્લા ભાંગાને અસંભવ હોવાથી તે ન ગ્રહણ કરે. છ પ્રશિક સ્કંધને વિષે ત્રેવીસ ભાંગા થાય છે. Page #333 -------------------------------------------------------------------------- ________________ ઠો ભગવતી ઉપક્રમા #ઉત્પન્ન સંખ્યાના ૩૯ બોલે શ્રી ભગવતી સૂવ શ ૧૩ ઉ. ૧-૨ને અધિકાર (૧) સમુચ્ચય કેટલા ઊપજે છે? ૧. (૨) સલેશી ૧. (૩) શુકલપક્ષી કૃષ્ણપક્ષી–૨ (૪) સંસી અસંસી ૨ (૫) ભવી અભવી ૨ (૬) મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મતિજ્ઞાની, કુતઅજ્ઞાની, વિર્ભાગજ્ઞાની ૬ (૭) ચક્ષુદર્શની, અચક્ષુદર્શની, અવધિદર્શની ૩, (૮) આહારસંસી, ભયસંજ્ઞી, મૈથુનસંસી, પરિગ્રહસંજ્ઞી ૪ (૯) સ્ત્રીવેદી, પુરુષવેદી, નપુંસકવેદી ૩(૧૦) ક્રોધી, માની માયી, લેભી ૪ (૧૧)શ્રોતેંદ્રિય, ચક્ષુઈદ્રિય, ઘણેદ્રિય, રસનેંદ્રિય, સ્પર્શનેંદ્રિય, ઈદ્રિય ૬ (૧૨) મગ, વચન, કાયાગ ૩ (૧૩) સાગારેવઉતા (સાકારઉપગવાળા) અણગારે વઉત્તા (અનાકાર ઉપગવાળા) ૨ એ સર્વ ૩૯ બેલ થયા. ગૌતમ : હે ભગવન ! રત્નપ્રભા નારકીના સંખ્યાતા જનના નરકાવાસમાં એક સમયમાં સંખ્યાતા નેરિયા ઊપજે છે કે અસંખ્યાતા ઊપજે છે? મહાવીર હે ગતમ! સંખ્યાતા એજનને નરકાવાસમાં જઘન્ય-૧-૨-૩ ઉત્કૃષ્ટી સંખ્યાતા ઊપજે છે. ગૌતમ : હે ભગવદ્ ! અસંખ્યાતા એજનના નરકાવાસમાં એક સમયમાં સંખ્યાતા નેરિયા ઊપજે છે કે અસંખ્યાતા નેરિયા ઊપજે છે? મહાવીરઃ હે ગૌતમ! અસંખ્યાતા એજનના નારકાવાસમાં જઘન્ય ૧-૨-૩, ઉત્કૃષ્ટ અસંખ્યાતા નેરિયા ઊપજે છે. એ રીતે બાકી છ નરકોનું કહેવું. ગૌતમ? હે ભગવન્ ! પહેલી બીજી નારકીમાં કાતિલેશ્યાવાળા કેટલા ઊપજે છે? મહાવીર : હે ગૌતમ! જઘન્ય ૧-૨-૩, ઉત્કૃષ્ટ સંખ્યાતા આ વિષયમાં નારકી દેવતાનું વિવેચન છે. બીજા દંડકોનું નથી. Page #334 -------------------------------------------------------------------------- ________________ ઉસત્ર સંખ્યા ભગવતી શ. ૧૩ ઉ. ૧–. જનના નરકાવાસમાં સંખ્યાતા અને અસંખ્યાતા એજનના નરકાવાસમાં અસંખ્યાત ઊપજે છે.) ગૌતમ: હે ભગવન્ ! નારકીમાં કૃષ્ણપક્ષી ઊપજે છે કે શુકલપક્ષી] ઊપજે છે? મહાવીર ઃ હે ગૌતમ! કૃષ્ણપક્ષી પણ ઊપજે છે અને શુકલપક્ષી પણ ઊપજે છે. ગૌતમ : હે ભગવન ! નારકમાં સંશી ઊપજે છે કે અસંશી ઊપજે છે ? મહાવીર : હે ગૌતમ ! પહેલી નારકીમાં સંસી પણ ઊપજે છે અને અસંસી પણ ઊપજે છે. અને બાકીની છ નરકમાં સંસી જ ઊપજે છે. ગૌતમ : હે ભગવન્! નારકીમાં ભવી ઊપજે છે કે અભવી ઊપજે છે ? મહાવીર : હે ગૌતમ ! ભવી પણ ઊપજે છે અને અભવી પણ ઊપજે છે. ગૌતમઃ હે ભગવન્ ! નારકીમાં મતિજ્ઞાની ઉપજે છે કે શ્રુતજ્ઞાની ઊપજે છે કે અવધિજ્ઞાની ઊપજે છે કે મતિજ્ઞાની શ્રુતજ્ઞાની તથા વિર્ભાગજ્ઞાની ઊપજે છે ? મહાવીર : હે ગૌતમ! પહેલીથી છઠ્ઠી નારકી સુધી મતિજ્ઞાની આદિ ૩ જ્ઞાનવાળા અને મતિઅજ્ઞાન આદિ ૩ અજ્ઞાનવાળા ઊપજે છે. અને સાતમી નારકીમાં ફકત ૩ અજ્ઞાનવાળા જ ઊપજે છે. Oએ રીતે ત્રીજી નારકીમાં કાપત, નલલેશ્યાવાળા અને ચોથી નારકીમાં નીલેશ્યાવાળા અને પાંચમી નારકીમાં નીલકૃષ્ણલેશ્યાવાળા અને છઠ્ઠી સાતમી - નારકીમાં કૃષ્ણલેશ્યાવાળા કહેવા. @જે જીવોનું સંસાર પરિભ્રમણ અર્ધ પુલ પરાવર્તનથી વધુ બાકી છે એને કૃષ્ણપક્ષી કહે છે. Lજે છાનું સંસાર પરિભ્રમણ અર્ધા પુદ્ગલ પરાવર્તન સુધી બાકી છે તેને શુકલપક્ષી કહેવાય છે.-- Page #335 -------------------------------------------------------------------------- ________________ રી શ્રી ભગવતી ઉપક્રમ ગૌતમ : હે ભગવન! નારકીમાં ચક્ષુદર્શની ઊપજે છે કે અચક્ષુદર્શની ઊપજે છે કે અવધિદર્શની ઊપજે છે ? મહાવીર ઃ હે ગૌતમ ! અચક્ષુદર્શની > ઊપજે છે, અવધિદર્શની ઊપજે છે પરંતુ ચક્ષુદર્શની ઊપજતા નથી. ગૌતમ : હે ભગવન ! નારકીમાં આહારસંસી ઊપજે છે કે ભયસંસી ઊપજે છે કે મૈથુનસરી ઊપજે છે કે પરિગ્રહસંસી ઊપજે છે ? . મહાવીર ઃ હે ગૌતમ ! ચારે સંજ્ઞાવાળા ઊપજે છે. ગૌતમ ઃ હે ભગવન ! નરકમાં સ્ત્રી વેદી ઊપજે છે કે પુરુઈવેદી ઊપજે છે કે નપુંસકવેદી ઊપજે છે ? મહાવીર : હે ગૌતમ ! નપુંસકવેદી ઊપજે છે, સ્ત્રીવેદી પુરુવિવેદી ઊપજતા નથી. ગોતમ ઃ હે ભગવન્ ! નારકીમાં ક્રોધી ઊપજે છે કે માની ઊપજે છે કે માયી ઊપજે છે કે લેભી ઊપજે છે ? મહાવીર : હે ગૌતમ! ક્રોધ આદિ ચારે કષાયવાળા ઊપજે છે. ગૌતમ : હે ભગવન્! નારકીમાં પાંચ ઈદ્રિય સહિત ઊપજે છે કે નેઈદ્રિય ઊપજે છે ? - મહાવીર : હે ગૌતમ ! નેઈદ્રિયઉપગવાળા ઊપજે છે, પરંતુ પાંચ દ્રવ્ય ઈદ્રિય સહિત ઊપજતા નથી. ગૌતમ? હે ભગવન ! નારકીમાં મનગી ઊપજે છે કે વચનયેગી ઊપજે છે કે કાયયેગી ઊપજે છે? > ઈદ્રિયો અને મન સિવાય સામાન્ય ઉપયોગ માત્રને પણ અચક્ષુદર્શન કહે છે. ઉત્પત્તિ સમયે સામાન્ય ઉપયોગરૂપ અચક્ષુદર્શન હોય છે. એ માટે ઉત્તરમાં કહ્યું કે અચક્ષુદર્શની ઉત્પન્ન થાય છે. | Oનોઈદ્રિય અર્થાત્ મન જે કે અપર્યાપ્ત અવસ્થામાં મનપર્યાપ્તિનો અભાવ હવાથી દ્રવ્ય મન હેતા નથી, તથાપિ ચૈતન્યરૂપ ભાવમાં હંમેશાં હોય છે. એ માટે અહીં ઉત્તરમાં કહ્યું છે કે નોઈદ્રિયઉપયોગવાળા ઉત્પન્ન થાય છે. Page #336 -------------------------------------------------------------------------- ________________ ઉપન્ન સંખ્યા ભગવતી શ-૧૩. ઉ-૧-૨. ( ૨૭૯ મહાવીરઃ હે ગૌતમ! કાયયોગી ઊપજે છે? મનયોગી, વચનગી ઊપજતા નથી. ગૌતમ? હે ભગવન! નારકીમાં સાકાર૩પગવાળા ઊપજે છે કે અનાકાર ઉપગવાળા ઊપજે છે? મહાવીરઃ હે ગૌતમ! સાકારઉપગવાળા પણ ઊપજે છે અને અનાકારઉપગવાળા પણ ઊપજે છે. ઉપરોક્ત ૧૩ દ્વારમાં જઘન્ય ૧-૨-૩ ઉત્કૃષ્ટ સંખ્યાના જનના નરકાવાસમાં સંખ્યાત ઊપજે છે અને અસંખ્યાતા જનના નરકાવાસમાં અસંખ્યાતા ઊપજે છે. આ ૩૯ બેલેમાંથી ઊપજતા અપેક્ષાએ ભજના પહેલી નારકીમાં ૨૯ બેલોની ભજના, ૧૦ બેલ ઊપજતા, નથી [ચક્ષુદર્શની, સ્ત્રીવેદી, પુરુષવેદી, પાંચ ઇંદ્રિયે સહિત, મનેયેગી, વચનગી-૧૦] બીજી નારકીથી છઠ્ઠી નારકી સુધી ૨૮ બેલની ભજના, ૧૧ બેલ ઊપજતા નથી. [૧૦ બેલ પહેલી નારકી મુજબ અને ૧ અસંગી] સાતમી નારકીમાં ૨૫ બેલની ભજના, ૧૪ બેલ ઊપજતા નથી. (૧૧ બેલ બીજી નારકી મુજબ અને ૩ જ્ઞાન–૧૪). ભવનપતિ અને વાણવ્યંતરમાં ૩૦ બોલેની ભજના, ૮ બેલ ઊપજતા નથી. (ચક્ષુદર્શની, નપુંસકવેદી, પાંચ ઇકિયે સહિત, મનયેગી, વચનગી-૯). તિષી અને પહેલા બીજા દેવલેકમાં ૨૯ બેલની ભજના, ૧૦. બેલ ઊપજતા નથી (૯ બેલ ભવનપતિ મુજબ અને ૧ અસંજ્ઞી) ત્રીજા દેવકથી આઠમા દેવલેક સુધી ૨૮ બેલની ભજના, ૧૧ બેલ ઊપજતા નથી (૧૦ બોલ બીજા દેવલેક મુજબ ૧ સ્ત્રીવેદી ૧૧) નવમા દેવલોકથી નવરૈવેયક સુધી ૨૮ બોલની ભજના, ૧૧ બોલ ઊપજતા. નથી (આઠમા દેવલેક મુજબ) પાંચ અનુત્તર વિમાનમાં ૨૩ બેલની ભજના, ૧૬ બેલ ઊપજતા નથી. (૧૧ બોલ આઠમા દેવલોક મુજબ Tનવમા દેવલોકથી સર્વાર્થસિદ્ધ સુધી જઘન્ય ૧-૨-૩ ઉત્કૃષ્ટ સંખ્યાતા ઊપજે છે. Page #337 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ શ્રી ભગવતી ઉપકમ અને કૃષ્ણપક્ષી અભવી, મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની, વિર્ભાગજ્ઞાની ૧૬). આ ૩૯ બોલમાંથી] ઉવટને ઉદ્વર્તન નીકળતાં) અને ૦ચવને (ચવની અપેક્ષાએ ભજનાના બેલ. પહેલી નારકીથી ત્રીજી નારકી સુધી ઉવર્તનમાં ૨૯ બેલેની ભજના. ૧૦ બોલ નીકળતા નથી. (૧ અસંજ્ઞી, ૧ વિર્ભાગજ્ઞાન, ૧ ચક્ષુદર્શન, ૫ ઈહિયે, ૧ મગ, ૧ વચનગ) અવધિજ્ઞાની, અવધિદર્શની સંખ્યાતા નીકળે છે. ચોથી નારકીથી છઠ્ઠી નારકી સુધી નીકળવામાં ૨૭ બોલની ભજના. ૧૨ બેલ નીકળતા નથી. (૧૦ બેલ ત્રીજી નારકી મુજબ અને અવધિજ્ઞાની, અવધિદર્શની) સાતમી નરકથી નીકળવામાં ૨૫ બેલની ભજના, ૧૪ બેલ નીકળતા નથી. (૧૨ બોલ છઠ્ઠી નારકી મુજબ અને મતિજ્ઞાન શ્રુતજ્ઞાન) - ભવનપતિ, વાણવ્યંતરથી નીકળવામાં તિષીથી અવનમાં ૨૮ બેલની ભજના. ૧૧ બેલ નીકળતા નથી. (અવધિજ્ઞાન, વિર્ભાગજ્ઞાન, અવધિદર્શન, ચક્ષુદર્શન પાંચ ઈદ્રિ, મગ, વચનગ). તે પહેલા, બીજા દેવલેકથી અવનમાં ૩૦ બેલની ભજના, ૯ બેલ વતા નથી. (વિર્ભાગજ્ઞાન, ચક્ષુદર્શન પચે ઈદ્રિયે સહિત, મનગ, વચનગ) અવધિજ્ઞાની, અવધિદર્શની સંખ્યાતા એવે છે. ત્રીજા દેવકથી આઠમા દેવલોક સુધી વનમાં ૨૯ બેલની ભજના ૧૦ બેલ ચવતા વથી. (ત્રીજા નારકી મુજબ) અવધિજ્ઞાની, અવધિદર્શની સંખ્યાતાચવે છે. - નારકીમાંથી તથા ભવનપતિ, વાણવ્યંતર દેવોમાંથી નીકળી મનુષ્ય અને તિર્યંચ ગતિમાં જાય તેને ઉવટના (ઉદ્વર્તન) કહે છે. 51. Oજ્યોતિષી અને વૈમાનિક દેવોમાંથી નીકળી મનુષ્ય અને તિર્યંચગતિમાં જાય તેને વન કહે છે. A - કઈ પણ જીવ નારકીમાંથી નીકળી ફરી નારકીમાં તથા દેવોમાં ઉપજ થતા નથી. એ રીતે, કઈ પણ જીવ દેવોમાંથી નીકળી ફરી દેવામાં તથા નારકીમાં ઉપ્તન્ન થતા નથી. નારકી અને દેવતામાંથી નીકળેલ જીવ મનુષ્ય કે તિષચમાં જ ઉત્પન્ન થાય છે. મનુષ્ય કે તિર્યંચને ભવ કરીને ફરી પાછા નારકી કે દેવતામાં જઈ શકે છે. Page #338 -------------------------------------------------------------------------- ________________ ઉત્પન્ન સંખ્યા વિષે ભગવતી શ-૧૩. ઉ-૧-૨ ૨૧ નવમા દેવલથી નવરૈવેયક સુધી ચવનમાં ૨૯ બેલની ભજના, ૧૦ બેલ ઐવતા નથી. (આઠમા દેવલેક મુજબ) સર્વ સંખ્યાતા એવે છે. પાંચ અનુત્તરવિમાનથી એવનમાં ૨૫ બેલની ભજના, ૧૪ બોલ ચ્યવતા નથી (કૃષ્ણપક્ષી, અસંસી, અભવી, મતિ અજ્ઞાની, શ્રુત અજ્ઞાની, વિર્ભાગજ્ઞાની, ચક્ષુદર્શન, પાંચ ઈદ્રિયે સહિત, મગ, વચનગ=(૧૪) સત્તા-(સદા લાભે)ને ૪૯ બોલ-ઊપજવાના ૩૯ કહ્યા એમાં ૧૦ બેલ વધી ગયા. ૪ (૧) અનંતરોપપન્નક (૨) પરંપરે૫ પન્નક (૩) અનંતરાવગાઢ (૪) પરંપરાવગાઢ (૫) અનંતરાહારક. (૬) પરંપરાહારક (૭) અનંતરપર્યાપ્તક (૮) પરંપરપર્યાપક (૯) ચરમ અને, (૧૦) અચરમ. - પહેલી નારકીમાં સત્તા (સદા લેભે) અપેક્ષાએ ૩૮ બેલેની નિયમા, ૯ બેલેની ભજના (અસંસી, માન, માયા, લેભ, નેઇદ્રિય, જ જેને ઉત્પન્ન થયાને હજુ એક સમય જ થયો છે તેને અનંતપપન્નક કહેવાય છે. જેને ઉત્પન્ન થયાને એક સમયથી વધુ સમય થયો એટલે ત્રણ સમય થયા હોય તેને પરંપરપન્નક કહેવાય છે. જે નારકી જીવ વિવક્ષિત ક્ષેત્રમાં પ્રથમ સમયમાં રહે છે તેને અનંતવગાઢ કહે છે. વિવક્ષિત ક્ષેત્રમાં રહેતા જેને બેત્રણ સમય થઈ ગયા હોય તેને પરંપરાવગાઢ કહે છે. નરકમાં ઉત્પન્ન થઈ જેણે હમણું પ્રથમ સમયમાં આહાર લીધો એને અનંતરાહારક કહે છે. જેને આહાર લીધાને બે-ત્રણ સમય થયો તેને પરંપરાહોરક * * * નરકમાં ઉત્પન્ન થઈ જેને પર્યાપ્ત થયાને પહેલો જ સમય થયો છે એને અનંતરપર્યાપ્તક કહે છે. જેને પર્યાપક થયાને બે–ત્રણ સમય થયા હોય એને પરંપરપર્યાપ્તક કહે છે. જે નો તે અંતિમ નરકભવ છે અર્થાત જે હવે નરકભવથી નીકળી ફરી ફરી નરકમાં નહિ આવે તેને ચરમ કહે છે, અથવા જે નરકમાં અંતિમ સમયમાં રહેલ છે અર્થાત જે સમય પછીજ નરકભવથી નીકળવાવાળો છે એને ચરમ કહે છે. ચરમથી જે વિપરીત છે એટલે કે નરકના વધુ ભવ કરશે એને અચરમ કહે છે. નારકીની રીતે સર્વ જગ્યાએ કહેવું. Page #339 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ - શ્રી ભગવતી ઉ૫મ અનંતપપત્ત, અનંતરાવગઢ, અનંતરાહારક, અનંતરપર્યાપ્તા=૯) ૨ બેલ લાભે નહિ. (સ્ત્રીવેદ, પુરુષવેદ) સર્વ બેલેના નેરિયા - અસંખ્યાતા લાભે છે. - બીજી નારકીથી સાતમી નારકી સુધી સત્તા (સદા લાભ) અપેક્ષાએ ૩૮ બોલની નિયમો. ૮ બેલની ભજન (પહેલી નારકીમાં હ કહા એમાંથી અસંસીને છોડવું) ત્રણ બેલ લાભે નહિ. (અસલી, સ્ત્રી, પુરુષદ) સર્વ બેલેના નેરિયા અસંખ્યાતા લાભે છે. ભવનપતિ, વાણવ્યંતરમાં સત્તા (સદા લાભે) અપેક્ષાએ ૩૯ બોલની નિયમા, ૯ બેલની ભજન (અસી, ક્રોધ, માન, માયા, નિઇન્દ્રિય, અનંતરપપન્ન, અનંતરાવગાઢ, અનંતરાહારક, અનંતરપર્યાપ્તા=૯) એક બેલ લાભે નહિ (નપુંસક વેદ). સર્વ બેલેના દેવતા અસંખ્યાતા લાભે છે. તિષી, પહેલા, બીજા દેવલેકમાં સત્તા (સદા લાભે) અપેક્ષાએ ૩૯ બેલની નિયમા, ૮ બેલની ભજના. (ક્રોધ, માન, માયા, ઈદ્રિય, અનંતરો પપઘ, અનંતરાવગાઢ, અનંતરાહારક, અનંતરાપર્યાપ્ત ૮) ૨ બેલ લાભે નહિ (અસંજ્ઞી અને નપુંસકવેદ). સર્વ બેલેના દેવતા અસંખ્યાતા લાભે છે. ત્રીજા દેવલથી નવેયક સુધી સત્તા (સદા લાભે) અપેક્ષાએ ૩૮ બેલની નિયમા, ૮ બેલની ભજન (બીજા દેવલોક મુજબ) ૩ < સંખ્યાત એજનના નરકાવાસમાં સંખ્યાત નેરિયા લાભે છે, અને અસંખ્યાત એજનના નરકાવાસોમાં અસંખ્યાત નેરિયા લાભે છે. ૪ અસંસીની ભવનપતિ, વાણુવ્યંતરમાં ભજના બતાવી છે તે પછી નપુસકદ પણ એમાં સંભવે છે તે પછી નપુંસક વેદને નિષેધ કેમ કર્યો ? આ શંકા થઈ શકે છે પરંતુ અસંસી અવસ્થા થોડા સમયની–અંતર્મુહૂર્ત માત્રની હોય છે, એટલે નપું સદની વિવક્ષા કરી નથી. ભગવતી સૂત્ર શ. ૩૦ . ૧માં પણ સમદષ્ટિ વિકલૅન્દ્રિયમાં ક્રિયાવાદી, વિનયવાદી હોવાનો નિષેધ કર્યો છે. કેમકે એમાં વિશિષ્ટ સમ્યક્ત્વનો અભાવ છે. Page #340 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ ઉત્પન સંખ્યા વિષે ભગવતી શ. ૧૩ ઉં. ૧- બેલ લાભે નહિ. (અસંજ્ઞી, સ્ત્રી વેદ, નપુંસક વેદ) સર્વ બેલેના દેવતા અસંખ્યાતા લાભે છે. ચારઅનુત્તરવિમાનમાં સદા લાભ અપેક્ષાએ ૩૩ બેલેની નિયમા, ૮ બેલેની ભજના (બીજા દેવલોક પ્રમાણે) ૮ બેલ લાભે નહિ (કૃષ્ણપક્ષી, અસંસી, અભવી, મતિ અજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિર્ભાગજ્ઞાન, સ્ત્રીવેદ, નપુંસક વેદ) સર્વ બેલેના દેવતા અસંખ્યાતા લાભે છે. સર્વાર્થસિદ્ધમાં સત્તા (સદા લાભે) અપેક્ષાએ ૩૨ બેલની નિયમા. ૮ બેલની ભજના (બીજા દેવલોક પ્રમાણે). ૯ બેલ લાભ નહિ (આઠ બોલ ચાર અનુત્તર વિમાન પ્રમાણે અને એક અચરમ-૯). સર્વ બેલેના દેવતા સંખ્યાતા લાભે. નોંધ :- નારકીથી લઈ આઠમા દેવલેક સુધી ઊપજતા અને અવનમાં જઘન્ય ૧-૨-૩, ઉત્કૃષ્ટ સંખ્યાતા એજનના વાસમાં રહેવાનાં સ્થામાં) સંખ્યાતા અને અસંખ્યાતા જનનાં રહેવાનાં સ્થાનમાં અસંખ્યાતા કહેવા. સત્તામાં ૧-૨-૩ કહેવા નહિ. (સંખ્યાના જનના વાસમાં સંખ્યાતા કહેવા અને અસંખ્યાતા એજનના વાસમાં અસંખ્યાતા કહેવા) નવમા દેવલોકથી પાંચ અનુત્તર વિમાન સુધી ઊપજતા અને અવતામાં જઘન્ય ૧-૨-૩, ઉત્કૃષ્ટ સંખ્યાતા અને અસંખ્યાત જનના વાસમાં સંખ્યાતા કહેવા. સત્તામાં (સદા લાભમાં) સંખ્યાના જનના વાસમાં સંખ્યાતા કહેવા અને અસંખ્યાતા જનના વાસમાં અસં ખ્યાતા કહેવા, એટલી વિશેષતા છે કે-(૧) નેઈદ્રિય (મનના ઉપગવાળા) (૨) અનંતપન્નક, (૩) અનંતરાવગઢ, (૪) અનંતરાહારક, (૫) અનંતરપર્યાપ્તક, એ ૫ બેલ જઘન્ય ૧-૨-૩, ઉત્કૃષ્ટ સંખ્યાતા ઊપજે છે અને સંખ્યાતા એવે છે અને સદા લેભમાં A સંખ્યાતા રહે છે. જ સર્વાર્થસિદ્ધ વિમાન એક લાખ યોજનાનો લાંબે પહોળો હોવાથી સંખ્યાતા યોજન વિસ્તારવાળો હોય છે. આ - A ૧ નેઈદ્રિય (મનના ઉપયોગવાળા), ૨ અનંતરપપન્નક, ૩ અનંતરાવગાઢ ૪ અનંતરાહારક, ૫ અનંતરાપર્યાપ્તક–એ પાંચ બેલ નવમા દેવકથી પાંચ અનુત્તર વિમાન સુધી સત્તા અપેક્ષાએ તુરત ઉત્પન્ન થયા હોવાથી અને Page #341 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપક્રમ પહેલી નારકીથી છઠ્ઠી નારકી સુધી અને ભવનપતિથી બાર દેવલેક સુધી સમદષ્ટિ અને મિદષ્ટિ-એ બે દષ્ટિવાળા જ ઊપજે છે, અને બે દૃષ્ટિવાળા જ નીકળતા અથવા એવે છે. મિશ્રદષ્ટિવાળા ઊપજતા પણ નથી અને રાત્રતા પણ નથી. સત્તામાં સમદષ્ટિ અને મિથ્યાષ્ટિ લાભે છે. મિશ્રદષ્ટિની ભજન (ક્યારેક લાભે છે કયારેક લાભે નહિ) એ રીતે નવરૈવેયક કહેવું- ' સાતમી નારકીમાં મિથ્યાષ્ટિ જ ઊપજે છે. અને મિથ્યાદિષ્ટિ જ નીકળે છે. સમદષ્ટિ ઊપજતા નથી. સત્તામાં સમદષ્ટિ અને મિથ્યાદાદ–એ બે દૃષ્ટિવાળા લાભે છે, મિશ્રદષ્ટિની ભજના પાંચ અનુત્તર વિમાનમાં સમદષ્ટિ જ ઊપજે છે. સમદષ્ટિ જ એવે છે અને સમદષ્ટિ જ સત્તામાં રહે છે. મિથ્યાદષ્ટિ અને મિશ્રદષ્ટિ, એ બે દૃષ્ટિવાળા ઊપજતા નથી, યવતા નથી અને સત્તામાં લાભ નહિ. સ્થિતિ છેડી હોવાથી સંખ્યાતા સંભવ છે. ધણુ ભગવતીજી સૂત્ર જોયાં પરંતુ સત્તા અપેક્ષાએ સંખ્યા ફક્ત એક બે હસ્તલિખિત ભગવતીજીમાં જ મળ્યા. બાકી સર્વમાં અસંખ્યાતા મળે છે. સંખ્યાતા જ ઠીક જણાય છે. કેમકે નવમા દેવલોકથી અનુત્તર વિમાન સુધી સંસી મનુષ્યની સિવાય કોઈ ઉત્પન્ન થતા નથી. આ કારણે પ્રથમ સમયમાં સંખ્યાતા જ હોય છે. બીજા-ત્રીજા સમક્ષ આદિમાં પરંપર થઈ જાય છે. આ કારણથી ત્યાં સંખ્યાતા જ સંભવે છે. તત્ત્વ કેવળી ગમ્ય. - શ્રી ભગવતીજી સૂત્રના શ. ૧૩ ઉ. ૨. માં દૃષ્ટિ માટે નવયકમાં અસુરકુમારની ભલામણ દીધી છે, અસુરકુમારમાં ત્રણે દૃષ્ટિ લાભે છે અને નવરૈવેયકમાં બે જ દૃષ્ટિ લાભે છે. એવું કઈ કઈ લોકોનું કથન છે. પરંતુ ભગવતી શ. ૧૩ ઉ. ૨, તથા શ. ૨૪ ઉ. ૧ મા નવગ્રેવેયકમાં દષ્ટિ ત્રણ કહેલ છે એટલે અસુરકુમાર આદિ દેવ સમાનજ દૃષ્ટિ સંબંધે નવયકમા સમજવાનું છે, Page #342 -------------------------------------------------------------------------- ________________ ૨૫. ઉપગ ભગવતી શ-૧૩. ઉ-૧-ર. ઉપયોગ અધિકાર ઉપગ ૧૨ છે. ૫ જ્ઞાન, ૩ અજ્ઞાન અને ૪ દર્શન. એ ૧૨ ઉપગમાંથી જીવ કઈ ગતિમાં કેટલા સાથે લઈ જાય છે, લાવે છે તે અહીં બતાવાશે. (૧) ૨-૩ નરકમાં જતી વખતે ૮ ઉપયોગ (૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૨ દર્શન-અચલ્સ ને અવધિ) લઈને આવે. અને ૭ ઉપરા (વિલંગ જ્ઞાન વજીને) લઈને નીકળે. ૪-૫-૬ નરકમાં ૮ ઉપગ (ઉપરવત્ ) લઇને આવે અને ૫ ઉપગ (૨ જ્ઞાન, ૨ અજ્ઞાન, ૧ અચક્ષુદર્શન) લઈને નીકળે. ૭મી નરકમાં પ ઉપગ (૩ અજ્ઞાન, ૨ દર્શન) લઈને આવે અને ૩ ઉપયોગ (૨ અજ્ઞાન, ૧ અચક્ષુદર્શન) લઈને નીકળે. (૨) ભવનપતિ, વણ વ્યંતર, તિષી દેવ ૮ ઉપયોગ (૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૨ દર્શન) લઈને આવે અને ૫ ઉપયોગ (૨ જ્ઞાન, ૨ અજ્ઞાન, ૧ અચક્ષદર્શન) લઈને નીકળે. ૧૨ દેવલોક, નવગ્રેવેયકમાં ૮ ઉપયોગ લઈને આવે અને ૭ ઉપગ (વિર્ભાગજ્ઞાન વજીને) લઈને નીકળે. અનુત્તર વિમાનમાં ૫ ઉપગ (૩ જ્ઞાન, ૨ દર્શન) લઈને આવે અને એ જ ૫ ઉપગ લઈને નીકળે. (૩) પાંચ સ્થાવરમાં ૩ ઉપયોગ (૨ અજ્ઞાન, ૧ દર્શન) લઈને આવે અને ૩ ઉપગ લઈને નીકળે. ૩ વિકલૈંદ્રિયમાં ૫ ઉપયોગ (૨ જ્ઞાન, ૨ અજ્ઞાન, ૧ દર્શન) લઈને આવે અને ૩ ઉપગ (૨ અજ્ઞાન, ૧ દર્શન) લઈને નીકળે. તિર્યંચ પચેંદ્રિયમાં ૫ ઉપયોગ લઈને આવે અને ૮ ઉપગ લઈને નીકળે. મનુષ્યમાં ૭ ઉપયોગ (૩ જ્ઞાન, ૨ અજ્ઞાન, ૨ દર્શન) લઈને આવે અને ૮ ઉપયોગ લઈને નીકળે. સિદ્ધમાં કેવળજ્ઞાન કેવળદર્શન લઈને આવે અને અનંતકાળ સુધી આનંદ ઘનરૂપે શાશ્વતા બિરાજે. Page #343 -------------------------------------------------------------------------- ________________ 2 શ્રી ભગવતી ઉપક્રમ નરકલાક આદિ ૭ દ્વાર શ્રી ભગવતી સૂત્ર શ. ૧૩ ૭ ૪ ના અધિકાર ૧ નૈરયિકદ્વાર, ૨ સ્પર્શદ્વાર, ૩ પ્રણિધિદ્વાર, ૪ નિરયાંતદ્વાર, ૫ લાકમધ્યદ્વાર, ૬ દિશાવિદિશાદ્વાર, ૭ અસ્તિકાય પ્રવતનદ્વાર. ૧. નૈરચિકદ્રાર ગૌતમ : અહા ભગવન્ ! નરક કેટલી કડી છે ? મહાવીર : હું ગૌતમ! નરક સાત છે. રત્નપ્રભા યાવત્ તમતમાપ્રભા, તમતમાપ્રભા નામક સાતમી નારકમાં < પાંચ નરકાવાસ છે. તે નરકાવાસ છઠ્ઠી નરકના નરકાવાસાથી ૧ મેાટા, પહેાળા, ૨ મહાવિસ્તારવાળા ૩ મેટા અવકાશવાળા, ૪ મોટા શૂન્ય સ્થાનવાળા (જીવ થાડા છે અને સ્થાન મહુ ખાલી) છે. એ નરકાવાસામાં રહેવાવાળા જીવ ૧ મહાકવાળા, ૨ મહાક્રિયાવાળા, ૩ મહાઆશ્રવવાળા, ૪ મહાવેદનાવાળા, ૫ અલ્પઋદ્ધિવાળા, ૯ અલ્પદ્યુતિવાળા છે. છઠ્ઠી નરકમાં પાંચ આછા એક લાખ નરકાવાસા છે. એ નરકાવાસા સાતમી નરકના નરકાવાસેથી ૧ અલ્પ લાં-પહેાળા, ૨ અપવિસ્તારવાળા, ૩ અલ્પ અવકાશવાળા ૪ અપશૂન્યસ્થાનવાળા (જીવ બહુ છે અને ખાલી સ્થાન થેાડા) છે. આ નરકાવાસામાં રહેવાવાળા સાતમી નરકના જીવાથી ૧ અલ્પકર્મવાળા, ૨ અપક્રિયાવાળા, ૩ અલ્પશ્માશ્રવવાળા, ૪ અપવેદનાવાળા, ૫ મહાઋદ્ધિવાળા, ૬ મહાદ્યુતિવાળા, આ રીતે યાવત પહેલી નરક સુધી કહેવું. જીવ ૨. સ્પર્શીદ્વાર ગૌતમ : હે ભગવન્ ! નારકીના જીવ ત્યાંની પૃથ્વીના કેવી રીતે સ્પર્શી અનુભવે છે, < આ પાંચ નરકાવાસામાંથી અપાણુ નામનેા વચલા નરકાવાસ છઠ્ઠી નરકના નરકાવાસાથી નાના છે, પરતુ અહીં સમુચ્ચય ખેલ લીધા છે એટલે અલગ કહ્યો નથી. Page #344 -------------------------------------------------------------------------- ________________ બઇ ઇ નરકક આદિ ભગવતી શ. ૧૩. ઉ. ૪ २८७ મહાવીર : હે ગૌતમ ! તે ન રકી જીવ ત્યાંની પૃથ્વીને અનિષ્ટ યાવત્ અમનેઝ સ્પર્શ અનુભવે છે. આ રીતે તે જીવ ત્યાંના પાણીd યાવત્ વનસ્પતિકાયને પણું અનિષ્ટ યાવત્ અમનેઝ સ્પર્શ અનુભવે છે. ૩. પ્રણિધિદ્વાર ગૌતમ ઃ અહે ભગવન! સાત નરકની મોટાઈ, પહેલાઈ કેટલી છે? * મહાવીરઃ હે ગૌતમ! પહેલી નરક બીજી નરકની અપેક્ષાએ જાડાઈમાં મોટી છે અને ચારે દિશાઓમાં લંબાઈ, પહેળાઈમાં નાની છે. એ રીતે, બીજી નરક ત્રીજી નરકથી જાડાઈમાં મોટી છે અને ચારે દિશાઓમાં લંબાઈ, પહોળાઈમાં નાની છે. આ રીતે સાતમી નરક સુધી કહેવું. ૪. નિરયાત દ્વાર ગૌતમ? અહો ભગવદ્ ! નરકાવાસેના આસપાસ જે પૃથી. કાયિક યાવત્ વનસ્પતિકાયિક જીવ છે તે કેવા કર્મવાળા યાવત્ કેવી વેદનાવાળા છે? મહાવીરઃ હે ગૌતમ! તે જીવ મહાકર્મ, મહાકિયા, મહાઆશ્રવ અને મહાદનાવાળા છે. 7 અહીં “યાવત' શબ્દથી તેજસ્કાય અને વાયુકાયને ગ્રહણ કર્યા છે. બાદર તૈજસકાય ફક્ત અઢીદ્વીપમાં હોય છે, એટલે નરકમાં બાદર તેજસ્કાય હતી નથી. પરંતુ ત્યાં અગ્નિના સમાન અન્ય ઉષ્ણ વસ્તુ હોય છે. એટલે નરકનો જીવ તૈજસ્કાયના સ્પર્શને અનુભવ કરે છે. ડર પહેલી નરક જાડાઈમાં એક લાખ એંશી હજાર યોજન પ્રમાણે છે અને બીજી નરક જાડાઈમાં એક લાખ બત્રીસ હજાર યોજન પ્રમાણ છે. પહેલી નરક લંબાઈ અને પહોળાઈમાં એક રાજ પ્રમાણ છે, એટલે નાની છે. અને બીજી નરક એનાથી અધિક પ્રમાણુવાળી છે. (અઢી રાજની લાંબી-પહોળી છે). ત્રીજી નરક ૪ રાજની લાંબી પહોળી છે. ચોથી નરક ૫ રાજની લાંબી પહાળી છે. પાંચમી નરક ૬ રાજની લાંબી પહોળી છે. છઠ્ઠી નરક ૬ રાજની લાંબી પહોળી છે. સાતમી નરક ૭ રાજની લાંબી પહોળી છે. *. Page #345 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ . - મી ભગવતી ઉપમા ૫. લક મધ્યદ્વાર ગૌતમ: હે ભગવન્! લેકને મધ્યભાગ કયાં છે? મહાવીરઃ હે ગૌતમ! સમુચ્ચય લેકને મધ્યભાગ પહેલી નરકની નીચે અંતરમાં અસંખ્યાતમ ભાગ જવા પર છે. અધલેક (નીચાલક)ને મધ્યભાગ ચોથી નરકના અંતરખંડના કંઈક અધિક અર્ધા ભાગ જવા પર છે. ઉર્વીલેક-ઊંચાલેકને મધ્યભાગ પાંચમા દેવકની ત્રીજી રિષ્ટ નામની પ્રતરમાં છે. તિચ્છલકને મધ્યભાગ મેરુપર્વતના વચ્ચેવચ (રત્નપ્રભા પૃથ્વીની ઉપર બે ક્ષુદ્ર પ્રતર ઉપર અને નીચે છે. એની વચમાં આઠ ટુચકા> પ્રદેશ છે, ત્યાં છે). ૬દિશાવિદિશ દ્વાર મેરુપર્વતની વચેવચ આઠ રુચક પ્રદેશથી દશ દિશાઓ નીકળી છે. દશ દિશાઓનાં નામ આ પ્રકારે છેઃ (૧) ઐન્દ્રી (પૂર્વ દિશા) (૨) અગ્નિકોણ (પૂર્વ દક્ષિણની વચ્ચે (૬) જમ્મા (દક્ષિણ દિશા) (૪) મૈત્ય કેણ (દક્ષિણ પશ્ચિમ વચ્ચે) (૫) વારુણી (પશ્ચિમ દિશા) (૬) વાયવ્ય કોણ (પશ્ચિમ ઉત્તરની વચ્ચે) (૭) સમા (ઉત્તર દિશ) (૮) ઇશાન કેણ (ઉત્તર પૂર્વની વચ્ચે. (૯) વિમલા (ઊંચી દિશા) (૧૦) તમા (નીચી દિશા). આ દશ દિશાઓનાં નામવાળા દશ દેવ દિશાઓના માલિક છે. દશ દિશાએ સુચક પ્રદેશથી નીકળી છે. રુચક પ્રદેશથી એની શરૂઆત છે. ચાર દિશાએ આદિ “શરૂમાં બે પ્રદેશી છે. ફરી આગળ બે-બે પ્રદેશ વિસ્તારવાળી થઈ ગઈ છે. લેક અપેક્ષા અસંખ્યાત પ્રદેશ છે. અને અલેક અપેક્ષા અનંતપદેશી છે. લેક અપેક્ષા આદિ અંત હિત છે અને અલેક અપેક્ષા અનંતપ્રદેશી છે. લેક અપેક્ષા આદિ અંત સહિત છે અને અલેક અપેક્ષાએ આદિ સહિત અને અંતરહિત છે. લેક અપેક્ષાએ મૃદંગ (લક)ના આકારે છે અને અલેક આશ્રી ગાડીને આગળના ભાગને આકારે છે. > રત્નપ્રભા પૃથ્વીની ઉપર બને ક્ષુદ્ર પ્રતર છે. એ પ્રતર સર્વથી નાનાં છે. તે બેની વચોવચ આઠ રુચક પ્રદેશ છે. Page #346 -------------------------------------------------------------------------- ________________ નર કલેક આદિ ભગવતી શ. ૧૩ ઉ–૪. * ૨૮૯ ચાર વિદિશાઓ રુચક પ્રદેશેથી નીકળી છે. રુચક પ્રદેશથી એની શરૂઆત છે. તે પ્રારંભમાં એક પ્રદેશવાળી છે. અને ફરી આગળમાં ઉતરેત્તર વૃદ્ધિરહિત લોક–અલાક સુધી ચાલી ગઈ છે [ગયેલી છે. લેક અપેક્ષાએ અસંખ્યાત પ્રદેશ છે. આદિ અંત સહિત છે. અલોક અપેક્ષાએ અનંતપ્રદેશ છે. આદિ સહિત અનંત છે. તૂટેલી મેતીની માળાના આકારે છે. વિમળા [ઊંચી દિશા તમા નીચી દિશા સુચક પ્રદેશથી નીકળી છે. સુચક પ્રદેશથી એને પ્રારંભ છે. આદિમાં એ ચાર પ્રદેશી છે. બે પ્રદેશની પહેલી છે. ઉત્તરોત્તર વૃદ્ધિરહિત લેક-અલેક સુધી ચાલી ગઈ છે [ગયેલી છે. લેક અપેક્ષાએ અસંખ્યાત પ્રદેશ અને આદિ-અંત સહિત છે. અલેક અપેક્ષાએ અનંત પ્રદેશી અને સારુ અનંત છે. એ રૂચક પ્રદેશના આકારવાળી છે. ૭. અસ્તિકાયપ્રવર્તનાદ્વાર ગીતમઃ હે ભગવન્! લેક શું છે? મહાવીરઃ હે ગૌતમ! લેક પંચાસ્તિકાય રૂપ છે. ધર્માસ્તિકાય ગતિલક્ષણ છે. જેનું ગમનાગમન, ભાષા, નેત્ર ઉઘાડવાં, મન-વચન-કાયેગમાં સહાયક છે. એ પ્રકારે બીજા પણ જે ગમનશીલ પદાર્થ છે તે સર્વ ધર્માસ્તિકાયથી પ્રવૃત્તિ કરે છે. અધર્માસ્વિકાર્ય સ્થિતિ લક્ષણ છે. જેને ઊભા રહેવામાં, બેસવામાં, સૂવામાં, મન રિથર કરવામાં સહાયક છે. એ પ્રકારે, બીજા પણ જે પદાર્થ છે તે સર્વ અધર્માસ્તિકાયથી સ્થિર થાય છે. આકાશાસ્તિકાય અવગાહના લક્ષણ છે. જેને માટે અને અને માટે આશ્રયરૂપ છે. આવા સ્તિકાય ઉપગ લક્ષણ છે. જ્ઞાન અને દર્શન ઉપગરૂપ છે. પુદ્ગલાસ્તિકાય ગ્રહણું લક્ષણ છે. એનાથી જીવેનાં ઈદ્રિય, શરીર આદિ બને છે. Page #347 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપમ આ પ્રદેશ સ્પર્શના અવગાહ્યા - - ૧ અસ્તિકાય પ્રદેશ સ્પર્શનાં દ્વારઃ હે ભગવન ! ધર્માસ્તિકાયને એક પ્રદેશને ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશની સ્પર્શના છે? ૪. મહાવીરઃ હે ગૌતમ! જઘન્ય@ ૩, ઉત્કૃષ્ટ ૬ પ્રદેશની સ્પર્શના છે. ગૌતમ: હે ભગવન! ધર્માસ્તિકાયના એક પ્રદેશને અધમસ્તિકાયના કેટલા પ્રદેશની સ્પર્શના છે? 5. મહાવીરઃ હે ગૌતમ! જઘન્યg , ઉત્કૃષ્ટ ૭ પ્રદેશની પર્શના છે. છે. ગૌતમ : હે ભગવન્ ! ધર્માસ્તિકાયના એક પ્રદેશને આકાશસ્તિજયના કેટલા પ્રદેશની સ્પર્શના છે? મહાવીર હે ગૌતમ! આકાશાસ્તિકાયના છ પ્રદેશોની સ્પર્શના છે. @ અહીં જઘન્ય પદ લેકાંતના ખૂણે છે. એ ભૂમિની નજીક નાની કેટરીને ખૂણની સમાન હોય છે. 1. ત્યાં ધમાંસ્તિકાયના એક પ્રદેશને, ધર્માસ્તિકાયકે ઉપરના એક પ્રદેશને અને પાસેના બે પ્રદેશને સ્પર્શ કરે છે. એ પ્રકારે ધર્માસ્તિકાયના ત્રણ પ્રદેશને સ્પર્શેલ છે. ઉત્કૃષ્ટ પદમાં ૪ દિશાઓના ૪ પ્રદેશને તથા ઉર્ધ્વ દિશાના એક પ્રદેશને અને અદિશાના એક પ્રદેશને-આ પ્રકારે છ પ્રદેશને સ્પર્શેલ છે. જે પ્રકારે જઘન્યપદમાં ધર્માસ્તિકાયના એક પ્રદેશને ધર્માસ્તિકાયના ત્રણ પ્રદેશની સ્પર્શના છે, એ પ્રકારે અધર્માસ્તિકાયના ત્રણ પ્રદેશોની સ્પર્શના છે. અને ધર્માસ્તિકાયના એક પ્રદેશના સ્થાનમાં રહેલ અધર્માસ્તિકાયના એક પ્રદેશને રશેલ છે. એ સર્વે મળીને ચાર પ્રદેશની સ્પર્શના છે. Page #348 -------------------------------------------------------------------------- ________________ ૨૯૧ પ્રદેશ સ્પર્શને ભગવતી શ-૧૩. ઉજ. - ગૌતમ? હે ભગવન! ધમસ્તિકાયના_ એક પ્રદેશને જીવાસ્તિ કાય અને પગલાસ્તિકાયના કેટલા પ્રદેશની સ્પર્શના છે? ... : મહાવીર હે ગૌતમ જીવાસ્તિકાય અને પગલાસ્તિકાયના અનંત પ્રદેશની સ્પર્શના છે. ગૌતમ? હે ભગવન્! ધર્માસ્તિકાયના) એક પ્રદેશને કાળના કેટલા પ્રદેશોને પર્શ છે? મહાવીર હે ગૌતમ! કાળને કદાચ સ્પર્શે છે અને કદાચ સ્પર્શતા નથી, જે સ્પર્શે છે તે અવશ્ય અનંત સમયને સ્પર્શે છે. - ગૌતમ: હે ભગવન્! અધર્માસ્તિકાયના એક પ્રદેશને ધમસ્તિકાયના કેટલા પ્રદેશને સ્પર્શ છે? મહાવીરઃ હે ગૌતમ ! જેઘન્યT ૪, ઉત્કૃષ્ટ ૭ પ્રદેશને સ્પર્શે છે. ગૌતમઃ હે ભગવન ! અધર્માસ્તિકાયના એક પ્રદેશને અધમ--- સ્તિકાયના કેટલા પ્રદેશને સ્પર્શે છે? ઉકષ્ટ પદમાં છ દિશાના છ પ્રદેશ અને ધર્માસ્તિકાયના એક પ્રદેશના સ્થાનમાં રહેલ અધર્માસ્તિકાયના એક પ્રદેશ, આ પ્રકારે સાત પ્રદેશને સ્પર્શેલ છે. લોકાંતમાં પણ અલકાકાશ હોવાથી પૂર્વોકત સાત આકાશાસ્તિકાયના પ્રદેશેની સ્પર્શના છે. સર્વ દિશાઓમાં આકાશ હોવાથી આકાશાસ્તિકાયમાં જધન્ય સ્પર્શના હોતી નથી. | ધર્માસ્તિકાયનો જ્યાં એક પ્રદેશ છે ત્યાં અને તેની બાજુમાં અનંત છોના અનંત પ્રદેશ હોવાથી તે જીવના અનંત પ્રદેશને સ્પર્શે છે. એ પ્રકારે પુદગલાસ્તિકાયના અનંત પ્રદેશોને પણ સ્પર્શે છે. O અદ્ધાસમય ફકત સમયક્ષેત્ર (અઢીપ)માં હોય છે. કેમ કે જ્યાં ; સૂર્યની ગતિ છે ત્યાં સમય આદિ કાળ છે એટલે અદ્ધા સમયને ધર્માસ્તિકાયનો એક .. પ્રદેશ કદાચ સ્પર્શે છે. અને કદાચ સ્પર્શતો નથી. જો સ્પર્શે તે અનંત અહા ! સમયને સ્પર્શે છે. કેમકે તે અનાદિ હોવાથી અનંત સમયને સ્પર્શે છે. . . T જે પ્રકારે ધર્માસ્તિકાયના પ્રદેશની સ્પર્શનાનું કથન કર્યું એ પ્રકારે અધર્માસ્તિકાયના પ્રદેશની સ્પર્શનાનું પણ કથન કરવું. Page #349 -------------------------------------------------------------------------- ________________ ૨હેરે ભગવતી ઉપક મહાવીરઃ હે ગૌતમ ! અધમસ્તિકાયના એક પ્રદેશને અધમસ્તિકાયના જઘન્ય ૩, ઉત્કૃષ્ટ પ્રદેશને સ્પર્શે છે. આકાશાસ્તિકાયથી લઈ કાળ સુધી ધર્માસ્તિકાયની માફક કહેવું. ગૌતમ: હે ભગવન્આકાશાસ્તિકાયના એક પ્રદેશને ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશની સ્પર્શના છે? મહાવીરઃ હે ગૌતમ! કદાચ સ્પર્શે છે (લેક અપેક્ષાએ કદાચ સ્પર્શતા નથી [અલેક અપેક્ષાએ. જે સ્પર્શે તે જઘન્યજી એક-બે–ત્રણ-ચાર અને ઉત્કૃષ્ટ સાત પ્રદેશને સ્પર્શે છે. એ રીતે અધર્માસ્તિકાયનું પણ કહેવું. ગૌતમઃ અહે ભગવન ! આકાશાસ્તિકાયના એક પ્રદેશને આકાશાસ્તિકાયના કેટલા પ્રદેશને સ્પર્શ છે? મહાવીરઃ હે ગૌતમ! છ પ્રદેશને સ્પર્શ છે. @ આકાશાસ્તિકાયને એક પ્રદેશ લેકમાં રહેલ ધર્માસ્તિકાયના પ્રદેશને પશે છે અને અલકમાં ધર્માસ્તિકાય નહિ હેવાથી સ્પર્શતા નથી જે સ્પર્શે છે તે જઘન્ય ૫દમાં-(૧) લેકાંતમાં રહેલ ધર્માસ્તિકાયના એક પ્રદેશને સ્પર્શે છે. (૨) વક્રગતિ આકાશ પ્રદેશ ધર્માસ્તિકાયના બે પ્રદેશને સ્પર્શે છે. (૩) આકાશાસ્તિકાયના પ્રદેશની સાથે રહેલા પ્રદેશ અને એક પાસેનો પ્રદેશ અને એક ઉપર અગર નીચે પ્રદેશ એ પ્રમાણે ધર્માસ્તિકાયના ત્રણ પ્રદેશને સ્પર્શે છે. (૪) લોકાંતના ખૂણામાં રહેલા આકાશ પ્રદેશ તે તદાશ્રિત પ્રદેશ, ઉપરનો પ્રદેશ યા નીચેનો પ્રદેશ અને બે દિશાઓમાં રહેલ બે પ્રદેશ એ પ્રકારે ધર્માસ્તિકાયને ચાર પ્રદેશને સ્પર્શ છે. (૫) જે આકાશ પ્રદેશ ઉપરના નીચેના અને બે દિશાઓમાં રહેલા બે પ્રદેશને તથા ત્યાં રહેલા ધર્માસ્તિકાયના પ્રદેશને સ્પર્શે છે તે પાંચ પ્રદેશને સ્પર્શે છે. (૬) જે આકાશ પ્રદેશ ઉપરના નીચેના અને ત્રણ દિશાના તથા ત્યાં પર રહેલા ધર્માસ્તિકાયના પ્રદેશને સ્પર્શે છે તે છે પ્રદેશને સ્પર્શે છે. (૭) જે આકાશ પ્રદેશ ઉપરના, નીચેના, ચાર દિશાઓના તથા તે પર રહેલ ધર્માસ્તિકાયના પ્રદેશને સ્પર્શે છે તે સાત પ્રદેશને સ્પર્શે છે. ' 'જે પ્રકારે ધર્માસ્તિકાયના કહ્યા તે પ્રકારે અધર્માસ્તિકાયના કહેવા. Page #350 -------------------------------------------------------------------------- ________________ ૨૯૭ પ્રદેશ સ્પર્શના ભગવતી . ૧૩ ઉ. જે ગૌતમ: હે ભગવન ! આકાશાસ્તિકાયના એક પ્રદેશને જવાસ્તિકાયના કેટલા પ્રદેશને સ્પર્શે છે? મહાવીર ઃ હે ગૌતમ! જીવાસ્તિકાયના પ્રદેશને કદાચ સ્પર્શી છે, કદાચ સ્પર્શતા નથી. જે સ્પશે તે અવશ્ય અનંત પ્રદેશને સ્પશે છે. આ પ્રકારે પુદ્ગલાસ્તિકાયના પ્રદેશોની અને અઢીદ્વીપના સમયેની સ્પર્શના કહેવી. ગૌતમ ઃ હે ભગવન ! જીવાસ્તિકાયના એક પ્રદેશને ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશને સ્પર્શ છે ? મહાવીરઃ હે ગૌતમ! જઘન્ય ચાર, ઉત્કૃષ્ટ સાત પ્રદેશને સ્પર્શ છે. એ રીતે અધમસ્તિકાય કહેવા. ગૌતમઃ અહે ભગવન્! જીવાસ્તિકાયના એક પ્રદેશને આકાશાસ્તિકાયના કેટલા પ્રદેશને સ્પર્શ છે? મહાવીર ઃ હે ગૌતમ ! આકાશાસ્તિકાયના સાત પ્રદેશને સ્પર્શ છે. જીવાસ્તિકાય, પુરાલાસ્તિકાય અને કાલ, ધમસ્તિકાયની રીતે કહેવું. (જીવાસ્તિકાય અને પુરાલાસ્તિકાયના અનંત પ્રદેશને સ્પર્શ છે. કાળને કદાચ સ્પર્શે છે. કદાચ સ્પર્શતા નથી. જે સ્પશે તે અવશ્ય અનંત સમયને સ્પર્શે છે. ગૌતમ: હે ભગવન્ ! પુદગલાસ્તિકાયના એક પ્રદેશને ધમસ્તિકાયના કેટલા પ્રદેશને સ્પર્શ છે? મહાવીરઃ હે ગૌતમ ! ધર્માસ્તિકાયથી લઈ કાળ સુધી સર્વ અધિકાર છવાસ્તિકાય માફક કહેવા. શોતમ: હે ભગવન્ ! પુદગલાસ્તિકાયના બે પ્રદેશને ધમતિ. કાયના કેટલા પ્રદેશોને સ્પર્શ છે? મહાવીર : હે ગૌતમ! પગલાસ્તિકાયના બે પ્રદેશોને ધમસ્તિ Page #351 -------------------------------------------------------------------------- ________________ | | શ્રી ભગવતી ઉપામે. કાય અને અધમસ્તિકાયના જઘન્ય -૬ પ્રદેશને ઉત્કૃષ્ટ ૧૨-૧૨ પ્રદેશને સ્પર્શ છે. પુદ્ગલાસ્તિકાયના બે પ્રદેશને અકાશાસ્તિકાયના ૧૨ પ્રદેશને સ્પર્શ છે. પુદગલાસ્તિકાયના બે પ્રદેશને જીવાસ્તિકાય અને પુદગલાસ્તિકાયના અનંત પ્રદેશને પશે છે. પુલાસ્તિકાયના બે પ્રદેશને કાળને કદાચ સ્પર્શ છે અને કદાચ સપર્શ નથી. જે સ્પર્શ છે તે અવશ્ય અનંત સમયને સ્પર્શ છે. @અહીં ચૂર્ણિકારનો મત આ પ્રકારે છે–લેકાંતમાં બે પ્રદેશની સ્કંધ એક પ્રદેશોની ઉપર અવગાહના કરીને રહેલ છે તે પણ એ પ્રદેશને પ્રતિદ્રવ્યની અવગાહના હોય છે.” એ નિયમની વિવેક્ષાથી અવગાહેલ પ્રદેશ એક હોવા છતાં પણ ભિન્ન માનવાથી એને બે પ્રદેશનો સ્પર્શ છે તથા એના ઉપરના અથવા નીચેના જે પ્રદેશ છે તે પણ નયના મતથી બે પ્રદેશને સ્પર્શે છે અને પાસેના બે પરમાણુ એક એક પ્રદેશને સ્પર્શે છે. એ રીતે ધર્માસ્તિકાયના છ પ્રદેશને ક્રિપ્રદેશ સ્કંધ સ્પર્શે છે. જે જ્યના મતને આશ્રય ન લેવાય તે દિપ્રદેશી સ્કંધ ચાર પ્રદેશને સ્પર્શે છે. અહીં પર જે બે બિંદુ લાગેલ છે અને બે પરમાણુ (દ્રિપ્રદેશી]સમજવા. એમાંથી એક તરફને પરમાણુ આ તરફના ધર્માસ્તિકાયના પ્રદેશોને સ્પર્શે છે. બીજી તરફનો પરમાણુ બીજી તરફના ધર્માસ્તિકાય પ્રદેશને સ્પર્શે છે. એ બે પ્રદેશ થયા. જે બે પ્રદેશોમાં બે પરમાણુ સ્થાપિત કર્યા છે એની આગળના બે પ્રદેશોને સ્પર્શે છે. એ ચાર પ્રદેશ થયા. બે અવગાહલ પ્રદેશને સ્પર્શે છે. એ • પ્રકારે છ પ્રદેશને સ્પશે છે. - દિપ્રદેશાવગાઢ હોવાથી અવગાહનાના બે પ્રદેશ ઉપરના અને બે પ્રદેશ નીચેના એ સર્વ મળી ૧૨ પ્રદેશ થયા. એ ઉત્કૃષ્ટ ૧૨ પ્રદેશને સ્પર્શે છે. Page #352 -------------------------------------------------------------------------- ________________ પ્રદેશસ્પના ભગવતી શ-૧૩ -૪. ૨૫ પુદ્ગલા સ્તકાયના ત્રણ પ્રદેશને ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય ના ૮ જઘન્ય ૮-૮ પ્રદેશેાના, ઉત્કૃષ્ટ ૧૭–૧૭ પ્રદેશાના છે. સ્પશ આકાશા સ્તિકાયના ૧૭ પ્રદેશના સ્પર્શે છે. શેષ જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને કાળના કથન પુદ્ગલાસ્તિકાયના એ પ્રદેશી માફક કહેવા. પુદ્ગલાસ્તિકાયના ચાર પ્રદેશને ધર્માસ્તિકાય અને અધર્માશ્તિકાયના જઘન્ય ૧૦-૧૦ પ્રદેશેાના, ઉત્કૃષ્ટ ૨૨-૨૨ પ્રદેશના પંશ છે, આકાશાસ્તિકાયના ૨૨ પ્રદેશેાના સ્પર્શ છે. શેષ જીવાસ્તિકાય પુદ્ગલાસ્તિકાય અને કાળના કથન પુદ્ગલાસ્તિકાયના બે પ્રદેશી માફક કહેવા. પુદ્ગલાસ્તિકાયના પાંચ પ્રદેશને ધર્માસ્તિકાય અને અધર્મીસ્તિકાયના જઘન્ય ૧૨-૧૨ પ્રદેશાના સ્પર્શ છે, ઉત્કૃષ્ટ ૨૭–૨૭ પ્રદેશને સ્પશીને રહે છે. આકાશસ્તિકાયના ૨૭ પ્રદેશને સ્પર્શે છે, બાકી જીવાસ્તિકાયના પુદ્ગલાસ્તિકાયના અને કાળના કથન પુદ્ગલાસ્તિ કાયના બે પ્રદેશીની રાતે કહેવા. પુદ્ગલાસ્તિકાયના છ પ્રદેશેાને ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના જઘન્ય ૧૪-૧૪ પ્રદેશને સ્પર્શે છે અને ઉત્કૃષ્ટ ૩૨-૩૨ પ્રદેશાને સ્પર્શે છે. આકાશાસ્તિકાયના ૩૨ પ્રદેશને સ્પર્શે છે. શેષ જીત્રાસ્તિકાય, પુદ્દગલાસ્તિકાય અને કાળનું કથન પુટ્ટુગલાસ્તિકાયના એ પ્રદેશી માફક કહેવા. < પુદ્ગલાસ્તિકાયના ત્રણ પ્રદેશ એક પ્રદેશાવગાઢ હાવાથી પણ પૂર્ણાંકત નયના મતથી અવગાહેલ ત્રણુ પ્રદેશ, ઉપરના કે નીચેના ત્રણ પ્રદેશ અને નજીકના એ પ્રદેશઃ આ પ્રકારે ધર્માસ્તિકાયના આ પ્રદેશને સ્પશે છે. અહીં જધન્ય પદમાં વિક્ષિત પરમાણુએના બે ગણા કરી એમાં એ વધુ ઉમેરવા, એટલા પ્રદેશાને સ્પો છે. ઉત્કૃષ્ટ પમાં વિવક્ષિત પરમાણુથી પાંચ ગણા કરીને એમાં એ ખીજા મેળવવા એટલા પ્રદેશેાને સ્પર્શે છે. જેમ એક પ્રદેશેાની સ્પર્શના કાઢવી હાય તેા એકને એ ગણા કરવાથી બે થયા. એમાં એ બીજા મેળવવાથી ચાર થયા. એ પ્રકારે એક પરમાણુ જઘન્ય ચાર પ્રદેશાને સ્પર્શે છે. ઉત્કૃષ્ટ પદમાં એક પરમાણુને પાંચ ગણા કરીને પાંચ થયા, એમાં એ ઉમેરવાથી સાત થયા. એ પ્રકારે એક પરમાણુ ઉત્કૃષ્ટ સાત પ્રદેશને સ્પર્શે છે. એ પ્રકારે દ્વિદેશી, ત્રણ પ્રદેશી, આદિના વિષયમાં જાણુવા. Page #353 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ શ્રી ભગવતી ઉપાકમ પુદ્ગલાસ્તિકાયના સાત પ્રદેશને ધર્માસ્તિકાય અને અધમતિકાયના જઘન્ય ૧૬-૧૬ પ્રદેશોને સ્પર્શે છે, ઉત્કૃષ્ટ ૩૭-૩૭ પ્રદેશને સ્પર્શે છે. આકાશાસ્તિકાયના ૩૭ પ્રદેશને સ્પર્શે છે. શેષ જીવાસ્તિકાય, પુદગલાસ્તિકાય અને કાળના કથન પુલાસ્તિકાયના બે પ્રદેશની રીતે કહેવા. . પુદગલાસ્તિકાયના આઠ પ્રદેશને ધર્માસ્તિકાય અને અધર્માસ્તિ- કાયના જઘન્ય ૧૮-૧૮ પ્રદેશને સ્પર્શે છે. ઉત્કૃષ્ટ ૪૨-૪ર પ્રદેશને પશે છે. આકાશાસ્તિકાયના ૪૨-પ્રદેશને પશે છે. શેષ જીવાસ્તિકાય, પુદગલાસ્તિકાય અને કાળનું કથન પુગલસ્તિકાયના બે પ્રદેશની રીતે કહેવા. પુદ્ગલાસ્તિકાયના ૯ પ્રદેશને ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના જઘન્ય ૨૦-૨૦ પ્રદેશને સ્પર્શે છે. ઉત્કટ ૪૭–૪૭ પ્રદેશને સ્પર્શે છે. આકાશાસ્તિકાયના ૪૭ પ્રદેશને સ્પર્શે છે. શેષ જીવાસ્તિકાય, પગલાસ્તિકાય અને કાળનું કથન પુદગલાસ્તિકાયના બે પ્રદેશની રીતે કહેવા. - પુદ્ગલાસ્તિકાયના દશ પ્રદેશને ધર્માસ્તિકાય અને અધર્માતિ- કાયના જઘન્ય રર-રર પ્રદેશને સ્પર્શે છે, ઉત્કૃષ્ટ પર-પર પ્રદેશને સ્પર્શે છે. આકાશાસ્તિકાયના પર પ્રદેશને સ્પર્શે છે. બાકીના છવાસ્તિકાય, પગલાસ્તિકાય અને કાળનું કથન પુદ્ગલાસ્તિકાયના બે પ્રદેશની રીતે કહેવા. ગતમઃ હે ભગવન ! પગલાસ્તિકાયના) સંખ્યાતા પ્રદેશને મસ્તિકાયને કેટલા પ્રદેશને સ્પર્શે છે? Oદશથી ઉપરની સંખ્યાતામાં ગણાય છે. જેમકે વીસ પ્રદેશને એક અંધ લોકાંતના એક પ્રદેશમાં રહેલ છે. તે કોઈ એક નયી અપેક્ષાથી જઘન્ય પદમાં ૪૨ પ્રદેશને (વીસ અવગાહેલ પ્રદેશોને અને ઉપર કે નીચેના વીસ પ્રદેશોને તથા પાસેના બે પ્રદેશને-૪૨) સ્પર્શે છે, અને ઉત્કૃષ્ટ પદમાં ૧૦૨ પ્રદેશને (૨૦ અવત્રાહલ પ્રદેશ, ૨૦ નીચેના ૨૦ ઉપરના, ૨૦ પૂર્વકના, ૨૦ પશ્ચિમના ૧ દક્ષિણને ૨ ઉત્તરન–એ સર્વ ભળી ૧૦૦ થયા) સ્પર્શે છે. Page #354 -------------------------------------------------------------------------- ________________ પ્રદેશ સ્પસના ભગવતી શ-૧૩. ઉ ૪. ૨૯૭ મહાવીર ઃ હે ગૌતમ ! જઘન્ય પદમાં એ સંખ્યાતા પ્રદેશને બે ગણું કરીને બે વધુ ભેળવવા. અને ઉત્કૃષ્ટ પદમાં એ સંખ્યાતા પ્રદેશને પાંચ ગણું કરીને બે વધુ ભેળવવા. એટલા પ્રદેશને સ્પર્શે છે. જે પ્રકારે ધર્માસ્તિકાયનું કહ્યું છે એ પ્રકારે અધર્માસ્તિકાયનું પણ કહેવું. પુદગલાસ્તિકાયના સંખ્યાત પ્રદેશને આકાશાસ્તિકાયના કેટલા પ્રદેશને સ્પર્શે છે ? એની સંખ્યાતાને પાંચથી ગુણી ને એમાં બે ઉમેરવા એટલા પ્રદેશને સ્પર્શે છે. પુદ્ગલાસ્તિકાયના સંખ્યાત પ્રદેશને જીવાસ્તિકાયના કેટલા પ્રદેશને સ્પર્શે છે? અનંત પ્રદેશને સ્પર્શે છે. એ રીતે પુદગલાસ્તિકાયના અનંત પ્રદેશને સ્પર્શે છે. પુદગલાસ્તિકાયના સંખ્યાત પ્રદેશને કેટલા અધા સમય સ્પર્શે છે? કદાચ સ્પર્શે છે, અને કદાચ સ્પર્શતા નથી. જે સ્પશે તે અવશ્ય અનંત અધા સમય સ્પર્શે છે. ગૌતમ: હે ભગવન ! પુણલાસ્તિકાયના અસંખ્યાતા પ્રદેશને ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશને સ્પર્શે છે? મહાવીર : હે ગૌતમ ! જઘન્ય પદમાં એની અસંખ્યાતાના બે ગણું કરી એમાં બે ઉમેરવા, એટલા પ્રદેશને સ્પર્શે છે. ઉત્કૃષ્ટ પદમાં એના અસંખ્યાતાને પાંચ ગણું કરી બે ઉમેરવા, એટલા પ્રદેશોને સ્પર્શે છે. ગૌતમ : હે ભગવન ! પુદ્ગલાસ્તિકાયના અનંત પ્રદેશને ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશને સ્પર્શ છે? મહાવીર : હે ગૌતમ! જેમ અસંખ્યાતાના કહ્યા છે તેમજ અનંતા માટે પણ કહેવું, આકાશાસ્તિકાયમાં] જઘન્ય કહેવા નહિ પરંતુ સર્વની જગ્યાએ ઉત્કૃષ્ટ કહેવા. Oઅહીં એટલી વિશેષતા છે કે જેમ જઘન્ય પદમાં ઉપર અને નીચેના અવગાઢ પ્રદેશ કલ્પિત છે તેમ જ ઉત્કૃષ્ટ પદમાં પણ જાણવું. કેમકે અવગાહથી . વાસ્તવિક લોકમાં અનંત આકાશ પ્રદેશ હોતા નથી, પરંતુ અસંખ્યાતા જ હોય છે. (ટીકા) આકાશાસ્તિકાયનું-જઘન્યપદ હેતું નથી, ઉત્કૃષ્ટપદ હોય છે કેમકે આકાશાસ્તિકાય સર્વ જગાએ વિદ્યમાન છે. ૨૮ Page #355 -------------------------------------------------------------------------- ________________ - શ્રી ભગવતી ઉ૫કમ પુદ્ગલાસ્તિકાયના@ બે પ્રદેશથી લઈ અનંત પ્રદેશ સુધી જઘન્યમાં બે ગુગથી બે પ્રદેશ અધિકને સ્પર્શે છે. અને ઉત્કૃષ્ટમાં પાંચ ગણાથી બે પ્રદેશ અધિકને પશે છે. જેમ બે પ્રદેશને જઘન્ય ને સ્પર્શે છે (૨*૨=૪+૨=૬) ઉત્કૃષ્ટ ૧૨ને સ્પર્શે છે. [૨૫=૧૦+૨=૧૨] પુદગલાસ્તિ- ધર્માસ્તિમયના અધર્માસ્તિકાયના આકાશાસ્તિ કાયના પ્રદેશ પ્રદેશ * પ્રદેશ કાયના પ્રદેશ જઘન્ય ઉત્કૃષ્ટ જઘન્ય ઉત્કૃષ્ટ જઘન્ય ઉત્કૃષ્ટ ૬ ૧૨ ૬ ૧૨ ૧૭ ૮ ૧૦ ૨૨ ૧૦ ૨૨ ૧૨ ૨૭ ૧૨ ૨૭ ૧૪ ૩૨ ૧૪ ૩૨ ૩૨ ૧૬ ૩૭ ૧૬ ૩૭ ૩૭ ૧૮ ૪૨ ૧૮ ૪૨ ૪૨ ૨૦ ૪૭ ૨૦ ૪૭ ૪૭ ૨૨ પ૨ - ૨૨ પર પર ગીતમઃ હે ભગવન્! કાળના એક સમયને ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશે સ્પશે? - પુદ્ગલાસ્તિકાયના સંખ્યાત પ્રદેશ, અસંખ્યાત પ્રદેશ યા અનંત દેશી જે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાયના પ્રદેશ અવગાહનામાં બે ગુણાથી બે વધુ કહ્યા છે તે અલગ અલગ આકાશ પ્રદેશ અવગાડવાની અપેક્ષાથી કહ્યા છે. પરંતુ આ રીતથી તે એક આકાશ પ્રદેશની ઉપર અસંખ્યાત અનંત પ્રદેશ સુધી બેસી શકે છે, બાજુમાં અલક આવી જવાથી જઘન્ય કહ્યા છે. Page #356 -------------------------------------------------------------------------- ________________ પ્રદેશ સ્પર્શના ભગવતી શ-૧૩ ઉંઝ ૨૯૯ મહાવીર : હે ગતમ! સાત @ પ્રદેશને સ્પર્શે છે. એ રીતે અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય કહેવા. જીવાસ્તિકાય અને પુદ્ગલાપ્રદેશ ધર્માસ્તિ- અધર્મી આકાશ છવાસ્તિ, પુદગલાકાળ કાય સ્તિકાય સ્તિકાય કાય સ્તિકાય જઘ. ઉ. જઘ. ઉ. જઘ. ઉ. જઘ. ઉ. જઘ. ઉ. જઘ. ઉ. ધર્માસ્તિ- ૩ ૬ ૪ ૭ ૭ અનંત અનંત કદાચ સ્પશે કાયને કદાચ પશે ૧ પ્રદેશ. નહિ. જે સ્પશે તે અનંત અધર્માસ્તિકાયને ૧ પ્રદેશ. ૪ ૭ ૩ ૬ ૭ ” ૭ ૬ આકસ્તિ - ૧-૨, ૭ ૧-૨- કાયને ૩-૪ ૩-૪ ૧ પ્રદેશ. ભજના. ભજના જીવાતિકાયને ૧ પ્રદેશ ૪ ૭ ૪ અનંત અનંત (ભજના) (ભજના) ૭ ૭ અનંત અનંત , પુદગલાસ્તિ કાયને ૧ પ્રદેશ ૪ ૭. ૪ ૭ ૭ , ઇ » કાળને ૧ સમય ૭ ૭ ૭ - , , અનંત @અહીં વર્તમાન સમય વિશિષ્ટ સમય ક્ષેત્ર (મનુષ્યલક)માં રહેલ પર માણુને અદ્ધાસમય સમજો. જે એમ સમજવામાં ન આવે તો ધર્માસ્તિકાયના સાત પ્રદેશને અધ્યાસમય સ્પર્શતો નથી. અહીં જઘન્ય પદ હોતું નથી કેમકે અહાસમય મનુષ્ય ક્ષેત્રનું મધ્યવતી છે. જઘન્ય પદ તો લેકાંતના વિષયમાં સંભવ છે પરંતુ લેકાંતના વિષયમાં કાળ હોતું નથી. અદ્ધાસમય વિશિષ્ટ પરમાણુ દ્રવ્ય એક ધર્માસ્તિકાયના પ્રદેશને અવગાહેલ છે અને બાકી ધર્માસ્તિકાયના છ પ્રદેશ એની છ દિશાઓમાં રહેલ છે. Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩ શ્રી ભગવતી ઉપક્રમ સ્તિકાયના અનંત પ્રદેશને સ્પર્શે છે. અનંતાઅનંત તે સમયને સ્પર્શે છે. લેકાંતમાં ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આદિ દ્રવ્યની ત્રણ દિશામાં અલેક આવી જાય છે. એમાં જઘન્ય સ્પર્શનાનું વર્ણન એ અપેક્ષાથી જાણવું. ગૌતમ? હે ભગવન ! ધર્માસ્તિકાય ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશને સ્પર્શે છે? - મહાવીરઃ હે ગૌતમ! એક પણ પ્રદેશ સ્પર્શતું નથી ? ગૌતમ? હે ભગવન ! ધર્માસ્તિકાય અધર્મારિતકાયના કેટલા પ્રદેશને સ્પર્શે છે? મહાવીરઃ હે ગૌતમ! અસંખ્યાતા પ્રદેશોને સ્પર્શે છે. એ રીતે આકાશાસ્તિકાયનું કહેવું. ગૌતમ: હે ભગવન! ધર્માસ્તિકાય છવારિતકાયના કેટલા પ્રદેશને સ્પર્શે છે? મહાવીરઃ હે ગૌતમ! અનંતા પ્રદેશોને સ્પર્શે છે. એ રીતે પુદગલાસ્તિકાયનું કહેવું. ગૌતમ? હે ભગવન ! ધર્માસ્તિકાય કાળના કેટલા સમયને સ્પર્શે છે? મહાવીરઃ હે ગૌતમ! કદાચ સ્પર્શે છે, કદાચ સ્પર્શતા નથી. જે સ્પર્શે છે તે અવશ્ય તે અવશ્ય અનંત સમયને સ્પર્શે છે. જે રીતે ધર્માસ્તિકાયનું કહ્યું એ રીતે અધર્માસ્તિકાયનું પણ કહેવું. પરંતુ એટલી વિશેષતા છે કે ધર્માસ્તિકાયના અસંખ્યાતા પ્રદેશને સ્પર્શે છે. અધર્માસ્તિકાયના પ્રદેશને સ્પર્શતા નથી. Oઅદ્ધાસમય વિશિષ્ટ પરમાણુ દ્રવ્યને અદ્ધાસમય કહે છે. તે એક અદ્ધાસમય પુદ્ગલાસ્તિકાયનો અનંત પ્રદેશનો અને અનંત અદ્ધાસમય (અદ્ધાસમય વિશિષ્ટ અનંત પરમાણુઓને) સ્પર્શે છે. - ૪ સંપૂર્ણ ધર્માસ્તિકાય ધર્માસ્તિકાયના પ્રદેશને સ્પર્શતા નથી કેમ કે બીજી ધરિતકાય નથી. Page #358 -------------------------------------------------------------------------- ________________ - ૩૦૧ પ્રદેશ સ્પર્શના ભગવત શ. ૧૩ ઉં. ૪ - ગૌતમ: હે ભગવન ! આકાશાસ્તિકાય ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશને સ્પર્શે છે? 'મહાવીરઃ હે ગૌતમ! ધર્માસ્તિકાયના અસંખ્યાતા પ્રદેશને પશે છે. એ રીતે અધર્માસ્તિકાયનું કહેવું. ગૌતમ : હે ભગવન્! આકાશાસ્તિકાય આકાશાસ્તિકાયના કેટલા પ્રદેશને સ્પર્શે છે? મહાવીર : હે ગૌતમ! આકાશાસ્તિકાયના પ્રદેશને સ્પર્શતા નથી. ગૌતમ ઃ હે ભગવન્ ! આકાશાસ્તિકાય જીવાસ્તિકાયના કેટલા પ્રદેશને સ્પર્શે છે? મહાવીર ઃ હે ગૌતમ! જીવાસ્તિકાયના અનંત પ્રદેશને સ્પર્શી છે. એ રીતે પગલાસ્તિકાયના કહેવા. ગૌતમ: હે ભગવન્! આકાશાસ્તિકાય કાળના કેટલા સમયને સ્પર્શે છે ? મહાવીરઃ હે ગૌતમ! કદાચ સ્પર્શે છે, અને કદાચ સ્પર્શતા નથી. જે સ્પશે તે અવશ્ય અનંત સમયને સ્પર્શે છે. ૌતમ : હે ભગવન્! જીવાસ્તિકાય ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશને પશે છે ? મહાવીર : હે ગૌતમ! અસંખ્યાતા પ્રદેશને સ્પર્શે છે. એ રીતે અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયના કહેવા. ૌતમ : હે ભગવન્! જીવાસ્તિકાય જીવાસ્તિકાયના કેટલા પ્રદેશને સ્પર્શે છે? મહાવીર ઃ હે ગૌતમ ! જીવાસ્તિકાયના એક પણ પ્રદેશને સ્પર્શતા નથી. ગૌતમ : હે ભગવન ! જીવાસ્તિકાય પુદગલાસ્તિકાયના કેટલા પ્રદેશને સ્પર્શે છે. મહાવીર : હે ગૌતમ! અનંતા પ્રદેશને સ્પર્શે છે. ગૌતમ ઃ હે ભગવન્! જીવાસ્તિકાય કાળના કેટલા સમયને પશે છે ? મહાવીર હે ગૌતમ! કદાચ સ્પર્શે છે અને કદાચ સ્પર્શતા નથી. જે સ્પર્શે તે અનંત સમયને સ્પર્શે છે. Page #359 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપમ ગૌતમ : હે ભગવન્ ! પુદ્ગલાસ્તિકાય ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશાને સ્પર્શે છે ? ૩૦૨ મહાવીર : હૈ ગૌતમ ! અસંખ્યાતા પ્રદેશને સ્પર્શે છે. એ રીતે અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયનું કહેવું. ગૌતમ : હે ભગવન્ ! પુદ્ગલાસ્તિકાય જીવાસ્તિકાયના કેટલા પ્રદેશને સ્પર્શે છે ? મહાવીર : હૈ ગૌતમ ! અન'તા પ્રદેશાને સ્પર્શે છે. ગૌતમ : હે ભગવન્ ! પુદ્ગલાસ્તિકાય પુદ્ગલાસ્તિકાયના કેટલા પ્રદેશાને સ્પર્શે છે ? મહાવીર : હે ગૌતમ ! એક પણ પ્રદેશને સ્પર્શીતા નથી. ગૌતમ : હે ભગવન્ ! પુદ્ગલાસ્તિકાય કાળના કેટલા સમયેને સ્પર્શે છે ? મહાવીર : હું ગૌતમ ! કદાચ સ્પર્શે છે, અને કદાચ સ્પર્શતા નથી. જો સ્પશે તે અવશ્ય અનતા સમયેાને સ્પર્શે છે. ગૌતમ : હું ભગવન્ ! કાળ ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશાને સ્પર્શે છે ? મહાવીર : હૈ ગૈતમ ! ધર્માસ્તિકાયના અસ ંખ્યાતા પ્રદેશને સ્પર્શે છે. એ રીતે અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયનું પણ કહેવું. ગૌતમ : હું ભગવન્ ! કાળ જીવાસ્તિકાયના કેટલા પ્રદેશાને સ્પર્શે છે ? મહાવીર : હૈ ગૌતમ! અનતા પ્રદેશને સ્પશે છે. એ રીતે પુદૂંગલાસ્તિકાયનું કહેવું. ગૌતમ : હે ભગવન્ ! કાળ કાળના કેટલા સમયેાને સ્પશે છે ? મહાવીર ઃ હે ગૌતમ! એક પણુ સમયને સ્પર્શીતા નથી. @ નોંધ: ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ત્રણેમાં અસંખ્યાતા કહેવા અને જીવાસ્તિકાય, પુદગલાસ્તિકાય અને કાળમાં અનંતા કહેવા પણ ફેર એટલેા કે કાળમાં કદાચ શબ્દ લગાડવા અને સ્વસ્થાને કોઈ પણુ સ્પર્શીતા નથી. Page #360 -------------------------------------------------------------------------- ________________ પ્રદેશ સ્પર્શના ભગવતી શ. ૧૩. ઉ. ૪ ૩૦૩ અવગાહનાદ્વાર : હે ભગવન્ ! ધર્માસ્તિકાયના એક પ્રદેશ ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશને અવગાહે છે? મહાવીરઃ હે ગૌતમ! એક પણ અગાઢુતા નથી. ગૌતમ : : હે ભગત્રન! ધર્માસ્તિકાયના એક પ્રદેશ અધર્માસ્તિફાયના કેટલા પ્રદેશે ને અવગાડે છે ? મહાવીર : હૈ ગૌતમ! એક પ્રદેશને અવગાહ્યા છે. એ રીતે આકાશાસ્તિકાયનું કહેવું. ગૌતમ : હે ભગવન્ ! ધર્માસ્તિકાયના એક પ્રદેશ જીવાસ્તિ કાયના કેટલા પ્રદેશાને અવગાહે છે? મહાવીર: હું ગૌતમ ! અનંત પ્રદેશાને વગાડે છે. એ રીતે પુદ્ગલાસ્તિકાયનું કહેવું, ગૌતમ : હું ભગવન્ ! ધર્માસ્તિકાયને એક પ્રદેશ કાળના કેટલા સમયેાને અવગાહે છે? મહાવીર : હું ગૌતમ ! કદાચ અવગાડે છે. કદાચ અવગાહત નથી. જો અવગાહે તે અનંત સમયેામાં અવગાહે છે. ગૌતમ : હે ભગવન્ ! અધર્માસ્તિકાયના એક પ્રદેશ ધર્માસ્તિ કાયના કેટલા પ્રદેશાને અવગાહે છે? મહાવીર : હું ગૌતમ! એક પ્રદેશને અવગાડે છે. ગૌતમ: હે ભગવન્! અધર્માસ્તિકાયના એક પ્રદેશ અધર્માં સ્તિકાયના કેટલા પ્રદેશેને અવગાહે છે ? મહાવીર : ૪ ગૌતમ! એક પણ અવગાહતા નથી. ગૌતમ : હે ભગવન્! અધર્માસ્તિકાયના એક પ્રદેશ આકાશાસ્તિકાયના કેટલા પ્રદેશેને અવગાડે છે ? મહાવીર : હે ગૌતમ! એક પ્રદેશને અવગાહે છે. ગૌતમ : હે ભગવન્ ! અધર્માસ્તિકાયના એક પ્રદેશ જીવાસ્તિકાયના કેટલા પ્રદેશાને અવગાહે છે? Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ - -- શ્રી ભગવતી પામ - મહાવીરઃ હે ગૌતમ! અનંત પ્રદેશને અવગાહે છે. એ રીતે પુદ્ગલાસ્તિકાયના કહેવા. - ગતમ: હે ભગવન્! અધમસ્તિકાયને એક પ્રદેશ કાળના કેટલા સમયને અવગાહે? મહાવીર હે ગૌતમ! કદાચ અવગાહે અને કદાચ અવગાહતા નથી. જો અવગાહે તે અનંત સમયને અવગાહે છે. ગૌતમ ભગવન ! આકાશાસ્તિકાયને એક પ્રદેશ ધર્મસ્તિકાયના કેટલા પ્રદેશને અવગાહે છે? મહાવીર: હે ગૌતમ! કદાચ અવગાહે છે. કદાચ અવગાહ્યા નથી. અગર અવગાહ્યા હોય તે એક પ્રદેશને અવગાહ્યો હોય. એ રીતે અધર્માસ્તિકાયનું કહેવું. ગૌતમ: હે ભગવન્ ! આકાશાસ્તિકાયને એક પ્રદેશ આકાશાસ્તિકાયના કેટલા પ્રદેશને અવગાહે છે ? મહાવીર : હે ગૌતમ ! એક પણ અવગાહત નથી. ગૌતમ? હે ભગવન! આકાશાસ્તિકાયને એક પ્રદેશ છવાસ્તિકાયના કેટલા પ્રદેશને અવગાહે છે? મહાવીરઃ હે ગૌતમ ! કદાચ અવગાહે છે અને કદાચ અવગાહત નથી. અગર અવગાહે તે અનંત પ્રદેશને અવગાહે છે. એ રીતે પુદ્ગલાસ્તિકાયનું કહેવું. - ગૌતમ હે ભગવન ! આકાશાસ્તિકાયને એક પ્રદેશ કાળના કેટલા સમયને અવગાહે છે? મહાવીરઃ હે ગૌતમ! કદાચ અવગાહે છે. કદાચ અવગાહતા નથી. જે અવગાહે તે અનંત સમયને અવગાહે છે. ગૌતમઃ હે ભગવન્! જીવાસ્તિકાયને એક પ્રદેશ ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશને અવગાહે છે? મહાવીરઃ હે ગૌતમ! એક પ્રદેશને અવગાહે છે. એ રીતે અધમસ્તિકાય અને આકાશાસ્તિકાયનું કહેવું. Page #362 -------------------------------------------------------------------------- ________________ પ્રદેશ સ્પર્શના ભગવતી શ. ૧૩ ઉ. ૪ ગૌતમ? હે ભગવન ! જીવાસ્તિકાયને એક પ્રદેશ જવાસ્તિકાયના કેટલા પ્રદેશોને અવગાહે છે ? મહાવીરઃ હે ગૌતમ! અનંત પ્રદેશને અવગાહે છે. ગૌતમ : હે ભગવન ! જીવાસ્તિકાયને એક પ્રદેશ પુદગલાસ્તિકાયના કેટલા પ્રદેશોને અવગાહે છે ? મહાવીરઃ હે મૈતમ! અનંત પ્રદેશને અવગાહે છે. ગૌતમ. હે ભગવન્! જીવાસ્તિકાયને એક પ્રદેશ કાળના કેટલા સમય અવગાહે છે? મહાવીર : હે ગૌતમ! કદાચ અવગહે છે. અને કદાચ અવગાહતા નથી. જે અવગાહે તે અનંત સમયને અવગાહે છે. ગૌતમ? હે ભગવન! પુદ્ગલાસ્તિકાયને એક પ્રદેશ ધમતિકાયના કેટલા પ્રદેશને અવગાહે છે? મહાવીર : હે ગૌતમ! એક પ્રદેશને અવગાહે છે. એ રીતે અધમરિતકાય અને આકાશાસ્તિકાયનું કહેવું. ગૌતમ? હે ભગવન! પુદ્ગલાસ્તિકાયને એક પ્રદેશ જવાસ્તિકાયના કેટલા પ્રદેશને અવગાહે છે? મહાવીર ઃ હે મૈતમ! અનંત પ્રદેશોને અવગાહે છે. ગૌતમ ઃ હે ભગવન ! પુદ્ગલાસ્તિકાયને એક પ્રદેશ પુદ્ગલાસ્તિકાયના કેટલા પ્રદેશોને અવગાહે છે? મહાવીર ઃ હે ગૌતમ ! અનંત પ્રદેશોને અવગાહ છે. ગૌતમ: હે ભગવન ! પુદ્ગલાસ્તિકાયને એક પ્રદેશ કાળના કેટલા સમયને અવગાહે છે? મહાવીર : હે ગૌતમ! કદાચ અવગાડે છે અને કદાચ અવગાહતા નથી. જે અવગાહે તે અનંત સમયને અવગાહે છે. " ૌતમ : હે ભગવન્! પુદ્ગલાસ્તિકાયના બે પ્રદેશ ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશ અવગાહે છે? Page #363 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપક્રમ મહાવીર ઃ હે ગૌતમ ! કદાચ એક, કદાચ એ પ્રદેશ અવગાહે છે. એ રીતે અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયનું પણ કહેવું. ગૌતમ : હે ભગવન્ ! પુ લાતિકાયના એ પ્રદેશ જીવાસ્તિકાયના કેટલા પ્રદેશ અવહે છે? ३०१ મહાવીર : હું ચૌતમ ! અનત પ્રદેશ અવગાડે છે. ગાતમ : હે ભવંન્ ! પુદ્ગલાસ્તિકાયના બે પ્રદેશ પુદ્ગલાસ્તિ કાયના કેટલા પ્રદેશ અવગાડે છે ? મહાવીર : હું ગૌતમ ! અનંત પ્રદેશ અવગાહે છે. ગૌતમ : હે ભગવન ! પુ,લાસ્તિકાયના એ પ્રદેશ કાળના કેટલા સમય અવગાહે છે ? મહાવીર : હું ગૌતમ ! કદાચ અવહે છે. કદાચ અવગાહત નથી. જો અવગાહે તેા અનંત સમય અવગાહે છે. ગૌતમ : હું ભગવન્ ! પુદ્ગલાસ્તિકાલયના ધર્માસ્તિકાયના કેટલે પ્રદેશ અવગાડે છે ? ત્રણ પ્રદેશ મહાવીર : હે ગૌતમ! કદાચ એક, કદાચ છે, કદાચ ત્રણ A પ્રદેશ વગાડે છે. એ રીતે અધર્માસ્તિકાય અને આક શાસ્તિકાયનું પણ કહેવું. જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને અદ્ધાસમયના પુદ્ગલાસ્તિકાયના બે પ્રદેશની રીતે કહેવા. કથન એ રીતે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયના વિષયમાં એક એક પ્રદેશની વૃદ્ધિ કરવી. પુદ્ગલાસ્તિકાય, જીવાસ્તિકાય અને અદ્ધાસમયના વિષયમાં જે રીતે પુદ્ગલાસ્તકાયના એ પ્રદેશીનું યન કહ્યું એ રીતે કહેવું. યાવત્ દશ પ્રદેશ સુધી એ રીતે કહેવું. અર્થાત્ માં પુદ્ગલારિતકાયના દશ પ્રદેશ અવગાહે છે ત્યાં ધર્માસ્તિકાયના 2 જ્યારે પુદ્ગલાસ્તિકાયના ત્રણ પ્રદેશ આકાશાસ્તિકાયના એક પ્રદેશને અવગાડે છે ત્યારે ધર્માસ્તિકાયના એક પ્રદેશ અવગાડે છે. જ્યારે આકાશાસ્તિકાયના એ પ્રદેશાને અવગાહે છે ત્યારે તે ત્યાં ધર્માસ્તિકાયના એ પ્રદેશને અવગાહે છે. જ્યારે આકાશાસ્તિકાયના ત્રણ પ્રદેશને અવગાહે છે ત્યારે તે ધર્માસ્તિકાયના ત્રણુ પ્રાને અગાહે છે. Page #364 -------------------------------------------------------------------------- ________________ પ્રદેશસ્પર્શના ભગવતી શ-૧૩. ઉ-કે. ઉઠ૭ કદાચ એક પ્રદેશ, કદાચ બે પ્રદેશ, કદાચ ત્રણ પ્રદેશ, યાવત્ કદાચ દશ પ્રદેશ અવગાહે છે. જ્યાં પગલાસ્તિકાયના સંખ્યાતા પ્રદેશ અવગાહે છે ત્યાં ધર્માસ્તિકાયના કદાચ એક પ્રદેશ, કદાચ બે પ્રદેશ યાવત્ કદાચ દશ પ્રદેશ યાવત્ સંખ્યાતા પ્રદેશ અવગાહે છે. જેમાં પુદ્ગલાસ્તિકાયના અસંખ્યાતા પ્રદેશ અવગાહે છે ત્યાં ધર્માસ્તિકાયના એક પ્રદેશ યાવત્ કદાચ કદાચ સંખ્યાતા. કદાચ અસંખ્યાતા પ્રદેશ અવગાહે છે. એ રીતે અનંત પ્રદેશ અવગાહ્ય નું પણ કહેવું. ગૌતમ : હે ભગવન! કાળને એક સમય ધમસ્તિકાયના કેટલા પ્રદેશને અવગાહે છે? મહાવીરઃ હે ગૌતમ! એક પ્રદેશને અવગાહે છે. એ રીતે અધર્માસ્તિકાય અને આકાશારિતકાયનું પણ કહેવું ગૌતમ: હે ભગવન ! કાળને એક સમય જીવાસ્તિકાયના કેટલા પ્રદેશને અવગાહે છે? મહાવીર : હે ગૌતમ! અનંત પ્રદેશને અવગાહે છે. એ રીતે પુલાસ્તિકાય અને કાળનું પણ કહેવું (અનંત પ્રદેશને અવગાહે છે). સ્કંધથી પ્રદેશ અપેક્ષાએ – હે ભગવન! ધર્માસ્તિકાય ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશને અવગાડે છે? મહાવીરઃ હે ગૌતમ! એક પણ અવગાહતા નથી. ગામ : હે ભગવન ! ધર્માસ્તિકાય અધર્માસ્તિકાયના કેટલા પ્રદેશને અવગાહે છે? મહાવીર ઃ હે ગૌતમ! અસંખ્યાતા પ્રદેશોને અવગાહે છે. એ રીતે આકાશાસ્તિકાયનું કહેવું. ગૌતમ: હે ભગવન્! ધર્માસ્તિકાય જવાસ્તિકાયના કેટલા પ્રદેશને અવગાહે છે? મહાવીર : હે ગૌતમ! અનંતા પ્રદેશને અવગાહે છે. એ રીતે પુદગલાસ્તિકાયનું અને કાળનું કહેવું (અનંતા પ્રદેશોને અવગાહ Page #365 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપક્રમ ગાતમ: હે ભગવન્ ! અધર્માસ્તિકાય ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશીને અવગાડે છે. કું′ મહાવીર : હૈ ગૌતમ! અસખ્યાતા પ્રદેશને અવગાડે છે. ગાતમ: હે ભગવન્ ! અધર્માસ્તિકાય અધર્માસ્તિકાયના કેટલા પ્રદેશાને અવગાહે છે? મહાવીર : ડે ગૌતમ ! એક પણ અવગાડતા નથી. ગૌતમ : હે ભગવન્ ! અધર્માસ્તિકાય આકાશાસ્તિકાયના કેટલા પ્રદેશીને અવગાહે છે ? મહાવીર : હૈ ગૌતમ ! અસંખ્યાતા પ્રદેશોને અવગાહે છે. ગૌતમ : હે ભગવન્ ! ધર્માસ્તિકાય જીવાસ્તિકાયના કેટલા પ્રદેશોને અવગાહે છે? મહાવીર : હે ગૌતમ! અનંતા પ્રદેશોને અવગાહે છે. એ રીતે પુદ્ગલાસ્તિકાય અને કાળનું કહેવું. ગૌતમ : હે ભગવન્ ! આક શાસ્તિકાય ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશોને અવગાડે છે? મહાવીર : ડે ગીતમ ! અસ`ખ્યાતા પ્રદેશોને અવગાહે છે. એ રીતે અધર્માસ્તિકાયનું પણ કહેવું. ગૌતમ : હે ભગવન ! આકાશાસ્તિકાય આકાશાસ્તિકાયના કેટલા પ્રદેશોને અવગાહે ? મહાવીર : હું ગૌતમ! એક પણ અવગાહતા નથી. ગૌતમ : હું ભગવન્ ! આકાશાસ્તિકાય જીવાસ્તિકાયના કેટલા અવગાહે છે! મહાવીરઃ હૈ ગૌતમ ! અનંતા પ્રદેશોને અવગાહે છે. એ રીતે પુદ્ગલાસ્તિકાય અને કાળનું કહેવું. ગૌતમ : હે ભગવન્ ! જીવાસ્તિકાય ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશોને અવગાહે છે ? Page #366 -------------------------------------------------------------------------- ________________ પ્રદેશ સ્પર્શના ભગવતી શ-૧૩. ઉ–૪. ફેકટ મહાવીરઃ હે ગૌતમ! અસંખ્યાતા પ્રદેશને અવગાહે છે. એ રીતે અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયનું કહેવું. ગૌતમઃ હે ભગવન્! જીવાસ્તિકાય જીવાસ્તિકાયના કેટલા પ્રદેશોને અવગાહે છે? મહાવીર : હે ગૌતમ! એક પણ અવગાહતા નથી. ગૌતમઃ હે ભગવન્! જીવાસ્તિકાય પગલાસ્તિકાયના કેટલા પ્રદેશને અવગાહે છે? મહાવીર : હે ગૌતમ! અનંતા પ્રદેશને અવગાહે છે. ગૌતમ : હે ભગવન ! જીવાસ્તિકાય કાળના કેટલા સમયને અવગાહે છે? મહાવીર ઃ હે ગૌતમ! અનંતા સમયેને અવગાહે છે. ગૌતમ : હે ભગવન્! પુદ્ગલાસ્તિકાય ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશને અવગાહે છે ? મહાવીર : હે ગૌતમ! અસંખ્યાતા પ્રદેશને અવગાહે છે. એ રીતે અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયનું કહેવું. ગૌતમ ઃ હે ભગવન્! પુદ્ગલાસ્તિકાય જીવાસ્તિકાયના કેટલા પ્રદેશને અવગાહે છે? મહાવીર : હે ગૌતમ ! અનંતા પ્રદેશને અવગાહે છે. ગૌતમ? હે ભગવન્! પુદ્ગલાસ્તિકાય કાળના કેટલા પ્રદેશને અવગાહે છે? મહાવીર : હે ગૌતમ ! અનંતા સમયને અવગાહે છે. ગૌતમઃ હે ભગવન ! કાળ ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશને અવગાહે છે ? મહાવીર : હે ગતમ! અસંખ્યાતા પ્રદેશને અવગાહે છે. એ રીતે અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયનું કહેવું. ગૌતમ? હે ભગવન ! કાળ જીવાસ્તિકાયના કેટલા પ્રદેશને અવગાહે છે? Page #367 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપામે મહાવીરઃ હે ગૌતમ! અનંતા પ્રદેશને અવગાહે છે. એ રીતે પુદ્ગલાસ્તિકાયનું પણ કહેવું. ગૌતમ હે ભગવન્! કાળ કાળના કેટલા સમયને અવગાહે છે? મહાવીર હે ગૌતમ ! એક પણ અવગાહત નથી. જીવ અવગાઢાદિ દ્વાર ૧ જીવાવગાઢદ્વારઃ ગૌતમ: હે ભગવન ! જ્યાં પૃથ્વીકાયિક એક જીવ રહ્યો છે ત્યાં બીજા પૃથ્વીકાયિક જીવ કેટલા રહે છે? મહાવીરઃ હે ગૌતમ! અસંખ્યાતા રહેલા છે. ગૌતમ: હે ભગવન! ત્યાં અપકાયના કેટલા જીવ રહેલા છે? મહાવીરઃ હે ગતમ! અસંખ્યાતા રહેલા છે. એ રીતે તેઉકાયનાના પણ અસંખ્યાતા અને વાયુકાયના પણ અસંખ્યાતા જીવ રહે છે. વનસ્પતિકાયના અનંતા જીવ રહેલા છે. * જે રીતે પૃથ્વીકાયિકનું કહ્યું એ રીતે અપકાય, તેઉવાય, વાયુકાય અને વનસ્પતિકાયના પણ કહેવા. @ એ પાંચ સ્થાવરના ૨૫ અલાવા થયા. ૨ અસ્તિકાયનિષદનદ્વાર : ગતમઃ હે ભગવાન! ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયના વિષયમાં શું કઈ જીવ બેસવા, ઊભા રહેવા, સૂવા, ચાલવામાં સમર્થ છે? @ પૃથ્વીકાય, અપકાય, તેઉપકાય અને વાયુકાય એ ચાર સ્થાવરોના સ્વસ્થાન અને પરસ્થાનમાં “અસંખ્યાતા' કહેવા. અને વનસ્પતિના સ્વસ્થાન અને પરસ્થાનમાં અનંતા કહેવા. Page #368 -------------------------------------------------------------------------- ________________ જીવ અવગાઢાદિ ભગવતી શ ૧૩ ૬–૪. ૩૧૧ મહાવીર : હે ગૌતમ! કોઇ જીવ એમ કરવા સમથ† નથી. પરંતુ દીપક પ્રકાશના દૃષ્ટત .. મુજબ અનંતા જીવ અવગાહેા છે. ૩ અહુસમદ્રાર : ગૌતમ : હે ભગવન્ ! લેકના પ્રદેશેાની વૃદ્ધિ અને હ્રાનિ રહિત ખરાબર ભાગ કયાં છે ? લેાકને સૌથી સાંકડો ભાગ કયાં છે? મહાવીર : હે ગૌતમ ! આ રત્નપ્રભ પૃથ્વીની ઉપરની નીચેન જે લઘુ પ્રતર છે ત્યાં લેાકને સમભાગ છે. } અને અહીંયાં લેકના સૌથી સાંકડો ભાગ છે. ૪ વિષમદ્રાર : ગૈતમ : હે ભગવન્ ! લેાકના વક્રભાગ કયાં છે ? મહાવીર : હૈ ગૌતમ ! પાંચમા બ્રહ્મદેવલે કના પ્રિતરની પાસે લેાકના વક્રભાગ છે. ૫ લાસ સ્થાનઢાર : ગૈતમ : હે ભગવન્ ! લેકના સંસ્થાન આકાર કેવા છે ? મહાવીર : હે ગૌતમ ! લેાકના આકાર ઊલટા રાખેલ શરાવલાની ઉપર એક સીધા રાખેલ શરાલા ઉપર ઊલટા રાખેલ શરાવલાના []જેમ કેાઈ ફૂટાગર શાળા હોય, તે અંદર બહારથી લીંપી છે, તે ચારે તરફથી ઢાંકેલ છે અને તેનું દ્વાર પણ બંધ છે. એ કૂટાગર શાળાની તદ્દન મધ્યમાં એક, બે, ત્રણ ભાવત્ એક હાર દીવા પ્રગટાવ્યા હોય. હે ગૌતમ ! શુ એ સમયે એ દીવાઓના પ્રકાશ પરસ્પર મળીને તથા સ્પર્શ કરી એકબીજાની સાથે એકરૂપ થઈ જાય છે ? હા ભગવન્ ! એકરૂપ થઇ જાય છે. હે ગૌતમ ! એ દીપકાના એ પ્રકાશ પર શુ કાઇ પુરુષ ઊભા રહી શકે ? બેસી શકે ? સૂઇ શકે? હે ભગવન્! કોઈ પુરુષ એમ કરી શકતેા નથી. પરંતુ એ પ્રકાશમાં અનતછવ રહ્યા છે એ પ્રકરે ધર્માસ્તિકાયાદિમાં પણ અનતા જીવ રહેલા છે. એ બન્ને ખુડાગ (નાના) પ્રતરાથી શરૂ થઈ ઉપર અને નીચે પ્રતરાની વૃદ્ધિ થઇ છે. એ ખુડાણ (નાના) પ્રતર તિતિલેકના સંભવે છે. કેમ કે તિષ્કંલાક ૧૮૦૦ યાજનના છે. ૮ રુયક પ્રદેશેાથી ૯૦૦ યાજન ઉપર અને ૯૦૦ યોજન નીચે છે. એ બન્ને પ્રતર સૌથી નાના છે. તત્ત્વ ફેવળી ગમ્ય Page #369 -------------------------------------------------------------------------- ________________ ૭૧૨ ભગવતી ઉ૫કમ આકારે છે. અધેલેકને આકાર ત્રિપાઈ આકારે છે. તિવ્હલેકને આકાર ઝાલરના આકારે છે. ઉર્વલકને આકાર મૃદંગ (લક)ના આકારે છે. અલોકને આકાર પિલા ગેળા આકારે છે. ૬ અ૯પબહુવૈદ્વાર : ૌતમ : હે ભગવન ! અલેક તિર્થોમાં કેણ કોનાથી વિશેષ અધિક છે? મહાવીરઃ હે ગૌતમ! સર્વથી થડે તિર્થીક છે, એનાથી ઉદ્ઘલેક અસંખ્યાત ગણે છે. એનાથી અલેક વિશેષાધિક છે. યોગ શ્રી ભગવતી સૂવ શ. ૧૩ ઉ. ૭ ને અધિકાર ગૌતમ : હે ભગવન! શું ભાષા આત્મારૂપ (જીવરૂપ) છે કે અન્યરૂપ (પુદ્ગલરૂપ) છે ? મહાવીરઃ હે ગૌતમ! ભાષા આત્મારૂપ નથી, પરંતુ પુદ્ગલરૂપ છે. ગૌતમ? હે ભગવન ! શું ભાષા રૂપી છે કે અરૂપી છે? મહાવીર : હે ગૌતમ! ભાષા (પુગલરૂપ હોવાથી) રૂપી છે, અરૂપી નથી. ગૌતમઃ હે ભગવન્ ! શું ભાષા સજીવ છે કે અજીવ છે? મહાવીરઃ હે ગૌતમ! ભાષા સજીવ નથી, અજીવ છે. @ ઉપરોકત પ્રશ્નનો આશય એ છે કે જીવદાર ભાષાનો પ્રયે ગ હોય છે તથા ભાષા જીવના બંધ અને મોક્ષનું કારણ છે. એટલે જીવનો ધર્મ હોવાથી ભાષા જીવ છે, શું એવું કહી શકાય ? અથવા ભાષા જીવ નથી. શું એમ કહી શકાય? કેમકે ભાષા શ્રોતેંદ્રિય દ્વારા ગ્રહણ થાય છે. એટલે મૂર્ત (રૂપી) સ્વરૂપ છે. ભાષામૂર્ત (રૂપી) હોવાથી જીવથી જુદી ( ભિન્ન) છે. કેમ કે જીવ અમૂર્ત (અરૂપી) છે. એ પ્રકારની શંકાથી એ પ્રશ્ન કર્યો છે. જેને ઉત્તર એ છે કે ભાષા જીવ નથી. કેમકે તે પુદ્ગલરૂપ છે. Page #370 -------------------------------------------------------------------------- ________________ ત્રણ ચૈાગ ભગવતી શ–૧૩ ૩૭ ૩૧૭ ગૌતમ : : હે ભગવન્ ! શું ભાષા જીવ છે કે અજીવ ? મહાવીર : હૈ ગૌતમ ! ભાષા જીવ નથી, જીવ છે, ગૌતમ : હે ભગવન્ ! શુ` ભાષા જીવાને હોય છે કે અજીવાને હાય છે ? મહાવીર : હું ભાષા જીવાને હોય છે, અજીવાને હોતી નથી. ગૌતમ: હે ભગવન્ ! ખેલતા પહેલાં ભાષા કહેવાય છે. માલતી વખતે ભાષા કહેવાય છે કે મેલ્યા પછી ભાષા કુંડેવાય છે? મહાવીર : હૈ ગૌતમ ! ખેલવાની પહેલાં ભાષા કહેવાતી નથી, ખેલ્યા બાદ પણ ભાષા કહેવાતી નથી, પરંતુ ખેલતા સમયે ભાષા કહેવાય છે. ગૌતમ : હે ભગવન્ ! શું ખેલતા પહેલાં ભાષા ભેદન થાય છે? યા ખેલ્યા બાદ ભાષા ભેદન થાય છે કે ખેલતી વખતે ભાષાનું ભેદન થાય છે ? મહાવીર : હૈ ગૌતમ! ખેલવાની પહેલાં ભાષા (પુદ્ગલ)ના ભેદન નથી થતા, એલ્બા બાદ પશુ ભેન નથી થતા, પરંતુ ખાલતી વખતે ભાષાનું ભેદન થાય છે. ગૌતમ : હું ભગવન્ ! ભાષા કેટલા પ્રકારની છે? મહાવીર : હૈ ગૌતમ ! ભાષા ચાર પ્રકારની છે– સત્યભાષા, અસત્યાષા, સત્યમૃષા ભાષા (મિશ્ર ભાષા) અસત્યમૃષાભાષા (સત્ય પશુ નહિ, અસત્ય પણ નહિ– વ્યવહાર ભાષા). * ગાતમ : હે ભગવન્ ! શું મન આત્મા છે કે અન્ય છે? મહાવીર : હૈ ગૌતમ ! મન આત્મા નથી, અન્ય છે. અજીવાને મન હાતું નથી. ગૌતમ : 'હે ભગવન્ ! મનરૂપી છે કે અરૂપી છે? ૪૦ Page #371 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપામ મહાવીરઃ હે ગૌતમ! મન રૂપી છે, અરૂપી નથી. ગૌતમ: હે ભગવન્ ! શું મન સચિત છે કે અચિત છે? - મહાવીર ગૌતમ! મન સચિત નથી, અચિત છે. ગૌતમ : હે ભગવન ! શું મન જીવે છે કે અજીવ છે?' 1મહાવીરઃ હે ગૌતમ ! મન જીવ નથી, અજીવ છે. ૮ ગૌતમઃ હે ભગવન્ ! મન ને હોય છે કે અને હોય છે? મહાવીરઃ હે ગૌતમ ! મન ને હોય છે અને નથી હતો. ગૌતમઃ હે ભગવન્! મનન કરવા પહેલાં મન હોય છે કે મનન કરતી વખતે મન હોય છે કે મનન કર્યા બાદ મન હોય છે? . મહાવીર : હે ગૌતમ! મનન કરતા પહેલાં મનન હોતું નથી, મનન કર્યા બાદ મન હોતું નથી, પરંતુ મનન કરતી વખતે મન r: : : : - 3 ) ગીતમઃ હે ભગવન્! શું મનન કરતા પહેલા મનનું ભેદન થાય છે કે મનન કરતી વખતે મનનું ભેદન થાય છે કે મનન કર્યા બાદ મનનું ભેદન થાય છે? મા મહાવીરઃ હે ગૌતમ! મનન કરતા પહેલાં મનનું ભેદન થતું નથી, મનન કર્યા બાદ મનનું ભેદન થતું નથી, પરંતુ મનન કરતી વખતે મનનું ભેદન થાય છે. 2 : ગૌતમ: હે ભગવન ! મન કેટલા પ્રકારનાં છે? મહાવીર : હે ગતિમ ! મને ચાર પ્રકારનાં છે. સત્યમન, અસત્યમન, મિશ્રમન, વ્યવહારમન, ગૌતમ હે ભગવન! કાયા આત્મા છે કે અન્ય છે? Page #372 -------------------------------------------------------------------------- ________________ ત્રણ વેગ ભગવતી શ-૧૩. ઉં ૭. મહાવીરઃ હે ગૌતમ ! કાયા આત્મા પણ છે અને અન્ય (આત્માથી જુદું) પણ છે. A ગૌતમઃ હે ભગવન્ ! કાયા રૂપી છે કે અરૂપી છે? મહાવીરઃ હે ગૌતમ ! કાયા રૂપી પણ છે અને અરૂપી પણ છે. ગૌતમઃ હે ભગવન ! શું કાયા સચિત છે કે અચિત છે? મહાવીરઃ હેગૌતમ! કાયા સચિત પણ છે અને અચિત પણ છે. ગૌતમ : ભગવનકાયા જીવ છે કે અજીવ છે ? ' મહાવીર : હે ગૌતમ ! કાયા જીવ પણ છે, અને અજીવ પણ છે ? મૈતમ : હે ભગવન! શું કાયા ને હોય છે કે અ ને હોય છે ? મહાવીર હે ગૌતમ ! કાયા ને હેય છે અને અને પણ હોય છે ? ગૌતમ : હે ભગવન્ ! જેની સાથે સંબંધ હવા પહેલાં કાયા હોય છે કે પુગલ ગ્રહણ કરતી વખતે કયા હેય છે કે પુગલ ગ્રહણ કર્યા બાદ કાયા હોય ? Aઈ શંકા કરે છે કે, કાયા આત્મા સ્વરૂપ છે, કેમકે કાયા દ્વારા કરેલાં કર્મોને આત્માને અનુભવ થાય છે. અથવા, કાયા આત્માથી ભિન્ન છે. કેમકે કાયાના એક અંશનો છેદ થવાથી આત્માને છેદ થતો નથી. “ એનું સમાધાન એ છે કે કાયા કથંચિત આત્મા સ્વરૂપ છે કેમકે કાયાનો સ્પર્શ કરવાથી આત્માને પણ અનુભવ થાય છે. કાયા કથંચિત આત્માથી ભિન્ન છે. કેમકે કાયાને વિનાશ થવાથી આત્માને વિનાશ થતો નથી. જે કાયાને આત્માથી સર્વથા અભિન્ન માનવામાં આવે તે કાયાનો વિનાશ થતાં આત્માનો વિનાશ થઈ જાય. પરંતુ એમ નથી. એટલે કાયા આત્માથી કથંચિત્ જુદી છે, કથંચિત એક છે. Page #373 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપક્રમ મહાવીર હે ગૌતમ ! જેની સાથે સંબંધ હોવા પહેલાં (પુદ્ગલ ગ્રહણ કર્યા પહેલાં) પણ કાયા હોય છે. પુદ્ગલ ગ્રહણ કરતી વખતે પણું કાયા હોય છે અને પુદ્ગલ ગ્રહણ કર્યા પછી પણ કાયા હોય છે. ગૌતમ ઃ હે ભગવન્! જેની સાથે સંબંધ થતા પહેલાં (પુદ્ગલ ગ્રહણ કર્યા પહેલાં) કાયા ભેદાય છે? કે પુદ્ગલ ગ્રહણ કરતી, વખતે કાયા ભેદાય છે કે પુદ્ગલ ગ્રહણ કર્યા પછી કાયા ભેદાય છે? - મહાવીરઃ હે ગૌતમ! જીવની સાથે સંબંધ હોવા અગાઉ પણું કાયા ભેદાય છે. પુદ્ગલ ગ્રહણ કરતી વખતે પણ કાયા ભેદાય છે. અને પુદ્ગલ ગ્રહણ કર્યા પછી પણ કાયા ભેદાય છે. ગૌતમ હે ભગવન્ ! કાયા (ગ) કેટલા પ્રકારની છે ? મહાવીર હે ગૌતમ! કાયા સાત પ્રકારની છે દારિક, દારિકમિશ્રવૈક્રિય, વૈક્રિયમિશ્ર, આહારક, આહારકમિશ્ર અને કાર્પણ પાંચ મરણ શ્રી ભગતી સૂત્ર શ. ૧૩ ઉ. ૭ને અધિકાર ગૌતમ : હે ભગવન ! મરણ કેટલા પ્રકારનાં છે? મહાવીરઃ હે ગતમ! મરણ પાંચ પ્રકારનાં છે- (૧)] આવાચિક મરણ. (૨) અવધિમરણ. (૩) આત્યંતિક મરણ. (૪) બાલમરણ. (૫) પંડિતમરણ ગૌતમ હે ભગવન ! આવીચિક મરણના કેટલા લે છે? મહાવીરઃ ગૌતમ! આવાચિક મરણના પાંચ ભેદ છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ, અને ભાવ. Page #374 -------------------------------------------------------------------------- ________________ પાંચ ભરણુ ભગવતી શ. ૧૩. ઉં. ૭. ૩૧૭ ગૌતમ : હે ભગવન્ ! દ્રવ્ય આવીચિક મરણના કેટલા ભેદ છે? મહાવીરઃ હે ગૌતમ! દ્રવ્ય આવીચિક મરણના ચાર ભેદ છે. (૧) નૈરયિક દ્રવ્ય આવાચિક મરણ. / (૨) તિર્યચનિક દ્રવ્ય આવીચિક માણ. (૩) મનુષ્ય-દ્રવ્ય આવચિક મરણ (૪) દેવ દ્રવ્ય આવીચિક મરણ. એ રીતે ક્ષેત્ર, કાળ ભવ અને ભાવના ચાર ચાર ભેદ કહેવા. ગૌતમ: હે ભગવન ! અવધિમરણના કેટલા ભેદ છે? મહાવીર : હે ગૌતમ ! અવધિમરણના પાંચ ભેદ છે-દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ એ પચેના ચારગતિની અપેક્ષાએથી ચાર ચાર ભેદ કહેવા. | L] ૧. આવી ચિક મરણ : આયુષ્ય કર્મના ભોગવાયેલા પુદ્ગલ પ્રતિ સમય ક્ષય હોય છે એને આવીચિક મરણ કહે છે. જે રીતે પ્રતિ સમય આયુ ક્ષીણ થઈ રહે છે તે આ વીચિક મરણ છે. ૨. અવધિ મરણ : (મર્યાદ સહિત મરણ) નરકાદિ ભવના હેતુભૂત વર્તમાન આયુષ્ય કર્મના પુદ્ગલોને ભોગવીને જીવ મરણ પામે છે અને ફરી એ આયુષ્ય કર્મના પુદ્ગલોને આગામી ભવમાં ગ્રહણ કરી મરણ પ્રાપ્ત કરે એને અવધિમરણ કહે છે. ૩. આત્યંતિક મરણઃ એક વાર ભોગવી છોડેલ આય કર્મના પુદ્ગલેને એ જીવ બીજી વાર ન ભોગવે, તે એ પુદગલોની અપેક્ષાએ જીવનું આત્યંતિક મરણ કહેવાય છે. ૪. બાલમરણ વ્રતરહિત (અસંયતિ) પ્રાણીઓના મૃત્યુને બાલમરણ કહે છે. પ. પંડિતમરણ: વિરતિ પૂર્વકના મૃત્યુને પંડિતમરણ કહે છે. D નારક છવરૂપમાં રહેતા નેરિયાના જે દ્રવ્યોનો પૂર્વભવમાં નરકાયુ રૂપમાં ગ્રહણ કર્યા છે અને ઉદય આવવા પર જે પ્રતિ સમય મરે છે અર્થાત જેને જીવ છોડી દે છે તે નૈયિક દ્રવ્યાપીચિક મરણું છે. આ પ્રકારે તિર્યંચ આદિ દ્રવ્ય આવીચિક ભરણું પણ જાણવું. આ પ્રકારે નરકક્ષેત્રમાં રહેલા જીવ જે. નરકાયુનાં દ્રવ્યોનો નિરંતર પ્રતિ સમરથ છોડે છે એને નરકક્ષેત્ર આવચિક મરણ કહે છે. આ પ્રકારે કાળ, ભવ અને ભાવનું સમજવું. Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ શ્રી ભગવતી ઉપકામ ગૌતમ હે ભગવન ! આત્યંતિક મરણના કેટલા ભેદ છે? મહાવીરઃ હે ગૌતમ! આત્યંતિક મરણના પાંચ ભેદ છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ, અને ભાવ. એ પાંચેના ચાર ગતિની અપેક્ષાથી ચાર ચાર ભેદ કહેવા. ગૌતમઃ હે ભગવન ! બાલમરણના કેટલા ભેદ છે? મહાવીર હે ગૌતમ ! બાલમરણના બાર ભેદ છે.–(૧) વલયમરણ -તીવ્ર ભૂખ, તરસથી તરફડીને મરે છે, અથવા સંયમથી ભ્રષ્ટ પ્રાણીનું મરણ વલય મરણ કહેવાય છે. (૨) વશર્તમરણ-ઈદ્ધિને વશ થયેલ દુઃખી પ્રાણને મરણને વશાર્તા મરણ કહેવાય છે. (૩) અંતઃશલ્ય મરણ એના બે ભેદ છે. દ્રવ્ય અને ભાવ. શરીરમાં બાણ આદિ ઘૂસી જવાથી અને તેને પાછું ન કાઢવાથી જે મરણ થાય તેને દ્રવ્ય અંતઃશલ્ય મરણ કહે છે. અતિચારરૂપ આંતરિકશલ્યની શુદ્ધિ કર્યા વિના જે મરણ થાય છે અને ભાવ અંતઃશલ્ય મરણ કહે છે. (૮) તદ્દભવ મરણ–મનુષ્ય અને તિર્યંચના શરીરને છેડીને ફરી મનુષ્ય અને તિર્યંચના શરીરને પ્રાપ્ત કરે – તે તદ્ભવ મરણ કહેવાય છે. (૫) ગિરિ પતન મરણપર્વત પરથી પડીને મરે તેને ગિરિ પતન મરણ કહે છે. (૬) તરુપતન મરણ –વૃક્ષ આદિ પર ચડીને પડી મરે તેને તરુપતન મરણ કહે છે. (૭) જલ પ્રવેશમરણ-પાણીમાં ડૂબીને મરે તેને જ પ્રવેશ મરણ કહે છે. (૮) જવલન પ્રવેશ મરણ-અગ્નિમાં બળી મરે તેને અગ્નિપ્રવેશ મરણ કહે છે. (૯) વિષભક્ષણ મરણ-ઝેર ખાઈ મરે તેને વિષભક્ષણ મરણ કહે છે. (૧૦) સત્યેવાડણ (શસ્ત્રાવપાટન) મરણ-છરી તલવાર આદિ શસ્ત્રથી મારે તેને શસ્ત્રાવપાટન મરણ કહે છે. (૧૧) વહાણસ વૈહાસ) મરણ–ગળામાં ફાંસી લગાડી, વૃક્ષ આદિની ડાળી પર લટકી મારે તેને < તદ્દભવમરણ-મનુષ્ય અને તિર્યંચમાં જ થાય છે. પરંતુ દેવ અને નારકી જીવોમાં થતા નથી. કેમ કે મનુષ્ય મરીને ફરી મનુષ્ય થઈ શકે છે, અને તિર્યંચ મરી ફરી તિર્યંચ થઈ શકે છે, પરંતુ દેવ મરીને ફરી દેવ થઈ શકતા નથી. અને નૈરયિક ભરીને ફરી નૈરયિક થઈ શકતા નથી. Page #376 -------------------------------------------------------------------------- ________________ વિગ્રહ ગતિ ભગવતી શ. ૧૪ ૩. ૧ ૩૧૯ વૈહાનસ મરણુ હે છે. (૧૨) શિદ્ધપિઠું મરણ (ગૃધ પૃષ્ઠ મરણ)-હાથી, ઊંટ આદિના મૃત શરીરમાં પ્રવેશ કરી ચિંધ આદિ પક્ષીઓ દ્વારા ખવાઈ જવાથી મણુ થાય તે ગિદ્ધપિ મરણુ કહેવાય છે. ગૌતમ : : હે ભગવન્ ! પ`ડિત મરણના કેટલા ભેદ છે ? મહાવીર : હૈ ગૌતમ! પતિ મરણના બે ભેદ છે. પાદપાપગમન અને ભકતપ્રત્યાખ્યાન. પાદપાપગમનના બે ભેદ્ય છે. નિહારિમ અને અનિહારિમ. ગામ-નગર આદિ વસ્તિમાં જે મરણ થાય તેને નિહારિમ કહે છે, પર્વતની ગુફા આદિ એકાંત સ્થાનમાં જે મરણ થાય અને અનિહારિમ હે છે. પાદપે પગમન મરણુના એ અન્ને ભેદ અપ્રતિક્રમ (શરીર સ ંસ્કારથી રહિત અથવા પ્રતિક્રમણુથી રહિત) હેાય છે. એમાં ખીજાથી સેવા કરાવાતી નથી. ભકતપ્રત્યાખ્યાન મરણના બે ભેદ છે—નિહારિમ અને અનિ હારિમ. એ બન્ને ભેદુ સપ્રતિક્રમ (શરીર સંસ્કાર સહિત કે પ્રતિક્રમણ સહિત) હેાય છે. એમાં ખીજાથી સેવા કરાવી શકાય છે. કુલ ભેદ–આવીચિક મરણુના ૨૦ ભે, અવિધમરણના ૨૦ ભેદ, આત્યાંતિક મરણુના ૨૦ ભે, ખાલ મરછુના ૧૨ લે, પડિત મરણના ભેદ, એ કુલ મળી ૨૦+૨૦+૨૦+૧૨+૨=૭૪ ભેદ થયા. ર ܗ વિગ્રહ ગતિ શ્રી ભગવતી સૂત્ર શ. ૧૪ ઉ. ૧ ના અધિકાર ગૌતમ! હે ભગવન્ ! કોઈ ભાવિતાત્મા અણુગાર પહેલા દેવલેાકથી સ્થિતિમ ધને ઉલ્લધી ગયા અને ત્રીજા દેવલાકની સ્થિતિ મધ ચેાગ્ય અધ્યવસાયાને પ્રાપ્ત થયા નહિ. વચમાં જ કાળ કરી ગયા તે તે યાં ઉન્ન થાય છે ? Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ મા ભગવતી શ્યામ મહાવીરઃ હે ગૌતમ! બીજા દેવલેમાં ઉન્ન થાય છે. જે તે ત્યાં જઈને પૂર્વ લેસ્થાને છોડે છે તે કર્મવેશ્યાથી પડે છે. જે તે ત્યાં જઈ પૂર્વલેશ્યાને છોડતું નથી. તે તે લેસ્થામાં રહે છે. એ રીતે અસુસ્કુમારેથી લઈ વૈમાનિક સુધી કહેવું. - ગૌતમ હે ભગવન ! નારકીમાં નેરિયા કેવી શીવ્ર ગતિથી ઉસન્ન થાય છે? જેમ કઈ તરુણ, બળવાન, શિલ્પકળામાં નિપુણ પુરુષ પિતાના હાથને સંકોચે અને પ્રસારે છે, મૂઠીઓ બંધ કરે ને ખેલે છે, આંખને બંધ કરે અને ખેલે છે, શું એટલી વાર લાગે છે? મહાવીર : હે ગૌતમ ! તે પ્રમાણે નહિ. નારકીમાં જીવO એમ સમય, બે સમય, ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. | દેવ અને નારકી જીવ ભાવલેશ્યાથી પડે છે, અર્થાત એની ભાવ લેશ્યામાં પલટો થતો રહે છે. તે દ્રવ્ય લેગ્યાથી પડતા નથી. કેમકે એમાં દ્રવ્યલેશ્યા અવસ્થિત છે. એમાં જીવન પર્યત દ્રવ્ય લેગ્યા એક રહે છે. , O અહીં એક ભવથી બીજા ભવમાં જવાને “ગતિ” કહે છે. નારકી છવ નરક ગતિમાં એક સમય, બે સમય અને ત્રણ સમયની ગતિથી ઉન્ન થાય છે. એમાં એક સમયની ઋજુગતિ હોય છે. બે સમયથી અથવા ત્રણ સમયની વિગ્રહ્મતિ હોય છે એ ગતિને અહીં શીધ્ર ગતિ કહી છે. હાથને ફેલાવો અને સંકેચવામાં અસંખ્યાતા સમય લાગે છે એટલે એને શીધ્રગતિ કહી નથી. જ્યારે જીવ સમશ્રેણીમાં રહેલ ઉત્તિ સ્થાનમાં જઈ ઉત્પન્ન થાય છે ત્યારે એક સમયની ઋજુગતિ હોય છે. જયારે જીવ વિષમ શ્રેણી માં રહેલો ઉત્પત્તિ સ્થાનમાં જઈ ઉત્પન્ન થાય છે ત્યારે બે સમયની અથવા ત્રણ સમયની વિગ્રહગતિ હોય છે અને એનેંદ્રિય જીવની ઉત્કૃષ્ટ ચાર સમયની વિગ્રહગતિ હેય છે જ્યારે કોઈ જીવ ભરતક્ષેત્રની પૂર્વ દિશાથી નરકમાં વાયવ્ય કેણું (વિદિશા) માં ઉત્પન્ન થાય છે ત્યારે એક સમયમાં સમશ્રેણી દ્વારા નીચે જાય છે. બીજા સમયમાં પશ્ચિમ દિશામાં જાય છે, ત્રીજા સમયમાં તિચ્છ વાયવ્ય કોણમાં ઉત્પત્તિ સ્થાનમાં જઈ ઉત્પન્ન થાય છે. એ પ્રકારે જીવોની શીધ્રગતિ કહી છે. Page #378 -------------------------------------------------------------------------- ________________ વિગ્રહ ગતિ ભગવતી -૧૪. ઉ–૧. ૩૨૧ એટલે વૈમાનિક સુધી કહેવું. પરંતુ એકેદ્રિયમાં | ચાર સમય સુધીની વિગ્રહગતિ કહેવી. ગૌતમ : હે ભગવન્ ! નેરિયા અન્નતપન્ન (જેને ઉપન્ન થયાને હમણું પ્રથમ સમય થયે છે) છે કે પરંપરા૫પન્ન (જેને ઉત્પન્ન થયાને બે-ત્રણ આદિ સમય થઈ ગયા છે. છે કે અન્નતરપરંપરાનુ પન્ન (જે નરકમાં ઉત્પન્ન થવા માટે વિગ્રહગતિમાં ચાલે છે) છે? મહાવીર : હે ગૌતમ ! નેરિયા અન્નતપન્ન પશુ છે, પરે, પપપન્ન પણ છે અને અનંતપરંપરાનુપપન્ન પણ છે. એ રીતે વૈમાનિક સુધી કહેવું. ગૌતમ : હે ભગવન્! A અન્નતપન્ન નેરિયા શું નારકીનું આયુષ્ય બાંધે છે. યાવત્ વૈમાનિકનું આયુષ્ય બાંધે છે ? મહાવીર : હે ગૌતમ ! અયુય બાંધતા નથી. ગૌતમ : હે ભગવન! પરંપરાનુપ પન્ન નેરિયા નારકનું આયુષ્ય બાંધે છે યાવત્ વૈમાનિક આયુષ્ય બાંધે છે? મહાવીર ઃ ગૌતમ ! નારકી અને દેવતાનું આયુષ્ય બાંધતા નથી. મનુષ્ય કે તિર્યંચનું આયુષ્ય બાંધે છે. Uએકેંદ્રિય જીવોમાં ચાર સમયની વિગ્રહગતિ આ પ્રકારે હોય છે. જીવની ગતિ શ્રેણીની અનુસાર હોય છે. એટલે ત્રસનાડીથી બહાર રહેલા (સ્થાવરનાળના ખૂણામાં) એકેદ્રિય જીવ જ્યારે બીજા ભવમાં જાય છે ત્યારે પહેલા સમયમાં ત્રસનાડીથી બહાર અધોલકની વિદિશાથી દિશાની તરફ જાય છે. બીજા સમયમાં લોકના મધ્ય ભાગમાં પ્રવેશે છે. ત્રીજા સમયમાં ઉર્વલોકમાં જાય છે. ચોથા સમયમાં ત્રસનાડીથી નીકળી દિશામાં વ્યવસ્થિત ઉત્પત્તિ સ્થાનમાં જાય છે. એ વાત સામાન્યરૂપથી બહુ એકેન્દ્રિય જીવોની અપેક્ષાથી કહી છે. અન્યથા એકેંદ્રિય જી ની પાંચ સમયની વિગ્રહગતિ સંભવ છે. તે આ પ્રકારે સંભવિત હોય છે. (પહેલા) સમયમાં ત્રસનાડીથી બહાર અલકની વિદિશાથી દિશાની તરફ જાય છે. (૨) બીજા સમયમાં લોકના મધ્યભાગમાં પ્રવેશ કરે છે. (૩) ત્રીજા સમયમાં ઉલેમાં જાય છે. (૪) ચોથા સમયમાં ત્યાંથી વિદિશાની તરફ જાય છે. (પાંચમાં સમયમાં વિદિશામાં રહેલ ઉત્પત્તિ સ્થાનમાં જાય છે. એ પાંચ સમયની વિગ્રહગતિ કહી છે. ૪૧ Page #379 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપક્રમ ગૌતમ : હે ભગવન! @ અનંતર પરંપરાનુપપન્ન નેરિયા નારકીનું આયુષ્ય બાંધે છે યાવત્ વૈમાનિકનું આયુષ્ય બાંધે છે ? મહાવીર ઃ હે ગૌતમ ! બાંધતા નથી. જે રીતે નારકીના કહ્યા એ રીતે વૈમાનિક સુધી કહેવા. પરંતુ એટલી વિશેષતા છે કે, મનુષ્ય પરંપરપપન્ન અને તિર્યંચ પર પપપન્ન ચારે ગતિને આયુષ્ય બાંધે છે. જે રીતે ઉત્પન્ન (ઉત્પન્ન થવા)ના કહ્યા એ રીતે નિર્ગત (નીકળવા)ને કહેવા. ૨૪ દંડકમાં એ રીતે કહેવા. એ નિર્ગત જીવ કયાંય પણ ઉત્પન્ન થાય છે તે ત્યાં સુખથી ઉત્પન્ન થાય છે અથવા દુઃખથી ? અહીં દુખેત્પન્નની અપેક્ષાએ ગૌતમસ્વામી પૂછે છે. ગૌતમ : હે ભગવન્ ! નૈરયિક જીવ અનંતરખેદપપન્ન હોય છે કે પરંપરખે પપન્ન હોય છે કે અનંતરપરંપરખેદાનુપપન હોય છે ? મહાવીર હે ગૌતમ ! નરયિકમાં ત્રણે ભાંગા લાભે છે. એ પ્રકારે ચારે દંડક–ખેદો પપન દંડક, ખેદો પપન (ખે દુઃખથી વ્યાપ્ત) અપેક્ષાએ આયુષ્ય બંધને દંડક, ખેદનિર્ગત દંડક અને ખેદનિર્ગત અપેક્ષાએ આયુષ્ય બંધના દંડક કહેવા. આયુષ્યના બંધ પરંપપપનમાં કરે છે. અનિતરે પપન્ન અને અનંતરપરંપરાનુપપન્ન ભાંગામાં આયુ બને બંધ હેત નથી. @ અન્નતરે ૫ પન્ન (જેને ઉત્પન્ન થયાને હજુ પ્રથમ સમય થયો છે) અને પરંપરાનુપન્ન (જે જીવ નરકમાં ઉત્પન્ન થવાને માટે વિગ્રહગતિમાં ચાલી રહેલ છે) નૈરયિક ચારે પ્રકાર (નારકી, તિર્યંચ, મનુષ્ય, દેવતા)ના આયુષ્યના બંધ કરતા નથી. કેમકે એ અવસ્થામાં એ પ્રકારના અધ્યવસાય હેતા નથી. એ માટે તે જીવોને આયુષ્યનો બંધ હોતો નથી. સામાન્ય રૂપથી પિતાના આયુષ્યને ત્રીજો ભાગ બાકી રહેવા પર આયુષ્યનો બંધ હોય છે. એટલે પરંપરોપજક (જેને ઉત્પન્ન થયાને બે ત્રણ આદિ સમય થઈ ગયા છે) નૌરયિક પિતાના આયુષ્યના છ મહિના બાકી રહેવા પર તિર્યંચ અથવા મનુષ્યના આયુષ્યને બંધ કરે છે. Page #380 -------------------------------------------------------------------------- ________________ છવ ઉન્માદ ભગવતી શ ૧૪ ઉ–. ૩૨૩ ઉન્માદ શ્રી ભગવતી સૂત્ર ૧૪ ઉ. ૨ ને અધિકાર ગૌતમ: હે ભગવન ! ઉન્માદ કેટલા પ્રકારના છે? મહાવીર : હે ગૌતમ | ઉન્માદ બે પ્રકારના છે. યક્ષાવેશ ઉન્માદ અને એડનીય ઉન્માદ. જે સુખપૂર્વક વેદી શકાય છે અને સુખપૂર્વક છેડી શકાય છે તે યક્ષ આવેશ ઉન્માદ છે અને મોહનીય કર્મથી ઉદય આવેલ ઉન્માદ તે દુઃખપૂર્વક વેદાય છે અને દુખપૂર્વક છોડાય છે. નોંધ : सर्वज्ञ मंत्रवाद्यडपि, यस्य न निवारणे शक्ताः मिथ्यामोहोन्मादः, सः केन किल कथ्यतां तुल्य ટીકા શ્લોક સંદર્ભ : યક્ષાશને કારણે આવેલ ગાંડપણ (ઉન્માદ) કદાચ મંત્રવાદીના પ્રયોગથી નિવારી શકાય છે, પરંતુ મોહમુગ્ધ મનુષ્યને સંસારવાસનારૂપ જે ઉન્માદ આવે છે, તેને નિવારવા માટે સર્વજ્ઞ ભગવાન પણ મૃત અને ચારિત્રધર્મરૂપ (મંત્રી શકિતને શ્રોત વહેતો મૂકે તો પણ શ્રદ્ધા ન થવાને કારણે તેનો ઉન્માદ દૂર થતો નથી. માટે મોહાવેશથી આવેલ ગાંડપણની તુલના કરી શકાય તેમ જ નથી. | | ઉન્માદ- જેનાથી સ્પષ્ટ ચેતના એટલે કે વિજ્ઞાન નાશ થઈ જાય તેને ઉન્માદ કહે છે. - યક્ષાવેશ ઉન્માદ- શરીરમાં યક્ષ પ્રવેશ કરવાથી જે ઉન્માદ થાય છે તેને યક્ષાવેશ ઉન્માદ કહે છે. મોહનીય ઉન્માદ– મોહનીય કર્મના ઉદયથી આત્માને પારમાર્થિક સત્ય અસત્યને વિવેક નષ્ટ થઈ જાય છે અને મોહનીય ઉન્માદ કહે છે. એના બે ભેદ છે - મિથ્યાત્વ મોહનીય ઉન્માદ અને ચારિત્ર મેહનીય ઉન્માદ. મિથ્યાત્વ મોહનીય ઉન્માદથી જીવ અતત્ત્વને તત્ત્વ માને છે, અને તત્વને અતત્વ માને છે. ચારિત્ર મોહનીય ઉન્માદથી જીવ વિષયાદિના સ્વરૂપને જાણતા હતા પણ અજ્ઞાનીની રીતે એમાં પ્રવૃત્તિ કરે છે અથવા વેદ મોહનીયના ઉદયથી હિતાહિતનું ભાન ભૂલીને ઉન્મત્ત બની જાય છે. Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ . બો ભગવતી ઉપર ગૌતમ હે ભગવન્ ! નારકીના નેરિયાઓમાં કેટલા પ્રકારના ઉન્માદ લાભે છે? મહાવીર હે ગૌતમ! બન્ને પ્રકારના ઉન્માદ લાભે છે તેવી જ રીતે, ૨૪ દંડકમાં બન્ને પ્રકારના ઉન્માદ લાભે છે. ગૌતમ હે ભગવન ! એનું શું કારણ ? મહાવીર: હે ગૌતમ! દેવતા નેરિયાઓ ઉપર અશુભ પુગલ ફેકે છે જેનાથી નેરિયાઓને યક્ષવેશ ઉન્માદની પ્રાપ્તિ થાય છે. એ રીતે ઔદારિકના ૧૦ દંડક કહેવા. ૧૩ દંડકના દેવતામાં મહાદ્ધિવાળા દેવ અલ્પઝદ્ધિવાળા દેવ ઉપર અશુભ પુદ્ગલ ફેકે છે, જેનાથી અલ્પઅદ્ધિવાળા દેવને યક્ષાવેશ ઉન્માદની પ્રાપ્તિ થાય છે. મેહનીય ઉન્માદની પ્રાપ્તિ ૨૪ દંડકમાં મેહનીય કર્મના ઉદયથી હોય છે. વર્ષ અને તમસ્કાય ગતમ : હે ભગવાન્ ! વરસાદ કઈ રીતે થાય છે? મહાવીર ઃ હે ગૌતમ ! વર્ષાકાળમાં અથવા તીર્થકર ભગવાનના જન્મ મહોત્સવ આદિમાં શકેન્દ્ર દેવેન્દ્ર જ્યારે વરસાદ કરવાની ઈચ્છા કરે છે ત્યારે અત્યંતર પશ્ચિદાના દેવોને બોલાવે છે. અર્થાતર પરિષદવાળા દે મધ્યમ પરિષદને દેવેને બોલાવે છે. મધ્યમ પરિષડવાળા દેવે બહારની પરિષદવાળા દેવને બેલાવે છે. બહારની પરિષદાવાળા દેવ બહાર બહારના દેવેને બેલાવે છે. બહાર બહારના દેવ આભિગિક દેવેને બોલાવે છે. આભિગિક દેવ વરસાદ કરવાવાળા દેને બેલાવે છે. પછી તે વરસાદ કરવાવાળા દેવ વરસાદ વરસાવે છે–કરે છે. ગૌતમ ઃ હે ભગવન્! અસુરકુમાર વૃષ્ટિ કરે છે? Page #382 -------------------------------------------------------------------------- ________________ દેવતાના શસ્ત્ર ભગવતી શ. ૧૪ ઉં. ૩ પ મહાવીર : હૈ ગૌતમ ! કરે છે ? મહાવીર : હે ભવગન ! અસુરકુમાર દેવ કયા કારણથી વરસાદ કરે છે ? મહાવીરઃ હૈ ગૌતમ ! તીર્થંકર ભગવાનના જન્મ, દીક્ષા, જ્ઞાન અને નિર્વાણના મહોત્સવના નિમિતે વરસાદ કરે છે. એ રીતે ૧૩ દંડક દેવતાનું કહેવું. ધ્રુવતાનાં શસ્ત્ર શ્રી ભગવતી સૂત્ર શ. ૧૪, ૩ ના અધિકાર ગૌતમ : હે ભગવાન્ ! મહાકાય (મેટા પરિવારવાળા), મેાટા શરીરવાળા દેવતા શું ભાવિતાત્મા અણુગારની વચ્ચેાવચ્ચ થઇને જાય છે? મહાવીર : હૈ ગૌતમ ! કાઇ જાય છે, કોઇ જતા નથી. ગૌતમ : હે ભગવન્ ! એનું શું કારણુ ? મહાવીર : હે ગૌતમ ! દેવ એ પ્રકારના છે. માયીમિથ્યાષ્ટિ અને અમાયી સમદષ્ટિ. માયી મિથ્યાદૃષ્ટિ દેવ ભાવિતાત્મા અણુગારને દેખીને વંના કરતા નથી, નમસ્કાર કરતા નથી, સત્કાર કરતા નથી. યાવત્ પર્યું પાસના કરતા નથી. એ કારણથી ભાવિતાત્મા અણુગારની વચ્ચેાવચ્ચ થઇને જાય છે. આમાયી સમદૃષ્ટિ દેવ ભાવિતાત્મા અણુગારને દેખીને –દેખતાં વંદના કરે છે, નમસ્કાર કરે છે, સત્કાર કરે છે, સન્માન કરે છે યાવત્ પયુ પાસના કરે છે. આ કારણે ભાવિતાત્મા અણુગારની વચ્ચેાવચ્ચ થઇને જતા નથી. એ રીતે, ૧૩ દંડક O દેવતા માટે કહેવું. O વચ્ચેાવચ્ચ થઇને જવાનું કાર્ય ફક્ત દેવામાં જ થઇ શકે છે. નરક અને પૃથ્વીકાયિક આદિ જીવા માટે થઈ શકતુ નથી. માટે અહી' કત દેવતાના જ કડક કહ્યા છે. Page #383 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપામ ૌતમ : હે ભગવન્ ! નારકીના નેરિયાઓમાં ૧. @ સત્કાર, ૨ સન્માન, ૩ કૃતિકર્મ, ૪ અભ્યથાન, ૫ અંજલિકરણ, ૬ આસનાભિગ્રહ, ૭ આસનાનપ્રદાન ૮ સન્મુખ જવું, ૯ સેવા કરવી, ૧૦. મૂકવા જવું-એ વિનય છે? મહાવીરઃ હે ગૌતમ! નેરિયાઓમાં સત્કાર આદિ વિનય નથી. એ રીતે પાંચ સ્થાવર, ત્રણ વિકલૅટ્રિમાં કહેવું. તિર્યંચ પચંદ્રિયમાં આઠ પ્રકારને વિનય (આસનાભિગ્રહ અને આસનાનપ્રદાન એ બે છેડીને) હોય છે. મનુષ્ય અને ૧૩ દંડક દેવતામાં દશ પ્રકારના વિનય હોય છે. ગૌતમઃ હે ભગવન ! અલ્પઝદ્ધિવાળા દેવ મહાત્રાદ્ધિવાળા દેવ વચ્ચે વચ્ચે થઈને જાય છે? મહાવીરઃ હે ગૌતમ! જતા નથી. ગૌતમ હે ભગવન! સમાન અદ્ધિવાળા દેવ સમાનઋદ્ધિવાળા દેવ વચ્ચેવચ્ચે થઈને જાય છે? @૧ સત્કાર– વિનય કરવા યોગ્ય વ્યક્તિને વિનય કરો. ૨ સન્માન – યથાયોગ્ય સેવા કરવી. ૩ કૃતિકમ – વંદના કરવી. ૪ અભ્યત્થાન:- આદર કરવા યોગ્ય વ્યકિતને જોઇને આસન છોડી ઊભા થવું. ૫ અંજલિકરણ–બંને હાથ જોડવા. ૬ આસનાભિગ્રહ - બેસવા માટે આસનનું આમંત્રણ દેવું ૭ આસનાનપ્રદાન :- આસન લાવી પાથરવું. ૮ સન્મુખ જવું - આદર કરવા યોગ્ય પુરુષને આવતા જોઈ એની સામે જવું. ૯ સેવા કરવી :- બેઠા હોય તો તેની સેવા કરવી. ૧૦ મૂકવા જવું – ઊઠીને જાય તે થોડે દૂર સુધી પહોંચાડવા જવું. Page #384 -------------------------------------------------------------------------- ________________ દેવતાના શસ્ત્ર ભગવતી શ–૧૪. ઉ-૩. 2૨૭ - મહાવીર : હે ગૌતમ ! જવાની શક્તિ તે નથી, પરંતુ સામેવાળા દેવ પ્રમાદમાં હોય તે ચાલ્યા જાય છે. ગૌતમ હે ભગવન ! શસ્ત્રને પ્રહાર કરીને જાય છે કે પ્રહાર કર્યા વિના જાય છે? મહાવીરઃ હે ગૌતમ ! શસ્ત્રને પ્રહાર કરીને જાય છે, પરંતુ શસ્ત્ર પ્રહાર કર્યા વિના જતા નથી. ગૌતમ : હે ભગવન્પહેલાં શસ્ત્ર પ્રહાર કરીને પછી જાય છે કે પહેલાં જઈને પછી પ્રહાર કરે છે? મહાવીર : હે ગૌતમ ! પહેલાં શસ્ત્રને પ્રહાર કરીને પછી જાય છે, પરંતુ પહેલાં જઈને પછી પ્રહાર કરે છે એવી વાત નથી. ગૌતમ? હે ભગવન્! મહાદ્ધિવાળા દેવ અપઋદ્ધિવાળા દેત્રની વચ્ચે વચ્ચે થઈને જાય છે ? મહાવીર : હે ગૌતમ ! જાય છે ગૌતમ ! હે ભગવન્ ! શસ્ત્રને પ્રહાર કરીને જાય છે કે પ્રહાર કર્યા વિના જાય છે? મહાવીર હે ગૌતમ! પ્રહાર કરીને પણ જઈ શકે છે અને પ્રહાર કર્યા વિના પણ જઈ શકે છે? ગેનમ: હે ભગવન્! પહેલાં શસ્ત્રને પ્રહાર કરે છે ને પછી જાય છે કે પહેલાં જાય છે અને બાદમાં પ્રહાર કરે છે? મહાવીર ઃ હે ગૌતમ ! ઋદ્ધિવાળા દેવતાની ઈચ્છા હોય તે પહેલાં પ્રહાર કરીને પછી જાય છે અથવા પહેલાં જઈ પછી પ્રહાર કરે છે. એ રીતે ૧૩ દંડક દેવતાનું કહેવું. સમુચ્ચય દેવતા અને ૧૩ દંડક દેવતા એ ૧૪ માં ત્રણ ત્રણ <-અલાવા કહેવાથી ૪૨ અલાવા < ૧ અલ્પઋદ્ધિવાળા મહાદ્ધિવાળા દેવ ૨ સમાનઋદ્ધિવાળા સમાનહિવાળા દેવ. મહાદ્ધિવાળા અલ્પઋદ્ધિવાળા દેવ–એ ૩ અલાવા થયા. Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ ભગવતી શ્યામ થયા. એ ૪૨ અલાવા દેવતાના દેવતાની સાથે કહા. એ રીતે કર અલાવા દેવતાના દેવીની સાથે, ૪૨ અલાવા દેવીના દેવતાની સાથે અને ૪૨ અલાવા દેવીના દેવીની સાથે કહેવા. કુલ મળી ૧૮૨ (૧૪+૪+૪+૪૨+૨=૧૮૨) અલાવા થયા. ગૌતમ : હે ભગવન્ ! રત્નપ્રભા પૃથ્વીને નેરિયા કયા પ્રકારે પુદ્ગલ પરિણામને અનુભવ કરે છે? મહાવીર ઃ હે ગૌતમ! અનિષ્ટ યાવત્ અમનેણ પુદ્ગલ પરિણામને અનુભવ કરે છે. એ રીતે સાતમી નરક સુધી કહેવું. " શૈતમ : હે ભગવન ! નેરિયા કેટલા પ્રકારની વેદના વેદે છે? મહાવીરઃ હે ગૌતમ ! @ દશ પ્રકારની અશુભ વેદના વેદે છે. એ વિસ્તાર શ્રી જીવાભિગમસૂત્રના નરક ઉદેશમાં કો એ રીતે જાણી લે. ગૌતમ : હે ભગવન ! સાતમી નરકના નેરિયા કઈ રીતની પરિગ્રહ સંજ્ઞાના પરિણામને અનુભવ કરે છે? - મહાવીર : હે ગૌતમ! અનિષ્ટ યાવત્ અમનેણ પરિગ્રહ સંજ્ઞાના પરિણામને અનુભવ કરે છે. @ નારકીના છેવની ૧૦ પ્રકારની વેદના. (૧) શીત–નરકમાં અત્યંત ઠંડી હોય છે. (૨) ઉષ્ણ-ગરમી. (૩) સુધા-ભૂખ (૪) પિપાસા–તરસ. (૫) કંડૂ-ખુજલી. (૬) પરતંત્રતા-પરવશતા. (૭) શ્ય-ડર~બીક. (૮) શક–ચિંતા અથવા દીનતા. (૯) જરા-ઘડપણ. (૧૦) વ્યાવિ-રોગ. - ઉપરોક્ત ૧૦ વેદનાઓ નરકની અંદર અત્યંત અર્થાત ઉત્કૃષ્ટ રૂપથી હેય છે. Page #386 -------------------------------------------------------------------------- ________________ અમિ ભગવતી શ. ૧૪. ઉ. ૫ ૩૨૯ અગ્નિ શ્રી ભગવતી સૂત્ર શ. ૧૪ ઉ. પને અધિકાર ગૌતમ ઃ હે ભગવન ! નેરિયા અગ્નિની વચ્ચે થઈને જાય છે? મહાવીર : હે ગૌતમ ! કઈ જાય છે, કોઈ જતા નથી. ગૌતમ : હે ભગવન્! એનું કારણ શું? મહાવીર : હે ગૌતમ! નેરિયા બે પ્રકારના છે વિગ્રહગતિ સમાપન્ન (વાટે વહેતાં) અને અવિગ્રહગતિ સમાપન્ન (પિતાના ઉત્પત્તિ ક્ષેત્રમાં પહોંચેલા). વિગ્રહગતિ સમાપન્ન અગ્નિની વચ્ચે થઈને જાય છે, પરંતુ બળતા નથી. < અવિરહગતિ સમાપન્ન નેરિયા અગ્નિની વચ્ચે થઈને જતા નથી . જે રીતે નેરિયાનું કહ્યું એ રીતે અસુરકુમાર દેવેનું કહેવું. પરંતુ વિશેષતા એ છે કે, અવિગ્રહ સમાપન્ન પણ કઈ કઈ જાય છે , કોઈ કઈ જતા નથી. જે જાય છે તે બળતા નથી. (કેમકે વૈક્રિય શરીર સૂમ છે અને એની ગતિ અતિશીધ્ર છે). એ રીતે ૧૩ દંડક દેવતાનું કહેવું. પાંચ સ્થાવર] નારકીની રીતે કહેવા. ત્રણ વિકલૈંદ્રિય અસુરકુમાર દેવની માફક કહી દેવા, < વિગ્રહગતિમાં ફક્ત તેજસ કાર્મણ એ બે શરીર હોય છે. એ બન્ને શરીર સૂક્ષ્મ હોવાથી બળતાં નથી. @ નરકમાં બાદર અગ્નિકાય હોતા નથી. _) જે અવિગ્રહગતિ સમાપન્ન અસુરકુમાર દેવ મનુષ્યલોકમાં આવે છે, તે અગ્નિકાયની વચ્ચે થઈને આવે છે, જે મનુષ્યલોકમાં આવતા નથી તે અગ્નિકાયની વચ્ચે થઈને આવો નથી, વચ્ચે થઈને આવે છે તે બળતા નથી કેમકે ક્રિય શરીર સૂક્ષ્મ હોય છે અને તેની ગતિ અતિશીઘ હોય છે. * ] વિગ્રહમતિમાં જતાં એકેદિય જીવ અગ્નિ વચ્ચે થઈને જાય છે. તે સૂક્ષ્મ હોવાથી અગ્નિમાં બળતા નથી. અવિગ્રહગતિ પ્રાપ્ત એકેંદ્રિય જીવ અગ્નિની વચ્ચે થઈને જતા નથી. કેમકે તે સ્થાવર છે. અગ્નિ અને વાયુની ગતિ ત્રસ Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ મા ભગવતી એકમ પરંતુ એટલી વિશેષતા છે કે અવિગ્રહગતિ સમાપન્ન જે અગ્નિની વચ્ચે થઈને જાય છે તે બળે છે. મનુષ્ય અને તિર્યંચ પચેંદ્રિયમાં વિગ્રહગતિ સમાપન તે નારકીની રીતે કહેવા. અવિગ્રહ સમાપનના બે ભેદ છેઃ અદ્ધિ પ્રાપ્ત (વેકિય લબ્ધિયુક્ત) અને અદ્ધિપ્રાપ્ત (વૈકિય લબ્ધિરહિત). વૈકિય લબ્ધિયુક્ત કઈ જાય છે, કઈ જતા નથી. જે જાય છે તે બળતા નથી. વૈક્રિય લબ્ધિ વિનાના કોઈ જાય છે, કેઈ જતા નથી. જે જાય છે તે મળે છે. ગૌતમ ! હે ભગવન્! નારકીના નેરિયા કે અનુભવ કરે છે? મહાવીર : હે ગૌતમ! દશ થાનકને (બેલ) અનુભવ કરે છેઃ (૧) અનિષ્ટશબ્દ, (૨) અનિષ્ટરૂપ, (૩) અનિષ્ટગંધ, (૪) અનિષ્ટ રસ, (૫) અનિષ્ટસ્પર્શ, (૬) જ અનિષ્ટગતિ, (૭) અનિષ્ટસ્થિતિ, (૮) અનિષ્ટ લાવણ્ય, (૯) અનિષ્ટયશઃ કીર્તિ, (૧૦) અનિષ્ટ ઉથાન, કર્મ, બળ, વિર્ય, પુરુષાકાર પરાક્રમ. ગૌતમ : હે ભગવન ! દેવતા કે અનુભવ કરે છે? મહાવીર : હે ગૌતમ! દેવતા દશ સ્થાનક (બેલ)ને અનુભવ કરે છે? (૧) ઈષ્ટશબ્દ, (૨) ઈષ્ટરૂપ, (૩) ઇષ્ટગંધ, (૪) ઈન્ટરસ, (૫) ઈષ્ટસ્પર્શ હોવાથી એનો અગ્નિની વચ્ચે થઈને જવાનો સંભવ છે, પરંતુ અહીં એની વિવક્ષા કરી નથી. અહીં સ્થાવરપણુની વિવલા છે. સ્થાવર જેવોમાં ગતિને અભાવ છે. વાયુ આદિની પ્રેરણાથી પૃથ્વી આદિનું અગ્નિની વચ્ચે જવાનો સંભવ છે, પરંતુ અહીં સ્વતંત્રતાપૂર્વક જવાની વિવક્ષા કરવામાં આવેલ છે. એકેંદ્રિય જીવ સ્થાવર હોવાથી સ્વતંત્રતાપૂર્વક તે અગ્નિની વચમાં થઈને જઈ શકતા નથી. જ નારકી જીવોની અપ્રશસ્ત વિહાગતિરૂપ અથવા નરકગતિરૂ૫ અનિષ્ટ ગતિ હોય છે. નરકમાં રહેવારૂપી અથવા નરક આયુરૂપી અનિષ્ટ સ્થિતિ હોય છે. શરીરનું બેડેળપણું હોવાથી અનિષ્ટ લાવણ્ય હોય છે. અપયશ અને અપકીર્તિરૂપ અનિષ્ટ યશકીર્તિ હોય છે. વીર્યાનારાયકર્મના ક્ષપશમથી ઉત્પન્ન થયેલ નારકી જીવોના ઉત્થાનાદિ વાર્ય વિશેષ અનિષ્ટ–નિંદિત હોય છે. Page #388 -------------------------------------------------------------------------- ________________ અગ્નિ ભગવતી શ–૧૪. ઉં. ૫ ૩૩૧ (૬) ઈષ્ટગતિ, (૭) ઈષ્ટસ્થિતિ, (૮) ઇષ્ટલાવણ્ય, (૯) ઈષ્ટયશ કીર્તિ, (૧૦) ઈષ્ટઉત્પાદન, બળ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ. ગૌતમ: હે ભગવન્! પાંચ સ્થાવર કે અનુભવ કરે છે. મહાવીર : હે ગૌતમ ! છ સ્થાનકને (બેલ) અનુભવ કરે છે. ૧. | ઈચ્છાનિષ્ટ , ૨ ઈછાનિષ્ટગતિ, ૩ ઈનિષ્ટસ્થિતિ, ૪ ઈષ્ટાનિષ્ટ લાવણ્ય. ૫. ઈટાનિષ્ટ યશકીર્તિ, ૬. ઈટાનિષ્ટ V ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ. ગૌતમ ઃ હે ભગવન્! વિલેંદ્રિય કે અનુભવ કરે છે? મહાવીરઃ હે ગૌતમ! જે રીતે પાંચ સ્થાવરનું કહ્યું એ રીતે ત્રણ વિકસેંદ્રિયનું કહેવું. પરંતુ એટલી વિશેષતા છે કે બેઈદ્રિય ૭ સ્થાનક (બેલ)નો અનુભવ કરે છે. ઈટાનિષ્ટ ૨સ વચ્ચે (એક વધારે કહ્યો–ઉમેર). તે ઇન્દ્રિય ૮ સ્થાનક (બેલ)ને અનુભવ કરે છે– ઈષ્ટા નિષ્ટ ગંધ વધ્યું. ગૌતમ? હે ભગવન્! તિર્યંચ પચેંદ્રિય અને મનુષ્ય કે અનુભવ કરે છે? ] એકેદ્રિય જીવ શુભ અને અશુભ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ શકે છે. એટલે એને શાતા અને અશાતા બનેના ઉદયનો સંભવ છે. એટલે એમાં ઈષ્ટ અને અનિષ્ટ સ્પર્ધાદિ હોય છે. છતાં પણ એકેંદ્રિય જીવ સ્થાવર છે, એમાં સ્વાભાવિક રૂપથી ગમનરૂ૫ ગતિને સંભવ નથી. તો પણ એમાં પરપ્રેરિત ગતિ હોય છે. તે શુભાશુભરૂપ હોવાથી ઈષ્ટાનિષ્ટ કહેવાય છે. મણિમાં ઈટ લાવણ્ય હોય છે અને પથ્થરમાં અનિષ્ટ લાવણ્ય હોય છે, એ પ્રકારે એકેદ્રિય જીવોમાં ઇષ્ટાનિષ્ટ લાવણ્ય હોય છે. સ્થાવર હોવાથી એકેદ્રિય જીવોમાં ઉત્થાનાદિ હતાં નથી. પરંતુ પૂર્વભવમાં અનુભવ કર્યો હોવાથી ઉત્થાનાદિના સંસ્કારના કારણે એનાં ઉત્થાનાદિ હોય છે એવું જાણવું. | V જેટલા પુગેલેથી સંપૂર્ણ આહાર થાય છે એને અવીચિ દ્રવ્ય કહે છે... -- Page #389 -------------------------------------------------------------------------- ________________ કર શ્રી ભગવતી ઉપક્રમ મહાવીર : હે ગૌતમ! દશે બેલનો અનુભવ કરે છે- ઈષ્ટાનિષ્ટ શબ્દ યાવત્ ઈનિષ્ટ ઉત્થાન કર્મ બળ વિર્ય પુરુષાકાર પરાક્રમ. - ગૌતમ હે ભગવન્! મહાદ્ધિવાળા યાવત્ મહાસુખવાળા દેવ. બહારના પુદ્ગલેને (ભવધારણીય શરીરની સિવાય) ગ્રહણ કર્યા વિના તિચ્છ પર્વત કે વિચ્છ ભીંતને ઓળંગવામાં (એક વાર ઓળંગવામાં વારંવાર એળંગવામાં શકિતશાળી છે? મહાવીર : હે ગૌતમ! એક વાર કે વારંવાર ઓળંગવામાં શક્તિશાળી નથી. ગૌતમ? હે ભગવન્! મહાદ્ધિ અર્થાત્ મહાસુખવાળા દેવ બહારના પુદ્ગલેને ગ્રહણ કરીને તિર્થો પર્વત કે તિછ ભીંતને એક વાર અનેક વાર ઉલંઘી જવા શક્તિમાન છે? મહાવીરઃ હે ગૌતમ! સમર્થ છે. આહાર શ્રી ભગવતી સૂત્ર શ. ૧૪ ઉ. ૬ ને અધિકાર ગૌતમઃ હે ભગવન્ ! નારકીના નેરિયાએ શાને આહાર કરે છે? કેવી રીતે પરિણમે છે? એની કઈ યોનિ છે? એની સ્થિતિનું શું કારણ છે? મહાવીરઃ હે ગૌતમ! નેરિયાએ પુદ્ગલેને આહાર કરે છે, પુદ્ગલરૂપે પરિણમે છે. ઠંડી ગરમસ્પર્શવાળી એની નિ છે. (આયુષ્ય કર્મના) પુદ્ગલ એની સ્થિતિનું કારણ છે. તે (બંધ દ્વારા) કર્મને પ્રાપ્ત થયા છે. તે નરકપણાના નિમિત્તભૂત કર્મવાળા છે. કર્મપુદ્ગલથી એની સ્થિતિ છે અને કર્મથી અન્ય પર્યાય પ્રાપ્ત કરે છે. એ રીતે ર૩ દંડકમાં કહેવું. ગૌતમઃ હે ભગવન્ ! નારકીને નેરિયાઓ વીચિદ્રવ્યને @ આહાર કરે છે. કે અવીચિદ્રવ્યને આહાર કરે છે? @ સંપૂર્ણ આહારથી એક પ્રદેશ પણ ઓછો આહાર કરે તેને વીચિદ્રવ્ય કહે છે. Page #390 -------------------------------------------------------------------------- ________________ તુલ્ય ભગવતી શ–૧૪, ૩ ૭ ૩૩ મહાવીર : હૈ ગૌતમ! મને પ્રકારના આહાર કરે છે. હે ભગવન્ ! એનું શું કારણ ? ગૌતમ : મહાવીર : હૈ ગૌતમ ! જે નેરિયાએ એક પ્રદેશ આછા દ્રવ્યના આહાર કરે છે તે વીચિદ્રશ્યના આહાર કરે છે, અને જે નેરિયા પરિપૂર્ણ દ્રવ્યના આહાર કરે છે તે અવીચિદ્રબ્યાના આહાર કરે છે. એ રીતે ૨૩ દંડક કહેવા. સર્વ જીવ વીચિદ્રવ્ય અને અવીચિદ્રવ્ય અને પ્રકારના અહાર કરે છે. તુલ્ય શ્રી ભગવતી સૂત્ર શ. ૧૪, ૬, ૭ ના અધિકાર ગૌતમ : હે ભગવન્ ! તુલ્ય કેટલ પ્રકારના છે? મહાવીર : હે ગૌતમ ! તુલ્ય છ પ્રકારના કહ્યા છેઃ (૧) દ્રવ્યતુલ્ય (૨) ક્ષેત્રતુલ્ય (૩) કાળતુલ્ય (૪) ભવતુલ્ય (૫) ભાવતુલ્ય (૬) સંસ્થાન તુલ્ય. ગૌતમ : હે ભગવન્ ! દ્રવ્યતુલ્ય કાને કહે છે ? મહાવીર : હું ગૌતમ ! એક પરમાણુ પુદ્ગલ ખીજા પરમાણુ પુદ્ગલની સાથે દ્રવ્યથી તુલ્ય છે, પરંતુ પરમાણુ પુદ્ગલ, પરમાણુ પુદ્ગલ સિવાય બીજા પદાર્થોની સાથે દ્રવ્યથી તુલ્ય નથી. જેમ એક પરમાણુ પુદ્ગલ એ પ્રદેશી કંધ, ત્રણ પ્રદેશી સ્કંધ યાવત્ દશ પ્રદેશી સ્કંધ, વગેરે સાથે દ્રવ્યથી તુલ્ય નથી. એ રીતે, એ પ્રદેશી કધ (બીજા) એ પ્રદેશી સ્કંધ સિવાય બીજા પટ્ટાની સાથે દ્રવ્યથી તુલ્ય નથી. એ રીતે, ત્રણુ પ્રદેશી` સ્કંધ ત્રણ પ્રદેશી સ્મુધ સિવાય યાવત્ દશ પ્રદેશી ધ દેશ પ્રદેશી કધ-સિવાય શ્રીજા પદાર્થની સાથે દ્રવ્ય તુલ્ય નથી. તુલ્ય સંખ્યાત પ્રદેશી - ક ંધ તુલ્ય સ ંખ્યાત પ્રદેશી સ્કંધની સાથે તુલ્ય છે. તુલ્ય સંખ્યાત પ્રદેશી ધ તુલ્ય Page #391 -------------------------------------------------------------------------- ________________ - શ્રી ભગવતી ઉપક્રમ સંખ્યાત પ્રદેશ સ્કંધ સિવાય બીજા પદાર્થની સાથે દ્રવ્યથી તુલ્ય નથી. એ રીતે તુલ્ય અસંખ્યાત પ્રદેશી કંધ, તુલ્ય અનંત પ્રદેશી સ્કંધનું કહેવું. ગૌતમ ઃ હે ભગવન ક્ષેત્રતુલ્ય કેવી રીતે કહેવાય છે? મહાવીર : હે ગૌતમ! એક અકાશ પ્રદેશમાં રહેલા પુદ્ગલ દ્રવ્ય, એક આકાશ પ્રદેશમાં રહેલા પુદ્ગલ દ્રવ્યની સાથે ક્ષેત્રથી તુલ્ય છે. પરંતુ એક આકાશ પ્રદેશમાં રહેલ પુદગલ દ્રવ્યની સાથે તુલ્ય નથી. એ રીતે દશ આકાશ પ્રદેશ જાવ અસંખ્યાત આકાશ પ્રદેશ સુધી કહેવા. બે આકાશ પ્રદેશ અવગાહ્યા પુગલ બે આકાશ પ્રદેશ અવગાહ્યા પુદ્ગલ સાથે દ્રવ્ય ક્ષેત્ર અપેક્ષાએ તુલ્ય છે. એ રીતે જાવ તુલ્ય અસંખ્યાત આકાશ પ્રદેશ અવગાહા સ્કંધ સુધી કહેવું. ગૌતમઃ હે ભગવન ! કાળતુલ્ય કેને કહે છે? મહાવીરઃ હે ગૌતમ! એક સમયની સ્થિતિવાળા પુદ્ગલ દ્રવ્ય એક સમયની સ્થિતિવાળા પુદ્ગલ દ્રવ્યની સાથે કાળતુલ્ય છે. પરંતુ એક સમયથી અધિક સ્થિતિવાળા પુદ્ગલ સાથે કાળતુલ્ય નથી. જેમ એક સમયની સ્થિતિના પુદ્ગલ બે સમયની સ્થિતિને પુદ્ગલ સાથે કાળતુલ્ય નથી. દ્રવ્યતુલ્યમાં કહ્યું એ રીતે સર્વ અધિકાર કહે આ રીતે અસંખ્યાત સમયની સ્થિતિવાળા દ્રવ્ય સુધી ૧૨ બેલ કહેવા. ગૌતમ: હે ભગવન ! ભવતુલ્ય કેને કહે છે? મહાવીર: હે ગૌતમ! જે ભવથી તુલ્ય છે તેને ભવતુલ્ય કહે છે. જેમ નારકી જીવ નારકી જીવ સાથે ભવતુલ્ય છે. બીજી ગતિના જ સાથે ભવતુલ્ય નથી. એ રીતે તિર્યચ, મનુષ્ય અને દેવનું કહેવું. ગૌતમ : હે ભગવન્ ! ભાવતુલ્ય કેને કહે છે? મહાવીર : હે ગૌતમ! ભાવના બે ભેદ છેઃ અજીવભાવ અને જીવભાવ. અજીવભાવ જેમ એક ગુણ કાળા વર્ણના પુદ્ગલ એક ગુણ કાળા વર્ણના પુદ્ગલ સાથે ભાવતુલ્ય છે. પરંતુ એક ગુણ કાળા રંગના પુદ્ગલ Page #392 -------------------------------------------------------------------------- ________________ વિગ્રહ ગતિ ભગવતી શ. ૧૪ ઉ. ૭ ૩૩૫ બે ગુણ કાળા વર્ણના પુદગલ સાથે ભાવતુલ્ય નથી. દ્રવ્ય તુલ્યમાં કહ્યું એ રીતે સર્વ અધિકાર કહેવા, એ રીતે અનંતગુણકાળ સુધી ૧૩ બેલ કહેવા. એ રીતે ૫ વર્ણ, ૨ ગંધ, ૫ રસ અને ૮ સ્પર્શના ૧૩-૧૩ બોલ કહેવા. ૨૦૧૩=૨૬૦. છવભાવના છે ભેદ છેઃ જ (૧) ઔદયિક (૨) ઔપશમિક (૩) ક્ષયિક (6) ક્ષાપશમિક (૫) પારિણમિક (૬) સાનિ પાતિક, ઔદયિક ભાવ ઔદયિક ભાવની સાથે તુલ્ય છે પરંતુ બીજા ભાવે સાથે ભાવતુલ્ય નથી. એ રીતે પથમિક, ક્ષયિક, લાપશમિક, પરિણામિક, સાન્નિપતિક ભાવોનું પણ કહેવું. મૈતમઃ હે ભગવન્! સંસ્થાનતુલ્ય કોને કહે છે ? મહાવીર હે ગૌતમ! સંસ્થાનના બે ભેદ છે. અજીવસંસ્થાન જ ૧. કર્મોના ઉદયથી ઉત્પન્ન થવાવાળા જીવના પરિણામ ઔદયિક ભાવ કહેવાય છે. ૨. કર્મોના ઉપશમથી ઉત્પન્ન થવાવાળા જીવનાભાવ પરિણામ ઔપશમિક ભાવ કહેવાય છે. ૩. કર્મોના ક્ષયથી ઉત્પન્ન થવાવાળા જીવના પરિણામ શાયિક ભાવ કહેવાય છે. ૪. કર્મોના ક્ષય તથા ઉપશમથી ઉત્પન્ન થવાવાળા જીવના પરિણામ લાપશમિક ભાવો કહેવાય છે. ક્ષાયોપશમિક ભાવમાં ફક્ત વિપાક વદન હતું નથી, પ્રદેશવેદન હોય છે. ઔપશમિક ભાવમાં વિપાક વેદના અને પ્રદેશવેદન હોય છે. ઔપથમિક ભાવમાં વિપાક વેદના અને પ્રદેશવેદન બને હોતા નથી. ક્ષાપશમિક ભાવ અને ઔપશમિક ભાવમાં આ અંતર છે. ' ૫. જીવના અનાદિકાળથી જે સ્વાભાવિક પરિણામ છે તે પરિણામિક ભાવ હોય છે. ૬. ઔદયિક આદિ બે-ત્રણ ભાવોના સંયોગથી ઉત્પન્ન થવાવાળા પરિ ણામ સાન્નિપાતિક ભાવ કહેવાય છે.----- છે. Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૩} શ્રી ભગવતી ઉપમ અને જીવસ’સ્થાન. અજીવસસ્થાનના ૫ લે છે. 7 પરિમ'ડળ, વૃત્ત, ગ્યા, ચતુરસ, આયાત. પરિમ`ડળસ સ્થાન પરિમ`ડળસસ્થાન સાથે તુલ્ય છે. પરંતુ બીજા સંસ્થાના સાથે સંસ્થાનતુલ્ય નથી. એ રીતે વૃત્ત, ગ્યા, ચતુર આયાત સંસ્થાનનું કહેવું. જીવ સંસ્થાનના @ છ લે છે: (૧) સમર્ચારસ (૨) ન્યગ્રામ પરિમંડળ (૩) સાદિ (૪) પુખ્ત (૫) વામન (૭) હુડક. સમચારસ સંસ્થાન સમર્ચારસ સંસ્થાન સાથે તુલ્ય છે પરંતુ ખીજા સાથે સંસ્થાન તુલ્ય નથી. એ રીતે ન્યત્રેાધપરિમંડળ, સાદિ, કુબ્જ, વામન અને હુડક સંસ્થાનનું પણ કહેવું. કુલ અલાવા ૩૧૮ (દ્રવ્યના ૧૩+ક્ષેત્રના ૧૨+કાળના ૧૨+ભવના ૪+અજીવભાવના ૨૬૦-જીવભાવના ૬+અજીવ સંસ્થાનના પ+જીવ સસ્થાનના ૬=૩૧૮) થયા. 7 આકાર વિશેષને સસ્થાન કહે છે. એના બે ભેદ છે. જીવસ સ્થાન અને અજીવ સંસ્થાન. અજીવ સંસ્થાનના ૫ ભેદ છે (1) પરિમંડળ- ચુડીની રીતે બહારથી ગાળ, અંદરથી પાલુ હાય છે. એના એ ભેદ–ધન અને પ્રતર. (ર) વૃત્ત–કુંભારના ચાર્ક સમાન બહારથી ગાળ અને અ ંદરથી પોલાણુ વિનાનું હાય છે. તેના બે ભેદ–ધન અને પ્રતર. એ પ્રત્યેકના બે-બે ભેદ છે: સમસંખ્યાવાળા પ્રદેશયુક્ત અને વિષમ સ ંખ્યાવાળા પ્રદેશયુકત. (૩) ત્ર્યસ્ર-ત્રિકાણુ આકારવાળા હોય છે. (૪) ચતુસ્ર-ચતુષ્કાળુ હોય છે. (૫) માયત–લાકડીની જેમ લાંબે હોય છે. એના ત્રણ ભેદ છે. શ્રેણ્યાયત, પ્રતરાયત, ધનાયત, એના પ્રત્યેકના એ—બે ભેદ છે. સમસંખ્યાવાળા પ્રદેશયુકત અને વિષમ સંખ્યાવાળા પ્રદેશયુકત. એ પાંચ પ્રકારના સંસ્થાના વિસ્રસા અને પ્રયોગસાવાળા ઢાય છે. @ સંસ્થાન નામકમના ઉદયથી વેાના જે આકાર વિશેષ હોય છે તેને જીવસ સ્થાન કહે છે. તેના સમયેારસ આદિ છ ભેદ હોય છે. Page #394 -------------------------------------------------------------------------- ________________ ગૌતમને આશ્વાસન ભગવતી ૩ ૧૪ -૭. ૩૩૭ ગૌતમને આશ્વાસન તે સમયે ભગવાન રાજગૃહમાં પધાર્યા હતા. તે અરસામાં ગૌતમ સ્વામી પિતાને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ ન થવાથી ખિન્ન રહેતા હતા. એટલે ધર્મકથા પૂરી થયા પછી લોકે વીખરાઈ ગયા બાદ મહાવીર સવામી ગૌતમને સંબોધીને કહેવા લાગ્યાઃ હે ગૌતમ ! તમે મારી સાથે ઘણા કાળ સુધી નેહથી બંધાયેલ છે. હે ગૌતમ ! તમે લાંબા કાળથી મારી પ્રશંસા કરી છે. હે ગૌતમ ! તમને મારી સાથે ઘણું લાંબા કાળથી પરિચય છે. હે ગૌતમ! તમે ઘણું લાંબા કાળથી મારી સેવા કરી છે. હે ગૌતમ ! તમે ઘણા લાંબા કાળથી મને અનુસર્યા છે. હે ગૌતમ! તમે ઘણા લાંબા કાળથી મારી સાથે અનુકૂળપણે વર્યાં છે. હે ગૌતમ! તુરતના દેવભવમાં અને સુરતના મનુષ્યભવમાં તમારી સાથે મારો સંબંધ છે. વધારે તે શું ? પણ મરણ પછી શરીરને નાશ થયા બાદ અહીંથી આવીને આપણે બન્ને સરખા, એક પ્રજનવાળા (એક સિદ્ધક્ષેત્રમાં રહેવાવાળા) તથા વિશેષતા અને ભેદરહિત (સિધ) થઈશું. ગૌતમહે ભગવન ! આ વાત અનુત્તરૌપાતિક દેવે પણ જાણે છે અને જુએ છે? મહાવીરઃ હે ગૌતમ ! તે દેએ અનંત મને દ્રવ્યની વર્ગણાઓને યરૂપ પ્રાપ્ત કરી છે તથા થાપ્ત કરી છે. તેથી તેઓ આ વાત જાણે છે અને જુએ છે. શ્રમણ નિગ્રંથના સુખની તુલ્યતા ભગવતી સૂત્ર શ. ૧૪. ઉ.૯ને અધિકાર ગૌતમ: હે ભગવન્! જે શ્રમણનિગ્રંથ આર્યપણે–પાપકર્મ રહિતપણે વિચરે છે, એનું સુખ કેવું છે? ૪૩ Page #395 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ૫ મહાવીર : હે ગૌતમ! એક માસની દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિગ્રંથનું સુખ વાણવ્યંતર દેવના સુખથી વધારે હોય છે. બે માસની દિક્ષા પર્યાયવાળા શ્રવણ નિગ્રંથનું સુખ અસુરેન્દ્રની સિવાય બાકી ભવનપતિ દેવે (નવનિકાયનાદે)ના સુખથી વધારે હોય છે. ત્રણ માસની દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિગ્રંથનું સુખ અસુરકુમારેથી વધારે હોય છે. ચાર માસની દીક્ષા પર્યાયવાળા શ્રમણનિગ્રંથનું સુખ ગ્રહ, નક્ષત્ર, તારા એ ત્રણે તિષી દેના સુખથી વધુ હોય છે. પાંચ માસની દીક્ષા પર્યાયવાળા શ્રમણનિગ્રંથનું સુખ સૂર્ય, ચંદ્ર તિષી દેના સુખથી વધારે હોય છે. છ માસની દીક્ષા પર્યાયવાળા શ્રમણનિગ્રંથનું સુખ સૌધર્મ, ઇશાન દેવકના દેવેના સુખથી વધારે હોય છે. સાત માસની દીક્ષા પર્યાયવાળા શ્રમણનિગ્રંથનું સુખ સનતકુમાર, મહેન્દ્ર દેવલોકના દેવેના સુખ કરતાં વધારે હોય છે. આઠ માસની દીક્ષાપયવાળા શ્રમણનિગ્રંથનું સુખ બ્રહ્મદેવક, લાંતકદેવકના દેવેના સુખ કરતાં વધારે હોય છે. નવ માસની દીક્ષા પર્યાયવાળા શ્રમનિર્ચ થનું સુખ મહાશુક, સહસાર દેવકના દેના સુખ કરતાં વધારે હોય છે. દશ માસની દીક્ષા પર્યાયવાળા શ્રમણનિગ્રંથનું સુખ આશુત પ્રાણત, આરણ અચુત દેવકના દેવેના સુખથી વધારે સુખ હોય છે. અગિયાર માસની દીક્ષા પર્યાયવાળા શમણનિગ્રંથનું સુખ નવ રૈવેયકના દેના સુખથી અધિક હોય છે. બાર માસની દિક્ષા પર્યાયવાળા શ્રમનિર્ચ થતું સુખ પાંચ અનુત્તર વિમાનના દેવેના સુખથી અધિક હોય છે. એ પછી અધિક અધિક શુદ્ધ (શુદ્ધ અને શુદ્ધતર) પરિણામવાળા થઈ સિદ્ધ થાય છે. યાવત્ સર્વ દુઃખને અંત કરે છે. કેવળી અને સિદ્ધ શ્રી ભગવતી સૂત્ર , ૧૪. ઉ. ૧૦ ને અધિકાર ગૌતમ ઃ હે ભગવન્! કેવળજ્ઞાની, છને જાણે અને દેખે છે? મહાવીરઃ હા. ગૌતમ! જાણે અને દેખે છે. એ રીતે સિદ્ધ ભગવાન પણ છદ્મસ્થને જાણે દેખે છે. Page #396 -------------------------------------------------------------------------- ________________ કેવલી અને સિદ્ધ ભગવતી શ. ૧૪ ઉં. ૧૦ ૩૩૯ ગૌતમઃ હે ભગવન! કેવળજ્ઞાની, આધવધિક (નિયત ક્ષેત્ર વિષયક અવધિજ્ઞાનીને, પરમાવધિ જ્ઞાનીને, કેવળજ્ઞાનીને, અને સિદ્ધિને જાણે અને દેખે છે ? મહાવીર : હા. ગૌતમ! જાણે અને દેખે છે. એ રીતે સિદ્ધ ભગવાન પણ એ સર્વને જાણે અને દેખે છે. ગૌતમ. હે ભગવન ! કેવળજ્ઞાની બેલે છે અને પ્રશ્નના ઉત્તર આપે છે? મહાવીરઃ હા. ગૌતમ! બેલે છે અને પ્રશ્નના ઉત્તર આપે છે. ગૌતમ ઃ હે ભગવન ! કેવળજ્ઞાનીની રીતે સિદ્ધ ભગવાન પણ બેલે છે અને પ્રશ્નના ઉત્તર આપે છે? મહાવીરઃ હે ગૌતમ ! નહિ. સિદ્ધ ભગવાન બેલતા નથી. અને પ્રશ્નના ઉત્તર આપતા નથી. ગૌતમ હે ભગવન્! એનું શું કારણ? મહાવીર હે ગૌતમ ! કેવળજ્ઞાની ઉથાન (ઊભા રહેવાનું), કર્મ (ગમનાદિ ક્રિયા કરવાનું), બળ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ સહિત છે. અને સિદ્ધ ભગવાન ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પુરુષાકાર પરામરહિત છે એટલે તે કેવળજ્ઞાનીની રીતે બેલતા નથી અને પ્રશ્નના ઉત્તર પણ દેતા નથી. - ગૌતમ હે ભગવન્! કેવળજ્ઞાની પિતાની આંખ ખેલે છે અને બંધ કરે છે, શરીરને સંકેચે છે અને પ્રસારે છે, ઊભા રહે છે અને બેસે છે, શય્યા (વસતી) અને નૈષધિકી (ડા સમય માટે વસતિ) કિયા કરે છે? મહાવીર : હા. ગૌતમ! એ સર્વ ક્રિયાઓ કરે છે. ૌતમ? હે ભગવન ! કેવળજ્ઞાની રત્નપ્રભા પૃથ્વીને “આ રત્નપ્રભા પૃથ્વી છે” એ રીતે જાણે દેખે છે? મહાવીરઃ હા ગૌતમ! જાણે દેખે છે. એ રીતે સિદ્ધ ભગવાન માટે કહેવું. એ રીતે શર્કરા પૃથ્વી યાવતું તમતમા પ્રભા પૃથ્વી, બાર દેવ Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ભગવતી પરમ લેક, નવરૈવેયક, પાંચ અનુત્તર વિમાન, ઈન્સ્ટાગ્યારા પૃથ્વીને પણ જાણે દેખે છે. ગૌતમ? હે ભગવાન ! કેવળજ્ઞાની પરમાણુ પુલેને “આ પરમાણુ પુદગલ છે,’ એ રીતે જાણે દેખે છે? મહાવીરઃ હા. ગૌતમ! જાણે-દેખે છે. એ રીતે બે પ્રદેશી ત્રણ પ્રદેશ યાવત્ અનંત પ્રદેશી કંધને જાણે દેખે છે. એ રીતે સિદ્ધ પણ પરમાણુ યાવત્ અનંત પ્રદેશી કંધને જાણે દેખે છે. શતક ૧૫ મું શાલકના વર્ણનથી જ પૂર્ણ થાય છે. તે વિષય કથાનુયેગને છે. પ્રસ્તુત સંપાદનમાં (૧) દ્રવ્યાનુગ (૨) ગણિતાનુગ (૩) અને ચરણકરણનુગના જ્ઞાતવ્ય વિષયેના સંગ્રહની પ્રતિજ્ઞા કરેલ છે. એટલે શતક ૧૫ માને ગોશાલકને અધિકાર સંપાદન કરેલ નથી. અધિકરણ શ્રી ભગવતી સૂત્ર શ. ૧૬ ઉ. ૧ને અધિકાર ગૌતમ હે ભગવન્! અધિકરણી (રણ) ઉપર હડે મારવાથી વાયુકાય ઉત્પન્ન થાય છે? મહાવીર ઃ હા – ગૌતમ ! થાય છે. એરણ ઉપર હથોડો ભારતી વખતે એરણ અને હથેડાના અભિઘાતથી વાયુકાય ઉત્પન્ન થાય છે તે અચિત્ત હોય છે પરંતુ એનાથી સચિત્ત વાયુકાયની હિંસા થાય છે. સ્થાનાંગ સત્રમાં પાંચ પ્રકારની અચિત્ત વાયુકાય કહેલ છે. (૧) જોરજોરથી ધમધમ ચાલવાથી (૨) લુહારની ધમણથી, (૩) ઉચ્છવાસ આદિથી (૪) કપડાં ઝાપટવાથી કે (૫) કઈ વસ્તુને પીલવા દબાવવાથી તથા પંખાથી. આ પાંચ પ્રકારની અચિત્ત વાયુથી સચિત્ત વાયુથી હિંસા થાય છે. Page #398 -------------------------------------------------------------------------- ________________ અધિકરણ મળવી શ−૧૬. -૧. .ગ ગૌતમ : હે ભગવન્ ! વાયુકાય કોઈ બીજા પટ્ટાના @ સ્પ થવાથી મરે છે કે સ્પર્શ થયા વિના મરે છે ? મહાવીર : હૈ ગૈતમ ! સ્પર્શ થયા વિના મરતા નથી. ગૌતમ : હું ભગવન્ ! જ્યારે વાયુકાય મરે છે તે શરીર સાથે ભવાંતરમાં જાય છે કે શરીર રહિત ભવાંતરમાં જાય છે ? મહાવીર : હૈ ગૌતમ ! તેજસ કા ની અપેક્ષાએ શરીર સહિત જાય અને ઔદારિક-વૈક્રિયની અપેક્ષાએ શરીરરહિત જાય છે. ઃ ગૌતમ : હું ભગવન્ ! સગડીમાં અગ્નિકાય કેટલા કાળ સુધી સચિત્ત રહે છે ? મહાવીર ઃ હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂત, ઉત્કૃષ્ટ પણુ અહારાત્ર (રાત-દિવસ) સુધી સચિત્ત રહે છે. ગૌતમ : હે ભગવન્ ! લેઢું તપાવવાની ભઠ્ઠીમાં લેાઢાની સાણસીથી લેાઢાને ઊંચુંનીચું કરવાવાળા પુરુષને કેટલી ક્રિયા લાગે ? પાંચે મહાવીર : હું ગૈતમ ! તે પુરુષને કાયિકી આદિ ક્રિયા લાગે છે. એ રીતે જે જીવાના શરીરથી લેતું બન્યું, ભઠ્ઠી ખની, સાણસી મની, અંગારા અન્યા, અંગારા કાઢવાના ચીપિયા બન્યા ધમણુ મની, એ સર્વ જીવાને પાંચ પાંચ ક્રિયા લાગે છે. @ પૃથ્વીકાય આદિ પાંચ સ્થાવર જીવાની સાથે જ્યારે વિજાતીય જીવેાના તથા વિજાતીય સ્પવાળા પદાર્થાને સધ થાય છે ત્યારે એના શરીરને વિનાશ થાય છે. એ આશયથી લઇ એ પ્રશ્ન કર્યાં છે. શ્રી આચારાંગ સૂત્રના ‘શસ્ત્રપરિના' નામના પહેલા અધ્યયનમાં એનું વિસ્તારથી વર્ણન કર્યુ છે. Ö (૧) કાયા (કાયાની) (૨) અહિગરણિયા (અધિકરણીની (૩) પાઉસિયા (પ્રાદેહિની) (૪) પરિતાવણીયા (પરિતાપનીની) (૫) પાણાવાયા (પ્રાણુાતિપાતિ). Page #399 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપક્રમ ગૌતમ : હે ભગવન્ ! ભઠ્ઠીમાંથી લેઢાને સાણસીથી પકડી - એરણ ઉપર રાખતા પુરુષને કેટલી ક્રિયા લાગે છે? મહાવીર : હૈ ગૌતમ ! કાયિકી આદિ પાંચ ક્રિયા લાગે છે. એ રીતે જે જીવાના શરીરથી લેğ, સાણુસી, ઘણુ, હથેાડા, એરણુ, એરણનું લાકડું, ગરમ લેઢાને šંડું કરવાની કુંડી અને લુહારનું કારખાનું દુકાન બનેલ છે, એ સર્વ જીવાને પાંચ ક્રિયાએ લાગે છે. ગૌતમ : હે ભગવન્ ! જીવ \ અધિકરણ છે કે અધિકરણી છે? મહાવીર : હૈ ગૌતમ! @ અવિરતિ (મમત્વ) પરિણામની અપેક્ષાએ જીવ અધિકરણ પણ છે અને અધિકરણી પણ છે. એ રીતે ૨૪ દંડકનું કહેવું. ગૌતમ ઃ હે ભગવન્ ! જીવ સાધિકરણી છે કે નિરધિકરણી છે ? હિંસા આદિ પાપકના કારણભૂત પદાર્થાને અધિકરણ કહે છે. અધિકરણના બે ભેદ છે : આંતરિક અને બાહ્ય. ઈદ્રિયા આદિ આંતરિક અધિકરણ છે. હળ, કાદાળી, ધન, ધાન્ય, આદિ પરિગ્રહરૂપ વસ્તુએ બાહ્ય અધિકરણ્ છે. એ ખાદ્ય અને આંતરિક અધિકરણ જેના હાય તે અધિકરણી કહેવાય છે. એ માટે સશરીરી જીવતે શરીર આદિ હાવાથી અધિકરણી છે. અને શરીરાદિ અધિકરણથી કદાચ અભિન્ન હાવાથી અધિકરણ છે. અર્થાત્ સશરીરી જીવ અધિકરણ અને અધિકરણી બન્ને છે. @ જે જીવ વિરતિવાળા હેાય છે, એના શરીરાદિ આંતરિક અને બાહ્ય પરિગ્રહરૂપ વસ્તુઓ હોવા છતાં પણ એના ઉપર મમત્વ ન હોવાના કારણે તે અધિકરણી કે અધિકરણ કહેવાતા નથી. જે જીવ અવિરતિવાળા છે એતે મમત્વ હાવાથી તે અધિકરણી કે અધિકરણ કહેવાય છે. શરીરાદિ અધિકરણુ સહિત છત્ર સાધિકરણી કહેવાય છે. સ ંસારીજીવનું શરીર ઈંદ્રિયાદિરૂપ આંતરિક અધિકરણ તે હંમેશાં સાથે રહે છે. શસ્ત્રાદિ બાહ્ય અધિકરણ નિશ્ચિતરૂપથી હુંમેશાં સાથે હેાતા નથી, પરંતુ અવિરતિરૂપી મમત્વભાવ હંમેશા સાથે રહે છે. એટલે શસ્ત્રાદિ ખાદ્ય અધિકરણની અપેક્ષાએ પણ જીવ સાધિકરણી કહેવાય છે. સાધુ (સંયતિ) પુરુષામાં અવિરતિને અભાવ હોવાથી શરીરાદિ હાવા છતાં એનામાં સાધિકરણુપણું નથી. Page #400 -------------------------------------------------------------------------- ________________ અધિકારણુ ભગવતી શ-૧૬ ૯-૧ ૩૪૩ મહાવીરઃ હે ગૌતમ! જીવ સાધિકરણી છે, પરંતુ નિરદ્ધિકરણ નથી. એ રીતે ૨૪ દંડકનું કહેવું. - ગૌતમ : હે ભગવન ! જવ •0 આત્માધિકરણી છે કે પરાધિકરણી તદુભાયાધિકરણ છે? મહાવીરઃ હે ગૌતમ! અવિરતિની અપેક્ષાએ જીવ આત્માધિકરણ પણ છે, પરાધિકરણ. પણ છે અને તદુભયાધિકરણ પણ છે. એ રીતે ૨૪ દંડકમાં કહેવું. ગૌતમ : હે ભગવન્! જીવેના અધિકરણ @ આત્મપ્રગથી હોય છે કે પરપ્રગથી હોય છે કે તદુભય પ્રયોગથી હેય છે? મહાવીર: હે ગૌતમ! અવિરતિની અપેક્ષાએ ત્રણેથી હેય છે. એ રીતે ૨૪ દંડક કહેવા. પાંચ શરીર, પાંચ ઇંદ્રિયે અને ત્રણ યુગ એ ૧૩ બેલેમાંથી જે જે બેલ જેમાં લાભ એ એ બેલેને નીપજાવતા (બાંધતા) હતા ૨૪ દંડકના જીવ અવિરતિની અપેક્ષાએ અધિકરણ પણ છે અને O પાપારંભમાં સ્વયં પ્રવૃત્તિ કરનાર આત્માવિકરણી કહેવાય છે. બીજાથી પાપારંભ કરાવવું પરાધિકરણી કહેવાય છે. પોતે જ પાપારંભ કરે છે અને બીજાથી પણ કરાવે છે તે તદુભયાધિકરણ કહેવાય છે. લિ હિંસા આદિ પાપકામાં પ્રવૃત્તિ કરવાવાળા મનના વેપારથી ઉત્પન્ન અધિકારણ આત્મપ્રયોગ નિર્વર્તિત કહેવાય છે. બીજાને હિંસાદિ પાપ કાર્યોમાં પ્રવૃત્તિ કરાવવાથી ઉત્પન્ન થતાં વચનાદિ અધિકરણ પરપ્રયાગ નિર્વતિત કહેવાય છે. આત્મા દ્વારા અને બીજાને પ્રવૃત્તિ કરાવતાં દ્વારા ઉત્પન્ન થયેલ અધિકરણ તદુભય પ્રયોગ નિર્વર્તિત કહેવાય છે. સ્થાવરાદિ જેવોમાં વચનાદિનો વેપાર હોતો નથી, એટલે તેમાં જે પર પ્રયોગાદિના અધિકરણ કહ્યાં છે તે અવિરતિભાવની અપેક્ષાથી જાણવું. તે Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૪. શ્રી ભગવતી ઉ૫મ અધિકારણ પણ છે. આહારક શરીર પ્રમાદી સાધુને હોય છે. એટલે આહારક શરીર પ્રમાદની અપેક્ષાએ અધિકરણ પણ છે અને અધિકરણ પણ છે. - શક્રેન્દ્રજી શ્રી ભગવતી સૂત્ર શ. ૧૬. ઉ. ૨ ને અધિકાર એક સમયે શક દેવેન્દ્ર દેવરાજા પિતાની અદ્ધિ પરિવાર સહિત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની પાસે આવ્યા. વંદણ નમસ્કાર કરીને કેન્દ્રજીએ પૂછયું : શકેદ્રજીઃ હે ભગવન ! અવગ્રહ (સ્વામીપણુ) કેટલા પ્રકારના છે? મહાવીરઃ હે શક! પાંચ પ્રકારના છે. (૧) દેવેન્દ્રનું સ્વામીપણું અથત દક્ષિણ લેકાદ્ધ પર કેન્દ્રજીનું સ્વામીપણું છે. ઉત્તર લેકાઈ પર ઈશાનેન્દ્રજીનું સ્વામીપણું છે (૨) રાજાનું સ્વામીપણું–જેમ ભરત આદિનું છ ખંડે ૨ ચક્રવતીનું સ્વામીપણું હોય છે. (૩) ગૃહપતિનું સ્વામીપણું–જેમ માંડલિક રાજાનું પિતાને આધીન દેશ ઉપર સ્વામીપણું છે. (૪) સાગરિક સ્વામીપણું-જેમ ગૃહસ્થનું પિતાના ઘર ઉપર સ્વામીપણું છે. (૫) સાધર્મિક સ્વામીપણું–સમાન ધર્મવાળા સાધુ પરસ્પર સાધર્મિક કહેવડાવે છે, એનું શુ પાંચ ગાઉ સુધી ક્ષેત્રમાં સાધર્મિક સ્વામીપણું હોય છે. એ પછી કેન્દ્રજીએ કહ્યું કે ભગવાન ! જે શ્રમણ નિગ્રંથ વિચરે છે, એને હું આજથી સ્વામી પણાની આજ્ઞા (અધિકાર) આપું છું. એમ કહીને શક્રેન્દ્રજી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદના નમસ્કાર કરીને પોતાના સ્થાને પાછા ચાલ્યા ગયા. @ રા ગાઉ દક્ષિણ તરફ, આ ગાઉ ઉત્તર તરફ એ રીતે ૫ ગાઉ અથવા ૨ા ગાઉ પૂર્વ તરફ અને રા ગાઉ પશ્ચિમ તરફ એ રીતે ૫ ગાઉ. Page #402 -------------------------------------------------------------------------- ________________ શ જી ભગવતી સ. ૧૬ ઉ. ૨. ૩૪૫ એ પછી ગૌતમ સ્વામીએ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદના નમસ્કાર કરીને પૂછયું : હે ભગવન ! જે કેન્દ્રજીએ આ કહ્યું કે હું સ્વામી પણાની આજ્ઞા દઉં છું તે શું સત્ય છે? મહાવીરઃ હા. ગૌતમ! સત્ય છે. ૌતમઃ હે ભગવન્! શક્રેન્દ્રજી સત્યવાદી છે કે મિથ્યાવાદી છે? મહાવીરઃ હે ગૌતમ! શકેન્દ્ર સત્યવાદી છે, મિથ્યાવાદી નથી, ગૌતમહે ભગવાન ! શું શકેન્દ્રજી સત્ય ભાષા બોલે છે, અસત્ય ભાષા બોલે છે, મિશ્રભાષા બોલે છે કે વ્યવહારભાષા બોલે છે? મહાવીર : હે ગૌતમ! સત્યભાષા બોલે છે. યાવત્ ૦૫વહારભાષા બેલે છે. એટલે કે ચારે ભાષા બોલે છે. ગૌતમઃ હે ભગવન! શકેન્દ્રજી સાવદ્ય (પાપયુક્ત) ભાષા બેલે છે કે નિવઘ (પાપરહિત) ભાષા બોલે છે? મહાવીરઃ હે ગૌતમ ! શકેદ્રજી પાપયુક્ત અને પાપરહિત અને ભાષા બેલે છે. ગૌતમ હે ભગવન ! એનું શું કારણ? મહાવીરઃ હે ગૌતમ! જ્યારે કેન્દ્ર હાથ, વસ્ત્ર, આદિથી મુખ ઢાંકીને ભાષા બોલે છે ત્યારે તે પાપરહિત ભાષા છે. કેમ કે મુખને હાથ આદિથી ઢાંકીને બેલવાથી વાયુકાયના જીવની રક્ષા થાય છે. જ્યારે શક્રેન્દ્રજી ઉઘાડા મેઢ (હાથ આદિથી મુખ ઢાંકયા વિના) ભાષા બેલે છે ત્યારે તે પાપયુક્ત ભાષા છે. કેમ કે એથી વાયુકાયના જીની હિંસા થાય છે. ગૌતમ હે ભગવન! શકેન્દ્રજી. ભવસિદ્ધિક છે કે અભવસિદ્ધિક છે? સમ્યફષ્ટિ છે કે મિથ્યાષ્ટિ છે? પરિત સંસારી છે કે અનંત Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ શ્રી ભગવતી ઉ૫૫મ સંસારી છે? સુલભધિ છે કે દુર્લભધિ છે? આરાધક છે કે વિરાધક છે? ચરમ છે કે અચરમ છે? – ૧ - મહાવીર : હે ગૌતમ! ભવસિદ્ધિક છે, અભવસિદ્ધિક નથી. સમ્યક્દષ્ટિ છે, મિથ્યાષ્ટિ નથી. પરિત સંસારી છે, અનંત સંસારી નથી. સુલભધિ છે, દુર્લભધિ નથી. આરાધક છે, વિરાધક નથી. ચરમ છે, અચરમ નથી. ગતમ: હે ભગવન ! એનું શું કારણ? મહાવીરઃ હે ગૌતમ! શક્રેન્દ્રજી બહુ સાધુ-સાધ્વી, શ્રાવકશ્રાવિકાનાં હિત, સુખ, પથ્ય, કલ્યાણના ચાહવાવાળા છે, એટલે શક્રેન્દ્રજી ભવસિદ્ધિક છે. યાવત્ ચરમ છે. અચરમ નથી. વેદના અને કર્મક્ષય શ્રી ભગવતી સૂત્ર શ. ૧૬ ઉ. ૪ને અધિકાર " ગીતમઃ હે ભગવન ! નિત્યજી (અનવિના જેને ન ચાલે તે) શ્રમણ નિગ્રંથ જેટલું કર્મ ખપાવે, તેટલું કર્મ નૈરયિક જીવે નરકમાં એક વરસે, અનેક વરસે કે સે વરસે ખપાવે? મહાવીરઃ હે ગૌતમ! એ વાત બરાબર નથી. ગૌતમ હે ભગવન ! ચતુર્થભકત (એક ઉપવાસ) કરનાર શ્રમણ નિગ્રંથ જેટલું કર્મ અપાવે તેટલું કર્મ નૈરયિક જીવે નરકમાં સે વરસે, અનેક સે વરસે કે હજાર વરસે ખપાવે ? મહાવીરઃ ના. ગૌતમ! તે વાત બરાબર નથી. ગૌતમ બે ઉપવાસ કરનારે શ્રમણ જેટલું કર્મ ખપાવે, તેટલું નૈરયિક એક હજાર વરસે, અનેક હજાર વસે કે એક લાખ વરસે અપાવે ? મહાવીરઃ હે ગૌતમ! એ વાત બરોબર નથી. Page #404 -------------------------------------------------------------------------- ________________ વેદના અને કર્મક્ષય ભગવતી -૧૬. ઉ-૪. કંક૭ ગૌતમ ઃ હે ભગવન ! ત્રણ ઉપવાસ કરનાર શ્રમણ જેટલું કર્મ ખપાવે, તેટલું નૈરયિક એક લાખ વરસે, અનેક લાખ વરસે કે એક કરેડ વરસે ખપાવે ? મહાવીરઃ ના. ગૌતમ! તે વાત બરાબર નથી. ગૌતમ: હે ભગવન ! ચાર ઉપવાસ કરનાર શ્રમણ જેટલું કર્મ ખપાવે તેટલું કર્મ નૈરયિક એક કરોડ વરસે, અનેક કરેડ વરસે કે કેટકેટી વરસે ખપાવે ? મહાવીરઃ ના. ગૌતમ! તે વાત બરોબર નથી. ગૌતમ હે ભગવન્! એ પ્રમાણે આપ શા હેતુથી કહે છે? મહાવીર : હે ગૌતમ! કોઈ ઘરડો, જર્જરિત શરીરવાળો, ઢીલાં અને શિથિલ ગાત્રવાળે, પડી ગયેલા દાંતવાળે તથા ગરમી, તરસ, દુઃખ, ભૂખ, દુર્બળતા અને માનસિક કલેશવાળે પુરુષ મોટા કેશબ વૃક્ષની સૂકી, ગાંઠવાળી, ચીકણું, વાંકી અને નિરાધાર રહેલી ગંડેરી ઉપર બુઠ્ઠા કુહાડા વડે પ્રહાર કરે, તે ગમે તેટલા મેટા હુંકાર કરવા છતાં તેના મોટા મોટા કકડા પણ ન કરી શકે. તે પ્રમાણે નૈરયિકેએ પિતાનાં પાપકર્મો ગાઢ કર્યા છે તથા ચીકણું કર્યા છે, તેથી તેઓ અત્યંત વેદના અનુભવવા છતાં નિર્જરા અને નિર્વાણરૂપ ફળવાળા થતા નથી. પરંતુ કઈ તરુણ, બળવાન, મેધાવી અને નિપુણ કારીગર પુરુષ મોટા શીમળાની લીલી, જટા વિનાની. ગાંઠે વિનાની, ચિકાશ વિનાની સીધી અને આધારવાળી ગંડેરી ઉપર તીણ કુહાડા વડે પ્રહાર કરે તે તે પુરુષ મેટા મોટા હુંકાર ન કરવા છતાં મોટાં મોટાં ફડિયાં ફાડે છે. તે પ્રમાણે છે ગૌતમ ! શ્રમણ-નિર્ચએ પિતાનાં કમેને સ્થળ, શિથિલ તથા નિષ્ટિત કરેલાં છે. તેથી તે શીધ્ર જ નાશ પામે છે. અને તેઓ નિર્વાણરૂપી મહાફળવાળા થાય છે. Page #405 -------------------------------------------------------------------------- ________________ ક. ભગવત ઉપક્રમ - સ્વપ્ન શ્રી ભગવતી સૂત્ર શ. ૧૬. ઉ.દને અધિકાર ગૌતમઃ હે ભગવન ! સ્વપ્ન કેટલા પ્રકારનાં છે? મહાવીરઃ હે ગૌતમ! સ્વપ્ન પાંચ પ્રકારનાં છેઃ (૧) યથાતથ્ય સ્વપ્ન–જેવું સ્વપ્ન જુએ તેવું ફળ મળે. એ સ્વપ્ન સત્ય અને શુભ ફળનું દેનાર છે. (૨) પ્રતાન (પ્રયાણ) રૂખ-વિસ્તારવાળું સ્વપ્ન. એ યથાતથ્ય (સત્ય) પણ હોય છે અને મિથ્યા પણ હોય છે. (૩) ચિંતાસ્વપ્ન –જાગૃત અવસ્થામાં જે પદાર્થોને વિચાર કર્યો છે એ સ્વપ્નમાં જુએ. (૪) તદ્ વિપરીત સ્વપ્ન–સ્વપ્નમાં જે પદાર્થો જોયા છે, જાગૃત અવસ્થામાં એનાથી વિપરીત પદાર્થોની પ્રાપ્તિ થાય. આ સ્વપ્ન વિપરીત ફળનું દેનાર છે. (૫) અવ્યકત સ્વપ્ન–રવપ્નમાં અસ્પષ્ટ અર્થનું દેખાયું –આળ જંજાળ દેખાવી.. ગૌતમ: હે ભગવન ! સ્વપ્ન સૂતેલાને આવે છે, જાગતાને આવે છે કે સૂતેલા-જાગતા (અનિદ્રા-કાગાનિદ્રા)ને આવે છે? મહાવીર હે ગૌતમ ! સૂતેલાને સ્વપ્ન નથી આવતું, જાગતાને સ્વપ્ન નથી આવતું, પરંતુ સૂતેલા-જાગતા (અર્ધનિદ્રાવાળા)ને સ્વપ્ન આવે છે. સ્વપ્ન અવસ્થામાં ઇકિયે સૂતેલી હોય છે અને મન જાગતું હેય છે. એ સમયે નિદ્રા ઘેરી લેતી નથી. તેથી મન ઘૂમતું રહે છે. ગૌતમ : હે ભગવન્! જીવ @ સૂતેલે છે કે જાગતે છે? કે સૂતેલ જાગતે છે? @ સૂવું અને જાગવું દ્રવ્ય અને ભાવની અપેક્ષાએ બે પ્રકારનાં કહ્યાં છે. ઊંધ લેવી દ્રવ્યથી સૂવાનું છે અને વિરતિ (ત્યાગ પચ્છખાણ) રહિતપણું ભાવથી સૂવાનું છે. સ્વનિ સંબંધી પ્રશ્ન દ્રવ્ય નિદ્રાની અપેક્ષાએ કહ્યું છે. હવે આ પ્રશ્ન વિરતિની અપેક્ષાથી છે. જે જીવ સર્વવિરતિપણથી રહિત છે તે ભાવથી સૂતેલ છે. જે જીવ વિરતિવાળા છે તે ભાવથી જાગતા છે અને જીવ દેશવિરતિવાળા છે તે સૂતા જાગતા છે. Page #406 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન ભગવતી શ. ૧૬ ઉ-૬. ૩૪૯ મહાવીર : હે ગૌતમ! જીવ સૂતેલે પણ છે, જાગતો પણ છે અને સૂતે જાગતે પણ છે. ગૌતમ ઃ હે ભગવન ! નારકીના નેરિયા સૂતેલા છે, કે જાગતા છે, કે સૂતા જાગતા છે? મહાવીર : હે ગૌતમ ! નારકીના નેરિયા સૂતા છે, પરંતુ જાગતા નથી, સૂતા જાગતા નથી. એ રીતે ૨૧ દંડક કહેવા. તિર્યંચ પંચું દ્રિયમાં ભાંગા લાભે ૨. (૧) સૂતેલ, (૨) સૂતેલજાગેલ. મનુષ્યમાં ભાંગા લાભ ૩. (૧) સૂતેલ, (૨) જાગતા, (૩) સૂતેલ-જાગતા. ગૌતમ : હે ભગવન્! રૂખ સંવૃત્તને આવે છે કે અસંવૃત્તને આવે છે? મહાવીરઃ હે ગૌતમ! સ્વપ્ન સંવૃત્તને આવે છે, અસંવૃત્તને આવે છે, સંવૃત્ત અસંવૃત્તને પણ આવે છે. ગૌતમ? હે ભગવન્ ! સ્વપ્ન સંવૃત્તને, અસંવૃત્તને અને સંવૃત્ત અસંવૃત્તને આવે છે. તે સત્યસ્વપ્ન આવે છે કે મિથ્યાસ્વપ્ન આવે છે? મહાવીર: હે ગૌતમ! સંવૃત્તને સવપ્ન આવે છે તે સત્ય આવે છે અને અસંવૃત્તને તથા સંવૃત્તઅસંવૃત્તને આવે છે તે બન્ને રીતનાં આવે છે. સત્ય પણ આવે છે અને મિથ્યા પણ આવે છે. ગૌતમ ઃ હે ભગવન! જીવ સંવૃત્ત છે કે અસંવૃત્ત છે કે સંવૃત્ત અસંવૃત્ત છે? મહાવીર : હે ગૌતમ! જીવ સંવૃત્ત છે, અસંવૃત્ત છે અને સંવૃત્ત અસંવૃત્ત પણ છે. મનુષ્યમાં ભાંગ લાભે ત્રણેય (૧) સંવૃત્ત, (૨) અસંવૃત્ત (૩) સંવૃત્ત અસંવૃત્ત તિર્યંચ પંચેંદ્રિયમાં ભાંગા લા બે (૧) અસંવૃત્ત, (૨) સંવૃત્ત અસંવૃત્ત). બાકીના ૨૨ દંડકમાં ક્ષય લાલે એક તે અસંવૃત્ત. ગૌતમ : હે ભગવન! સ્વપ્ન કેટલા પ્રકારનાં છે? Page #407 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતા ઉપક્રમ મહાવીર : હૈ ગૌતમ ! સ્વપ્ન ૭ર પ્રકારનાં છે. એમાં ૪૨ સામાન્ય સ્વપ્ન છે. જે સામાન્યફળ દેવાવાળાં છે અને ૩૦ મહાસ્વપ્ન છે, જે મહાફળ દેવાવાળાં છે. ૩૫૦ જ્યારે તી કર મહારાજાના જીવ ગર્ભ માં આવે છે ત્યારે તીથ’કર મહારાજની માતા ૩૦ મહાસ્વપ્નમાંથી આ ૧૪ મહાસ્વપ્ન જોઇને જાગે છે—જાગૃત થાય છે. (૧) ગજ-હાથી, (૨) વૃષભ-ખળદ, (૩) સિંહ, (૪) લક્ષ્મી દેવતા (૫) ફૂલેાની માળા, (૬) ચંદ્રમા, (૭) સૂર્ય, (૮) મહેન્દ્ર ધજા, (૯) કુંભ–કળશ, (૧૦) પદ્મ સરાવર, (૧૧) ક્ષીર સમુદ્ર (૧૨) ભવન કે વિમાન, (૧૩) રત્નરાશિ (૧૪) અગ્નિશિખા. તી કર ભગવાનની માતા આ ૧૪ સ્વપ્નાં દેખે છે. એનું ફળ આ છે: ૧. પહેલા સ્વપ્નમાં હાથીને પેાતાના માઢામાં પ્રવેશ કરતા જુએ છે એનું ફળ એ છે કે, જે રીતે હાથી સંગ્રામમાં શત્રુસેનાના નાશ કરે છે એવી રીતે તીથ કર ભગવાન કરૂપી શત્રુઓના નાશ કરે છે. ૨. બીજા સ્વપ્નમાં ખળદને પેાતાના મોઢામાં પ્રવેશ કરતા જુએ છે. એનું ફળ એ છે કે, જે પ્રકારે બળદ ભાર વહન કરે છે એ રીતે તીર્થંકર ભગવાન સંયમરૂપી ભાર વહન કરે છે. ૩. ત્રીજા સ્વપ્નમાં સહુને માઢામાં પ્રવેશ કરતા દેખે છે. એનું મૂળ એ છે કે, જે પ્રકારે સિ’હુથી ડરીને હાથી આદિ પ્રાણી નાસી જાય છે એ પ્રકારે તીથકર ભગવાનથી ડરીને પાખંડી ભાગી જાય છે, ૪. ચોથા સ્વપ્નમાં લક્ષ્મીને પેાતાને ઘેર ગીત ગાતી જુએ છે. એનું ફળ એ છે કે, તીર્થંકર ભગવાન કેવળજ્ઞાનરૂપી લક્ષ્મી સહિત હાય છે. ૫. પાંચમા સ્વપ્નમાં ફૂલેાની માળા દેખે છે. એનું ફળ એ છે કે, જે પ્રકારે ફૂલેાની માળાની સુગંધ દસે દિશાઓમાં ફેલાય છે એ રીતે તીર્થંકર ભગવાનને યશ-કીતિ દસે દિશાઓમાં ફેલાય છે. જો તીથ ંકર મહારાજાના જીવ અથવા ચક્રવતી નેા જીવ નરકથી નીકળીને આવે છે તે! એની માતા ‘ ભવન ' દેખે છે અને જો દેવલાકમાંથી આવે છે તે વિમાન દેખે છે. Page #408 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન ભગવતી શ-૧૬. - ૬. છઠ્ઠા સ્વપ્નમાં ચંદ્રમાને મોઢામાં પ્રવેશતે જુએ છે. એનું ફળ એ છે કે, જે પ્રકારે ચંદ્રમા આખેને આનંદ ઉપજાવે છે એ પ્રકારે તીર્થકર ભગવાન ભવ્ય જીને આનંદ ઉપજાવવાવાળા છે. ૭. સાતમા સ્વપ્નમાં સૂર્યને મોઢામાં પ્રવેશતે દેખે છે. એનું ફળ એ છે કે, જે રીતે સૂર્ય પિતાના તેજથી દિપાયમાન છે એ રીતે તીર્થકર ભગવાન પિતાનાં તપ તેજથી દિપાયમાન છે. ૮. આઠમા સ્વપ્નમાં ચિસહિત મહેન્દ્ર ધજા દેખાય છે. એનું ફળ એ છે કે, તીર્થકર ભગવાનની ઉપર ત્રણ છત્ર હોય છે. ૯, નવમા સ્વપ્નમાં કુંભ-કળશ પૂરે ભરેલ દેખે છે. એનું ફળ એ છે કે, તીર્થકર ભગવાન ગુણેથી પરિપૂર્ણ હોય છે. ૧૦. દસમા સ્વપ્નમાં પદ્મસરેવર દેખે છે. એનું ફળ એ છે કે, જે પ્રકારે પદ્મસરોવરને પક્ષી આદિ સેવે છે એ પ્રકારે દેવતા આદિ તીર્થકર ભગવાનની સેવા કરે છે. ૧૧. અગિયારમા સ્વપ્નમાં ક્ષીર સમુદ્રને દેખે છે. એનું ફળ એ છે કે, જે પ્રકારે સમુદ્ર ગંભીર છે એ પ્રકારે તીર્થકર ભગવાન ગંભીર હેય છે. ૧૨. બારમા સ્વપ્નમાં ભવન કે વિમાનને પિતાની ચારે તરફ પ્રદક્ષિણા કરતાં જુએ છે. એનું ફળ એ છે કે, તીર્થકર ભગવાન અનેક દેવીદેવતાઓના પૂજનીય હોય છે. ૧૩. તેરમા સ્વપ્નમાં રત્નની રાશિ દેખે છે. એનું ફળ એ છે. કે, તીર્થકર ભગવાન જ્ઞાન-દર્શન–ચારિત્રરૂપી રત્નત્રયથી યુક્ત હોય છે. ૧૪. ચૌદમા રખમાં અગ્નિશિખા દેખે છે. એનું ફળ એ છે કે, જે પ્રકારે અગ્નિ તેજસહિત હોય છે. એ પ્રકારે તીર્થકર ભગવાન તપ-તેજ સહિત હોય છે. જ્યારે ચક્રવર્તીને જીવ ગર્ભમાં આવે છે ત્યારે ચક્રવતીની માતાને પણ આ ૧૪ મહાસ્વપ્ન દેખાય છે, પરંતુ તે કંઈક અસ્પષ્ટ દેખાય છે. Page #409 -------------------------------------------------------------------------- ________________ ૫૨ શ્રી ભગવતી પામ જ્યારે વાસુદેવને જીવ ગર્ભમાં આવે છે ત્યારે વાસુદેવની માતાને આ ૧૪ મહાસ્વપ્નમાંથી ૭ સ્વપ્ન દેખાય છે જયારે બળદેવને જીવ ગર્ભમાં આવે છે ત્યારે બળદેવની માતાને આ ૧૪ મહાસ્વપ્નમાંથી ૪ સ્વપ્ન દેખાય છે. જ્યારે માંડલિક રાજાને જીવ ગર્ભમાં આવે છે ત્યારે માંડલિક રાજાની માતાને આ ૧૪ મહાવપ્નમાંથી કઈ એક સ્વપ્ન દેખાય છે. એ રીતે ભાવિતાત્મા અણગારની માતાને પણ આ મહાસ્વમોમાંથી કેઇ એક સ્વને દેખાય છે. શ્રમણ ભગવાન મહાવીર સ્વામી છઘરથ અવસ્થાની + અંતિમ રાત્રિના પાછલા પહેરમાં આ દસ સ્વપ્ન દેખીને જાગૃત થયા. ૧. પહેલા સ્વપ્નમાં ભગવાને જોયું કે એક ભયંકર, વિશાળ શરીરવાળા અને તેજસ્વી રૂપવાળા તથા તાડવૃક્ષ સમાન લાંબા પિશાચને પરાજિત કર્યો. એનું એ ફળ થયું કે, ભગવાન મહાવીર સ્વામીએ મોહનીય કર્મને સમૂળગો નાશ કર્યો. ૨. બીજા સ્વપ્નમાં સફેદ પાંખવાળા પુસ્કોકિલ (પુરુષ-જાતિને કોયલ)ને જે. એનું ફળ એ થયું કે, ભગવાન મહાવીર સ્વામીએ શીવ્ર શુકલધ્યાન પ્રાપ્ત કર્યું. - ૩. ત્રીજા સ્વપ્નમાં ભગવાને વિચિત્ર રંગેના પાંખવાળી કોયલને જોઈ. એનું એ ફળ થયું કે, ભગવાને વિવિધ વિચારયુકત સ્વસિદ્ધાંત પસિદ્ધાંતને બતાવતી દ્વાદશાંગી વાણી પ્રરૂપી. * શ્રી ભગવતી સૂત્રના મૂળ પાઠમાં એ શબ્દ છે-“અંતિમ રાઈહંસિ'. આ શબ્દનો અર્થ કે પ્રતોમાં આ પ્રકારે છે કે-છસ્થ અવસ્થાની અંતિમ રાત્રિમાં આ સ્વપ્ન જોયાં હતાં. અર્થાત જે રાત્રિમાં સ્વપ્ન જોયાં હતાં એની પછી એ દિવસે ભગવાન મહાવીર સ્વામીને કેવળરાન થઈ ગયું હતું. કેઈક પ્રતમાં એ અર્થ કર્યા છે કે, “અંતિમ રાઈર્યાસિ” અર્થાત રાત્રિના અંતિમ ભાગમાં અર્થાત પાછલા પહેરમાં. અહીં પર કોઈ રાત્રિ વિશેપનો નિર્દેશ કર્યો નથી. એનાથી એ સ્પષ્ટ થતું નથી કે રવન દેખાયાના કેટલા સમય બાદ ભગવાનને કેવળજ્ઞાન થયું હતું (તત્ત્વ કેવળી ગમ્ય). Page #410 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન ભગવતી શ. ૧૬. ઉં. હું ૪. ચાયા સ્વપ્નમાં સંવ રત્નમય માળા યુગલ (એ માળાએ)ને જોઇ. એનું ફળ એ થયું' કે, ભગવાન મહાવીર સ્વામીએ કેવળજ્ઞાની થઇને શ્રાવકધમ અને સાધુધમ એ એ પ્રકારના ધર્મ ફરમાવ્યા. ૩૫૩ ૫. પાંચમા સ્વપ્નમાં ભગવાને સફેદ ગાયેનું વિશાળ ધણુ જોયુ. એનું એ ફળ થયું કે, ભગવાને કેવળજ્ઞાની થઈ સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. ૬. છઠ્ઠા સ્વપ્નમાં ભગવાને ચારે તરફથી ખીલેલાં ફૂલાવાળુ એક વિશાળ પદ્મ સરેાવર જોયું. એનું ફળ એ થયું કે, ભગવાને ભવનપતિ, વાણુન્ય તર, જ્યાતિષી, વૈમાનિક, એ ચારે પ્રકારના દેવને પ્રતિબધ દીધા. ૭. સાતમા સ્વમાં ભગવાને અગાધ સમુદ્રને પેાતાની ભુજાએથી તરીને સામે પાર પહેાંચેલ જોયા. એનું ફળ એ થયું કે, ભગવાને અનાદિ સંસારસમુદ્ર પાર કરી મેાક્ષને પ્રાપ્ત કર્યાં. ૮. આઠમા સ્વપ્નમાં અતિ તેજયુકત સૂર્યને જોયે. એનું મૂળ એ થયું કે, ભગવાનને અનંત પ્રધાન આવરણુ રહિત સમગ્ર અને પ્રતિપૂર્ણ કેવળજ્ઞાન-કેવળદાનની પ્રાપ્તિ થઈ. ૯. નવમા સ્વરમાં ભગવાને માનુષાત્તર પર્વતને નીલ વૈસૂર્યાં મણુિની માફક પોતાની આંતરડાથી ચારે તરફથી આવેષ્ટિત (ઘેરાયેલે) જોયા. એનું એ ફળ થયું કે, ત્રણે લેકમાં ભગવાનની યથ-કીતિ થઇ. ૧૦. દસમા સ્વપ્નમાં ભગવાને પાતે પેાતાને મેરુપર્યંત ચૂલિકા ઉપર શ્રેષ્ઠ સિંહાસન ઉપર બેઠેલા જોયા. એનું એ ફળ થયું કે, ભગવાન મહાવીર સ્વામીએ કેવળજ્ઞાની થઈને માર પ્રકારની પરિષદામાં બેસી ધમેમ્મપદેશ ફરમાવ્યેા. W બન્ને માળા એકસરખી યાને નાની મેાટી નહિ દેખવાનું એ કારણ છે કે, સાધુ અને શ્રાવક બન્નેનું સમ્યક્ત્વ રત્ન એકસરખું છે. ૪૫ Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ શ્રી ભગવતી ઉપમા ચૌદ સ્વપ્નોનાં ફળ ૧. કોઈ સ્ત્રી કે પુરુષ સ્વપ્નના અંતમાં હાથી, ઘેડે યાવત બળદ આદિની પંક્તિને દેખે, એના ઉપર ચડે કે પોતે પિતાને એના ઉપર ચડેલ માને, એવું જોઈને તુરંત જાગે ઊઠે તે એવું સમજવું કે તે વ્યક્તિ એ ભવમાં મક્ષ જશે યાવત્ સર્વ દુઃખેને અંત કરશે. ૨. કોઈ સ્ત્રી કે પુરુષ સ્વપ્નના અંતમાં એક દેરડાને, જે સમુદ્રની પૂર્વ પશ્ચિમ સુધી લાંબુ હોય, પિતાના હાથથી એકઠે કરતે હેતે જુએ તે સમજવું કે તે વ્યક્તિ એ ભવમાં મોક્ષ જશે. ૩કોઈ સ્ત્રી કે પુરુષને એવું સ્વપ્ન આવે કે, લેકાંત સુધી પૂર્વ પશ્ચિમ લાંબી દેરડીને એણે કાપી નાખેલ છે તે સમજવું કે તે એ ભવમાં મોક્ષ જશે. ૪. કોઈ સ્ત્રી કે પુરુષ સ્વપ્નમાં એવું જુએ કે પાંચ રંગવાળા ઊલટા થયેલા દોરાને તેણે સુલટાવી દીધેલ છે તે સમજવું કે તે એ ભવમાં મેક્ષ જશે. ૫. કોઈ સ્ત્રી કે પુરુષ વનમાં લેતું, ત્રાંબુ, કથીર કે સીસાને ઢગલે જુએ અને તે એ ઢગલાની ઉપર ચડી જાય તે સમજવું કે તે બીજા ભવમાં મેક્ષ જશે. ૬. કેઈ સ્ત્રી કે પુરુષ સોના, ચાંદી, રત્ન અને હીરાને ઢગલે જુએ અને એ ઢગલા ઉપર ચડી જાય તે સમજવું કે તે એ ભવમાં મક્ષ જશે. ૭. કઈ સ્ત્રી કે પુરુષ સ્વપ્નમાં બહુ મોટા ઘાસને ઢગલો કે કચરાને ઢગલે વિખેરીને ફેંકી દે, એવું દેખે તે સમજવું કે તે એ ભવમાં મેક્ષ જશે. ૮. કોઈ સ્ત્રી કે પુરુષ સ્વપ્નમાં શરસ્તંભ, વીરણતંભ, વંશીમૂળસ્તંભ કે વલીમૂલરતંભ દેખે અને એને મૂળથી ઉખેડી ફેંકી દે તે સમજવું કે તે એ ભવમાં મોક્ષ જશે. Page #412 -------------------------------------------------------------------------- ________________ અલક પ્રવેશ ભગવતી શ–૧૬. ઉં. ૮ ૩૫૫ ૯કેઈ સ્ત્રી કે પુરુષ સ્વપ્નમાં દૂધને ઘડે, દહીંને ઘડે, ઘીને ઘડે તથા મધને ઘડો જુએ અને તેને ઉઠાવી લે તે સમજવું કે તે એ ભવમાં મોક્ષ જશે. ૧૦. સ્ત્રી કે પુરુષ સ્વપ્નમાં દારૂને ઘડે, દારૂ જેવા વિશેષ પદાર્થને ઘડે, તેલને ઘડે અને ચરબીને ઘડો દેખે અને તેને ફેડી નાખે તે સમજવું કે તે બીજા ભવમાં મેક્ષ જશે. ૧૧. કેઈ સ્ત્રી કે પુરુષ સ્વપ્નમાં ચારે તરફથી ફૂલેથી સુશોભિત પદ્મ સરોવરને જુએ અને તેમાં પ્રવેશ કરે તે સમજવું કે તે એ ભવમાં મેક્ષ જશે. ૧૨. કોઈ સ્ત્રી કે પુરુષ સ્વપ્નમાં અનેક તરંગોથી યુક્ત એક મેટા સમુદ્રને જુએ, અને તેને તરીને તેના કાંઠે પહોંચી જાય તે સમજવું કે તે એ ભવમાં મેક્ષ જશે. ૧૩. કોઈ સ્ત્રી કે પુરુષ સ્વપ્નમાં શ્રેષ્ઠ રત્નોથી બનેલ ભવનને જુએ એમાં પ્રવેશ કરે તે સમજવું કે તે એ ભવમાં મેક્ષ જશે. ૧૪. કોઈ સ્ત્રી કે પુરુષ સ્વપ્નમાં શ્રેષ્ઠ રત્નથી બનેલ વિમાનને દેખે અને તેની ઉપર ચડી જાય તે સમજવું કે તે એ ભવમાં મોક્ષ જશે. મહર્ધિકને પણ અલેક પ્રવેશ અશકય છે” શ્રી ભગવતી સૂત્ર શ. ૧૬, ઉ. ૮ ને અધિકાર ૌતમ: હે ભગવન્ ! મોટી ઋદ્ધિવાળા દેવ કાંતમાં ઊભે રહી અલેકમાં પોતાના હાથ ઇત્યાદિને સંકેચવા કે પસારવા સમર્થ છે? મહાવીર : ના. ગૌતમ! ધર્માસ્તિકાયના અભાવથી અલેકમાં જીવ અને પુદ્ગલ હેય નહિ; માટે ત્યાં જીવ અને પુદ્ગલની ગતિ નથી. જેની સાથે રહેલા પુદ્ગલે આહારરૂપે, શરીરરૂપે, કલેવરરૂપે Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ શ્રી ભગવત ઉપક્રમ તથા શ્વાસોશ્વાસાદિરૂપે ઉપસ્થિત થયેલા હોય છે, અર્થાત્ પુદ્ગલે હંમેશાં જીવાનુગામી રવભાવવાળા હેય છે, જે ક્ષેત્રમાં આવે છે ત્યાં જ પુદુગલેની ગતિ હોય છે, તેમ જ પુદ્ગલેને આશ્રીને એને અને પુદ્ગલેને ગતિ ધર્મ હોય છે. ૯૬ બેલ શ્રી ભગવતી સૂત્ર શ. ૧૭. ઉ. ૨ ને અધિકાર ગૌતમ: હે ભગવન! સંયત, વિપત (પ્રાણાતિપાત આદિથી નિવૃત્ત) અને જેણે પાપકર્મનાં પચ્ચખાણ કર્યા છે એવા જીવ ધર્મ (ચારિત્ર ધર્મ)માં સ્થિત છે અને અસંયત, અવરિત તેમ જ પાપકર્મના પચ્ચખાણ ન કરવાવાળા જીવ અધર્મ (અવિરતિ)માં સ્થિત છે. તથા સંયતાસંયત જવ ધર્માધમ દેશવિરતિ)માં સ્થિત છે ? મહાવીરઃ હા. ગૌતમ! સંયત વિરત જવ ધર્મમાં, અસંયત અવિરત જીવ અધર્મમાં અને સંતાસંયત જીવ ધર્માધર્મમાં સ્થિત છે. ગૌતમ? હે ભગવન્ ! એમ આપ કયા કારણથી ફરમાવે છે? મહાવીર ઃ હે ગૌતમ ! સંયત, વિરત અને જેણે પાપકર્મનાં પચ્ચખાણ કર્યા છે એવા જીવ ધર્મમાં રિત હોય છે. અર્થાત તે ધર્મને સ્વીકાર કરી પ્રવૃત્તિ કરે છે એટલે તે ધર્મમાં સ્થિત છે. અસં. યત, અવિરત અને પાપકર્મનાં પચ્ચખાણ ન કરવાવાળા જીવ અધર્મને સ્વીકાર કરી પ્રવૃત્તિ કરે છે. એટલે તે અધર્મમાં સ્થિત હોય છે. સંયતા સંયત જીવ ધર્માધર્મ (દેશવિરતિ)ને આશ્રય કરી પ્રવૃત્તિ કરે છે. એટલા માટે તે ધર્માધર્મ માં રિતિ હેય છે. ગૌતમ: હે ભગવન્! કઈ જીવ ધર્મમાં, અધર્મમાં અને ધર્માધર્મમાં બેસી શકે છે ? યાવત્ સૂઈ શકે છે? મહાવીર હે ગૌતમ! તે પ્રમાણે નથી. કોઈ પણ જીવ ધર્મમાં, અધર્મમાં અને ધર્માધર્મમાં બેસવા યાવત્ સૂવા સમર્થ નથી. Page #414 -------------------------------------------------------------------------- ________________ ૯૬ બેલ ભગવતી શ–૧૭. ઉં. ૨ ૩પ૭ સમુચ્ચય જીવ અને મનુષ્યમાં ભાંગા લાભે ૩, (૧) ધર્મ (૨) અધર્મ અને (૩) ધમધમ. તિર્યંચ પંચેંદ્રિયમાં ભાંગા લાભે ૨, (૧) અધર્મ અને (૨) ધર્માધર્મ. બાકી ૨૨ દંડકમાં ભાગ લાભ–૧ અધર્મ. ગૌતમ : હે ભગવદ્ ! અન્યતીથિંક આ રીતે કહે છે, યાવત, પ્રરૂપણ કરે છે કે શ્રમણ પંડિત છે, શ્રમણોપાસક બાલપંડિત છે અને જે જીવના એક પણ જીવના વધની અવિરતિ છે તે “એકાંત બાલ છે. હે ભગવન્ ! અન્યતીથિકોનું એ કહેવું સત્ય છે ? મહાવીર : હે ગૌતમ ! અન્યતીથિએનું એ કહેવું મિથ્યા છે. હું આ પ્રકારે કહું છું યાવત્ પ્રરૂપણ કરું છું કે શ્રમણ પંડિત છે, શ્રમણોપાસક “બાલપંડિત છે અને જે જીવે એક પણ જીવના વધની વિરતિ કરી છે તે “એકાંતબાલ” નહિ પરંતુ “બાલપંડિત” છે. સમુચ્ચય જવ અને મનુષ્યમાં ભાંગા લાભે ૩, (૧) બાલ (૨) પંડિત (૩) બાલપંડિત. તિર્યંચ પંચેંદ્રિયમાં ભાંગા-લાભે ૨ (૧) બાલ, (૨) બાલપંડિત. બાકી ૨૨ દંડકમાં ભાગ લાભ-૧-બાલ. ગૌતમ ઃ હે ભગવન ! અન્યતીર્થિક એ રીતે કહે છે યાવત પ્રરૂપણ કરે છે કે , પ્રાણાતિપાત યાવત્ મિથ્યાદર્શન શલ્ય એ અઢાર પાપસ્થાનકોમાં પ્રવૃત્તિ કરતા હતા જીવ અન્ય છે અને જીવાત્મા અન્ય છે. એ રીતે અઢાર પાપથી નિવૃત્તિ કરતે જીવ અન્ય છે અને જીવાત્મા અન્ય છે. આ પ્રકારે છે; ૪ બુદ્ધિ, ૪ મતિજ્ઞાનના ભેદ, ૫ ઉત્થાનાદિ, @ જે જીવે એક જીવના વધને પણ ત્યાગ કર્યો છે તે એકાંતબાલ” કહેવાતા નથી. કેમકે એમાં “દેશવિરતિ” છે. એટલે તે એકાંતબાલ” નહિ પરંતુ “બાલપંડિત ” કહેવાય છે. “ O પ્રાણાતિપાતાદિ ક્રિયામાં પ્રવર્તમાન જીવ અર્થાત પ્રકૃતિ અને જીવાત્મા (પુરુષ) એ બન્ને પરસ્પર ભિન્ન છે. એ સાંખ્ય દર્શનનો મત છે. સાંખ્ય પ્રકૃતિને કર્તા અને પુરુષને અકર્તા અને ભોક્તા માને છે. - ઉપનિશ જીવ (અંતઃકરણ વિશિષ્ટ શૈતન્ય)ને કર્તા અને જીવાત્મા અર્થાત બ્રહ્મને અકર્તા માને છે. એના મતાનુસાર જીવ અને બ્રહ્મના ઔષધિક ભેદ છે. Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ શ્રી ભગવતી ઉપક્રમ ૪ ગતિ, ૮ કર્મ, ૬ લેસ્યા, ૩ દૃષ્ટિ, ૧૨ ઉપયાગ, ૪ સંજ્ઞા, ૫ શરીર, ૩ યાગ, ૨ ઉપયાગ આ ૯૬ ખેલમાં પ્રવૃત્તિ કરતા જીવ અન્ય છે અને એના જીવ!મા અન્ય છે હે ભગવન્ ! અન્યતીથિ એનું એ કહેવું સત્ય છે ? મહાવીર : હું ગૌતમ ! અન્યતીથિ એનું એ કહેવું મિથ્યા છે. હું આ રીતે કહું છું, યાવત્ પ્રરૂપણા કરુ છું કે, પ્રાણાતિપાતાદિ અઢાર પાપામાં પ્રવૃત્તિ કરતા હતા તથા અઢાર પાપેથી નિવૃત્તિ કરતા જીવ તથા બુદ્ધિ આદિ ઉપરોકત ૬૦ લામાં (૧૮+૧૮+૬૦=૯૬) પ્રવૃત્તિ કરતાં જીવ પણ તે છે અને જીવાત્મા પણ તે છે. ગૌતમ : : હું ભગવન્ ! કોઇ મેાટી ઋદ્ધિ યાવત્ મહાસુખવાળા દેવ પહેલાં રૂપી થઈને (મૂર્ત સ્વરૂપ ધારણુ કરીને) પછી અરૂપરૂપ (અમૃતરૂપ) વૈક્રિય કરવામાં સમં છે ? : પારિણામિકી અહીં પર એ બન્ને મત અન્યતીથિ કરૂપથી ગ્રહણ કર્યાં છે. {} બુદ્ધિચાર ઓત્પાતિકી, વૈયિકી, કાર્મિકી, મતિજ્ઞાનના ૪ ભેદ - અવગ્રહ, હા, અવાય, ધારણા. ઉત્થાનના ૫ ભેદ : ઉત્થાન, ક, બળ, વીય, પુરુષાકાર પરાક્રમ. ગતિ ૪:– નરકગતિ, તિય ચગતિ, મનુષ્યતિ, દેવગતિ. કર્મ ૮ :- જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેાહનીય, આયુ, નામ, ગેાત્ર, અંતરાય. લેશ્યા ? :– કૃષ્ણુ, નીલ, કાપાત, તેજો, પદ્મ, શુકલ. દૃષ્ટિ ૩ઃ- સમ્યકૂદષ્ટિ, મિથ્યાદષ્ટિ, સમ્યકૂનિય્યાદષ્ટિ. ઉપયોગ ૧૨ : ચક્ષુદર્શન, અચક્ષુન, અવિષદર્શીન, કેવળદર્શીન, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન. અવધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાત,કેવળજ્ઞાન, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિભ’ગજ્ઞાન. સંજ્ઞા ૪:– આહારસંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસત્તા, પરિગ્રહસના. શરીર ૫ :– ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, કાણુ. યોગ ૩:- મનયેાગ, વચનયેાગ, કાયયેાગ. ઉપયોગ ૨ :– સાકાર ઉપયાગ, અનાકાર ઉપયેગ. Page #416 -------------------------------------------------------------------------- ________________ એયણું ચલણ ભગવતી શ. ૧૭ ઉ ૩ મહાવીરઃ હે ગૌતમ! તે પ્રમાણે નહીં. ગીતમઃ હે ભગવન્! એનું શું કારણ? મહાવીર : હે ગૌતમ! જે જીવ રૂપ, કર્મ, રાગ, વેદ, મોહ, લેશ્યા, શરીરવાળા છે તે વર્ણાદિ ૨૦ બેલ (૫ વર્ણ, ૨ ગંધ, પ રસ, ૮ સ્પર્શ=૨૦) ધારણ કરે છે. ગીતમઃ ભગવન્! તે જીવ પહેલાં અરૂપી લે પછી રૂપી આકાર વૈક્રિય કરી શકે છે? A મહાવીર: હે ગતિમ ! તે પ્રમાણે નહીં. ગીતમઃ હે ભગવન! એનું શું કારણ? મહાવીરઃ હે ગૌતમ, એ જીવને રૂપ નથી, કર્મ નથી, રાગ નથી, વેદ નથી, મેહ નથી, લેસ્થા નથી. જેણે શરીર છેડી દીધું છે એના વર્ણાદિ ૨૦ બેલ પણ નથી. તે જીવ વૈકિય કરી શકતા નથી. એચણ ચલણ શ્રી ભગવતી સૂવ ૧૭. ઉ. ૩ ત અધિકાર ગૌતમ : હે ભગવન ! શેલેશી અવસ્થાના પ્રાપ્ત અણગાર કરે છે, વિશેષ કંપે છે, યાવત્ તે તે ભાવેને પરિણમે છે? મહાવીર હે ગૌતમ! પરપ્રાગ વિના તે કંપતા નથી. યાવત્ એ એ ભાવેને પરિણમતા નથી. કેમકે શેલેશી અવસ્થામાં આત્મા અત્યંત સ્થિર થઈ જાય છે. એટલે પરપ્રાગ વિના કંપતા નથી. ગૌતમ? હે ભગવન્ ! કંપને કેટલા પ્રકારનાં છે? મહાવીરઃ હે ગૌતમ ! કંપન પાંચ પ્રકારનાં છે. < (૧) – ગદ્વારા આત્મ પ્રદેશનું અથવા પુદ્ગલ દ્રવ્યોનું ચલના (કંપન) એજના કહેવાય છે. એના દ્રવ્યાદિ પાંચ ભેદ છે. મનુષ્યાદિ જીવ દ્રવ્યોના અથવા મનુષ્યાદિ જીવ સહિત પુદ્ગલના કંપનીને “દવ્ય એજના' કહેવાય છે. મનુષ્યાદિ ક્ષેત્રમાં Page #417 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપકમ દ્રવ્યકંપારી (૨) ક્ષેત્રકંપારી, (૩) કાળકંપારી () ભાવકંપારી (૫) ભવકંપારી. ગૌતમ: હે ભગવન્ ! દ્રવ્યકંપનના કેટલા ભેદ છે? મહાવીર ઃ ગૌતમ! દ્રવ્યકંપનના ૪ ભેદ છે. @ (૧) નૈરયિક દ્રવ્યકંપન, (૨) તિર્યચનિક દ્રવ્યકંપન (૩) મનુષ્ય દ્રવ્યકંપન (૪) દેવ દ્રવ્યકંપન. એ રીતે ક્ષેત્રકંપન, કાળકંપન, ભાવકંપન અને ભાવકંપનીના ચાર ચાર ભેદ હોય છે. એ કંપનના ૨૦ ભેદ થયા. એ વિસ બેલેમાં જીવી રહ્યા રહે છે અને રહેશે, કંપાયે હતો, કપ છે અને કંપશે. ગૌતમ? હે ભગવદ્ ! “ચલન” કેટલા પ્રકારના છે? મહાવીરઃ હે ગૌતમ ! ચલનના ત્રણ પ્રકાર છે. (૧) શરીરચલન (૨) ઈદ્રિચલન, (૩) યોગચલન. ગૌતમ? હે ભગવન્ ! શરીર ચલનના કેટલા ભેદ છે? મહાવીર : હે ગૌતમ! શરીર ચલનના પાંચ ભેદ છે. દા. રિક શરીર ચલન યાવત્ કાર્મણ શરીર ચલન. ગૌતમ: હે ભગવન ! ઈદ્રિય ચલનના કેટલા ભેદ છે? મહાવીરઃ હે ગૌતમ! ઈદ્રિય ચલનના ૫ ભેદ છે. એપ્રિય ચલન યાવત્ સ્પર્શેન્દ્રિય ચલન. રહેલા જીવનું કંપન ક્ષેત્ર એજના” કહેવાય છે. મનુષ્ય આદિ કાળમાં રહેલા જીવનું કંપન “કાલ એજના' કહેવાય છે. ઔદાયિક આદિ ભાવોમાં રહેલ જીવનું કંપન ભાવ એજના” કહેવાય છે. મનુષ્યાદિ ભાવમાં રહેલ જીવનું કંપન “ભવ એજના કહેવાય છે. @નૈરયિક જીવ નરયિક શરીરમાં રહીને એ શરીર દ્વારા જે કંપન કરે છે અને નરયિક દ્રવ્ય કંપન કહે છે. એ પ્રકારે તિર્યચ, મનુષ્ય અને દેવ સંબંધી દ્રવ્ય કંપન જાણવું. Page #418 -------------------------------------------------------------------------- ________________ ઉપપાતના અલાવા ભગવતી શ--૧૭. ઉ-૬થી૧૧. ગૌતમ : હે ભગવન્ ! યાગ ચલનના કેટલા ભેદ છે ? મહાવીર : હૈ ગૌતમ ! યાગ ચલનના ત્રણ ભેદ છે: (૧) મનયેાગ ચલન, (૨) વચનયેાગ ચલન, (૩) કાયયેગ ચલન. એ ચલનના ૧૩ ખેલ થયા. જીવે પરિણુમાવ્યા, પરિણમે છે અને પરિણમાવશે. હતુ, ચલન થાય છે અને ચલન થશે. એ (એજના ચલન)ના થયા. એ ૧૩ એલેામાંના એલેને એટલા માટે "ચલન થયું ૩૩ એલ કંપન ચલન પૃથ્વીકાય, અપકાય અને વાયુકાચના ઉપપાત (જન્મ)ના ૧૧૧૦ અલાવા ૩૬૧ શ્રી ભગવતી સૂત્ર શ. ૧૭. ઉ૬ થી ૧૧ના તથા શ. ૨૦. . ૬ના અધિકાર ગૌતમ : હે ભગવન્ ! પૃથ્વીકાયિક જીવ રત્નપ્રભા નરકમાં મારાંતિક સમુદ્ઘાત કરીને સૌધર્મ દેવલેાકમાં પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થઈ શકે છે? મહાવીર : હા. ગૌતમ ! થઈ શકે છે. ગૌતમ : હે ભગવન્ ! ઉત્પન્ન થઇ શકે છે તે પહેલા ઉત્પન્ન થાય છે અને પછી આહાર લ્યે છે, કે પહેલાં આહાર લ્યે છે અને પછી ઉત્પન્ન થાય છે ? મહાવીર : હે ગૌતમ ! પહેલાં ઉત્પન્ન થાય છે અને પછી આહાર લ્યે છે, અથવા પહેલાં આહાર લ્યે છે અને પછી ઉત્પન્ન થાય છે@. @ જે જીવ મારણાંતિક સમુદ્ધાત કરીને ઊપજતી વખતે જે પ્રથમ આહાર કરે તે તેા બધા આત્મપ્રદેશ ત્યાજ્ય શરીર છેડે પછી જ આહાર કરે. ભલે પાછળના સમેાહિયા મરણ પામતી વખતે કેટલાક આત્મપ્રદેશા ઉત્પત્તિ સ્થાને પહેોંચી ગયા હાય અને કેટલાક જીવ વર્તમાન ભવના ત્યાજ્ય શરીરને ચાટી રહ્યા હાય તે। ત્યાં સુધી ઉત્પત્તિ સ્થાને પહોંચેલા આત્મપ્રદેશા પહેાંચી ગયા હાવા ૪૬ Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ શ્રી ભગવતી ઉપક્રમ ગૌતમ હે ભગવન્! એનું શું કારણ? મહાવીરઃ હે ગૌતમ ! પૃથ્વીકાયિક જીવમાં ત્રણ સમુદ્યાત કહ્યા છે. વેદના સમુઘાત, કષાય સમુદ્દઘાત અને મારણાંતિક સમુઘાત. જે જીવ મારણાંતિક સમુદ્દઘાત કરે છે તે < દેશસમુદ્દઘાત પણ કરે છે અને સર્વસમુઘાત પણ કરે છે. જે દેશસમુઘાત કરે છે તે પહેલા આહાર ત્યે છે અને પછી ઉત્પન્ન થાય છે. જે સર્વસમુદ્દઘાત કરે છે.તે પહેલાં ઉત્પન્ન થાય છે અને પછી આહાર ત્યે છે. જે રીતે પહેલી નરકથી નીકળવાનું કહ્યું તે રીતે સાતે નરકનું કહેવું. સાતે નરક નીકળીને પૃથ્વીકાયિક જીવ બાર દેવક, નવરૈવેયક, પાંચ અનુત્તર વિમાન અને ઈષ~ાભારા પૃથ્વી (સિદ્ધશિલા) આ પંદર સ્થાનમાં પૃથ્વીકાયપણે ઉત્પન્ન થાય છે (૧પ૪૭=૧૦૫ અલાવા). અને એ ૧૫ સ્થાનમાંથી નીકળીને પૃથ્વીકાયિક જીવ સાત નરકમાં પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થાય છે. (૧૫*૭=૧૦૫ અલાવા). એ પ્રકારે બને મળીને ૨૧૦ અલાવા થયા. છતાં આહાર ન કરે. પણ જ્યારે આ ભવના ત્યાજ્ય શરીરે છેલ્લા આત્મપ્રદેશ છોડી દે પછી ભલે તે આત્મપ્રદેશ ઉત્પત્તિ સ્થાને પહોંચ્યા ન હોય તે પણ પ્રથમ નીકળીને નવા ઉત્પત્તિસ્થાનને પ્રાપ્ત કરી ચૂકેલા આત્મપ્રદેશે આહાર કરે અને હજી નહિ પહોંચેલા પાછળના (વાટે વહેતા) આત્મપ્રદેશને પણ તે આહાર પહોંચી જાય છે. તે અપેક્ષાથી “તે” જીવે ઉત્પન્ન થયા પહેલાં આહાર કર્યો એમ કહેવાય અને જે જીવના બધા આત્મપ્રદેશે સાથે જ પહોંચીને સાથે જ આહાર કરે તે અપેક્ષાએ તે જીવે ઉત્પન્ન થયા પછી આહાર કર્યો કહેવાય. ૮ મારણાંતિક સમઘાત કરતા જ્યારે જીવનું મૃત્યુ થાય છે ત્યારે તે ઇલિકાગતિથી ઉત્પત્તિ સ્થાનમાં જાય છે. એ સમયે જીવના કંઈક અંશ પૂર્વ શરીરમાં રહે છે અને કંઈક અંશ ઉત્પત્તિ સ્થાનમાં જાય છે અને દેશ સમુદ્દઘાત કહે છે. જ્યારે જીવ મરણાંતિક સમુદ્દઘાતથી નિવૃત્ત થઈ પછી મૃત્યુને પ્રાપ્ત કરે છે ત્યારે સર્વ આત્મ પ્રદેશને ખેંચીને દેડકાની ગતિની રીતે તેમ જ દડાની રીતે કુદીને ઊછળીને એકી સાથે ઉત્પત્તિ સ્થાનમાં જાય છે તેને સર્વ સમુદ્દઘાત કહે છે. Page #420 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ અપ્રથમને વિચાર ભગવતી શ. ૧૮ ૩ ૧. જે રીતે નરકનું કહ્યું એ રીતે છ નરકાના છ આંતરામાંથી નીકળી ૧૫ સ્થાનામાં ઉત્પન્ન થવાનું કહેવું. એના ૯૦ (૧પ×ç=૯૦) અલાવા થયા. ૩૬૩ જે રીતે ૧૫ સ્થાના કહ્યાં તે રીતે ૧૫ સ્થાનાના ૧૦ આંતરાઓથી [...] નીકળીને ૭ નરકમાં ઉત્પન્ન થવાનું કહેવું. એના ૭૦ અલાવા (૧૦×૭=૭૦) થયા. એ પ્રકારે પૃથ્વીકાય સંબંધી ૩૭૦ (૨૧૦+૯+૭૦=૩૭૦) અલાવા થયા. જે રીતે પૃથ્વીકાયના ૩૭૦ અલાવા કહ્યા એ રીતે અપકાયના ૩૭૦ અને વાયુકાયના ૩૭૦ અલાવા કહેવા એ કુલ ૧૧૧૦ (૩૭૦+૩૭૦+૩૭૦=૧૧૧૦) થયા. પ્રથમ અપ્રથમના વિચાર શ્રી ભગવતી સૂત્ર રા. ૧૮ ઉ. ૧.ના અધિકાર પ્રથમ-અપ્રથમનાં ચૌદ દ્વાર :- (૧) જીવદ્વાર (ર), આહારકદ્વાર (૩) ભવીદ્વાર (૪) સન્નીદ્વાર (૫) લેસ્યાદ્વાર (૬) દૃષ્ટિદ્વાર (૭) સયતદ્વાર (૮) કષાયદ્વાર (૯) જ્ઞાનદ્વાર (૧૦). ચેાગદ્વાર (૧૧) ઉપયાગદ્વાર (૧૨) વેદદ્વાર (૧૩) શરીરદ્વાર અને, (૧૪) પર્યાસિદ્વાર. પહેલા, ખીજા અને ત્રીજા, ચેાથા દેવલાકની વચ્ચેને ચેાથા અને પાંચમા દેવલાકની વચ્ચેના પાંચમા અને છઠ્ઠા દેવલાકની વચ્ચેને છઠ્ઠા અને સાતમા દેવલાક વચ્ચેને સાતમા અને આઠમા દેવલાક વચ્ચેને. આઠમા અને નવમા દેવલાક વચ્ચેના નવમા, દસમા અને અગિયારમા દેવલેાક વચ્ચે અગિયારમા, બારમા અને ત્રૈવેયક વચ્ચેને એક આંતરે ત્રૈવેયક અને અનુત્તર વિમાન વચ્ચેના અનુત્તર વિમાન અને ઇષત્યાગ્ભારા પૃથ્વી વચ્ચેના ૧ આંતરે. ૧ આંતરે. ૧ આંતરે. ૧ આંતરે. ૧ આંતરે. ૧ આંતરે. ૧ આંતરે. ૧ આંતરે. ૧ આંતરે. ૧ આંતરે. કુલ ૧૦ આંતરરા Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ શ્રી ભગવની ઉપમ ૧. જીવદ્વાર : ગૌતમ : હે ભગવન્! શું જીવ છેવત્વ (જીવ ભાવ)ની અપેક્ષાએ પ્રથમ ૦ છે કે અપ્રથમ છે? મહાવીર: હે ગૌતમ! પ્રથમ નહિ, અપથમ છે. એ રીતે એક જીવ, બહુજીવ અને ૨૪ દંડકના જીવ કહી દેવા. ગૌતમ હે ભગવન ! શું જવ સિદ્ધપણાની અપેક્ષાએ પ્રથમ છે કે અપ્રથમ છે? મહાવીર ઃ હે ગૌતમ ! પ્રથમ છે, અપ્રથમ નથી. આ રીતે બધા સિદ્ધનું કહી દેવું. ૨. આહારકદ્વારઃ ગૌતમ : હે ભગવન્! શું જીવ આહારક ભાવની અપેક્ષાએ પ્રથમ છે કે અપ્રથમ છે? મહાવીર : હે ગૌતમ! પ્રથમ નહિ અપ્રથમ છે. આ રીતે સમુચ્ચય એક જીવ, બહુજીવ અને ૨૪ દંડક કહી દેવા. ગૌતમ : હે ભગવન ! એક જીવ અનાહારક ભાવની અપેક્ષાએ પ્રથમ છે કે અપ્રથમ છે? મહાવીર : હે ગૌતમ ! એક જીવ કદાચ પ્રથમ (સિદ્ધની અપેક્ષાએ) કદાચ અપ્રથમ, ( વિગ્રહગતિની અપેક્ષાએ) ઘણુ જીવ પ્રથમ પણ છે, અપ્રથમ પણ છે. ૨૪ દંડકના જીવ એક જીવ અપેક્ષાએ અપ્રથમ છે. સિદ્ધ એક જીવ અપેક્ષા અને બહુ જીવ અપેક્ષાએ પ્રથમ છે. જે જીવે જે ભાવ પહેલાં પ્રાપ્ત કર્યો હોય છે, એની અપેક્ષાએ તે અપ્રથમ કહેવાય છે. જેવી રીતે જીવનું જીવપણું (જીવ7) અનાદિ કાળથી પ્રાપ્ત છે, એ માટે જીવત્વની અપેક્ષા જીવ અપ્રથમ છે. જે ભાવ જીવને કદી પ્રાપ્ત નથી થયેલ, પરંતુ પાછળથી પ્રાપ્ત થાય, એની અપેક્ષા તે પ્રથમ કહેવાય છે. જેવી રીતે સિદ્ધપણાની અપેક્ષાએ જીવ પ્રથમ છે. કેમકે સિદ્ધત્વ જીવને પહેલાં કયારેય પ્રાપ્ત નથી થયું. Page #422 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ અપ્રથમના વિચાર ભગવતી શ. ૧૮ ઉ–૧. ૩. ભવી દ્વાર :– ગૌતમ : હે ભગવન્ ! શું જીવ ભવસિદ્ધિક અને અભવસિદ્ધિકની અપેક્ષાએ પ્રથમ છે કે અપ્રથમ છે ? ૩૬૫ મહાવીર : હૈ ગૌતમ ! ભવસિદ્ધિક અભવસિદ્ધિક સમુચ્ચય જવ અને ૨૪ દંડક એક જીવ બહુજીવની અપેક્ષાએ અપ્રથમ છે. નાભવસિદ્ધિક નાઅભવસિદ્ધક એક જીવ બહુજીવ સિદ્ધભાવની અપેક્ષાએ પ્રથમ છે, અપ્રથમ નથી. ૪. સંજ્ઞીદ્વાર ગં તમ : હે ભગવન્ ! શું સમુચ્ચય જીવ અને ૧૬ દંડક (પાંચ સ્થાવર અને ત્રણ વિકલેંદ્રિયના એમ ૮ દંડક છોડીને)ના સંજ્ઞી જીત્ર સંસી ભાવની અપેક્ષાએ પ્રથમ છે કે અપ્રથમ છે ? -: મહાવીર : હે ગૌતમ ! પ્રથમ નથી, અપ્રથમ છે. એ રીતે બહુ જીવ અપેક્ષાએ કહેવું. એ રીતે અસ’નીમાં સમુચ્ચય જીવ અને ૨૨ દંડક (જ્યાતિષી અને વૈમાનિકના છેાડીને. કેમકે તેમાં અસ'ની ઊપજતા નથી) એક જીવ અહુજીવ અપેક્ષાએ કહેવું. (પ્રથમ નથી, અપ્રથમ છે). નાસજ્ઞીનેઅસંજ્ઞી જીવ મનુષ્ય અને સિદ્ધ, એક જીવ બહુજીવ અપેક્ષાએ પ્રથમ છે, અપ્રથમ નથી. ૫. વેશ્યાદ્વાર : સલેશી યાવત્ શુકલ લેશી (સલેશી, કૃષ્ણુલેશી યાવતા શુકલલેશી સુધી જેટલા જેટલા લાલે એટલા દડક કહેવા) એક જીવ મહુજીવ આશ્રી પ્રથમ નહિ, અપ્રથમ છે. અલેશી જીવ મનુષ્ય અને સિદ્ધ અલેશીભાવની અપેક્ષાએ પ્રથમ છે, અપ્રથમ નથી. ૬. દૃષ્ટિદ્વાર :– ગૌતમ : હે ભગવન્ ! શું સમ્યષ્ટિ જીવ સભ્યષ્ટિ ભાવની અપેક્ષાએ પ્રથમ છે કે અપ્રથમ છે? Page #423 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપક્રમ મહાવીરઃ હે ગૌતમ! | કદાચ પ્રથમ, કદાચ અપ્રથમ. એ રીતે સમુચ્ચય જીવ @ ૧૯ દંડક કહેવા. બહુજીવ આશ્રી પ્રથમ પણ છે, અપ્રથમ પણ છે. સિદ્ધ એક છવ આશ્રી બહુજીવ આશ્રી પ્રથમ છે, અપ્રથમ નથી. મિથ્યાદષ્ટિ સમુચ્ચય જીવ ૨૪ દંડકમાં એક જીવ આશ્રી બહુજીવ આશ્રી અપ્રથમ છે. મિશ્રદષ્ટિ સમુચ્ચય જીવ, ૧૬ દંડક એક જીવ આશ્રી કદાચ પ્રથમ, કદાચ અપ્રથમ, બહુજીવ આશ્રી પ્રથમ ૫ણ છે અપ્રથમ પણ છે. ૭. સંયતકારઃ ગૌતમ: હે ભગવન! શું છવ સંયતભાવની અપેક્ષાએ પ્રથમ છે કે અપ્રથમ છે? મહાવીર : હે ગૌતમ! સમુચ્ચય જીવ અને મનુષ્ય તથા સંયતાસંયત જીવ, મનુષ્ય અને સંજ્ઞી તિર્યંચ પચેંદ્રિય એક જીવ આશ્રી કદાચ પ્રથમ, કદાચ અપ્રથમ અને બહુ જીવ આશ્રી કદાચ પ્રથમ પણ છે, અપ્રથમ પણ છે. અસંયત સમુચ્ચય જીવ ૨૪ દંડક એક જીવ આશ્રી અપ્રથમ છે, પ્રથમ નથી. ને સંયત ને અસંયત સંયતાસંયત જીવ, સિદ્ધી એક જીવ આશ્રી બહુજવ આશ્રી પ્રથમ છે, અપ્રથમ નથી. ૮. કષાયદ્વાર: ગૌતમ? હે ભગવન્! શું સકષાથી જીવ કષાયભાવની અપેક્ષાએ પ્રથમ છે કે અપ્રથમ છે? | | કઈ છવ પહેલી વાર સમ્યક્દર્શનને પ્રાપ્ત કરે એ અપેક્ષાએ તે પ્રથમ છે. કઈ સમ્યક્દષ્ટિ છવ સમ્યક્દર્શનથી પડીને ફરી સમ્યક્દર્શન પ્રાપ્ત કરે છે એ અપેક્ષાએ તે પ્રથમ છે. @ એકેદ્રિય જીવોને સમ્યફદર્શન પ્રાપ્ત થતું નથી એ માટે એકેંદ્રિયના પાંચ દંડક છોડીને બાકીના ૧૯ કહ્યા છે. Page #424 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ અપ્રથમને વિચાર ભગવત શ–૧૮. ઉ–૧ ૩૬૭ મહાવીરઃ હે ગૌતમ! સકષાયી ક્રાધકષાયી યાવત્ ભકષાયી સમુચ્ચય જીવ ૨૪ દંડક એક જીવ આશ્રી બહુજીવ આશ્રી અપ્રથમ છે, પ્રથમ નથી. અકષાયી સમુચ્ચય જીવ અને મનુષ્ય એક જીવ આશ્રી કદાચ પ્રથમ (કેમકે યથાખ્યાત ચારિત્ર પ્રથમ વાર પ્રાપ્ત કર્યું) કદાચ અપ્રથમ (પડવાની અપેક્ષાએ) બહુજીવ આશ્રી પ્રથમ પણ છે, અપ્રથમ પણ છે. સિદ્ધ એક જીવ આશ્રી બહુજીવ આશ્રી પ્રથમ છે, અપ્રથમ નથી. ૯. જ્ઞાનદ્વાર - ગૌતમઃ હે ભગવન્! શું સજ્ઞાન, મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની જીવ જ્ઞાનભાવની અપેક્ષાએ પ્રથમ છે કે અપ્રયમ છે? મહાવીરઃ હે ગૌતમ! સજ્ઞાની, મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની સમુચ્ચયજીવ ૧૯ દંડક અવધિજ્ઞાની સમુચ્યજીવ ૧૬ દંડક, મન:પર્યવજ્ઞાની સમુયયજીવ અને મનુષ્ય એક જીવ આશ્રી કદાચ પ્રથમ, કદાચ અપ્રથમ. બહુજીવ આશ્રી પ્રથમ પણ, અપ્રથમ પશુ, પરંતુ તેમાં ફેર એટલે કે સમુચ્ચય જ્ઞાનીમાં સિદ્ધ ભગવાન એક જીવ આશ્રી બહુજીવ આશ્રી પ્રથમ છે. અપ્રથમ નથી. કેવળજ્ઞાની સમુચ્ચય જીવ મનુષ્ય અને સિદ્ધ એક જીવ આશ્રી બહુજીવ આશ્રી પ્રથમ છે, અપ્રથમ નથી. સમુચ્ચય અજ્ઞાની, મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની સમુચ્ચય જીવ ૨૪ દંડક વિર્ભાગજ્ઞાની સમુચ્ચય જીવ ૧૬ દંડક એક જીવ આશ્રી બહુજીવ આશ્રી અપ્રથમ છે, પ્રથમ નથી. ૧૦. ગદ્વાર : ગૌતમ : હે ભગવન ! શું સગી જીવ પ્રથમ છે કે અપ્રથમ છે? મહાવીર : હે ગૌતમ! સગી, કાયેગી સમુચ્ચય જીવ ૨૪ દંડક, મનગી સમુચ્ચય જીવ ૧૬ દંડક, વચનગી સમુચ્ચય જીવ ૧૬ દંડક, એક જીવ આશ્રી બહુ જીવ આશ્રી અપ્રથમ છે, પ્રથમ નથી. અયોગી છવ મનુષ્ય અને સિદ્ધ ભગવાને એક જીવ બહુજીવ પ્રથમ છે, અપ્રથમ નથી. Page #425 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ શ્રી ભગવતી ઉપક્રમ ૧૧. ઉપયાગઢાર : ગૌતમ : હે ભગવન્ ! શુ' જીવ ઉપયેગની અપેક્ષા પ્રથમ છે કે અપ્રથમ ? મહાવીર : હે ગૌતમ ! સાકાર ઉપયોગવાળા, અનાકારઉપયેગ વાળા, સમુચ્ચય જીવ ૨૪ દંડક એક જીવ શ્રી, બહુ જીત્ પ્રથમ છે, અપ્રથમ નથી. આશ્ર ૧૨. વેદદ્વાર : ગૌતમ : હે ભગવન્ ! સવેદી જીવ વેદની અપેક્ષાએ પ્રથમ છે કે અપ્રથમ ? મહાવીર : હૈ ગૌતમ ! સવેદ્દી સમુચ્ચય જીવ ૨૪ દંડક, સ્ત્રીવેદી, પુરુષવેદી સમુચ્ચય ૧૫ દડક; નપુ સકવેદી ૧૧ દંડક એક જી આશ્રી બહુ જીવ આશ્રી અપ્રથમ છે, પ્રથમ નથી. અવેદી સમુચ્ચય જીવ મનુષ્ય એક જીવ કદાચ પ્રથમ, કદાચ અપ્રથમ મહુજીવ પ્રથમ છે, અપ્રથમ પણ છે. વેદી અને સિદ્ધ ભગવાન ખડુજીવ પ્રથમ છે, અપ્રથમ નથી. એક જીવ ૧૩. શરીરદ્વાર : ગૌતમ : હે ભગવન્ ! શુ સ્રશરીરી જીવ શરીરની અપેક્ષાએ પ્રથમ છે કે અપ્રથમ છે ? મહાવીર : હે ગૌતમ ! સશરીરી સમુચ્ચય જીવ ચાવીસ દંડક, ઔદારિક શરીર સમુચ્ચય જીવ ૧૦ દડક, વૈક્રિય શરીર સમુચ્ચય જીવ ૧૭ દડક, તૈજસ કાČણુ શરીર સમુચ્ચય જીવ ૨૪ દંડક, એક જીવ આશ્રી મહુજીવ આશ્રી અપ્રથમ છે, પ્રથમ નથી. આહારક શરીર જીવ અને મનુષ્ય એક જીવ કદાચ પ્રથમ, કદાચ અપ્રથમ, ખડુજીવ પ્રથમ પણ છે. અપ્રથમ પણ છે. અશરીરો જીવ અને સિદ્ધ એક જીવ આશ્રી બહુજીવ આશ્રીપ્રથમ છે, અપ્રથમ નથી. ૧૪. પર્યાપ્તિદ્વાર : ગૌતમ : હું ભગવન્ ! શું જીવ પર્યામિની અપેક્ષાએ પ્રથમ છે કે અપ્રથમ છે ? Page #426 -------------------------------------------------------------------------- ________________ ચરમ અચરમને વિચાર ભગવતી શ. ૧૮ ઉ. ૧ ૩૬૯ મહાવીર : હે ગૌતમ ૪ પર્યાપ્ત અને અપર્યાપ્ત સમુચ્ચય જીવ ૨૪ દંડક, ભાષા પર્યાપ્ત અને અપર્યાપ્ત સમુચ્ચય જીવ ૧૯ દંડક, મન પર્યાપ્ત સમુચ્ચય જીવ અને ૧૬ દંડક એક જીવ આશ્રી બહુજીવ આથી અપ્રથમ છે, પ્રથમ નથી, ચરમ અચરમને વિચાર ચરમ અચરમ દ્વારા ૧૪ છે: (૧) જીવ દ્વાર (૨) આહારક દ્વાર (૩) ભવ દ્વાર (૪) સંસી દ્વાર (૫) લેસ્થા દ્વાર (૬) દૃષ્ટિ દ્વાર (૭) સંયત દ્વાર (૮) કષાય દ્વાર (૯) જ્ઞાન દ્વાર (૧૦) યોગ દ્વાર (૧૧) . ઉપગ દ્વાર (૧૨) વેદ દ્વાર (૧૩) શરીર દ્વાર (૧૪) પર્યાપ્તિ દ્વાર ૧. જીવઢાર : ગૌતમ : હે ભગવન્ ! શું જીવ છવભાવની અપેક્ષાએ ચરમણ છે કે અચરમ છે?' મહાવીર : હે ગૌતમ! જીવ છવભાવની અપેક્ષાએ અચરમ છે, ચરમ નથી. એ રીતે સમુચ્ચય જીવ અને..સિદ્ધ ભગવાન એક જીવ અપેક્ષાએ અને બહુજીવ અપેક્ષાએ અચરમ છે, ચરમ નથી. ૨૪ દંડકના જીવ એક જીવ અપેક્ષાએ કદાચ ચરમ કદાચ અચરમ બહુજીવ અપેક્ષાએ ચરમ પણ છે, અચરમ પણ છે. @જે જીવ જે ભાવને ફરી પ્રાપ્ત કરે એ ભાવની અપેક્ષાથી. તે અચરમ કહેવાય છે અને જે જીવને જે ભાવથી એકાંત વિગ થાય છે તે ચરમ કહેવાય છે ? | Oજે ભાવનો સદા માટે અંત થાય તે રમ છે અને જે ભાવનો કદી અંત થતો નથી તે અચરમ છે. જીવ જીવપણુ)નો કદી અંત નથી હોતો. એ માટે જીવનું જીવપણું અચરમ છે, ચરમ નથી. Page #427 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ ૨. આહારકદ્વાર : શ્રી ભગવતી ઉપક્રમ ગૌતમ : હું ભગવન્ ! શુ' જીવ આહારક ભાવની અપેક્ષાએ ચરમ છે કે અચરમ છે ? મહાવીર : હે ગૌતમ ! આહારક સમુચ્ચય જીવ ૨૪ દંડક એક જીવ અપેક્ષાએ કદાચ ચરમ કદાચ અચરમ મહુજીવ અપેક્ષાએ ચરમ પણ છે, અચરમ પણ છે. અનાહારક જીવ અને સિદ્ધ એક જીવ અપે ક્ષાએ અને અહુજીવ અપેક્ષાએ અચરમ છે, ચરમ નથી. ૨૪ દંડકના જીવ એક અપેક્ષાએ કદાચ ચરમ, કદાચ અચરમ ખડુજીવ અપેક્ષાએ ચરમ પણ છે. અચરમ પણ છે. ૩. ભવીદ્વાર : ગૌતમ : હે ભગવન્ ! શુ' જીવ ભવસિદ્ધિકની અપેક્ષાએ ચરમ છે કે અચરમ છે ? મહાવીર : હૈ ગૌતમ ! ભવસિદ્ધિક એક જીવ અપેક્ષાએ મહુજીવ અપેક્ષાએ ચરમ છે. અચરમ નથી. ૨૪ ઈંડકમાં એક જીવ અપેક્ષાએ કદાચ ચરમ કદાચ અચરમ, બહુજીવ અપેક્ષાએ ચરમ પણ છે. અચરમ પણ છે. અભવસિદ્ધિક સમુચ્ચય જીવ ૨૪ દંડક એક જીવ અપેક્ષાએ બહુજીવ અપેક્ષાએ અચરમ છે, ચરમ નથી. નાલવસિદ્ધિક નાઅભવસિદ્ધિક જીવસિદ્ધ અપેક્ષાએ બહુજીવ એક અપેક્ષાએ અચરમ છે, ચરમ નથી. ૪. સ`ગીદ્વાર : ગૌતમ : હે ભગવન્ ! શું જીવ સંજ્ઞી ભાવની અપેક્ષાએ ચરમ છે કે અચરમ છે ? મહાવીર : હે ગૌતમ! સ`જ્ઞી સમુચ્ચય જીવ ૧૬ દંડક અને સ'ની સમુચ્ચય જીવ ૨૨ દડક એક જીવ અપેક્ષાએ કદાચ ચરમ કદાચ અચરમ, બહુ જીવ અપેક્ષાએ ચરમ પણ છે, અચરમ પશુ છે, Page #428 -------------------------------------------------------------------------- ________________ ચરમ અચરમને વિચાર ભગવતી શ ૧૮ ૩. ૧ ૩૭૧ નાસની નાઅસ”ની સમુચ્ચય જીવ સિદ્ધ એક જીવ અપેક્ષાએ મહુજી અપેક્ષાએ અચરમ છે, ચરમ નથી. મનુષ્ય (કેવળીની અપેક્ષાથી) એક જીવ અપેક્ષાએ મહુજીવ અપેક્ષાએ ચરમ છે, અચરમ નથી. ૫. લેશ્યાદ્વારઃ ગૌતમ : હે ભગવન્ ! શું જીવ લેફ્સાની અપેક્ષાએ ચરમ છે કે અચરમ છે ? મહાવીર : હૈ ગૌતમ ! સલેશી સમુચ્ચય જીવ ૨૪ દંડક કુષ્ણ લેશી, નીલલેશી, કાપાતલેશી સમુચ્ચય જીવ ૨૨ દંડક, તાલેશી સમુચ્ચય જીવ ૧૮ દંડક, પદ્મલેશી, શુલલેશી સમુચ્ચય જીવ૩ ૬ ડી એક જીવ અપેક્ષાએ કદાચ ચરમ, કદાચ અચરમ, બહુજીવ અપેક્ષાએ ચરમ પણ છે, અચરમ પણ છે, અલેશી સમુચ્ચય જીવ અને સિદ્ધ ભગવાન એક જીવ અપેક્ષાએ ખડુજીવ અપેક્ષાએ અચરમ છે, ચરમ નથી. અલેશી મનુષ્ય એક જીવ અપેક્ષાએ મહુજીવ અપેક્ષાએ ચરમ છે, અચરમ નથી. ૬. દૃષ્ટદ્વાર ગૌતમ : હૈ ભગવન્ ! શું જીવ સમદષ્ટિની અપેક્ષાએ ચરમ છે કે અચરમ છે ? મહાવીર : હૈ ગૌતમ ! સમદૃષ્ટિ સમુચ્ચય જીવ ૧૯ દંડક એક જીવ અપેક્ષાએ કદાચ ચરમ, કદાચ, અચરમ, બહુજીવ અપેક્ષાએ ચરમ પણ છે, અચરમ પણ છે. સમદૃષ્ટિ સિદ્ધ ભગવાન એક જીવ અપેક્ષાએ બહુજીવ અપેક્ષાએ અચરમ છે ચરમ નથી. મિથ્યાર્દષ્ટિ સમુચ્ચય જીવ ૨૪ ઈંડક, મિશ્રસૃષ્ટિ સમુચ્ચય જીવ ૧૬ ઈંડક એક જીવ અપેક્ષાએ કદાચ ચરમ, કદાચ અચરમ, બહુજીવ અપેક્ષાએ ચરમ પણ છે, અચરમ પણ છે. સચતદ્વાર : ગૌતમ ઃ છે કે અચરમ ? ભગવન્ ! જીવ સયત ભાવની અપેક્ષાએ ચરમ Page #429 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપક્રમ મહાવીર : હું ગૌતમ ! સંયતિ સમુચ્ચય જીવ અને મનુષ્ય, સયતાસંયતિ સમુચ્ચય જીવ, મનુષ્ય, તિહુઁચ, અસંયતિ સમુચ્ચય જીવ ૨૪ દંડક એક જીવ અપેક્ષાએ કદાચ ચરમ કદાચ અચરમ મહુજીવ અપેક્ષાએ ચરમ પણ છે, અચરમ પણ છે. નાસંયતિ નાઅસંયતિ નાસયતા સંયતિ જીવ અને સિદ્ધ ભગવાન એક જીવ અપેક્ષાએ ખડુજીવ અપેક્ષાએ અચરમ છે, ચરમ નથી. ૩ર ૮. કાયદ્વાર : ગૌતમ : હું ભગવન્ ! જીવ કષાયની અપેક્ષાએ ચરમ છે કે અચરમ ? મહાવીર ઃ હે ગૌતમ! સકષાયી ક્રાધકષાયી યાવત્ લાભકષાયી સમુચ્ચય જીવ ૨૪ દંડક એક જીવ અપેક્ષાએ કદાચ ચરમ, કદાચ અચરમ, ખડુજીવ અપેક્ષાએ ચરમ પણ છે, અચરમ પણ છે. અકષાયી જીવ અને સિદ્ધ એક જીવ અપેક્ષાએ બહુજીવ અપેક્ષાએ અચરમ છે, ચરમ નથી. મનુષ્ય (અકષાયી મનુષ્ય) એક જીવ અપેક્ષાએ કદાચ ચરમ, કદાચ અચરમ, બહુજીવ અપેક્ષાએ ચરમ પણ છે, અચરમ પણ છે, ૯ જ્ઞાનદ્વાર – ગૌતમ : હું ભગવન્ ! જ્ઞાનની અપેક્ષાએ જીવ ચરમ છે કે અચરમ છે ? મહાવીર : હું ગૌતમ ! સમુચ્ચય જ્ઞાની, મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની સમુચ્ચય જીવ ૧૯ દંડક અવધિજ્ઞાની સમુચ્ચય જીવ ૧૬ દંડક, મનઃ પવજ્ઞાની સમુચ્ચય જીવ અને મનુષ્ય એક જીવ અપેક્ષાએ કદાચ ચરમ, કદાચ અચરમ બહુજીવ અપેક્ષાએ ચરમ પશુ છે, અચરમ પણ છે. કેવળજ્ઞાની સમુચ્ચય જીવ અને સિદ્ધ એક જીવ અપેક્ષાએ બહુજીવ અપેક્ષાએ અચરમ છે, ચરમ નથી. મનુષ્ય (કેવળજ્ઞાની) એક જીવ અપેક્ષા મહુજીવ અપેક્ષાએ ચરમ છે, અચરમ નથી. સમુચ્ચય અજ્ઞાની, મતિઅજ્ઞાની, શ્રુતઅજ્ઞાની સમુચ્ચય જીવ ૨૪ દંડક, વિભાગનાની સમુચ્ચય જીવ ૧૬ દંઢક એક જીવ અપે Page #430 -------------------------------------------------------------------------- ________________ ચરમ અચરમને વિચાર શ. ૧૮ ઉ. ૧ ૩૭૩ ક્ષાએ કદાચ ચરમ કદાચ અચરમ, બહુજીવ અપેક્ષાએ ચરમ પણ છે, અચરમ પણ છે. ૧૦. ચોગદ્વાર: ગૌતમ? હે ભગવન! જીવ ગની અપેક્ષાએ ચરમ છે કે અચરમ છે? * મહાવીર: હે ગૌતમ! સગી કાયાગી સમુચ્ચય જીવ ૨૪ દંડક, મનગી સમુચ્ચય જીવ ૧૬ દંડક, વચનગી સમુચ્ચય જીવ ૧૯ દંડક, એક જીવ અપેક્ષાએ કદાચ ચરમ, કદાચ અચરમ, બહુજીવ અપેક્ષાએ ચરમ પણ છે, અચરમ પણ છે. અગી સમુચ્ચય જીવ અને સિદ્ધ ભગવાન એક જીવ અપેક્ષાએ બહજીવ અપેક્ષાએ અચરમ છે, ચરમ નથી. મનુષ્ય (અગી) એક જીવ અપેક્ષાએ બહુજીવ અપેક્ષાએ ચરમ છે, અચરમ નથી. ૧૧. ઉપગદ્વાર : ગૌતમ: હે ભગવન ! જીવ ઉપગની અપેક્ષાએ ચરમ છે કે અચરમ? 'મહાવીરઃ હે ગૌતમ! સાકારઉપગવાળા, અનાકારઉપગવાળા સમુચ્ચય જીવ અને સિદ્ધ ભગવાન એક જીવ અપેક્ષાએ બહુજીવ અપેક્ષાએ અચરમ છે, ચરમ નથી. ૨૪ દંડક એક જીવ અપેક્ષાએ કદાચ ચરમ, કદાચ અચરમ બહુજીવ , અપેક્ષાએ ચરમ પણ છે, અચરમ પણ છે. ૧૨ વેદકારઃ ગતમ ઃ હે ભગવન ! જીવ વેદની અપેક્ષાએ ચરમ છે, કે અચરમ ? મહાવીર હે ગૌતમ ! સમુચ્ચય સવેદી જીવ ૨૪ દંડક, સ્ત્રીવેદી, પુરુષવેદી સમુરચય જીવ ૧૫ દંડક, નપુંસક વેરી સમુચ્ચય જીવ ૧૧ Page #431 -------------------------------------------------------------------------- ________________ ૩જ શ્રી ભગવતી ઉપક્રમ દંડક, એક જીવ અપેક્ષાએ કદાચ ચરમ કદાચ અચરમ, બહુજીવ અપેક્ષાએ ચરમ પણ છે, અચરમ પણ છે. અવેદી જીવ અને સિદ્ધ ભગવાન એક જીવ અપેક્ષાએ બહુજીવ અપેક્ષાએ અચરમ છે, ચરમ નથી. મનુષ્ય એક જીવ અપેક્ષાએ કદાચ ચરમ, કદાચ અચરમ, બહજીવ અપેક્ષાએ ચરમ પણ છે, અચરમ પણ છે. ૧૩ શરીરદ્વાર ૌતમ ઃ હે ભગવન્ ! જીવ શરીરની અપેક્ષાએ ચરમ છે કે અચરમ ? મહાવીર : હે ગૌતમ! સશરીરી સમુચ્ચય જીવ ૨૪ દંડક, દારિક શરીર સમુચ્ચય જીવ ૧૦ દંડક, વૈકિય શરીર સમુચ્ચય જીવ ૧૭ દંડક, આહારક શરીર સમુચ્ચય જીવ મનુષ્ય તૈજસ-કાશ્મણ સમુચ્ચય જીવ ૨૪ દંડક એક છવ અપેક્ષાએ કદાચ ચરમ, કદાચ અચરમ. બહુજીવ અપેક્ષાએ ચરમ પણ છે, અચરમ પણ છે. અશરીરી જીવ સિદ્ધ ભગવાન એક જીવ અપેક્ષાએ બહુજીવ અપેક્ષાએ અચરમ છે. ચરમ નથી. ૧૪ પર્યાસિદ્ધાર : ૌતમ? હે ભગવન્ ! જીવ પર્યાપ્તિની અપેક્ષાએ ચરમ છે કે અચરમ ? મહાવીરઃ હે ગૌતમ! ૪ પર્યાપ્તિ, ૪ અપર્યાપ્તિ, સમુચ્ચય છવ ૨૪ દંડક જ મન-વચન પર્યાપ્તિ સમુચ્ચય જીવ ૧૯ દંડક એક જીવ અપેક્ષાએ કદાચ ચરમ, કદાચ અચરમ બહુજીવ અપેક્ષાએ ચરમ પણ છે, અચરમ પણ છે. અહીં મન અને ભાષા સામેલ થવાથી ૧૯ દંડક લીધા છે. પરંતુ ફકત મનપર્યાપ્તિના ૧૬ દંડક હોય છે. Page #432 -------------------------------------------------------------------------- ________________ ભાકડી પુત્ર અણગારના પ્રશ્નો સ. ૧૮ ઉ. ૩ ૩૭૫ માનંદીપુત્ર અણગારના પ્રશ્નો શ્રી ભગવતી સૂત્ર. શ. ૧૮. ઉપૂ૩ને અધિકાર માનંદીપુત્રઃ હે ભગવન ! બંધ કેટલા પ્રકારના છે? મહાવીરઃ હે માન્દીપુત્ર ! બંધબેપ્રકારના છે. (૧) દ્રવ્યબંધ અને, (૨) ભાવબંધ. માનંદીપુત્રઃ હે ભગવન્ ! દ્રવ્યબંધના કેટલા ભેદ છે? મહાવીરઃ હે માન્દીપુત્રી દ્રવ્યબંધના બે ભેદ છે. પ્રાગબંધ અને સ્વાભાવિક–બંધ. માકંદીપુત્રઃ હે ભગવન્! સ્વાભાવિક બંધના કેટલા ભેદ છે? મહાવીરઃ હે માકનીપુત્ર ! સ્વાભાવિક બંધના બે ભેદ છે. સાદિ સ્વાભાવિક બંધ–જેમકે વાદળાં આદિના. અનાદિ સ્વાભાવિક બંધ જેમકે ધર્માસ્તિકાય આદિના. પરસ્પર બંધ. (ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને કાકાશ એ ત્રણે આપસમાં પરસ્પર બંધાયેલ છે.) માનંદીપુત્રઃ હે ભગવન ! પ્રગબંધના કેટલા ભેદ છે? મહાવીર ઃ હે માનન્દીપુત્ર! પ્રગબંધના બે ભેદ છે. (૧) શિથિલ બંધ (ઢીલા બંધ) અને, (૨) ગાઢબંધ (મજબૂત બંધ). માનંદીપુત્રઃ હે ભગવન્ ! ભાવબંધના કેટલા ભેદ છે? મહાવીર : હે માકન્દીપુત્ર ! ભાવબંધના બે ભેદ છે. (૧) મૂળ પ્રકૃતિબંધ અને, (૨) ઉત્તર પ્રતિબંધ મૂળ પ્રકૃતિબંધના જ્ઞાનાવરણીય આદિના ૮ ભેદ છે. ઉત્તર પ્રકૃતિના ૧૪૮ ભેદ છે, તેમાં ૧૨૦ પ્રકૃતિઓના બંધ છે. જે દંડકમાં જેટલી પ્રકૃતિએના બંધ હાલે તે કહી દેવા. Page #433 -------------------------------------------------------------------------- ________________ ३७६ શ્રી ભગવતી ઉપક્રમ જીવાજીવના ૪૮ દ્રવ્યોમાંથી જીવના પરિભેગમાં કેટલા આવે છે શ્રી ભગવતી સૂત્ર શ. ૧૮ ઉ. ૪ ને અધિકાર ગેમઃ હે ભગવન્! પ્રાણાતિપાત આદિ ૧૮ પાપ અને ૧૮ પાપના ત્યાગ, પૃથ્વીકાય આદિ ૫ સ્થાવર, ધર્માસ્તિકાય, અધમ, સ્તિકાય, આકાશાસ્તિકાય, અશરીરી જીવ, પરમાણુ પુદ્ગલ, શૈલેશી અવસ્થાના પ્રાપ્ત અણગાર, સ્થૂલ આકારવા ત્રસ બે દ્રયાદિ એમ ૪૮ દ્રવ્યોમાં કેટલાક જીવરૂપ છે અને કેટલાક અછવરૂપ છે. તે ભગવન ! શું એ સર્વ જીવના પરિભેગમાં આવે છે? મહાવીર : હે ગૌતમ! એમાંથી ૨૪ (૧૮ પાપ, પાંચ સ્થાવર, બાદર કલેવર) તે જીવના પરિભેગમાં આવે છે, બાકીના ૨૪ જીવના પરિભેગમાં આવતા નથી. યુગ્મ રાશિ ગૌતમ હે ભગવન્! યુમરાશિ કેટલા કહેલા છે ? મહાવીર હે ગૌતમ! યુગ્મરાશિ ૪ કહેલા છે. (૧) કૃતયુગ્મ (૨) વેજ. (૩) દ્વાપરયુગ્મ (૪) કલ્યાજ. (આ ચાર રાશિઓ સંજ્ઞા માત્ર છે. અને તે ફકત જ્ઞાની ગમ્ય છે.) ગૌતમહે ભગવન્! કૃતયુગ્મ આદિ કેને કહે છે? મહાવીરઃ હે ગૌતમ! જે રાશિમાંથી ચાર ચાર નીકળતા બાકી ૪ રહે તેને કૂતયુગ્મ કહે છે. ત્રણ બાકી રહે તેને જ કહે છે. બે બાકી રહે તેને કાપદયુગ્મ કહે છે અને ૧ બાકી રહે તેને કલ્યાજ કહે છે. ગૌતમ: હે ભગવન! શું નરયિક કુતયુગ્ય છે કે એજ છે કે દ્વાપર છે કે કજ છે? Page #434 -------------------------------------------------------------------------- ________________ યુગ્મરાશિ ભગવતા શ–૧૮. ઉ. ૪ ૩૭૭ મહાવીર : હે ગૌતમ! નરયિક જઘન્યપદમાં કૃતયુગ્મ છે. ઉત્કૃષ્ટ પદમાં જ છે, મધ્યમ પદમાં કદાચ કૃતયુગ્મ છે, કદાચ વ્યાજ છે, કદાચ દ્વાપર છે, કદાચ કલેજ છે. એ પ્રકારે સ્વનિતકુમાર સુધી કહેવું જોઈએ. ગૌતમ: હે ભગવન ! વનસ્પતિકાયના જીવ કૃતયુમ, વ્યાજ, દ્વાપર કે કલ્યજ છે? મહાવીરઃ હે ગૌતમ ! વનસ્પતિકાયના જીવ જઘન્યપદ અને ઉત્કૃષ્ટ પદની અપેક્ષાએ @ અપદ છે, (અર્થાત્ એમાં જઘન્યપદ અને ઉત્કૃષ્ટ પદને સંભવ નથી. મધ્યમ પદમાં કદાચ કૃતયુગ્મ, કદાચ જ, કદાચ દ્વાપરયુગમ, કદાચ કલ્યાજ છે. ગૌતમઃ હે ભગવન્ ! શું બેઈદ્રિય જીવ કૃતયુગ્મ છે કે જાવ કજ છે? મહાવીર ઃ હે ગૌતમ! બેઈદ્રિય જીવ જઘન્ય પદમાં કૃતયુગ્મ છે. ઉત્કૃષ્ટપદમાં દ્વાપર યુગ્મ છે. મધ્યમ પદમાં કદાચ કૃતયુગ્મ, કદાચ ત્રાજ, કદાચ દ્વાપરયુગ્મ, કદાચ કલ્યાજ છે. જે પ્રકારે બેઈદ્રિયનું કહ્યું એ રીતે તેઈદ્રિય અને ચોરેંદ્રિયન તથા ચાર સ્થાવર (પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય)નું કહી દેવું. તિર્યંચ, પંચેંદ્રિય, મનુષ્ય, વાણુવ્યંતર, તિષી અને વૈમાનિક, નરયિકની રીતે કહી દેવું. સિદ્ધ છવ વનસ્પતિકાયની રીતે કહી દેવું જોઈએ. ] @ જઘન્યપદ અને ઉત્કૃષ્ટપદ નિશ્ચિત સંખ્યારૂપ છે. કોઈ સમય નૈરયિક આદિમાં એ પદ ઘટિત હેઈ શકે છે. પરંતુ વનસ્પતિના વિષયમાં ઘટિત નથી થઈ શકતું, કેમકે વનસ્પતિના જીવ અનંત છે. તે પણ જેટલા જીવ મોક્ષ જાય છે એટલા જીવ એમાંથી ઘટે છે. એટલે તે રાશિ અનિયત સ્વરૂપવાળી છે. L]વનસ્પતિકાયની રીતે સિદ્ધજીમાં પૂણુ જધન્ય પદ અને ઉત્કૃષ્ટ પદ સંભવ નથી હોતો. કેમકે સિદ્ધ જીવોની સંખ્યા વધતી જાય છે એ માટે એનાં પરિણામ અનિયત છે. Page #435 -------------------------------------------------------------------------- ________________ ३७८ શ્રી ભગવતી ઉપક્રમ ગૌતમ હે ભગવન્! શું સ્ત્રીએ કૃતયુગ્ય છે કે જાવ કજ છે? મહાવીરઃ હે ગૌતમ! તિર્યંચણી, મનુષ્યણી અને દેવાંગના જઘન્યપદમાં અને ઉત્કૃષ્ટ પદમાં કૃતયુગ્મ છે, મધ્યમ પદમાં ચાર છે, કદાચ કૃતયુગ્મ જાવ કદાચ કલ્યાજ છે. ગૌતમ: હે ભગવન્! શું જેટલા અલ્પ આયુષ્યવાળા < અંધક અગ્નિના જીવે છે, એટલા ઉત્કૃષ્ટ આયુષ્યવાળા અંધક અગ્નિના જીવ છે ? - મહાવીર : હા. ગૌતમ ! જેટલા અ૯પ આયુષ્યવાળા અંધક અગ્નિના જીવ છે એટલા ઉત્કૃષ્ટવાળા અંધક અગ્નિના જીવ છે. દેવતાની વિફર્વણા આદિ શ્રી ભગવતી સૂત્ર શ. ૧૮ ઉ. ૫ ને અધિકાર ગતમ: હે ભગવન ! એક અસુરકુમાર વાસમાં બે અસુરકુમાર, અસુરકુમારપણે દેવતાપણે ઉત્પન્ન થયા. તેમાં એક અસુરકુમાર દેવ પ્રસન્નતા ઉત્પન્ન કરવાવાળા, દર્શનીય, સુંદર, મનહર લાગે છે, અને બીજા અસુરકુમાર દેવ પ્રસન્નતા ઉત્પન્ન કરવાવાળા, દર્શનીય, સુંદર મનહર નથી લાગતા. એનું શું કારણ છે? મહાવીરઃ હે ગૌતમ! અસુરકુમાર દેવ બે પ્રકારના છે]. વિભૂષિત શરીરવાળા અને અવિભૂષિત શરીરવાળા. જે અસુરકુમાર દેવ < ટીકાકાર કહે છે કે-અંધક નામ વૃક્ષનું છે. વૃક્ષને આશ્રય કરીને રહેવાવાળી અગ્નિ અર્થાત બાદર અગ્નિકાયિક જીવ. બીજા આચાર્ય તો “અંધક’ શબ્દને એવો અર્થ કરે છે કે, સૂક્ષ્મ નામ કર્મના ઉદયથી અપ્રકાશક અર્થાત પ્રમશ નહિ કરવાવાળી અગ્નિ એટલે કે સૂક્ષ્મ અગ્નિકાયિક જીવ. . Uજ્યારે જીવ જઈને દેવશયામાં ઉત્પન્ન થાય છે એ સમયે તે વિભૂષા અલંકાર રહિત ઉત્પન્ન થાય છે. એ બાદ તે અનુક્રમે અલંકાર પહેરીને વિભૂષિત થાય છે. Page #436 -------------------------------------------------------------------------- ________________ દેવતાની વિકુણુા ભગવતી સ. ૧૮. ઉ. પ ૩૭૯ વિભૂષિત શરીરવાળા છે તે સુંદર, મનેાહર લાગે છે, અને જે વિભૂષિત શરીરવાળા નથી તે સુંદર, મનેાહર લાગતા નથી. ગૌતમ : હે ભગવન્ ! તેનું શું કારણુ ? મહાવીર : હૈ ગૌતમ ! જેમ આ મનુષ્યલેાકમાં પણ એ મનુષ્યમાં એક આભૂષથી શણગારેલ વિભૂષિત શરીરવાળા છે અને બીજા શણગારેલ વિભૂષિત શરીરવાળા નથી. હે ગૌતમ ! આ એમાં કાણુ પુરુષ સુંદર મનેાહર લાગે છે અને કેણુ સુંદર, મનહર નથી લાગતા ? ગૌતમ : હે ભગવન્ ! આ એ પુરુષામાં જે શણગારેલ વિભૂષિત શરીરવાળા છે તે સુંદર, મનેાહર લાગે છે. અને જે શણગારેલ વિભૂષિત શરીરવાળા નથી તે સુંદર, મનેાહર નથી લાગતા, મહાવીર : હૈ ગૌતમ ! એ પ્રકારે ભવનપતિ, વાણુવ્યંતર, જ્યાતિષી, વૈમાનિક વેામાં પણ સમજવું જોઇએ. ગૌતમ : હે ભગવન્ ! એક નરકાવાસમાં એ નૈરિયેક નૈરિયકપણે ઉત્પન્ન થયા. એમાં એક નૈયિક મહાકવાળા અર્થાત્ મહાવેઢનાવાળા હાય છે અને એક નૈરિયક અલ્પકમ વાળા અર્થાત્ અલ્પવેદનાવાળા હાય છે. એનું શું કારણુ ? મહાવીર : હૈ ગૌતમ ! નૈરયિક એ પ્રકારના કહેલ છે: માયીમિથ્યાર્દષ્ટિ અને અમાયીસમષ્ટિ, એમાં માયી મિથ્યાષ્ટિ મહાકવાળા અર્થાત્ મહાવેદનાવાળા હાય છે, અને અમાયી સમષ્ટિ અલ્પકમ વાળા અર્થાત્ અલ્પવેદનાવાળા હોય છે, @ એકેન્દ્રિય અને વિકલે દ્રિયને છેડીને ખાકી ૧૬ દડકમાં એ પ્રકારે કહી દેવું. ગીતમ : હું ભગવન ! જે નૈયિક નારકીમાંથી મરીને તુરત ()એકેદ્રિય અને વિકલેદ્રિય માયીમિથ્યાદષ્ટિ હાય છે, અમાયી સમદષ્ટિ નથી હેાતા. એ માટે એમાં અલ્પક, અલ્પવેના નથી હોતી, મહાક્રમ મહાવેદના હોય છે. Page #437 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ - શ્રી ભગવતી ઉપક્રમ તિર્યંચ પંચંદ્રિયમાં ઉત્પન્ન થવાવાળા છે તે કયા આયુષ્યને અનુભવ કરે છે? મહાવીરઃ હે ગૌતમ! < તે નારકીના આયુષ્યને અનુભવ કરે છે, અને તિર્યંચ પંચંદ્રિયના આયુષ્યની સન્મુખ જાય છે. એ પ્રકારે મનુષ્યનું પણ કહેવું જોઈએ, પરંતુ તે મનુષ્યના આયુષ્યને (ઉદયાભિમુખ) સામે કરે છે. ગૌતમ: હે ભગવન્ ! જે અસુરકુમારદેવ અસુરકુમારમાંથી મરીને તુરંત પૃથ્વીકાયિક જીવમાં ઉત્પન્ન થવાવાળા છે તે કયા આયુબને અનુભવ કરે છે ? મહાવીરઃ હે ગૌતમ! તે અસુરકુમારના આયુષ્યને અનુભવ કરે છે, અને પૃથ્વીકાયિક આયુષ્યની સન્મુખ જાય છે આ પ્રકારે જે જીવ જ્યાં ઉત્પન્ન થવાવાળો હોય છે તે એની આયુષ્યની સન્મુખ જાય છે. અને જે ગતિમાં રહે છે તે ગતિના આયુષ્યને અનુભવ કરે છે. એ પ્રકારે વૈમાનિક સુધી કહી દેવું. પરંતુ એટલી વિશેષતા છે કે, જે પૃથ્વીકાયના આયુષ્યને અનુભવ કરે છે. અને બીજા પૃથ્વીકાયના આયુષ્યની સન્મુખ જાય છે. એ રીતે મનુષ્ય સુધી સ્વસ્થાન-પરસ્થાન અપેક્ષાએ કહી દેવું. ગૌતમહે ભગવદ્ ! એક અસુરકુમારાવાસમાં બે અસુરકુમારદેવ દેવપણે ઉત્પન્ન થયા. એમાંથી એક અસુરકુમાર દેવ સીધી-સરલ વિદુર્વણુ કરવા ઈચ્છે છે, તે સીધી-સરલ વિકુણા કરી લે છે અને વેક વિકુણા કરવા ઈચ્છે છે તે વાંકી વિમુર્વણા કરે છે. અર્થાત્ જે પ્રકારની બિકુર્વણુ કરવા ધારે છે તે પ્રકારની વિમુર્વણ કરી લે છે. એક અસુરકુમાર દેવ સરલ વિદુર્વણુ કરવા ધારે છે. પરંતુ વાંકી વિદુર્વણ થઈ જાય છે, અર્થાત્ જે પ્રકારની વિદુર્વણા કરવા ઈચ્છે છે તે પ્રકારની | વિક્ર્વણ નથી કરી શકતા. હે ભગવન ! તેનું શું કારણ? < જ્યાં સુધી નારકીનું શરીર ધારણ કરેલ છે ત્યાં સુધી નારકીના આયુષ્યનો અનુભવ કરે છે અને નારકીનું શરીર છોડયા બાદતિયચના આયુષ્યનો અનુભવ કરે છે. Page #438 -------------------------------------------------------------------------- ________________ પરમાણુ આદિ ભગવતી શ. ૧૮ ઉ. ૬ ૩૮૧ મહાવીરઃ હે ગૌતમ! અસુરકુમાર દેવ બે પ્રકારના કહેલ છે. માયી મિથ્યાષ્ટિ અને અમારી સમદષ્ટિ. જે ) માયી મિથ્યાદષ્ટિ દેવ છે તે અનુરૂપ વિમુર્વણ ઈચ્છે તે વાંકી અને વાંકારૂપની છે તે અનુરૂપ વિમુર્વણું થઈ જાય છે, અર્થાત્ જેવા રૂપની વિદુર્વણું કરવા ઈચ્છે છે તેવા રૂપની વિદુર્વણું કરી શક્તા નથી. જે અનાયી સમદષ્ટિ છે તે સરલરૂપ વિમુર્વણ ઈરછે તે સરલ અને વાંકારૂપ વિક્ર્વણા ઈચ્છે તે વાંકારૂપ વિકુર્વણ કરી શકે છે. અર્થાત્ જેવા રૂપની વિમુર્વણું કરવા ઈચ્છે છે તેવા રૂપની વિદુર્વણા કરી શકે છે. પરમાણુ આદિ શ્રી ભગવતી સૂત્ર શ. ૧૮ ઉ. ૬ ને અધિકાર ગૌતમ : હે ભગવન ! લીલા ગેળમાં કેટલા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ લાભે છે? મહાવીરઃ હે ગૌતમ! વ્યવહારનયની અપેક્ષાએ મધુર રસ લાભે છે અને નિશ્ચયનયની અપેક્ષાએ પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શ લાભે છે. ગૌતમ : હે ભગવદ્ ! ભમરામાં કેટલા વર્ણ આદિ લાભે છે? મહાવીર : હે ગૌતમ! વ્યવહારનયની અપેક્ષાએ ભમરામાં કાળે વર્ણ છે અને નિશ્ચયનયની અપેક્ષાએ પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ હોય છે. O કેટલાક દેવ પિતાની ઈચ્છાનુસાર સીધી કે વાંકી વિમુર્વણા કરી શકે છે. એનું કારણ એ છે કે, તેમને સરળતા અને સમ્યગ્દર્શન નિમિત્તક તીવ્ર રસવાળા વેક્રિય નામ કર્મબંધ કરેલ છે. કેટલાક દેવ સીધી કે વાંકી પિતાની ઈચ્છા મુજબ વિપુર્વણું નથી કરી શકતા. એનું કારણ એ છે કે, તેઓએ માયા અને મિયાદન નિમિત્તક મંદરસવાળા ક્રિય નામકર્મને બંધ કર્યો છે. એ માટે એવું કહે છે કે અમાયી સમદષ્ટિ દેવ પોતાની ઈચ્છાનુસાર રૂપની વિમુર્વણું કરી શકે છે અને માયી મિઠાદષ્ટિ દેવ પિતાની ઈચ્છાનુસાર રૂપોની વિગુર્વાણું કરી શકતા નથી. Page #439 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨૩ શ્રી ભગવતી ઉપક્રમ ગૌતમ : હું ભગવન્ ! પોપટની પાંખ કેટલા વર્ષોં આદિની હાય છે? મહાવીર : હૈ ગૌતમ ! વ્યવહારનયની અપેક્ષાએ પેાપટની પાંખ લીલી હાય છે અને નિશ્ચયનયની અપેક્ષાએ પાંચ વર્ણ, એ ગંધ, પાંચ રસ, આઠે સ્પર્શીવાળી હાય છે. એ પ્રકારે વ્યવહાર નયની અપે ક્ષાએ મજીઠમાં લાલ વણુ, હળદરમાં પીળા વર્ણ, શ`ખમાં સફે રંગ, ફૂટ (કપડામાં સુગધ દેવાવાળી એક વિશિષ્ટ વસ્તુ)માં સુગધ, મૃત શરીરમાં દુર્ગંધ, લીમડામાં કડવા રસ, સૂંઢમાં તીખા રસ, કોઠામાં કસાયેલા રસ, આંખલીમાં ખાટો રસ, ખાંડમાં મધુરસ, વામાં કઠાર સ્પ, માખણમાં કોમળ સ્પર્શ, પથ્થરમાં ભારે સ્પર્શ, બેરડીના પાનમાં હલકા સ્પર્શ, ખરમાં ઠંડા સ્પ, અને નિશ્ચયનયની અપેક્ષાએ આ સમાં પાંચ વર્ણ, એ ગ ંધ, પાંચ રસ અને આ આઠે સ્પર્શ હાય છે. ગૌતમ : હે ભગવન્ ! રાખમાં કેટલા વર્ષાંઢિ હાય છે ? મહાવીર ઃ હે ગૌતમ ! વ્યવહારનયથી એક લૂખા સ્પર્શ હાય છે અને નિશ્ચયનયની અપેક્ષાએ પાંચ વષ્ણુ, એ ગધ, પાંચ રસ અને આઠે સ્પશ હાય છે. ગૌતમ : હે ભગવન્ ! એક પરમાણુ પુદ્દગલમાં કેટલા વર્ણાદિ હાય છે? મહાવીર : હું ગૌતમ ! એક વણુ, એક ગંધ, એક રસ અને એ સ્પર્શ હાય છે. ગૌતમ : હે ભગવન્ ! એ પ્રદેશી સ્ક’ધમાં કેટલા વાંઢિ ડાય છે ? મહાવીર : હૈ ગૌતમ ! કદાચ એક વણું, કદાચ એ વણું, કદાચ એક ગંધ, કદાચ એ ગંધ, કદાચ એક રસ, કદાચ એ રસ, કદાચ એ સ્પ કદાચ ત્રણ સ્પર્શ, કદાચ ચાર સ્પર્શ હાય છે. એ પ્રકારે ત્રણ પ્રદેશી સ્કંધમાં કદાચ એક વર્ણ, કદાચ એ વણુ, કદાચ ત્રણ વર્ણ, કદાચ એક ગંધ, કદાચ એ ગંધ, કદાચ એક રસ, કદાચ એ રસ, કદાચ ત્રણ રસ, કદાચ એ સ્પર્શ, કદાચ. ત્રણ કદાચ સ્પશ હાય છે, એ રીતે સ્પર્શ, Page #440 -------------------------------------------------------------------------- ________________ ૩૮૩ ઉપધિ-પરિગ્રહ પ્રધાન ભગવતી શ-૧૮. ઉ. ૭ ચાર પ્રદેશી કંધમાં કદાચ એક વર્ણ, કદાચ બે વર્ણ, કદાચ ત્રણ વર્ણ, કદાચ ચાર વર્ણ કદાચ એક ગંધ, કદાચ બે ગંધ, કદાચ એક રસ, કદાચ બે રસ કદાચ ત્રણ રસ, કદાચ ચાર રસ, કદાચ બે સ્પર્શ, કદાચ ત્રણ સ્પર્શ, કદાચ ચાર સ્પર્શ હોય છે. એ રીતે પાંચ પ્રદેશી ઔધમાં કદાચ એક વર્ણ, કદાચ બે વર્ણ, કદાચ ત્રણ વર્ણ, કદાચ ચાર વર્ણ, કદાચ પાંચ વર્ણ, કદાચ એક ગંધ, કદાચ બે ગંધ, કદાચ એક રસ, કદાચ બે રસ, કદાચ ત્રણ રસ, કદાચ ચાર રસ, કદાચ પાંચ રસ, કદાચ બે સ્પર્શ, કદાચ ત્રણ સ્પર્શ, કદાચ ચાર સ્પર્શ હોય છે. જે પ્રકારે પાંચ પ્રદેશી સ્કંધ માટે કહ્યું એ પ્રકારે છ પ્રદેશી અંધ યથાવત્ અસંખ્યાત પ્રદેશી સેકંધ સુધી કહી દેવું. - ગૌતમઃ હે ભગવન્! સૂમ પરિણામવાળા અનંત પ્રદેશી સ્કંધમાં કેટલા વર્ણાદિ હોય છે? મહાવીરઃ હે ગૌતમ! જે રીતે પાંચ પ્રદેશી સ્કંધમાં કહ્યું તે રીતે કહી દેવું. ગૌતમ? હે ભગવન્! બાદર (રશૂળ) પરિણામવાળા અનંત પ્રદેશી રકધમાં કેટલા વર્ણાદિ હોય છે? મહાવીર : હે ગૌતમ! કદાચ એક વર્ણ યાવત્ કદાચ પાંચ વર્ણ, કદાચ એક ગંધ, કદાચ બે ગંધ, કદાચ એક રસ યાવત્ કદાચ પાંચ રસ, કદાચ ચાર સ્પર્શ યાવત કદાચ આઠ સ્પર્શ હોય છે. ઉપધિ-પરિગ્રહ-પ્રણિધાન શ્રી ભગવતી સૂત્ર શ. ૧૮. ઉ. ૭ ને અધિકાર ઉપધિ એટલે જીવનનિર્વાહમાં ઉપયોગી શરીર તથા વસ્ત્રાદિ. ગતમઃ હે ભગવન્! ઉપધિ કેટલા પ્રકારની કહી છે? Page #441 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ , મા ભગવતી ઉપક્રમ મહાવીરઃ હે ગૌતમ! ઉપધિ ત્રણ પ્રકારની કહી છે. (૧) કર્મરૂપી ઉપધિ (૨) શરીરરૂપી ઉપધિ (૩) બાહ્ય પાત્ર વસ્ત્રાદિ સામગ્રીરૂપ ઉપધિ. નરયિકોને કર્મ અને શરીરરૂપ બે જ ઉપધિ હોય છે. એકેદ્રિય એને પણ એ બે જ પ્રકારની હોય છે. તે સિવાયના બીજાઓને વૈમાનિકે સુધીના) ત્રણ પ્રકારની હોય છે. ગૌતમ: હે ભગવન ! ઉપધિ કેટલા પ્રકારની કહી છે? મહાવીર: હે ગૌતમ! ઉપધિ ત્રણ પ્રકારની કહી છેઃ સચિત્ત, અચિત્ત અને મિશ્ર. નરયિકોથી માંડી વૈમાનિકે સુધી બધાને એ ત્રણે પ્રકારની ઉપધિ હોય છે. (નારકના સચિત્ત, તે શરીર, અચિત્ત ઉપધિ તે ઉત્પત્તિ સ્થાન અને શ્વાસેચ્છવાસાદિ યુક્ત શરીર સચેતના ચેતનરૂપ મિશ્ર ઉપધિ કહેવાય છે). જીવનનિર્વાહમાં ઉપયોગી કર્મ, શરીર અને વસ્ત્રાદિ ઉપાધિ કહેવાય છે, અને તે જ મમત્વ બુદ્ધિથી ગૃહીત થાય, ત્યારે પરિગ્રહ કહેવાય છે, ગૌતમ? હે ભગવન! પરિગ્રહ કેટલા પ્રકારને કહ્યો છે? મહાવીરઃ હે ગૌતમ! પરિગ્રહ ત્રણ પ્રકારને કહ્યો છે. કર્મપરિગ્રહ, શરીર પરિગ્રહ અને બાહા વસ્ત્રાપાત્રાદિ ઉપકરણરૂપ પરિગ્રહ. કઈ પણ પ્રકારના નિશ્ચિત આલંબનમાં મન-વચન-કાયાના વ્યાપારને સ્થિર કરવા તે પ્રણિધાન @. - ગૌતમ: હે ભગવન! પ્રણિધાન કેટલા પ્રકારનું કહ્યું છે? @ મન, વચન અને કાયાના વેગને કોઈ એક પદાર્થમાં સ્થિર કરવાને પ્રણિધાન કહેવાય છે. મન, વચન, કાયાની સુપ્રવૃતિને સુપ્રણિધાન દુષ્ટ અને પ્રવૃત્તિને દુષ્પણિધાન કહે છે. Page #442 -------------------------------------------------------------------------- ________________ મંડુક શ્રાવક ભગવતી શ ૧૮ ઉ. ૭ ૩૪૫ - મહાવીરઃ હે ગૌતમ! પ્રણિધાન ત્રણ પ્રકારનું કહ્યું છેઃ મનપ્રણિધાન, વચન પ્રણિધાન અને કાયપ્રણિધાન છે. ગૌતમ: હે ભગવન! દુપ્રણિધાન કેટલા પ્રકારનું કહ્યું છે? મહાવીરઃ હે ગૌતમ! મન-વચન-કાયા એમ ત્રણ પ્રકારનું છે. સુપ્રણિધાન પણ ત્રણે પ્રકારનું હોય છે. મનુષ્યથી વૈમાનિક સુધીનાને સુપ્રણિધાન હોઈ શકે છે. ગૌતમ: હે ભગવન્ ! અન્યતીથિકો એમ કહે છે કે, કેવળી યક્ષના આવેશથી આવિષ્ટ થઈને કદાચ બે પ્રકારની ભાષા બોલે છે : મૃષાભાષા અને સત્ય-અસત્ય (મિશ્ર) ભાષા. તે હે ભગવન્ ! એ ખરું છે? મહાવીરઃ હે ગૌતમ! તેમનું તે કહેવું ખોટું છે તે એમ કહું છું કે, કેવળજ્ઞાની યક્ષના આવેશથી આવિષ્ટ થતા નથી, તેથી તેઓ તે પા૫વ્યાપાર વિનાની અને બીજાને ઉપઘાત ન કરે તેવી બે ભાષા કદાચ બેલે છેઃ સત્ય અને અસત્ય-અમૃષા (વ્યવહાર ભાષા). મંડુક-મદ્રુક શ્રાવક રાજગૃહ નગરમાં જીવાજીવાદિતત્વના જાણકાર મંડક નામના શ્રાવક રહેતા હતા. ગ્રામાનુગ્રામ વિહાર કરતાં શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામી રાજગૃહ નગરની બહાર ગુણશીલ બાગમાં પધાર્યા. ભગવાનના પધારવાના ખબર સાંભળીને મંડુક શ્રાવક બહુપ્રસન્ન અને સંતુષ્ટ થયા. તે ભગવાનને વંદણું નમસ્કાર કરવાને માટે ઘેરથી નીકળ્યા. તે ગુણશીલ બાગની બાજુમાં કાલેદાયી, સેલદાયી, આદિ બહુ અન્યતીથિ રહેતા હતા. @ તેમાંથી નરયિકથી સ્વનિતકુમાર- સુધીનાને ત્રણ, પૃથ્વીકાયિકથી વનસ્પતિકાયિક સુધીનાને કાયપ્રણિધાન, બેઈદ્રિયથી ચાર ઈદિયવાળા સુધીનાને વચન અને કાયપ્રણિધાન તથા બાકીનાને (વૈમાનિક સુધી) ત્રણે હોય છે. ૪૯ Page #443 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપક્રમ તમારા તેઓએ મ ુક શ્રાવકને પ્રશ્ન પૂછ્યા : હેમંડુક ! ધપદેશક, ધર્માચાય, જ્ઞાતપુત્ર શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ધર્માસ્તિકાય આદિ પાંચ અસ્તિકાયની પ્રરૂપણા કરે છે તે કેમ માની શકાય ? શું તમેા ધર્માસ્તિકાય આદિને જાણા દેખા છે ? ૩૮૬ મંડુક શ્રાવકે ઉત્તર આપ્યા કે. જે પદ્મા કોઈ પણ ક્રિયા કરે છે તે કાર્ય દ્વારા જાણી શકાય છે, પરંતુ જે પદાર્થ કાઇ પણ કાર્ય નથી કરતા, ક્રિયારહિત હાય છે તેને કોઈ જાણી પણ નથી શકતું અને દેખી પણ નથી શકતું @. એ વાત સાંભળીને અન્યતીથિકાએ ઉપાલંભપૂર્વક કહ્યું કે-તુ શ્રાવક છે. તને ધર્માસ્તિકાયાદિનું પણ જ્ઞાન નથી. ત્યારે મંડુક શ્રાવકે અન્યતીથિને એ પ્રકારે ઉત્તર આપ્યા કે, વાયુ ચાલે છે, શુ તમે તેના રૂપને દેખા છે ? અન્યતીથિ એએ કહ્યું કે, અમે વાયુના રૂપને દેખતા નથી. ફરી મંડુક શ્રાવકે તેઓને પૂછ્યું કે 'શુ' ગંધવાળા પુદ્ગલ છે? તેઓએ કહ્યું કે હા, છે. : શુ' તમે તેને જુએ છે ? અરણીના લાકડામાં અગ્નિ છે, સમુદ્રની સામી બાજુ અનેક પદાર્થોં છે, દેવલાકમાં અનેક રૂપ છે, એ સને તમે શું દેખા છે ? અન્યતીથિઓએ કહ્યું કે, હું મ`ડુક ! અમે એ સર્વ પદાર્થાને જોતા નથી. જોઈ શકતા નથી. ત્યારે મંડુક શ્રાવક ખેલ્યા કે, તમે તેને દેખતા નથી તે। પછી તમે તેને માના છે કે નહિ ? @ ધર્માસ્તિકાયાદિ પાંચ અસ્તિકાય નિશ્ચયનયથી સક્રિય હોવાથી હું જાણું છું. દેખતા નથી. વ્યવહારનયથી જીવ અને પુદ્ગલ સક્રિય છે એટલા માટે હું જાણું છું તેમ જ દેખું છું. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય અક્રિય છે. એટલા માટે તેઓને હં જાણતે નથી 2 ટે≥ 0 Page #444 -------------------------------------------------------------------------- ________________ ૩૮૭ મંડુક શ્રાવક ભગવતી સ. ૧૮ ઉ. ૭ ત્યારે અન્યતીથિએએ કહ્યું કે-“હા, અમે તેને માનીએ છીએ. ત્યારે મંડુક શ્રાવકે કહ્યું કે-હે આયુષ્યવાને ! અમે કે તમે અથવા બીજા કોઈ પણ છદ્મસ્થ મનુષ્ય જે પદાર્થોને નથી જાણતા, નથી દેખતા તે સર્વ પદાર્થો ન હોય તે તમારી માન્યતાનુસાર સંસારમાં બહુ પદાર્થોને અભાવ થઈ જાય. એમ કહીને મંડુક શ્રાવકે અન્યતીથિઓને નિરુત્તર કરી દીધા. તે પછી મંડુક શ્રાવક શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની પાસે ગયા. વંદણા નમસ્કાર કરી પર્યું પાસના કરવા લાગ્યા. ત્યારે ભગવાને મંડુક શ્રાવકને સંબોધન કરીને ફરમાવ્યું કે-હે મંડુક! તમે અન્યતીથિઓને ઠીક ઉત્તર આપે, બરાબર ઉત્તર દીધે. જે કઈ જાણ્યા વિના, જોયા વિના અદષ્ટ, અમૃત, અસમ્મત કે અવિજ્ઞાત અર્થના હેતુને, પ્રશ્નને ઉત્તર કહે છે, જણાવે છે અર્થાત્ બતાવે છે તે અરિહંતની, અરિહંતના પ્રરૂપેલ ધર્મની, કેવળીની, કેવળી પ્રરૂપેલ ધર્મની અશાતના કરે છે. એટલા માટે હે મંડુક ! તમે અન્યતીથિએને ઠીક જવાબ આપે. ભગવાનનું કહેવું સાંભળી મંડુક શ્રાવક પ્રસન્ન અને સંતુષ્ટ થયા. ભગવાને ધર્મકથા ફરમાવી. ધર્મકથા સાંભળીને ભગવાનને વંદણુ નમસ્કાર કરી પાછા મંડુક શ્રાવક પોતાને ઘેર ગયા. ગૌતમ સ્વામીએ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદણ નમસ્કાર કરીને પૂછ્યું કે-હે ભગવન ! શું મંડૂક શ્રાવક આપની પાસે દીક્ષા લેવા સમર્થ છે? હે ગૌતમ ! મંડક શ્રાવક દીક્ષા લેવામાં સમર્થ નથી. તે બહુ વર્ષો સુધી શ્રાવકપણું પાળીને પહેલા દેવલેકમાં અરુણાભ વિમાનમાં દેવ થશે. ત્યાંથી તે એવીને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને સિદ્ધ બુદ્ધ મુક્ત થશે. Page #445 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ શ્રી ભગવત ઉપક્રમ પુણ્ય ખપાવવા અંગે ૌતમઃ હે ભગવન ! મહાદ્ધિવાળા અર્થાત્ મહાસુખવાળા દેવ લવણસમુદ્રની ચારે તરફ ફરી ફરી શીવ્ર આવવામાં સમર્થ છે? - મહાવીરઃ હા. ગૌતમ ! સમર્થ છે. એ રીતે ઘાતકી ખંડદ્વીપ અર્થાત્ સુચકવરદ્વીપ સુધી ચારે તરફ ફરીને શીધ્ર આવવામાં સમર્થ છે. એનાથી આગળ દ્વીપ સમુદ્રો સુધી જવામાં સમર્થ છે, પરંતુ એની ચારે બાજુ ફરતા નથી. (પ્રજન નહિ હોવાથી ચારે તરફ ફરતા નથી એમ સંભવ છે.) ગીતમઃ હે ભગવન્ ! એવા દેવ છે. કે જે અનંત શુભ પ્રકૃતિરૂપ કને જઘન્ય એક વર્ષમાં, બસે વર્ષમાં, ત્રણ વર્ષમાં યાવત ઉત્કૃષ્ટ પાંચ લાખ વર્ષોમાં ખપાવે ? મહાવીરઃ હે ગૌતમ ! એવા દેવ છે. ગૌતમ? હે ભગવન! એવા કોણ દેવ છે? મહાવીર : હે ગૌતમ! વાણુવ્યંતર દેવ હસી કુહલ કરી અનંત શુભ પ્રકૃતિરૂપ કર્મોને એક વર્ષમાં ખપાવે છે. એટલાં કર્મોને અસુરેન્દ્ર સિવાય ભવનપતિ દેવ બસે વર્ષમાં ખપાવે છે, અસુરકુમાર ત્રણ વર્ષમાં ખપાવે છે. ગ્રહ-નક્ષત્ર-તારા ચાર વર્ષમાં ચંદ્રસૂર્ય પાંચ વર્ષમાં ખપાવે છે, પહેલા બીજા દેવલેકના દેવ બે હજાર વર્ષોમાં ખપાવે છે, પાંચમા છઠ્ઠા દેવકના દેવ ત્રણ હજાર વર્ષોમાં ખપાવે છે; સાતમા આઠમા દેવલેકના દેવ ચાર હજાર વર્ષોમાં ખપાવે છે. નવમા, દશમા, અગિયારમા અને બારમા દેવકના દેવ પાંચ હજાર વર્ષોમાં ખપાવે છે. નવરૈવેયકના પહેલી ત્રિકના દેવ એક લાખ વર્ષમાં ખપાવે છે. નવગ્રેવેયકના બીજી ત્રિકના દેવ બે લાખ વર્ષોમાં ખપાવે છે. નવ શૈવેયકના ત્રીજી ત્રિકના દેવ ત્રણ લાખ વર્ષોમાં ખપાવે છે. ચાર અનુત્તર વિમાનના દેવ ચાર લાખ વર્ષોમાં ખપાવે છે. સર્વાર્થસિદ્ધના દેવ પાંચ લાખ વર્ષોમાં ખપાવે છે. Page #446 -------------------------------------------------------------------------- ________________ પરમાણુ વિચાર ભગવતી ૧. ૧૮ ૬, ૮. ૩૮૯ પરમાણુ વિચાર શ્રી ભગવતી સૂત્ર શ. ૧૮. . ૮ના અધિકાર ગૌતમ : હે ભગવન્ ! છદ્મસ્થ મનુષ્ય પરમાણુ પુદ્ગલને જાણે દેખે છે અથવા નથી જાણુતા, નથી દેખતા ? : મહાવીર હૈ ગૌતમ ! કોઇ જાણે છે, પરંતુ દેખતા નથી. કાઈ જાણતા પણ નથી અને દેખતા પણ નથી. એ રીતે એ પ્રદેશી સ્કંધ યાવત્ અસ ંખ્યાત પ્રદેશી સ્કંધ સુધી કહી દેવું જોઈએ. ગૌતમ : હે ભગવન્ ! શું છદ્મસ્થ મનુષ્ય અનંત પ્રદેશી સ્ક ંધને જાણે દેખે છે અથવા જાણુત નથી દેખતા નથી ? મહાવીર : હે ગૌતમ ! કોઇ જાણે છે દેખે છે. પરંતુ દેખતા નથી કેાઈ જાણતા નથી પરંતુ દેખે છે, કાઇ નથી દેખતા પણ નથી. કોઈ જાણે છે જાણતા પણ જે રીતે છદ્મસ્યનું કહ્યું તે રીતે અવધિજ્ઞાનીનું પણ કહી દેવું. ગૌતમ : હે ભગવન્ ! પરમાવધિજ્ઞાની મનુષ્ય પરમાણુ પુદ્ગલને યાવત્ અનંત પ્રદેશી કંધને જે સમય જાણે છે તે સમય દેખે છે, અને જે સમય દેખે છે તે સમય જાણે છે ? મહાવીર : હૈ ગૌતમ ! એવી વાત નથી. ગૌતમ : હે ભગવન્ ! એનું શું કારણ ? મહાવીર : હૈ ગૌતમ ! પરમાધિજ્ઞાનીનું જ્ઞાન વિશેષ ગ્રાહક હાય છે. અને દર્શન સામાન્ય ગ્રાહક ડાય છે. એટલ માટે એમ કહેલ છે કે પરમાધિજ્ઞાની જે સમય જાણે છે તે સમય દેખતા નથી અને જે સમય દેખે છે તે સમય જાણતા નથી. જે રીતે પરમાધિજ્ઞાનીનું કહ્યું. એ રીતે કેવળજ્ઞાનીનું પણ કહેવું. Page #447 -------------------------------------------------------------------------- ________________ ૩૦ શ્રી ભગવતી હ૫૪મ ભવી દ્રવ્ય અંગે શ્રી ભગવતી સૂત્ર શ. ૧૮. ઉ. ૯ને અધિકાર ગૌતમ હે ભગવન 7 ભવ્યદ્રવ્ય નૈરયિક ભવ્યદ્રવ્ય નૈરયિક છે? મહાવીરઃ હા. ગૌતમ! છે. ગૌતમ: હે ભગવન્! એનું શું કારણ છે? મહાવીરઃ હે ગૌતમ!જે કઈ તિયચ.પચેંદ્રિય કે મનુષ્યમાં રહેલા જીવ નરકમાં ઉન્ન તેવા ગ્ય છે તે ભવ્યદ્રવ્ય નૈરયિક કહેવાય છે. એ રીતે ભવનપતિ, વાણવ્યંતર જોતિષી અને વૈમાનિક સુધી ૧૩ દંડક કહેવા. ગૌતમ? હે ભગવન! ભવ્યદ્રવ્ય પૃથ્વીકાયિક ભવ્યદ્રવ્ય પૃથ્વીકાયિક કહેવાય છે? મહાવીરઃ હા. ગૌતમ! કહેવાય છે. ગૌતમઃ હે ભગવન! એનું શું કારણ? ભૂતકાળની પર્યાયના અથવા ભવિષ્યકાળની પર્યાયના જે કારણ છે તે દ્રવ્ય કહેવાય છે. એ માટે ભાવિ નરક પર્યાયના કારણે તિર્યંચ પંચેંદ્રિય અથવા મનુષ્ય ભવ્યદ્રવ્ય નૈરયિક કહેવાય છે. તેના ત્રણ ભેદ છે – એકભાવિક, બધ્ધાયુષ્ક અને અભિમુખ નામશેત્ર. ૧. એમાં જે એક વિવક્ષિત અમુક ભવની પછી તુરત બાદર અપર્યાપ્ત તેજસ્કારિકરૂપમાં ઉન્ન થશે તે એકભાવિક છે. ૨. પૂર્વભવના આયુના ત્રીજા ભાગ આદિ શેષ હોય તે સમયે જેઓ બાદર અપર્યાપ્ત તેજસ્કાયિકનું બાંધે છે તે બધ્ધાયુષ્ક છે. ૩. જે પૂર્વભવને ત્યાગ કર્યા બાદબાદર અપર્યાપ્ત તેજસ્કાયિકનું આયુષ્ય, નામ અને ગેત્ર સાક્ષાત અનુભવે છે તે અભિમુખ નામ ગોત્ર કહેવાય છે. Page #448 -------------------------------------------------------------------------- ________________ ભુવા દ્રવ્ય અંગે ભગવતી શ–૧૮. ઉ-૯, ૩૯૧ મહાવીર : હૈ ગૌતમ ! જે કોઇ તિય ચ, મનુષ્ય કે દેવભવમાં રહેલ જીવ પૃથ્વીકાયમાં ઉસન્ન હાવાને યેાગ્ય છે એને ભવ્યદ્રવ્ય પૃથ્વીકાયિક કહે છે. એ રીતે અપકાય અને વનસ્પતિકાયનું કહેવું. જો કોઈ તિયંચ અથવા મનુષ્યભવમાં રહેલ જીવ અગ્નિકાય, વાયુકાય અને ત્રણુવિકલે'દ્રિયમાં ઉપન્ન થવાને યેાગ્ય હોય તેને ભવ્યદ્રવ્ય અગ્નિકાયિક આદિ કહેવા જો કાઈ નૈરયિક, તિય`ંચ, મનુષ્ય, દેવ કે તિય ચ પંચેન્દ્રિયમાં રહેલ જીવ તિય ચ પચે દ્રિય ચેાનિમાં ઉપન્ન થવા ચાગ્ય હેાય તેને ભવ્યદ્રવ્ય પચે દ્રિય તિય ચ ચૈાનિક કહેવા જોઇએ. એ રીતે મનુષ્ય પણ કહી દેવા. ગૌતમ ઃ મહાવીર : હૈ ગૌતમ ! : ભગવન્ ! ભવ્યદ્રવ્ય નૈરયિકની સ્થિતિ કેટલી ? જધન્ય ] અંતર્મુહૂતની, ઉત્કૃષ્ટ કાડ પૂર્વ વર્ષની છે. ગૌતમ : હે ભગવન્ ! ભવ્ય દ્રવ્ય અસુરકુમારની સ્થિતિ કેટલી છે? ! મહાવીર : હૈ ગૌતમ ! જઘન્ય @ અંતર્મુહૂત ની અને ઉત્કૃષ્ટ ત્રણ પત્યેાપમની છે. એ રીતે સ્તનિતકુમાર સુધી કહી દેવી. એ રીતે વાળુવ્યંતર જ્યાતિષી અને વૈમાનિકેતી પણ કહી દેવી. જે કાઈ સન્ની કે અસની અંતર્મુદ્દતની આયુષ્યવાળા જીવ મરીતે નરકતિમાં જવાવાળા છે, એની અપેક્ષાએ ભવ્ય દ્રવ્ય નૈરયિકની જધન્ય સ્થિતિ અંત દૂતની કહી છે, અને ઉત્કૃષ્ટ ક્રેડપૂની આયુષ્યવાળા જીવ મરીને નરકગતિમાં જાય એની અપેક્ષાએ ઉત્કૃષ્ટ સ્થિતિ ક્રાડપૂવ વર્ષની કહી છે. @ જધન્ય અંતમુની આયુષ્યવાળા મનુષ્ય અથવા તિય યપંચેન્દ્રિયની અપેક્ષાએ ભવ્ય દ્રવ્ય અસુરકુમારાદિની જધન્ય સ્થિતિ જાણવી. અને દેવકુરુ આદિને યુગલિયા મનુષ્યની અપેક્ષાએ ત્રણ પલ્યાપમની ઉત્કૃષ્ટ સ્થિતિ જાણુવી. Page #449 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ શ્રી ભગવતી ઉપક્રમ ગૌતમ ઃ હે ભગવન્! ભવ્યદ્રવ્ય પૃથ્વીકાયિકની સ્થિતિ કેટલી છે ! મહાવીર હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ = બે સાગર ઝાઝેરી. એ રીતે અપકાયિક અને વનસ્પતિકાયિકનું પણ કહેવું. ભવ્ય દ્રવ્ય અગ્નિકાયિક વાયુકાયિક અને ત્રણ વિકલૈંદ્રિની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની ઉત્કૃષ્ટ ઝાડ પૂર્વની છે. ભવ્યદ્રવ્ય તિર્યંચ પંચેંદ્રિયની અને મનુષ્યની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરેપની છે. સ્પર્શના શ્રી ભગવતી સૂત્ર શ. ૧૮ ઉ. ૧૦ ને અધિકાર ગૌતમ? હે ભગવન્! ભાવિતાત્મા અણગાર વૈક્રિય લબ્ધિથી તલવારની ધાર પર કે અસ્ત્રાની ધાર પર રહી શકે છે ? મહાવીરઃ હા. ગૌતમ! રહી શકે છે. ગૌતમ હે ભગવન્! તે ત્યાં છેદભેદને પ્રાપ્ત કરે છે? મહાવીરઃ હે ગૌતમ! તે ત્યાં છેદભેદને પ્રાપ્ત નથી હોતા. ગૌતમ હે ભગવન! ભવિતાત્મા અણગાર વૈક્રિય લબ્ધિથી અગ્નિશિખામાંથી નીકળી શકે છે? - ભવ્યદ્રવ્ય પૃથ્વીકાયિકની ઉત્કૃષ્ટ સ્થિતિ ઈશાન દેવકની અપેક્ષાએ બે સાગરેપમની ઝાઝેરી છે. ભવ્યદ્રવ્ય અગ્નિકાયિક અને વાયુકાયિકની જઘન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષની છે. કેમકે દેવ અને યુગલિયા મનુષ્ય અગ્નિકાય અને વાયુકાયમાં ઉત્પન્ન નથી થતા. ભવ્યદ્રવ્ય પંચેંદ્રિય તિર્યંચની તેત્રીસ સાગરોપમની સ્થિતિ સાતમી નરકમાં ઉત્પન્ન થવાવાળાની અપેક્ષાએ સમજવી. Page #450 -------------------------------------------------------------------------- ________________ સ્પર્શના ભગવતી શ–૧૮. ઉ–૧૦. મહાવીરઃ હા. ગૌતમ! અગ્નિશિખામાંથી નીકળી શકે છે. ગૌતમઃ હે ભગવન ! તે અગ્નિશિખામાંથી નીકળે છે તે શું દાઝે છે ? મહાવીરઃ હે ગૌતમ! તે બળતા નથી. ગૌતમ: હે ભગવન્ ! શું ભવિતાત્મા અણગાર પુષ્કર સંવર્ત મેધ વચમાંથી નીકળી શકે છે ? મહાવીર: હા. ગૌતમ! તે નીકળી શકે છે. ગૌતમ ઃ હે ભગવન્! પુષ્કર સંવત મેઘ વચમાંથી તે નીકળે છે ત્યારે તે ભીંજાઈ જાય છે ? મહાવીરઃ હે ગૌતમ! તે ભીંજાતા નથી? ગૌતમ ઃ હે ભગવન્ ! ભાવિતાત્મા અણગાર ગંગા-સિંધુ મહાન નદીઓના ઊલટા પ્રવાહમાં થઈને નીકળી શકે છે ? મહાવીરઃ હા. ગૌતમ! તે નીકળી શકે છે. ગૌતમ હે ભગવન્ ! ગંગા સિંધુ મહાનદીના ઊલ્ટા પ્રવાહમાંથી નીકળતી વખતે તે ખલિત થાય છે? મહાવીરઃ હે ગૌતમ! તે ખલિત નથી થતા. તમઃ હે ભગવન ! ભવિતાત્મા અણુગાર પાણીના ભંવરમાં કે ઉદકબિંદુમાં પ્રવેશ કરી શકે છે ? મહાવીરઃ હે ગૌતમ! તે પ્રવેશ કરી શકે છે. ગૌતમ: હે ભગવન ! ભાવિતાત્મા અણુગાર ઉદકાવર્ત અને ઉદકબિંદુમાં પ્રવેશ કરતી વખતે પાણીના શસ્ત્રને પ્રાપ્ત થાય છે કે ભીંજાય છે ? ' મહાવીર : હે ગૌતમ! નહિ ત્યાં શાનું સંક્રમણ નથી હોતું. Page #451 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપકમ ગૌતમઃ હે ભગવન્! પરમાણુ પુદ્ગલ વાયુકાયથી સ્પર્શ પામે - છે અથવા પરમાણુ પુદ્ગલથી વાયુકાય સ્પર્શ થાય છે? મહાવીરઃ હે ગૌતમ! પરમાણુ પુદ્ગલ વાયુકાયથી સ્પર્શ થાય છે. પરંતુ વાયુકાય પરમાણુ પુદ્ગલથી સ્પર્શ નથી થતા. એ રીતે બે પ્રદેશી રકંધ યથાવત્ અસંખ્યાત પ્રદેશી કંઈ કહેવા. અનંત પ્રદેશી કંધ કદાચ સ્પેશિત હોય છે અને કદાચ સ્પેશિત નથી થતા. ગીતમઃ હે ભગવન ! શું દીવડી વાયુકાયથી સ્પેશિત થાય છે અથવા વાયુકાય દીવડીથી સ્પેશિત થાય છે? મહાવીરઃ હે ગૌતમ! દીવડી વાયુકાયથી સ્પર્શિત થાય છે, પરંતુ દીવડીથી વાયુકાય પર્શિત થતી નથી. ગીતમઃ હે ભગવન્ ! રત્નપ્રભા પૃથ્વીની નીચે વર્ણાદિ ૨૦ બેલ અન્ય બદ્ધ અન્ય પૃષ્ટ યાવત્ અન્ય સંબદ્ધ છે ? મહાવીરઃ હા. ગૌતમ! છે. એ રીતે શેષ ૬ નરક, ૧૨ દેવલોક, નવ રૈવેયક, પાંચ અનુત્તર વિમાન અને ઈષત્નાભારા સિદ્ધશિલા એમ ૩૩ સ્થાનેને નીચે પણ વર્ણાદિ ૨૦ બેલ અન્યોન્ય બદ્ધ પૃષ્ટ યાવત્ સંબદ્ધ છે. - સેમિલ બ્રાહ્મણના પ્રશ્નો તે વખતે વાણિજ્યગ્રામ નગરમાં દૂતીપલાશ નામનું ઉદ્યાન હતું. તે નગરમાં એમિલ નામે ધનિક તેમ જ અન્વેદાદિ બ્રાહ્મણશાસ્ત્રોમાં કુશળ બ્રાહ્મણ રહે. એક વખત ભગવાન મહાવીર તે નગરમાં આવ્યા. ત્યારે સેમિલને વિચાર આવ્યો કે હું તેમને આવા પ્રકારના અર્થો તથા ઉત્તરે પૂછું. જો તેઓ મને તે અર્થો અને ઉત્તરે યથાર્થ રીતે કહેશે તે તેમને વંદન કરીશ, પરંતુ નહિ કહે તે તેમને નિરુત્તર કરીશ. એમ વિચારી તે ભગવાન મહાવીર પાસે આવ્યો અને થોડે દૂર બેસી તે આ પ્રમાણે કહ્યું – Page #452 -------------------------------------------------------------------------- ________________ સેસિલ બ્રાહ્મણના પ્રશ્નો ભગવત શ–૧૮. ઉ. ૧૦ ૩૯૫ પ્રશ્ન: હે ભગવન્! તમને યાત્રા (સારી રીતે સંયમને નિર્વાહ કરે તે) યાપનીય (સુખરૂપ સમય વિતાવ તે), આવ્યાબાધ અને પ્રાસુક (નિર્જીવ, નિર્દોષ) વિહાર છે? ઉત્તરઃ હે સોમિલ! મને તે બધું છે. પ્રશ્ન: હે ભગવન્! તમને યાત્રા શું છે? ઉત્તર : હે સેમિલ! ત૫, નિયમ, સંયમ, સ્વાધ્યાય અને ધ્યાનાદિમાં જે મારી પ્રવૃત્તિ છે, તે મારી યાત્રા છે. પ્રશ્ન: હે ભગવન્! તમને યાપનીય શું છે? ઉત્તરઃ હે મિલ! યાપિનિય બે પ્રકારનું છે. ઇઢિયયાપાનિય અને ઇન્દ્રિયયાપનિય શ્રોત્રાદિ પાંચઈદ્રિય મને આધીન વતે છે, એ મારે ઇંદ્રિયયાપનીય છે. અને મારાં ક્રોધ, માન, માયા અને લેભ એ ચારે કષાયે વ્યચ્છિન્ન થયેલા છે અને ઉદયમાં આવતા નથી, એ મારે નેઇદ્રિયયાપનીય છે. પ્રશ્ન: હે ભગવન્! તમને અવ્યાબાધ શું છે? ઉત્તરઃ હે મિલ! મારાં વાત, પિત્ત, કફ અને સંનિપાતજન્ય અનેક પ્રકારના શરીર સંબંધી દોષ ઉપશાંત થયા છે અને ઉદયમાં આવતા નથી, એ મને અવ્યાબાધ છે. પ્રશ્ન: હે ભગવન્! તમારે પ્રાસુક વિહાર શું છે? ઉત્તરઃ હે મિલ! આરામ, ઉદ્યાને, દેવકુ, સભાઓ પરબ તથા સ્ત્રી–પશુ-નપુંસક રહિત વસ્તિઓમાં નિર્દોષ અને સ્વીકારવા ગ્ય પીઠ (સૂવાનું પાટિયું) ફલક (પીઠ પાછળ એઠિંગણુ રાખવાનું પાટિયું), શય્યા અને પથારીને પ્રાપ્ત કરી હું વિહરું છું, તે મારે પ્રાસુક વિહાર છે. પ્રશ્ન: હે ભગવન ! સરિસવા આપને ભક્ય છે કે અભક્ષ્ય? ઉત્તરઃ હે મિલ ! તારાં બ્રાહ્મણનાં શાસ્ત્રોમાં સરિસવા શબ્દના બે અર્થ કહ્યા છેઃ ૧ સદશવયા :- એટલે કે મિત્ર અને, ૨. સર્ષપઃ એટલે સરસવ, તેમાં જે મિત્રસરિસવ છે, તે ત્રણ પ્રકારના છે. સાથે Page #453 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ શ્રી ભગવતી ઉપક્રમ જનમેલા, સાથે ઉછરેલા અને સાથે ધૂળમાં રમેલા. તે ત્રણે શ્રમણ-નિગ્રંથને અભક્ષ્ય છે, પરંતુ ધાન્ય સરિસવ એ પ્રકારના છે. શાસ્ત્રાદિથી નિર્જીવ થયેલા (શસ્ત્રપરિણત). અને શસ્ત્રાદિથી નિજીવ ન થયેલા (અશસ્ત્ર પરિણત) તેમાં અશસ્ત્રપરિણત તે નિર્ચથને અભક્ષ્ય છે. શસ્ત્રપરિણતના પાછા બે પ્રકાર છે: એષણીય (ઈચ્છવા લાયક, નિર્દોષ) અને ઈચ્છવા લાયક, સદોષ). તેમાં અનેષણીય તે નિગ્રંથને અભક્ષ્ય છે. જે એષણાય છે તે બે પ્રકારના છે. યાચિત (માગેલા) અને અયાચિત (ન માગેલા). તેમાં જે અયાચિત છે, તે તે શ્રમણને અભક્ષ્ય છે અને યાચિત બે પ્રકારના છેઃ મળેલા અને નહિ મળેલા. તેમાં જે નહિ મળેલા છે, તે નિર્ચથને અભક્ષ્ય છે. અને મળેલા ભક્ષ્ય છે. પ્રશ્ન: હે ભગવન્! માસ તમારે શક્ય છે કે અભક્ષ્ય ? * ઉત્તરઃ હે મિલ! માસ એટલે મહિના, તે અભક્ષ્ય છે, તેમ જ માષ એટલે સોનું-રૂપું તળવાનું માપ, તે પણ અભક્ષ્ય છે; પરંતુ માસ એટલે અડદ જે સાદિ પરિણુત, યાચિત, વગેરે હોય તે ભક્ષ્ય છે. પ્રશ્ન: હે ભગવન્ ! આપને કુલત્થા ભઠ્ય છે કે અભક્ષ્ય? ઉત્તરઃ હે મિલ! કુલીન સ્ત્રી એ અર્થમાં કુલત્યા અમારે અભક્ષ્ય છે, પણ કળથી એ અર્થમાં કુલત્યા અમારે શસ્ત્રાદિપરિણુતાદિ હોય તે લક્ષ્ય છે. પ્રશ્ન: હે ભગવન્! આપ એક છે, બે છો, અક્ષય છે, અવ્યય છે, અવસ્થિત છે, કે અનેક ભૂત-વર્તમાન-ભાવિ પરિણામને લેગ્ય છે? ઉત્તરઃ હે મિલ! હું એક પણ છું; અને તે કહ્યું તે બધું ભૂત-વર્તમાન–ભાવિ પરિણામને (સુધી પણ) છું. દ્રવ્યરૂપે હું એક છું; અને જ્ઞાનરૂપે તથા દર્શનરૂપે બે પ્રદેશ (આત્મપ્રદેશ) રૂપે હું અક્ષય છું, અવ્યય છું અને અવસ્થિવ પણ છું; તથા ઉપયોગની દષ્ટિએ હું અનેક ભૂત-વર્તમાન-ભાવિ પરિણામને યેગ્ય છું. Page #454 -------------------------------------------------------------------------- ________________ બારદ્વાર ભગવતી સ. ૧૯ . ૩ ૩૯૭ અહીં સોમિલ બ્રાહ્મણ પ્રતિબંધ પામ્ય અને પ્રવજ્ય લેવાની પિતાની અશક્તિ હોવાથી બાર પ્રકારને શ્રાવક ધર્મ અંગીકાર કરી વિહરવા લાગ્યા. બાકીનું બધું શંખ શ્રાવકની જેમ જાણવું. વિહરવા સક્તિ હોવાથી પ્રતિક છે. બાર દ્વાર શ્રી ભગવતી સૂત્ર શ. ૧૯. ઉ. ૩ ને અધિકાર બાર દ્વારેનાં નામ આ પ્રકારે છેઃ (૧) સ્વાદુદ્વાર () લેશ્યા દ્વાર (૩) દષ્ટિ દ્વાર (૪) જ્ઞાન દ્વાર (૫) લેગ દ્વાર (૬) ઉપયોગ દ્વાર (૭) કિમાહાર દ્વાર (૮) પ્રાણાતિપાતાદિ દ્વાર (૯) ઉત્પાદ દ્વાર (૧૦) સ્થિતિ દ્વાર (૧૧) સમુદ્દઘાત દ્વાર (૧૨) ઉદ્વર્તના દ્વાર. ૧. સ્યાદ્વાર : મૈતમ: હે ભગવન્! બે, ત્રણ, ચાર, પાંચ પૃથ્વીકાયિક જીવ એકઠા થઈને એક સાધારણ શરીર બાંધે છે, બાંધીને આહાર કરે છે, પછી પરિણુમાવે છે, અને તે પછી શરીરને બંધ કરે છે? મહાવીરઃ હે ગૌતમ ! એમ કરતા નથી. કેમકે પૃથ્વીકાયિક જીવ અલગ અલગ આહાર કરવાવાળા છે, અને અલગ અલગ પરિશુમનવાળા છે. એટલા માટે તે અલગ અલગ શરીર બાંધે છે, પછી આહાર કરે છે, પરિણુમાવે છે અને પોતપોતાનું શરીર બાંધે છે. કદાચ અનેક પૃથ્વીકાયિક ભેગા થઈ સાધારણ શરીર બાંધે છે, એ પછી વિશેષ આહાર કરે છે, પરિણુમાવે છે અને પછી શરીરને વિશેષ બંધ કરે છે ? આ પ્રશ્ન છે. એનો આશય એ છે કે, સામાન્ય રૂપમાં સર્વ સંસારી જીવોને પ્રતિસમય નિરંતર પુદગલ ગ્રહણ કરે છે. એ માટે પ્રથમ સામાન્ય શરીર બંધ સમયે પણ આહાર તો ચાલુ છે. તે પણ પહેલાં શરીર બાંધવાનો અને પછી આહાર કરવાનો પ્રશ્ન કહેલ છે તે વિશેષ આહારની અપેક્ષાએ જાણુ. જીવ ઉત્પત્તિ સમયમાં પ્રથમ એજ આહાર કરે છે. પછી શરીરસ્પર્શ દ્વારા લેમ આહાર કરે છે. તેને પરિણુમાવે છે અને એ પછીથી વિશેષ શરીરબંધ કરે છે એમ પ્રશ્ન છે. Page #455 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ શ્રી ભગવતી ઉપક્રમ ૨. વેશ્યાદ્વારઃ ગૌતમ? હે ભગવન્! પૃથ્વીકાયિક જીવનમાં કેટલી લેશ્યાઓ હોય છે? મહાવીરઃ હે ગૌતમ ચાર લેસ્યાઓ હોય છે-કૃષ્ણ, નીલ, કાપત અને તેજલેશ્યા. ૩. દષ્ટિદ્વાર : ગૌતમઃ હે ભગવન ! પૃથ્વીકાયિક જીવ સમ્યગ્દષ્ટિ છે કે મિથ્યાદષ્ટિ છે કે સમ્યગૃમિથ્યાષ્ટિ (મિશ્રદષ્ટિ) છે? - મહાવીરઃ હે ગૌતમ! પૃથ્વીકાયિક જીવ સમ્યગ્દષ્ટિ નથી, મિશ્રદષ્ટિ નથી, પરંતુ મિથ્યાદ્રષ્ટિ છે. ૪. જ્ઞાનદ્વાર - ગૌતમ ઃ હે ભગવન્! પૃથ્વીકાયિક જીવ જ્ઞાની છે કે અજ્ઞાની ? મહાવીરઃ હે ગૌતમ જ્ઞાની નથી, અજ્ઞાની છે. એને અવશ્ય બે અજ્ઞાન હોય છે–મતિ અજ્ઞાન અને શ્રુતજ્ઞાન. ૫. ગદ્વાર - . ગૌતમ? હે ભગવન્! પૃથ્વીકાયિક જીવે મનગી, વચનગી કે કાયયોગી છે? મહાવીર હે ગૌતમ! પૃથ્વીકાયિક જીવ મનગી નથી. વચનગી નથી, કાયગી છે. ૬ ઉપગદ્વાર – ગામઃ હે ભગવન! પૃથ્વીકાયિક જીવ જ્ઞાનઉપયોગી છે કે દર્શન ઉપગી છે? એને ઉત્તરમાં કહેલ છે કે પૃથ્વિીકાયિક જીવ અલગ અલગ આહાર કરે છે અને અલગ અલગ પરિણાવે છે, એ માટે તે અલગ અલગ શરીર બાંધે છે, સાધારણ શરીર બાંધતા નથી. એ પછી તે વિશેષ આહાર વિશેષ પરિણામ અને વિશેષ શરીરબંધ કરે છે. Page #456 -------------------------------------------------------------------------- ________________ બારદ્વાર ભગવતી શ. ૧૯ ઉ. ૩ ૩૯૯ મહાવીરઃ હે ગૌતમ! પૃથ્વીકાયિક જીવે જ્ઞાનઉપગી પણ છે અને દર્શન ઉપગી પણ છે. ૭. કિમાહારદ્વાર - ગૌતમ ઃ હે ભગવન ! પૃથ્વીકાયિક છે કે આહાર કરે છે? મહાવીરઃ હે ગૌતમ! દ્રવ્યથી અનંતપ્રદેશી પુદ્ગલેને આહાર કરે છે, ક્ષેત્રથી અસંખ્યાત આકાશ પ્રદેશમાં રહેલા પુદ્ગલેને આહાર કરે છે. કાળથી જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પુદ્ગલેને આહાર કરે છે, અને ભાવથી વર્ણ, ગંધ, રસ, સ્પર્શવાળા પુદ્ગલસ્કને આહાર કરે છે. વ્યાઘાત અપેક્ષાએ કદાચ ત્રણ દિશાને, કદાચ ચાર દિશાને અને કદાચ પાંચ દિશાને આહાર લે છે. નિવ્યઘાત અપેક્ષાએ અવશ્ય છ દિશાને આહાર લે છે. ગૌતમહે ભગવન્! પૃથ્વીકાયિક જીવ જે આહાર કરે છે, એને સંગ્રહ થાય છે? સંગ્રહ થયેલ આહારને અસાર ભાગ બહાર નીકળે છે અને સારભાગ ઈદ્રિયપણે પરિણમે છે? મહાવીર : હા. ગૌતમ ! સંગ્રહ કરે છે યાવત્ સારભાગ ઇદ્રિયપણે પરિણમે છે. ગીતમઃ હે ભગવન્! એ જેને “આહાર કરું છું” એ રીતે સંજ્ઞા, પ્રજ્ઞા, મન અને વચન હેાય છે? મહાવીર : હે ગૌતમ! એ જીવેને એ રીતની સંજ્ઞા, પ્રજ્ઞા, મન, વચન હતાં નથી, તે પણ આહાર તે કરે જ છે. ગૌતમ: હે ભગવદ્ ! એ જીવેને અમે ઈષ્ટ કે અનિષ્ટ સ્પર્શને અનુભવ કરીએ છીએ, એવી સંજ્ઞા, પ્રજ્ઞા, મન, વચન હોય છે? મહાવીરઃ હે ગૌતમ! સંજ્ઞા, પ્રજ્ઞા, મન, વચન હોતા નથી તે પણ અનુભવ તે કરે જ છે. ૮. પ્રાણાતિપાતાદિદ્વાર – ગૌતમ? હે ભગવન્! પૃથ્વીકાયિક જીવ પ્રાણાતિપાત, મૃષાવાદ, યાવત્ મિશાદર્શન શલ્ય એ અઢાર પાપસ્થાનમાં રહેલ છે? Page #457 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ - શ્રી ભગવતી ઉપક્રમ મહાવીરઃ હા. ગૌતમ! પ્રાણાતિપાત, મૃષાવાદO યાવત્ મિથ્યાદર્શન એ અઢાર પાપસ્થાનમાં રહેલ છે. ૯. ઉત્પાદદ્વાર - - મૈતમઃ હે ભગવન્! પૃથ્વીકાયિક જીવ કયાંથી આવીને ઉન્ન થાય છે? મહાવીર: હે ગૌતમ! તિર્યચ, મનુષ્ય અને દેશમાંથી આવીને ઉત્પન્ન થાય છે. ૧૦. સ્થિતિકાર: ગૌતમ હે ભગવન્! પૃથ્વીકાયિક જીવેની સ્થિતિ કેટલી છે? મહાવીરઃ હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ ૨૨ હજાર વર્ષની છે. ૧૧. સમુદ્રઘાત દ્વાર: ગૌતમ? હે ભગવન્! પૃથ્વીકાયિક જીવનમાં કેટલી સમુદુઘાત હોય? મહાવીરઃ હે ગૌતમ! ત્રણ સમુદુઘાત હોય છે. વેદના સમુદઘાત, કષાય સમુદ્દઘાત અને મારણાંતિક સમુઘાત. ગૌતમ? હે ભગવન્! પૃથ્વીકાયિક જીવ મારણાંતિક સમુવાત કરીને મરે છે કે મારણાંતિક સમુઘાત કર્યા વિના મારે છે? મહાવીરઃ હે ગૌતમ! મારણાંતિક સમુઘાત કરીને પણ મરે છે અને સમુદ્રઘાત કર્યા વિના પણ મરે છે. ૧૨. ઉદ્વર્તનાદ્વાર : ગૌતમ હે ભગવન પૃથ્વીકાયિક જીવ મરીને કયાં જાય છે? મહાવીર: હે ગૌતમ! તિર્યંચ અને મનુષ્ય એ બે ગતિમાં જાય છે. 0 પૃથ્વીકાયિક જીવોમાં વચન આદિને અભાવ છે તે પણ મૃષાવાદ આદિની અવિરતિના કારણે મૃષાવાદ આદિમાં રહેલ છે એમ જાણવું. Page #458 -------------------------------------------------------------------------- ________________ બારદ્વાર ભગવતી શ-૧૯ ઉં. ૩ ૪૦૧ જે રીતે પૃથ્વીકાય માટે કહ્યું એ રીતે અપકાય માટે કહેવું પરંતુ એટલી વિશેષતા છે અપકાયની ઉત્કૃષ્ટ સ્થિતિ સાત હજાર વર્ષની છે. જે રીતે પૃથ્વીકાયનું કહ્યું એ રીતે અગ્નિકાય માટે પણ કહેવું. પરંતુ એટલી વિશેષતા છે કે, અગ્નિકાયના જીવ તિર્યંચ અને મનુષ્યમાંથી આવીને ઉત્પન્ન થાય છે. સ્થિતિ ત્રણ અહારાત્રિની છે. અગ્નિકાયથી નીકળીને તિર્યંચમાં ઉત્પન્ન થાય છે. એની ત્રણ લેશ્યા છે. - જે રીતે અગ્નિકાયની કહી તે રીતે વાયુકાયનો કહેવી. પરંતુ એટલી વિશેષતા છે કે વાયુકાયની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ હજાર વર્ષની છે. સમુદ્દઘાત ચાર હોય છે જે રીતે પૃથ્વીકાય માટે કહ્યું તે રીતે વનસ્પતિકાય માટે કહેવું. પરંતુ એટલી વિશેષતા છે કે, અનંત વનસ્પતિકાયિક જીવ એકઠા થઈને એક સાધારણ શરીર બાંધે છે. વનસ્પતિકાયની ઉત્કૃષ્ટ સ્થિતિ દસ હજાર વર્ષની હોય છે. એને આહાર અવશ્ય છ @ દિશાને હોય છે. ગૌતમ: હે ભગવન્ ! બેઇંદ્રિય જીવ બે-ત્રણ-ચાર-પાંચ એકઠા થઈને સાધારણ શરીર બાંધે છે ? એ પછી આહાર કરે છે? એને પરિણમે છે? અને પછી વિશિષ્ટ શરીર બાંધે છે? મહાવીર : હે ગૌતમ! એવી વાત નથી. કેમકે બેઈદ્રિયજીવ અલગ અલગ આહાર કરવાવાળા અને એના ભિન્ન ભિન્ન રૂપથી પરિ મવાવાળા હોય છે એટલે તે અલગ અલગ શરીર બાંધે છે અને અલગ અલગ આહાર કરે છે. અલગ અલગ રૂપથી પરિણમે છે અને પછી વિશિષ્ટ શરીર બાંધે છે. @ વનસ્પતિકાયનો આહાર અવશ્ય છ દિશાને હોય છે, એવું જે કહેલ છે એનો આશય સમજમાં નથી આવતો. કેમકે લોકાંતમાં રહેલ વનસ્પતિકાયને ત્રણ, ચાર અથવા પાંચ દિશાનો આહારનો સંભવ છે. પરંતુ બાદર, નિગોદ (બાદર સાધારણ વનસ્પતિ કાય) અપેક્ષાએ જે આ સૂત્ર હેય તો અવશ્ય છે દિશાનો આહાર ઘટિત થઈ શકે કેમકે તે લેકના મધ્ય ભાગમાં રહેલા હોવાના કારણે એને અવશ્ય છ દિશાને આહાર હોય છે. ૫૧ Page #459 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ શ્રી ભગવતી પરમ ત્રણ વિકસેંદ્રિયમાં ત્રણ લેશ્યા લાભે છે અને પંચૅરિયમ છે લેશ્યા લાભે છે * ત્રણ વિકસેંદ્રિયમાં બે દૃષ્ટિ લાભે છે: સમદષ્ટિ અને મિથ્યાષ્ટિ, પંચેન્દ્રિયમાં ત્રણ દષ્ટિ લાભે છે, સમદ્રષ્ટિ, મિશ્રષ્ટિ અને મિથ્યાષ્ટિ. વિકસેંદ્રિયમાં બે જ્ઞાન, બે અજ્ઞાન લાભે છે, પચંદ્રિયમાં આ જ્ઞાન ત્રણ અજ્ઞાન લાભે છે. વિલેંદ્રિયમાં બે પેગ લાભે છે. કાયા અને વચનના. પંચેંદ્રિયમાં ત્રણ વેગ (મન, વચન અને કાયાના) લાભે છે. ત્રણ વિકપ્રિય અને ચંદ્રિય બે ઉગ લાભે છે. જ્ઞાન ઉ૫, દર્શન ઉપગ. ત્રણ વિકસેંદ્રિય અને ચેંદ્રિય અવશ્ય છ દિશાને આહાર લે છે, ત્રણ વિકસેંદ્રિયમાં ૧૮ પાપ લાભે છે, પચેંદ્રિયમાં ૧૮ પાપની ભજના છે. ત્રણ વિકસેંદ્રિયમાં મનુષ્ય અને તિર્યંચમાંથી આવીને ઉત્પન્ન થાય છે. પંચેંદ્રિયમાં ચારે ગતિમાંથી આવીને યાવત્ સર્વાર્થસિદ્ધ ગુખીને આવીને ઉત્પન્ન થાય છે, બેઇદ્રિયની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂતની, ઉટ ૧૨ વર્ષની. તેઈદ્રિયની જઘન્ય અંતમુહૂની, ઉત્કૃષ્ટ ૪૯ દિવસની, ચીર દ્રિયની જઘન્ય અંતર્મુહૂર્તની. ઉષ્ણુ છ મહિનાની, પંચેંદ્રિયની જઘનું અંતર મુહૂર્તની, ઉત્કૃષ્ટ ૩૩ સાગરની છે. ત્રણ વિલેંદ્રિયમાં ત્રણ ત્રણ સમુદઘાત લાભે છે. પશ્રિયમાં છ સમુદુઘાત લોભે છે, મારણતિક સમુદ્રઘાત કરીને સહિયા અને અસહિયા અને મરણે મરે છે. ત્રણ વિકલેન્દ્રિય મરીને બે ગતિમાં જાય છેમનુષ્યને અને Page #460 -------------------------------------------------------------------------- ________________ અવગાહનાનો અલ્પ બહુત્વ ભગવતી સ૧૯. ઉ. ૩ તિર્યંચ ગતિ. પંચેંદ્રિય મરીને ચારે ગતિમાં જાય, સર્વાર્થસિદ્ધ સુધી જાય છે અ૫હેવાર : | સર્વથી થોડા દિય, એથી ચોરંદ્રિય વિશેષ, એનાથી તે પ્રિય વિશેષાધિક, એનાથી બેઇદ્વિપ વિશેષાધિક એનાથી તેઉકાય અસંખ્યાતગણ. એનાથી પૃથ્વીકાય વિશેષાધિક, એનાથી અપકાય વિશેષાધિક એનાથી વયુકાય વિશેષાધિક એનાથી વનસ્પતિકાય અનંતગણું છે. અવગાહનાને અલ્પ બહુત્વ ૧. સૌથી થડા સૂક્ષ્મ નિગોદના અપર્યાપ્તાની જઘન્ય અવગાહના. તેથી ૨. સૂમ વાયુકાયના અપર્યાપ્તાની જ. અવ, અસંખ્યાતગણું , ? સૂક્ષમ તેઉકાયના ૪. સૂમ અપકાયના ૫. સૂફમ પૃથ્વીકાયના , ૬. બાદર વાયુકાયના » રુ છે ૭. બાદર તે કાયના ૮. બાદર અપકાયના ૯ બાદર પૃથ્વીકાયના , ૧૦. બાદર નિગદના , ૧૧. પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિના ૨. સૂમ નિગદના પર્યાપ્તાની જ. ૧૩. " અપર્યાપ્યાની ઉ. અવ. વિશેષ. તેથી ૨૪. , પર્યાપ્તાની ઉ. ૧૫. સૂમ વાયુકાયના . . . જ. અવ, અસંખ્યાત . એ ૬. સૂફમ વાયુકાયના અપર્યાપ્તાની ઉ. , ૧૭. સૂક્ષ્મ વાણકાયના પર્યાપ્તાની ઉ. , વિશેષ Page #461 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ શ્રી ભગવતી ઉપક્રમ ૧૮. સૂમ તેઉકાયના પર્યાપ્તાની જ. અવ. અસંખ્યાતગણું ૧૯ ) , અપર્યાપ્તાની ઉ. , વિશેષ , પર્યાપ્તાની ઉ. , ૨૧. સૂમ અપકાયના જ. , અસંખ્યાતગણી , ૨૨. , અપર્યાપ્તાની ઉ. , વિશેષ ૨૩. , પર્યાપ્તાની ઉ. , , ૨૪. સૂમ પૃથ્વીકાયના , જ. , અસંખ્યાતગણું , ૨૫. સૂક્ષમ પૃથ્વીકાયના અપર્યાપ્તાની ઉ. , વિશેષ , ૨૬. , પર્યાપ્તાની ઉ. , ૨૭. બાદર વાયુકાયના જ. , અસંખ્યાતગણી , ૨૮, , , અપર્યાપ્તાની ઉ. , વિશેષ , ૨૯. છે , પર્યાપ્તાની ઉ. ૩૦. બાદર તેઉકાયના પર્યાપ્તાની જ. અવ. અસંખ્યાતગણી તેથી ૩૧, , અપર્યાપ્તાની ઉ. એ વિશેષ , ૩૨. , ,, પર્યાપ્તાની ઉ. ૩૩. બાદર અપકાયના જ. , અસંખ્યાતગણું ૩૪. , અપર્યાપ્તાની ઉ. વિશેષ ૩૫. , , પર્યાપ્તાની ઉ. , ૩૬. બાદર પૃથ્વીકાયના પર્યાપ્તાની જ. અવ. અસંખ્યાતગણી ૩૭. , અપર્યાપ્તાની ઉ. એ વિશેષ ૩૮. , " , પર્યાપ્તાની ઉ. » , ૩૯. બાદર નિગદના , જ. , અસંખ્યાતગણું ૪૦. . અપર્યાપ્તાની ઉ. , વિશેષ , ૪૧. , , પર્યાપ્તાની ઉ ,, ,, કર. પ્રત્યેક શરીરી બાદર વન, પર્યાપ્તાની જ , અસંખ્યાતગણ . ૪૩. પ્રત્યેક શરીરી બાદર વન. અપર્યાપ્તાની ઉ ,, , , ૪૪, , , , પર્યાપ્તાની 6 અવ. આ પ્રખ્યાત ગણું , Page #462 -------------------------------------------------------------------------- ________________ સૂક્ષ્મ બાદર ભગવતી સ. ૧૯ ઉ–૩. ૪૦૫ સૂક્ષ્મ-ભાદર ગૌતમ હે ભગવન ! પૃથ્વી, અપ, તેજસ, વાયુ, વનસ્પતિકાય એ પાંચ કાયમાં સર્વથી સૂકમ કોણ છે ? મહાવીર હે ગતમ! વનસ્પતિકાય સર્વથી સૂમ છે. ચાર કાયમાં વાયુકાય સૂક્ષમ છે. ત્રણ કાયમાં તૈજસકાય સૂક્ષ્મ છે. બે કાયમાં અપકાય સૂમ છે. ૌતમ હે ભગવન્ ! પૃથ્વી, અપ, તેજસ, વાયુ, વનસ્પતિકાય એ પાંચ કાયમાં સૌથી બાદર કયું છે ? મહાવીર : હે ગૌતમ ! વનસ્પતિકાય સૌથી ભાદર છે. ચાર કાયમાં પૃથ્વીકાય વીથી બાદર છે. ત્રણ કાર્યમાં અપકાય સૌથી ભાદર છે, બે કાયમાં તૈજસકાય બાદર છે. ગૌતમ: હે ભગવન્! પૃથ્વીકાયનું શરીર કેટલું મોટું છે? મહાવીરઃ હે ગૌતમ! વનસ્પતિકાયનું શરીર સૌથી નાનું છે, તેથી સૂક્ષમ વાયુકાયનું શરીર અસંખ્યાતગણું મોટું છે, તેથી સૂક્ષમ તેજસકાયનું શરીર અસંખ્યાત ગણું મોટું છે, તેથી સૂક્ષમ અપકાયનું શરીર અસંખ્યાતગણું મેટું છે, તેથી સૂક્ષ્મ પૃથ્વીકાયનું શરીર અસં. ખ્યાતગણું મોટું છે. તેથી બાદર વાયુકાયનું શરીર અસંખ્યાતગણું મોટું છે, તેથી બાદર તૈજસકાયનું શરીર અસંખ્યાતગણું મેટું છે, તેથી બાદર અપકાયનું શરીર અસંખ્યાતગણું મોટું છે. ગૌતમ : હે ભગવન્ ! પૃથ્વીકાયના શરીરની કેટલી મટી અવગાહના છે? મહાવીર ઃ હે ગૌતમ ! જે પ્રકારે કેઈ ચક્રવતી સમ્રાટની ચંદન ઘસવાવાળી દાસી જે ત્રીજા-ચોથા આરામ ઉત્પન્ન થયેલી બળ સૂક્ષ્મ વનસ્પતિકાયની અપેક્ષાએ વનસ્પતિકાય સર્વથી સૂક્ષ્મ છે અને પ્રત્યેક વનસ્પતિકાયની અપેક્ષાએ સર્વથી અધિક બાદર છે. Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ શ્રી ભગવતી ઉપક્રમ સંપન્ન અને નિરોગી છે તે વા હીરાને ચપટીમાં ચેાળીને ચૂર્ણ પણ કરવાળી છે. તે ચૂણુ પીસવાના વા શીલા પર પૃથ્વીકાયના પડને ૨૧ વખત પીસે તે જીવાના આ શિલા અને વાટવાના પૃથ્થર છે, અને કેટલાકને સ્પર્શ પણ થતા નથી. થાય છે, અને કેટલાકને સંપૂણ થતા નથી. વજાના પથ્થરથી કેટલાક પૃથ્વીકાય સાથે સ્પર્શ માત્ર થાય કેટલાક જીવાને સંઘષ કેટલાકને • પીડા થાય છે, કેટલાકને પીડા થતી નથી. અેટલાક મરી જાય છે અને કેટલાક મરતા પણ નથી. કેટલાક પિસાઈ જાય છે અને કેટલાક પિસાતા પણ નથી. પૃથ્વીકાયની આટલી સૂક્ષ્મ અવગાહના છે. ગૌતમ : હે ભગવન્ ! જ્યારે પૃથ્વીકાયના જીવ દખાય છે. ત્યારે તેને કેવી પીડાને અનુભવ થાય છે ? મહાવીર : હે ગૌતમ ! જે પ્રકારે કોઇ કળામાં પાર ગત્ મળવાન, યુત્રાન પુરુષ કેાઈ જીણુ શરીરવાળા, દૂબળા, રાગી, વૃદ્ધ આદમીના માથા પર પેાતાના બન્ને હાથેાથી પ્રહાર કરે, તેા હું ગૌતમ તે વૃદ્ધને કેવી પીડા થાય છે ? ગૌતમ : હે ભગવન્ ! ખૂબ જ અનિષ્ટ, અપ્રિય પીડા થાય છે. મહાવીર : હે ગૌતમ ! એવી રીતે પૃથ્વીકાયના જીવ પગ માદિ નીચે દબાય છે ત્યારે તેને તે વૃદ્ધ પુરુષની અનિષ્ટ. અપ્રિય અને અણુગમતી પીડા થાય છે. અપેક્ષાએ ઋષિ જે પ્રકારે પૃથ્વીકાયની પીડા માટે કહ્યું તે પ્રકારે અપકાય, તેઉકાય અને વનસ્પતિકાયની પીડા માટે પણ કહી દેવું, પાંચે સ્થાવ એ પ્રકારની પીડાના અનુભવ કરે છે. mmmmmm મહા આશ્રવ' આદિના ૧૬ ભાંગા શ્રી ભગવતી સૂત્ર શ. ૧૯. ઉ. ૪ ના અધિકાર ૧. મહા આશ્રવ મહાક્રિયા મહાવેદના મહાનિર્જરા. ૨. મહા આશ્રવ મહાક્રિયા · મહાવેદના અનિજ રા. Page #464 -------------------------------------------------------------------------- ________________ મહાઆશ્રવ આદિના ૧૬ ભાંગા શ. ૧૯ ૩. ૪ ૩. મહા આશ્રવ મહાક્રિયા અલ્પવેઢના મહાનિર્જરા. ૪. મહા આશ્રવ મહાક્રિયા અલ્પવેદના અનિજૅરા. ૫. મહા આશ્રવ અપક્રિયા મહાવેદના મડાર્જિા. ૬. મહા આશ્રવ અપક્રિયા મહાવેદના અલ્પનિર્જરા. ૭. મહા આશ્રવ અપક્રિયા અલ્પવેદના મહાનિર્જરા. ૮. મહા આશ્રવ અપક્રિયા અલ્પવેદના અલ્પનિ રા. ૯. અલ્પ આશ્રવ મહાક્રિયા મહાવદના મહાનિર્જરા. ૧૦. અલ્પ આશ્રવ મહાક્રિયા મહાવેદના અલ્પનિ રા.. ૧૧. અલ્પ આશ્રવ મહાક્રિયા અલ્પવેના મહાનિર્જરા. ૧૨. અલ્પ આશ્રવ મહાક્રિયા અલ્પવેના અલ્પનિ શ. ૧૩. અલ્પ આશ્રવ અપક્રિયા મહાવેઢના મહાનિર્જરા, ૧૪. અલ્પ આશ્રવ અપક્રિયા મહાવેદના અલ્પનિ શ. ૧૫. અલ્પ આશ્રવ અપક્રિયા અલ્પવેઢના મહાનિર્જરા. ૧૬. અલ્પ આશ્રવ અપક્રિયા અલ્પવેદના અúનિર્જરા. તે સાળ ભાંગા ૨૪ દડકમાં ક્રમશઃ બતાવે છે. નારકીના એક દંડકમાં ભાંગા એક બીજો લાલે. જ દેવતાના ૧૩ ફ્રેંડકમાં ભાંગા એક ચેાથેા લાલે @ ૪૦૭ ' ~ નારીમાં મહાઆશ્રવ મહાક્રિયા મહાવેદના અલ્પનિર્જરા ’એ મીન્ને ભાંગે। હ।ય છે. કારણ કે નારકના જીવાને બહુ ક્રમેને મધ હોય છે, એટલા માટે તે ; મહાઆશ્રવ વાળા છે, ‘ કાયિકી ’ આદિ ઘણી ટ્ટિયાવાળા છે. એટલા માટે તે • મહાક્રિયા ’ વાળા છે. અશાતાનેા તીવ્ર ઉદ્ભય હાય છે એટલ માટે તે મહાવેદનાવાળી છે. તેનામાં અવિરત પરિણામ હાવાથી નિર્જરા મૂ ઘેાડી હોય છે, એટલા માટે તે · અપનિજરા ' વાળા છે. શેષ ભાંગા નારક છવામાં લાગુ પડતા નથી. 4 ' @ અસુરકુમાર આદિ દેવતાના ૧૩ દંડકમાં ફક્ત એક ચેાથે ભાંગે (મહાઆશ્રવ મહાક્રિયા અલ્પવેદના અલ્પનિરા) હેાય છે. તેને અવિરતિ ડેાવાથી મહાઆશ્રવ માક્રિયા અને અ૫નિર્જરા હેાય છે. તેનામાં અશાતા' ત ઉદય પ્રાયઃ હાતે નથી. તે માટે તે પવેદનાવાળા હાય છે. શેષ ભાંગા દેવત મામાં હાતા નથી Page #465 -------------------------------------------------------------------------- ________________ ४०८ શ્રી ભગવતી ઉપક્રમ ઔદારિકના ૧૦ દંડકમાં સર્વ ભાંગ લાભ (૧૬) A. ' એ પ્રમાણે નારકને ભાગે ૧, દેવતાના ૧૩ દંડકના ૧૩, ઔદારિકના ૧૦ દંડકના ૧૬/૧૦=૧૬૦. સર્વે મળીને ૧૭૪ ભાંગા થયા. ચરમ પરમ શ્રી ભગવતી સૂત્ર શ. ૧૯ ઉ. ૫ ને આધકાર ગૌતમ અહે ભગવન્! નારકીના નેરિયા શું ચરમ (ડું આયુષ્ય બાકી રહ્યું છે) છે કે પરમ (અધિક આયુષ્ય બાકી છે) છે? મહાવીરઃ હે ગૌતમ! નારકીના નેરિયા ચરમ પણ છે અને પરમ પણ છે. ગીતમઃ અહે ભગવન્! શું ચરમ નેરિયાની અપેક્ષા પરમ નેરિયા મહાકર્મવાળા, મહાકિયાવાળા, મહાઆસરવાળા, મહાવેદનાવાળા હોય છે અને શું પરમ નેરિયાની અપેક્ષા ચરમ નેરિયા અલપકર્મવાળા, અ૫ક્રિયાવાળા, અલ્પઆસવવાળા, અલ્પવેદનાવાળા હોય છે? મહાવીરઃ હા. ગૌતમ! હેય છે, ગૌતમઃ અહે ભગવન ! એનું શું કારણ? મહાવીરઃ હે ગૌતમ! આયુષ્યની સ્થિતિની અપેક્ષા એ રીતે કર્યું છે.... LA પાંચ થાવર, ત્રણ વિકસેંદ્રિય અને તિર્યંચના નવ દંડકમાં પણ મનુષ્યની માફક ૧૬ ભાંગા કહ્યા છે. તેનું કારણ એ છે કે, દારિકના ૧૦ દંડકમાં શાતા અને અશાતાના ઉદયને ક્રમ વિભિન્ન માત્રાથી હેવાને કારણે, તથા અધ્યવસાયની શુભાશુભતાના બળથી ૧૬ ભંગ ઔદારિક શરીરધારી જીવોને માટે સર્વજ્ઞ પ્રભુએ જોયા છે અને બતાવ્યા છે. | Oજે નેરિયાની રિથતિ લાંબી લાંબુ આયુષ્ય) : હેય છે, તેને અલ્પસ્થિતિવાળા નેરિયાની અપેક્ષા અશુભ કર્મ વધુ હોય છે, તે અપેક્ષાથી તે મહાકર્મવાળા, મહાક્રિયાવાળા, મહાઆસવવાળા, મહાવેદનાવાળા, હોય છે. જે નેરિયાની સ્થિતિ અલ્પ હોય છે તે દીર્ધકાળવાળા નેરિયાની અપેક્ષા અલ્પ કર્મવાળા, અલ્પષ્પાવાળા, અલ્પઆસવવાળા, અલ્પવેદનાવાળા હોય છે. Page #466 -------------------------------------------------------------------------- ________________ દ્વીપસમુદ્ર ભગવતી સ. ૧૯ ઉ. ૬ ૪૦૦ જેવી રીતે નારકીનું કહ્યું તે રીતે પૃથ્વીકાયાદિ ઔદ્યારિકના દસ દંડકનું પણ કહી દેવું. ગૌતમ ઃ અહે ભગવન્ ! શું અસુરકુમાર દેવ ચરમ (અ૫ આયુષ્યવાળા) અને પરમ (અધિક આયુષ્યવાળા) હેય છે? મહાવીરઃ હા. ગૌતમ! ચરમ અને પરમ બને હેય છે. ગૌતમઃ અહે ભગવન ! ચરમ અસુરકુમાર દેવેની અપેક્ષા પરમ અસુરકુમાર દેવ અલ્પકર્મવાળા, અલ્પક્રિયાવાળા, અલ્પઆસવવાળા, અલ્પવેદનાવાળા હોય છે અને પરમ અસુરકુમાર દેવેની અપેક્ષા ચરમ અસુરકુમાર દેવ મહાકર્મવાળા, મહાકિયાવાળા, મહાઆસવવાળા, મહાવેદનાવાળા હોય છે? મહાવીર : હા. ગૌતમ! હોય છે ગીતમઃ હે ભગવન ! એનું શું કારણ? મહાવીરઃ હે ગૌતમ! અશુભ કર્મની અપેક્ષાથી એ રીતે કહ્યું છે. જે રીતે અસુરકુમાર દેવેનું કહ્યું એ રીતે ભવનપતિ, વાણવ્યંતર, તિષી અને વૈમાનિક દેવેનું કહી દેવું. દ્વીપ સમુદ્ર શ્રી ભગવતી સૂત્ર શ. ૧૯ ઉ. ૬ ને અધિકાર ગૌતમઃ હે ભગવન્! હીપસમુદ્ર કેટલા છે? મહાવીરઃ હે ગૌતમ! અસંખ્યાત કહા છે. ૧. જંબુદ્વીપ અને લવણસમુદ્ર. I ૯. અરુણ દ્વીપ અને અરુણુ સમુદ્ર ૨. ધાતકીખંડ દ્વીપ અને કાલેદધિ. ૧૦. અરુણુવર દ્વીપ અને અણવર સમુદ્ર. સમુદ્ર, ૩. પુષ્કરવાર દ્વીપ અને પુષ્કરવર | ૧૧, અરુણુવરભાસદ્વીપ અને સમુદ્ર, અણવરભાસ સમુદ્ર ૪. વારુણી દ્વીપ અને વારુણી સમુદ્ર. ૧૨. કુંડલદ્વીપ અને કુંડલ સમુદ્ર, ૫. ક્ષીર દ્વીપ અને ક્ષીર સમુદ્ર. | ૧૩. કુંડલવરદ્વીપ અને કુંડલ સમુદ્ર. ૬. બૃતદ્વીપ અને ધૃતસમુદ્ર. ૧૪ કુંડલવરભાસ દ્વીપ અને ૭. ઈક્ષદ્વીપ અને ઈક્ષુ સમુદ્ર. | કુંડલવરભાસ સમુદ્ર, ૮. નંદીશ્વર દ્વીપ અને નંદીશ્વર) ૧૫. સુચક દ્વીપ અને રુચક સમુદ્ર. સમુદ્ર, Page #467 -------------------------------------------------------------------------- ________________ * ૪૧૦ શ્રી ભગવતી ઉપક્રમ થાવત્ સ્વયંભૂરમણ સમુદ્ર સુધી અસંખ્યાત દ્વીપસમુદ્ર છે. - ગૌતમ ઃ હે ભગવન્! એ દ્વીપ સમુદ્રોના સંસ્થાન (આકાર) કેવા છે? મહાવીરઃ હે ગૌતમ! જંબુદ્વીપને સંસ્થાન થાળીના આકારને છે. બાકી સર્વ દ્વીપસમુદ્રોના સંસ્થાન ચૂડીના આકાર છે. ગૌતમ હે ભગવન ! આ દ્વીપસમુદ્રોને વિઝંભ (પહેલાઈચોડાઈ) કેટલો છે? મહાવીરઃ હે ગૌતમ! જંબુદ્વીપ એક લાખ જનને છે. લવણ સમુદ્ર બે લાખ જનને એ રીતે દ્વીપ અને સમુદ્ર એક એકથી બેગણ બેગણુ થતા ગયા છે. ૌતમ હે ભગવન ! આ દ્વીપસમુદ્રોની પરિધિ કેટલી છે? મહાવીરઃ હે ગૌતમ! જે દ્વીપ અને સમુદ્રની પૂર્વથી પશ્ચિમ સુધી જેટલી ચડાઈ (વિસ્તાર) છે એનાથી ત્રણ ગણી ઝાઝેરી પરિધિ કહેવી. જેમકે જંબુદ્વિીપની પરિધિ ૩ લાખ ૧૬ હજાર ર૨૭ એજન, ૩ કેસ, ૧૨૮ ધનુષ, ૧૩ અંગુલ ઝાઝેરી (કંઈક વધુ) છે. લવણું સમુદ્રની પરિધિ ૧૫ લાખ, ૮૧ હજાર, ૧૩૬ જનથી કઈક ઓછી છે. ઘાતકી ખંડ દ્વીપની પરિધિ ૪૧ લાખ, ૧૦ હજાર, ૯૬૧ જનથી કંઈક ઓછી છે. કાળદધિ સમુદ્રની પરિધિ ૯૧ લાખ, ૭૦ હજાર, ૬૦૫ જન ઝાઝેરી છે. અર્ધપુષ્કરવર દ્વીપની પરિધિ ૧ કરોડ, ૪૨ લાખ, ૩૦ હજાર ૨૪૯ જન ઝાઝેરી છે, સંપૂર્ણ પુરસ્કરવર દ્વીપની પરિધિ ૧ કરોડ, ૯૨ લાખ, ૮૯ હજાર ૮૯૪ જનની છે. એ રીતે સર્વદ્વીપ સમુદ્રોની પરિધિ જાણવી. ગૌતમઃ હે ભગવન ! આ દ્વીપસમુદ્રોને કેટલા કેટલા દરવાજા છે? અને પરસ્પર કેટલું અંતર છે? મહાવીરઃ હે ગૌતમ ! પ્રત્યેક દ્વિીપસમુદ્રને ચાર ચાર દરવાજા છે. Page #468 -------------------------------------------------------------------------- ________________ લવણ સમુદ્ર ભગવતી શ૧૯ -૬. ૪૧૧, જંબુદ્વીપના પ્રત્યેક દરવાજાનું અંતર ૭૯ હજાર પર બાવન જન ઝાઝેરું છે. લવણ સમુદ્રના પ્રત્યેક દરવાજાનું અંતર ૩ લાખ ૫ હજાર ૨૮૦ જનનું છે. ઘાતકીખંડ દ્વીપના પ્રત્યેક દરવાજાનું અંતર ૧૦ લાખ ૨૭ હજાર ૭૩પા યેાજનનું છે. કાલેદધિ સમુદ્રના પ્રત્યેક દરવાજાનું અંતર ૨૨ લાખ ૯૨ હજાર ૬૪૬ જનનું છે. પુષ્કરવર દ્વીપના પ્રત્યેક દરવાજાનું અંતર ૪૮ લાખ ર૦ હજાર ૪૬૯ પેજનું છે. આ સર્વ દ્વિપસમુદ્રના કિનારે એક એક પદ્વવરવેદિકા છે. અને બે . બે વનખંડ છે. એક એક અંદર અને એક એક બહાર જંબુદ્વિીપને. જગતી છે, બીજાને નથી. ગૌતમ ઃ હે ભગવન્! આ સમુદ્રના પાણીને સ્વાદ કે છે?. મહાવીરઃ હે ગૌતમ! લવણું સમુદ્રનું પાણી ખારું છે. કાલે દધિ સમુદ્ર પુષ્કર સમુદ્ર, અને સ્વયંભૂરમણ સમુદ્ર આ ત્રણ સમુદ્રોનાં પાણીને સ્વાદ પાણી જેવું છે. વારુણી સમુદ્રના પાણીને સ્વાદ મદિરા સરખે છે. ક્ષીર સમુદ્રના પાણીને સ્વાદ ખીર (દૂધ) જેવું છે. ધૃત સમુ દ્રના પાણીને સ્વાદ ધૃત (ઘી) જે છે. બાકી સર્વ સમુદ્રોનાં પાણીને સ્વાદ ઈલ્ફરસ (ગેળના રસ) સરખે છે. * ગૌતમ હે ભગવન ! આ દ્વીપ સમુદ્રોના કેટલા દેવતા માલિક છે? મહાવીરઃ હે ગૌતમ ! જંબુદ્વીપ અને લવણ સમુદ્રના એક એક દેવતા માલિક છે. બાકી સર્વ દ્વીપસમુદ્રના બે બે દેવતા માલિક છે. ગામઃ હે ભગવન્ ! આ સર્વ દેવેની સ્થિતિ કેટલી છે? : મહાવીર હે ગૌતમ! આ સર્વ માલિક દેવતાઓની સ્થિતિ એક એક પલ્યોપમની છે. લવણ સમુદ્ર ગૌતમઃ હે ભગવન! લવણ સમુદ્રને આકાર કે છે? મહાવીર હે ગૌતમ ! લવણ સમુદ્રને આકાર તીર્થ, નાવ, શીપ, અશ્વસ્કંધ (ઘેડાની કાંધ), વલભીવટ (વડવૃક્ષના ચારે તરફની Page #469 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપક્રમ ૪૧૨ થયેલી પાળ) અને ચૂડીના આકારે છે. ગૌતમ : હું ભગવન્ ! લવણ સમુદ્રની ચાડાઈ (પહેાળાઈ) પરિધિ આદિ અન્ય વર્ણન કેવું છે? મહાવીર : હે ગૌતમ ! લવણુ સમુદ્રની સમચક્રવાલ ચાડાઈ એ લાખ ચેાજનની છે. એની પરિધિ ૧૫ લાખ, ૮૧ હજાર, ૧૩૯ ચેાજનથી કંઇક ઓછી છે. પૂર્વથી પશ્ચિમના ચરમાંતમાં અને દક્ષિણથી ઉત્તરના ચરમાંતની વચમાં પાંચ લાખ ચેાજનનું અંતર છે. લવણુ સમુદ્રમાં ૮ વેલધર નાગરાજના પર્વત છે. પૂર્વમાં સેનામય ગાસ્તુભ પર્વત છે. એના પર માતૂલ નામના દેવ રહે છે. દક્ષિણમાં કલાસ નામના પત છે. તે શ`ખમય છે, એના શિવકદેવ માલિક છે. પશ્ચિમમાં શંખ પત છે. તે ચાંદીમય છે. એના શંખ દેવતા માલિક છે. ઉત્તરમાં ઇંગસીમ નામના પર્વત છે. તે સ્ફટિકમય છે. એના મણિશિલક દેવતા માલિક છે. ચાર દિશાઓમાં એ ચાર પર્વત વેલ ધર નાગરાજોના છે, એ પ્રકારે ચાર વિદિશાઓમાં રત્નમય ચાર પવંત અનુવેલ ધર નાગરાજ દેવાના છે. કરકોટક, કમ, કૈલાશ, અરુણુપ્રભ-એ આ દેવતાઓનાં નામ છે. અને એની જેવાં પતાનાં નામ છે. જબુદ્વીપની જગતીથી ૪૨૦૦૦ ચેાજન આગળ ફ્–લવણુ સમુદ્રમાં જવા પર ચાર દિશામાં અને વિદિશામાં આઠ પત છે. દરેક પર્વત ૧૭૨૧ ચેાજનના ઊંચા છે. મૂળમાં ૧૦૨૨ ાજનના લાંખા પહેાળા છે, વચમાં ૭૨૩ ચેાજન અને ઉપર ૪૨૪ ચેાજનને લાંખે પહેાળા છે. ત્રણ ગણી ઝાઝેરી પિરિધ છે. એનું સંસ્થાન ગાયના પૂછડાની સમાન છે. એક એક પદ્મવર વેદ્રિકા અને એક એક વનખ ડથી ઘેરાયેલ છે. પર્વતની ઉપર સમરમણિક ભૂમિભાગ છે. ત્યાં એના એક એક માલિક દેવાના એક એક મહેલ છે, તે ૬૨ા ચેાજનના ઊંચા અને ૩૧. ચેાજનના પહાળે છે. ત્યાં તે દેવાનાં સિ'ડાસન છે. એની સ્થિતિ એક એક પલ્યાપમની છે. ત્યાં તે દેવ પેાતાના પરિવાર સાથે રહે છે. એની રાજધાની પોતપેાતાની દિશાથી અસંખ્યાત Page #470 -------------------------------------------------------------------------- ________________ લવણ સમુદ્ર ભગવતી શ. ૧૯ ઉ. ૬ ૪૧૩ . સમુદ્ર ઓળંગીને જવા પર બીજે લવણ સમુદ્ર આવે છે, ત્યાં છે. રાજધાનીની લંબાઈ પહેલાઈ ૧૨૦૦૦ જનની છે. ગૌતમઃ હે ભગવન . લવણસમુદ્રના અધિપતિ સુસ્થિત સુઠિયા) દેવ કયાં રહે છે? મહાવીર હે ગૌતમ જંબુદ્વીપની જગતથી ૧૨૦૦૦ જન આગળ (દર) લવણું સમુદ્રમાં જવા પર ગૌતમીપ આવે છે. તે ૧૨૦૦૦ એજનને લાંબે પહેળે છે. એની પરિધિ ૩૭૪૮ એજન ઝાઝેરી છે. એ દ્વીપ પર સુસ્થિત દેવનું કીડાસ્થાન છે. એની રાજધાની અસંખ્યાતા સમુદ્ર ઓળંગીને જવા પર બીજે લવણસમુદ્ર આવે છે તે પર છે. ગૌતમ? હે ભગવન્! પાતાળ કળશે કયાં છે? મહાવીરઃ હે ગૌતમ! જબુદ્વીપની જગતીથી ૫૦૦૦ એજન આગળ લવણ સમુદ્રમાં જવા પર ચારે દિશામાં ચાર પાતાળ કળશે છે. એનાં નામ આ પ્રમાણે છે. વલયમુખ, કેતુમુખ, ધૂપ, અશ્વ ઈશ્વર. તે પાતાળ કળશે એક લાખ જન જમીનમાં ઊંડા છે. વચમાં એક લાખ જન પહોળા છે. અને ૧૦૦૦ જનની મેટી (જાડી) ઠીકરી છે. કાળ, મહાકાળ, વેલભ અને પ્રભંજન એ ચાર દેવતા એ ચાર પાતાળ કળશોના માલિક છે. એ ચાર પાતાળ કળશની વચ્ચે વચ્ચે (ચારે કળશેના વચ્ચેના અંતરમાં) ૭૮૮૪ નાના કળશ છે. તે દરેક એક હજાર એજનના ઊંડા છે. એક હજાર વજનના વચમાં પહોળા છે. એક એજનના નીચે પહોળા છે. એનું મુખ એક જનનું પહેલું છે, દસ જનની જાડી ઠીકરી છે. વામય છે. એક એક કળશની વચમાં ૨૧૫, ૨૧૬, ૨૧૭, ૨૧૮, ૨૧૯, ૨૨૦, ૨૨૧, ૨૨૨, ૨૨૩ કળશેની નવ નવ હાર છે. એ રીતે ચારે કળશેની વચમાં નવ નવ હાર છે. એ સર્વ મળી ૭૮૮૪ નાના કળશ છે અને ૪ કળશ મોટા છે. કુલ ૭૮૮૮ કળશ છે. એ કળશોના એક એક દેવતા માલિક છે. એની એક એક પલેપમની સ્થિતિ છે. એ સર્વ કળશેના ત્રણ ભાગ છે. ઉપર, નીચે અને વચ્ચેને ભાગ Page #471 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ - શ્રી ભગવતી ઉપામ નીચેના ભાગમાં વાયુ છે. વચ્ચેના ભાગમાં વાયુ અને પાણી છે ઉપરના ભાગમાં પાણી છે. નીચે વાયુ બહુ ઉત્પન્ન થાય છે, જેનાથી જળ ઊછળીને વધે છે. જ્યારે વાયુ શાંત થાય છે ત્યારે જળ શાંત થઈ જાય છે અને નીચે બેસી જાય છે. લવણસમુદ્રના જળમાં એક જળને ઘેરે (ઉદકમાળા-ડગમાળા) ઊઠે છે, જે ૧૬૦૦૦ હજાર જન ઊંચી છે અને ચારે તરફ ૧૦૦૦૦ જન પહોળી છે. એમાં પાણીની વેલ બે ગાઉ (કેસ) ઊંચી ઊછળે છે અને ૧૭૪૦૦૦ દેવતા દબાવે છે. ૪ર૦૦૦ દેવતા તે જંબુદ્વીપની તરફથી દબાવે છે. ૬૦૦૦૦ દેવ ઉપરથી દબાવે છે અને ૭૨૦૦૦ દેવ ઘાતકી ખંડની તરફથી દબાવે છે. - જંબુદ્વિીપની જગતીથી લવણ સમુદ્રમાં ૯૫ વેલાગ્ર (વાળને અગ્રભાગ) જવા પર લવણ સમુદ્ર એક વાલાગ્ર ઊંડે છે. એ રીતે લ્પ આંગળ જવા પર એક આંગળ ઊંડે છે. ૯૫ હાથ જવા પર એક હાથ, ૯૫ ગાઉ જવા પર એક ગાઉ, અને ૫ જન જવા પર એક જન ઊંડે છે અને ૯૫૦૦૦ એજન જવા પર એક હજાર જન ઊંડે છે. - લવણ સમુદ્રમાં ૫૦૦ જનની માછલી છે. પાંચ લાખ કુલકેડી જળચરની છે. એક અહેરાત્રિમાં એટલે કે ૩૦ મુહૂર્તમાં બે વાર " જળની હાનિ અને વૃદ્ધિ થાય છે. લવણ સમુદ્રના વિજય આદિ ચાર દરવાજા છે. એ ચાર દરવાજાના ચાર દેવતા માલિક છે. એ દેવેની રાજધાનીઓ બીજા લવણુ સમુદ્રમાં છે. લવણ સમુદ્રની ચારે તરફ પવર વેદિકા છે. તે અડધા જનની ઊંચી છે, ૫૦૦ ધનુધની પહોળી છે. ગૌતમ? હે ભગવન ! લવણું સમુદ્રમાં કેટલી નદીઓ આવીને પડે છે? મહાવીરઃ હે ગૌતમ ! ૧૪૫૬૦૯૦ નદીઓ જંબુદ્વિીપની તરફથી આવીને પડે છે અને ૧૪૫૬૦૯૦ નદીઓ ઘાતકી ખંડદ્વીપની તરફથી આવીને પડે છે. Page #472 -------------------------------------------------------------------------- ________________ ૪૧૫ મૌતમ : હે ભગવન્ ! શું લવણ સમુદ્ર કયારેય પેાતાની મર્યાદા નિવૃત્તિ ભગવતી ૧. ૧૯ ૩, ૮. લાપે છે? મહાવીર : હૈ ગૌતમ ! લવણુ સમુદ્ર પેાતાની મર્યાદા કદી લાપતા નથી. ગૌતમ : હે ભગવન્ ! એનું શું કારણ છે ? મહાવીર : હૈ ગૌતમ ! જ બુદ્વીપમાં તીર્થંકર છે, કેવળી છે, ચક્રવતી છે, ખળદેવ છે, વાસુદેવ છે, સાધુ-સાધ્વી છે, શ્રાવક-શ્રાવિકા છે, સમષ્ટિ છે. એના પુણ્યના પ્રભાવથી લવણુ સમુદ્ર પાતાની મર્યાદા કદી લાપતા નથી. અને એનું પાણી જમુદ્દીપનમાં અને ઘાતકીખ ડ દ્વીપમાં પડતુ નથી. (આ લવણુ સમુદ્ર સંબંધીના સારા વિસ્તાર (સ વન) જીવાભિગમ સૂત્રની ત્રીજી પ્રતિપાતીમાં છે.) ܡ નિવૃત્તિ શ્રી ભગવતી સૂત્ર શ. ૧૯. ઉ. ૮ના અધિકાર નિવૃત્તિનાં ૮ કર્મ, ૫ શરીર, ૫ ઇ ́દ્રિય, ૪ ભાષા, ૪ મન, ૪ કષાય, ૫ વષ્ણુ, ૨ ગધ, ૫ રસ, ૮ ૫, ૬ સંસ્કાર, ૪ સંજ્ઞા ૬ વૈશ્યા, ૩ દૃષ્ટિ, ૫ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ ચૈાગ, ૨ ઉપયોગ એમ કુલ ૮૨ ખેલ છે. ગૌતમ ; હે ભગવન્ ! સમુચ્ચય જીવમાં અને ૨૪ દંડકના જીવામાં આ ૮૨ બેલેટમાંથી કેટલા કેટલા ખેલ લાલે છે? મહાવીર : હું ગૌતમ ! સમુચ્ચય જીવમાં ખેલ ૮૨ લાલે, નારકીમાં ખેલ લાલે ૭૦ જી (૮ ક્રમ, ૩ શરીર, ૫ ઈંદ્રિય, ૪ ભાષા, @ ૨ શરીર, પ સસ્થાન, ૭ લેશ્યા, ૨ જ્ઞાન એ ૧૨ ખેલ સમુચ્ચયના ૮૨ માંથી ઓછા હાય. Page #473 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ શ્રી ભગવતી ઉપમા મન, ૪ કષાય, વર્ણાદિના ૨૦, સંસ્થાન ૧ હુંડક, ૪ સંજ્ઞા, ૩ લેશ્યા, ૩ દષ્ટિ, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ યોગ, ૨ ઉપગ=૭૦) ભવનપતિ અને વાણવ્યંતર દેવેમાં બેલ લાભે ૭૧ (ઉપર ૭૦ બેલ કહ્યા તેમાં ૧ તેજાલેશ્યા વધી). તિષી અને ૧૨ દેવલોકમાં બેલ લાભે ૬૮ (ઉપર ૭૧ બેલ કહ્યા તેમાં ૩ લેશ્યા ઓછી થઈ). નવરૈવેયકમાં બોવ લાભ ૬૭ (ઉપરના અડસઠમાંથી એક મિથ્યાદષ્ટિ ઓછી થઈ) પાંચ અનુત્તર વિમાનમાં બેલ લાભે ૬૩ (૬૭ માંથી ૩ અજ્ઞાન, ૧ મિથ્યાદષ્ટિ એ ૪ બોલ ઓછા થયા). પૃથ્વીકાય, અપકાય, અને વનસ્પતિકાયમાં બેલ લાભે પ૧ (૮ કર્મ, ૩ શરીર, ૧ ઈદ્રિય, ૪ કષાય, ૨૦ વર્ણાદિ, ૧ સંસ્થાન હંડક, ૪ સંજ્ઞા, જલેશ્યા, ૧ દષ્ટિ-મિથ્યાષ્ટિ-૨ અજ્ઞાન, ૧ યોગ, ૨ ઉપગ પ૧) તેઉકાયમાં બેલ લાભે ૫૦ (૫૧ માંથી ૧ લેશ્યા ઓછી થઈ. વાયુકાયમ બેલ લાભે પ૧ (૫૦ માં એક વૈક્રિય શરીર વધ્યું) બેઈદ્રિયમાં બેલ લાભે ૫૬ (૮ કર્મ, ૩ શરીર, ૨ ઈદ્રિય, ૧ ભાષા-વ્યવહારભાયા-૪ કષાય ૨૦ વર્ણાદિ, ૧ સંસ્થાન ૪ સંજ્ઞા, ૩ વેશ્યા, ૨ દષ્ટિ, ૨ જ્ઞાન, અજ્ઞાન, ૨ યેગ, ૨ ઉપગ =૫૬) તેઈદ્રિયમાં બેલ લાભે પ૭. (૫૬ માં એક ઈદ્રિય વધી) તિર્યય પંચેંદ્રિયમાં બેલ લાભે ૭૬. (૮૨ માંથી આહારક શરીર, મનપયજ્ઞાન, કેવળજ્ઞાન એ ૩ બેલ ઓછા થઈ ગયા) મનુષમાં બેલા લાલે ૮૨. ગૌતમ: હે ભગવન ! ચૌદ ગુણસ્થાનની અપેક્ષાએ કયા કયા ગુણસ્થાનમાં કેટલા કેટલા બોલ લાભે છે? મહાવીરઃ હે ગૌતમ! પહેલા અને ત્રીજા ગુણસ્થાનમાં બેલ લાભ ૭૪. <= (૮ કર્મ ૪ શરીર, ૫ ઈદ્રિય ૪ ભાષા, ૪ મન, ૪ કષાય, ૨૦ વર્ણાદિ, ૬ સંસ્થાન, ૪ સંજ્ઞા, ૬ વેશ્યા, ૧ દષ્ટિ, ૩ અજ્ઞાન, ૩ યેગ, ૨ ઉપગ=૭૪) = ૧ શરીર, ૨ દૃષ્ટિ, ૫ જ્ઞાન એ ૮ બોલ સમુચ્ચયના ૮૨ માંથી ઓછા હેય. Page #474 -------------------------------------------------------------------------- ________________ નિવૃત્તિ ભગવતી શ. ૧૯ ૩. ૮ ખીજા, ચેાથા અને પાંચમા ગુરુસ્થાનમાં મેલ લાભે ૭૪ < (૮ ક, ૪ શરીર, ૫ ઈંદ્રિય, ૪ ભાષા, ૪ મન, ૪ કષાય, ૨૦ વર્ણાદિ, ૬ સંસ્થાન, ૪ સંજ્ઞા, ૬ લેસ્સા, ૧ દૃષ્ટિ, ૩ જ્ઞાન, ૩ ચેગ, ૨ ઉપયાગ=૭૪) ૪૧૭ છઠ્ઠા ગુણસ્થાનમાં ખેલ લાલે ૭૬, (બીજા ગુણસ્થાનમાં જે ૭૪ કહ્યા એમાં ૧ આહારક શરીર ૧ મન:પર્યાજ્ઞાન એ બે એલ વધે) સાતમા ગુણુસ્થાનમાં મેલ લાલે ૬૯. (ઉપર ૭૬ કહ્યા એમાંથી ૪ સંજ્ઞા, કૃષ્ણાદિ ૩ અશુભ લેસ્યા. એ છ ખેલ એછા થયા) આઠમા-નવમા ગુણુસ્થાનમાં બેલ લાલે ૬૫ (ઉપર ૬૯ કહ્યા તેમાંથી એ શરીર વૈક્રિય અને આહારક-૨ . લેશ્યા તેજો, અને પદ્મ એ ૪ એલ ઓછા થયા.) દસમાં ગુણુસ્થાનમાં ખેલ લાલે ૬૨. (ઉપર ૬૫ કહ્યા એમાંથી ૩ કષાય ઓછા થયા). અગિયારમા–બારમા ગુણસ્થાનમાં મેલ લાલે ૬૦. (૬૨માંથી ૧ મેાહનીય ક અને ૧ લાભ કષાય—એ એ ખેલ આછાં થયા.) તેરમા ગુરુસ્થાનમાં મેલ લાલે ૪૫. (૪ કમ, ૩ શરીર, ૨ ભાષા, ૨ મન, ૨૦ વઢિ, ૬ સંસ્થાન, ૧ લેફ્સા, ૧ દૃષ્ટિ, ૧ જ્ઞાન, ૩ ચેગ, ૨ ઉપયાગ) ચૌદમા ગુરુસ્થાનમાં મેલ લાલે ૩૭. (ઉપર. ૪૫ કહ્યા એમાંથી ૨ ભાષા, ૨ મન, ૧ લેશ્યા, ૩ યાગ એ ૮ ખેલ ઓછા થયા.) < ૧ શરીર, ૨ દૃષ્ટિ. ૨ જ્ઞાન, ૩ અજ્ઞાન એ ૮ ખેલ સમુચ્ચય ૮૨ માંથી ઓછા થયા. ૫૩ Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ શ્રી ભગવતી ઉપક્રમ - કરણ શ્રી ભગવતી સૂત્ર શ. ૧૯ ઉ. ૯ને અધિકાર ગૌતમ? હે ભગવન ! કરણ ૮ કેટલા પ્રકારના છે? મહાવીરઃ હે ગૌતમ ! કરણ ૫૫ પ્રકારના છે. પાંચ દ્રવ્ય કરણT (દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ. ભાવ), ૫ શરીર, પઈદ્રિય, પ ભાષા, ૪ મન, ૪ કષાય, ૭ સમુઘાત, ૪ સંજ્ઞા ૬ લેશ્યા, ૩ દષ્ટિ, ૩ વેદ, ૫ પ્રાણાતિપાત આદિ (પ્રાણાતિપાદ, મૃષાવાદ, અદત્તાદાન મૈથુન, પરિગ્રહ) એ પપ કરણ છે. ગૌતમ? હે ભગવન ! દંડક અપેક્ષાએ જેમાં કેટલા કરણના બોલ લાભે છે? મહાવીરઃ હે ગૌતમ! દંડક અપેક્ષાએ સમુચ્ચય જીવમાં બેલા લાભ પપ, નારકીમાં બેલ લાભ ૪૫ (પ દ્રવ્ય, ૩ શરીર, ૫ ઈદ્રિય, ૪ ભાષા, ૪ મન, ૪ કષાય, ૪ મુદ્દઘાત, ૪ સંજ્ઞા, ૩ લેશ્યા, ૩ દષ્ટિ, ૧ વેદ, ૫ પ્રાણાતિપાદ આદિ-૪૫) ભવનપતિ વાણવ્યંતરમાં બોલ લાભ ૪૮ (ઉપર કહ્યા ૪પ તેમાં ૧ સમુદ્દઘાત, ૧ લેશ્યા, ૧ વેદ-એ ત્રણ બેલ વધે.) જ્યોતિષી અને પહેલા દેવામાં તથા બીજા દેવલેકમાં બેલ લાભે ૪૫ (ઉપર ૪૮ કહ્યા એમાંથી ૩ લેહ્યા ઓછી થઈ.) ત્રીજા દેવલોકથી બાર દેવલોક સુધી બેલ લાભે ૪૪ ( ઉપર ૪૫ કહ્યા <જેના દ્વારા ક્રિયા થાય એને અર્થાત ક્રિયાના સાધનને કરણ કહે છે, થવા કરનારને કરણ કહે છે. પ્રશ્ન : કરણ અને નિવૃત્તિમાં શો ફેર ? ઉત્તર: કિયાની આરંભરૂપ કરણ છે અને ક્રિયાની સમાપ્તિરૂપ નિવૃત્તિ છે. Uદ્રવ્યરૂપ દાતરડું, ચાકુ, આદિ દ્રવ્યકરણ છે અથવા સળી–ઘાસની ચટાઈ આદિ બનાવવું દ્રવ્યકરણ છે. ક્ષેત્ર રૂપકરણ અથવા શાલિ ક્ષેત્ર આદિનું કરવું અથવા કઈ ક્ષેત્રાદિમાં સ્વાધ્યાય કરે ક્ષેત્ર કરણ છે. કાળરૂપ કરણ અથવા કાળદ્વાર કોઈ કાળાં કરવું કાળકરણ છે. નરક દિ ભવ કરવો ભવકરણ છે. ઔપશમિકાદિ ભાવ કરે ભાવકરણ છે. Page #476 -------------------------------------------------------------------------- ________________ કરણ ભગવતી શ. ૧૯ ૩ ૯ ૪૧૦ એમાં ૧ વેદ-સ્ત્રી વેદ એ છો.) નવચૈવેયકમાં બેલ લાભે ૪૧ (ઉપર ૪૪ કહ્યા તેમાં ૨ સમુઘાત અને ૧ મિશ્રદષ્ટિ એ ત્રણ બેલ ઓછા થયા.) પાંચ અનુત્તર વિમાનમાં બેલ લાભે ૪૦ ( ઉપર ૪૧ કહ્યા એમાં ૧ મિશ્રદષ્ટિ બેલ એ છે). પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાયમાં બોલ લાભે ૩૧ (૫ દ્રવ્યાદિ, ૩ શરીર, ૧ ઈદ્રિય, ૪ કષાય, ૩ સમુઘાત, ૪ સંજ્ઞા, ૪ લેશ્યા, ૧ દષ્ટિ, ૧ વેદ, ૫ પ્રાણાતિપાદિ=૩૧). તેઉકાયમાં બેલ લાભે ૩૦ (ઉપર ૩૧ કહ્યા એમાંથી એક વેશ્યા ઓછી થઈ). વાઉકાયમાં બેલ લાભે ૩૨ (ઉપર ૩૦ કહ્યા તેમાં ૧ વૈકિય શરીર અને એક વૈકિય સમુઘાત એ બે બોલ વધ્યા.) બેઈદ્રિયમાં બેલ લાભે ૩૩ (ઉપર ૩૦ કહ્યા એમાં ૧ ઈદ્રિય, ૧ વ્યવહારભાષા, ૧ સમદષ્ટિ એ ત્રણ બેલ વધ્યા) તે ઇંદ્રિયમાં બેલ લાભે ૩૪ (૩૩માં એક ઇંદ્રિય વધી). ચોરેંદ્રિયમાં બોલ લાભે ૩૫ (૩૪માં એક ઈન્દ્રિય વધી) તિર્યંચ પચેંદ્રિયમાં બેલ લાભ પર. (પપમાં થી ૧ શરીર ૨ સમુદ્રઘાત એ ત્રણ બોલ ઓછા થયા.) મનુષ્યમાં બોલ લાભે પપ. ગતમઃ હે ભગવન ! ચૌદ ગુણસ્થાનની અપેક્ષાએ કયા ક્યા ગુણસ્થાનમાં કેટલા કેટલા કરણના બોલ લાભે છે? મહાવીરઃ હે ગૌતમ! પહેલા અને ત્રીજા ગુણસ્થાનમાં બોલ લાભ ૫૦. (પપ માંથી ૧ આહારક શરીર, ૧ આહારક સમુદઘાત, કેવળી સમુદ્યાત, ૧. સમદષ્ટિ એ ચાર બેલ અને પહેલા ગુણસ્થાનમાં ૧ મિશ્રષ્ટિ તથા ત્રીજા ગુણસ્થાનમાં ૧ મિથ્યાષ્ટિ એ પાંચ પાંચ બેલ ઓછા થઈ ગયા.) બીજા, ચેથા અને પાંચમા ગુણસ્થાનમાં બેલ લાભ ૫૦. (૫૫ માંથી ૧ આહારક શરીર, ૧ આહારક સમુદ્યાત, ૧ કેવળી સમુદ્રઘાત, ૧ મિથ્યાષ્ટિ અને ૧ મિશ્રદષ્ટિ એ પાંચ બોલ ઓછા થયા.) છઠ્ઠા ગુણસ્થાનમાં બેલ લાભે ૪૭. (પપ માંથી ૫ પ્રાણાતિપાતાદિ, ૧ કેવળી સમુદ્દઘાત, ૧ મિથ્યાષ્ટિ અને ૧ મિશ્રદષ્ટિ એ ૮ બેલ ઓછા થઈ ગયા છે સાતમા ગુણસ્થાનમાં બેલ લાભે ૩૪ (ઉપર ૪૭ કહ્યા છે, એમાંથી ૬ સમુદઘાત, ૪ સંજ્ઞા, ૩ કૃષ્ણદિ લેશ્યા એ ૧૩ બેલ ઓછા થયા). Page #477 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપક્રમ આઠમા નવમા ગુરુસ્થાનમાં બાલ લાલે ૩૦-૩૦ (ઉપર કહ્યા ૩૪ તેમાંથી ૨ શરીર ૨ લેફ્સા–એ ચાર ખેલ આછા થયા). દસમા ગુણસ્થાનમાં ખેલ લાભે. ૨૪ (ઉપર ૩૦ કહ્યા છે એમાંથી ૩ કષાય, ૩ વેદ એ છ ખેલ આછા થયા). અગિયારમા બારમા ગુરુસ્થાનમાં બેલ લાગે ૨૩-૨૩ (ઉપર ૨૪ કહ્યા છે એમાંથી લાભ કષાય એછે થયા). તેરમા ગુણસ્થાનમાં ખેલ લાભે~૧૫ ( ઉપર ૨૩ કહ્યા છે તેમાંથી પ ઇંદ્રિય, ૨ મન, ૨ ભાષા એ નવ ખેલ એછા થયા. અને કેવળીસમુદ્દાત વધી). ચૌદમા ગુણસ્થાનમાં બેાલ લાલે ૯ (પ દ્રવ્યાદિ, ૩ શરીર, ૧ સમષ્ટિ= ૯) સિદ્ધ ભગવાનમાં બેલ લાજે ૬ (પ દ્રવ્યાદિ, ૧ સમષ્ટિ ). ४२० છે દ્રવ્ય શ્રી ભગવતી સૂત્ર શ. ૨૦ . ૨ ના અધિકાર ગૌતમ : હે ભગવન્ ! આકાશ કેટલા પ્રકારનાં છે ? મહાવીર : હે ગૌતમ ! આકાશ એ પ્રકારનાં છે: લેાકાકાશ અને અલાકાકાશ. ગૌતમ : હે ભગવન્ ! લેાકાકાશમાં શું જીવ છે? કે જીવને દેશ છે, કે જીવના પ્રદેશ છે; અજીવ છે, કે અજીવન દેશ છે કે અજીવના પ્રદેશ છે ? મહાવીર ઃ હે ગૌતમ ! લેાકાકાશમાં જીવ છે, છે, જીવના પ્રદેશ પણ છે; અજીવ પણ છે, અજીવના અજીવના પ્રદેશ પણ છે. જીવના દેશ પણ દેશ પણ છે, ગૌતમ : હું ભગવન્ ! ધર્માસ્તિકાય કેટલી મેાટી છે ? મહાવીર : હે ગૌતમ ! ધર્માસ્તિકાય લેાકરૂપ, લેાકમાત્ર, લોકપ્રમાણ છે. સંપૂર્ણ લાકને અવગાહન કરી રાખેલ છે. . એ રીતે ~ ૫ દ્રવ્યાદિ, ૩ શરીર, ૨ ભાષા, ર્ મન, ૧ કેવળી સમુદ્ધાત ૧ શુકલ લેશ્યા ૧ સમદષ્ટિ એ ૧૫ ખેલ લાભે ૧ Page #478 -------------------------------------------------------------------------- ________________ છ દ્રવ્ય ભગવતી શ-૨૦, ઉ–. ૪૨૧ અધર્માસ્તિકાય, કાકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાયનું કહી દેવું. ગૌતમ: હે ભગવન ! ધર્માસ્તિકાય અધોલેકને કેટલા સ્પર્શે છે? મહાવીર: હે ગૌતમ ! અર્ધા ઝાઝેરા. ૮૭ રાજુથી કંઈક અધિક) પશે છે. બીજા શતકમાં કહ્યું છે તે પ્રમાણે, સર્વ અધિકાર અહીં કહી દેવા. ગૌતમ : હે ભગવન ! ઈષ~ામ્ભારા પૃથ્વી (સિદ્ધશિલા) કાકાશના સંખ્યાતમા ભાગને સ્પર્શે છે કે અસંખ્યાત ભાગ વગેરેને સ્પર્શે છે? મહાવીર : હે ગૌતમ ! સંખ્યાતમા ભાગને સ્પર્શતા નથી પરંતુ અસંખ્યાતમા ભાગને સ્પર્શે છે. બહુ અસંખ્યાતમા ભાગને સ્પર્શતા નથી, બહુ સંખ્યામા ભાગે સ્પર્શતા નથી. સર્વ લેકને સ્પર્શતા નથી. ગૌતમ? હે ભગવન! ધર્માસ્તિકાય નાઅભિવચન (પર્યાયવાચી શબ્દ D) કેટલા છે? મહાવીરઃ હે ગૌતમ! અનેક છે, જેમકે ધર્મ, ધર્માસ્તિકાય, પ્રાણાતિપાત વિરમણ યાવત્ મિથ્યાદર્શનશલ્ય વિરમણ (૧૮ “પાપનું વિરમણ) પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ આદિ અનેક નામ છે. ગૌતમ ઃ હે ભગવન ! અધર્માસ્તિકાયનાં કેટલા નામ છે? મહાવીરઃ હે ગૌતમ! અધર્મ, અધર્માસ્તિકાય, પ્રાણાતિપાતથી D અહીંયાં પ્રશ્ન કર્યો છે કે, “ધમસ્તિકાય ” શબ્દ દ્વારા કહેવાવાળા અર્થવાચક કેટલા શબ્દ છે ? એનો ઉત્તર એ છે કે, ધર્માસ્તિકાય શબ્દના પ્રતિપાદ બે અર્થ છે: ધર્માસ્તિકાય દ્રશ્ય તથા સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ ધમ સ્તિકાય દ્રવ્ય પ્રતિપાદક અને સામાન્ય ધર્મ પ્રતિપાદક “ધર્મ' શબ્દ છે. * પ્રાણાતિપાત વિરમણ આદિ શબ્દ વિશેષ ધર્મ પ્રતિપાદક છે? એ સિવાય સામાન્ય રૂપથી અથવા વિશેષ રૂપથી ચારિત્ર ધર્મનું પ્રતિપાદક જે શબ્દ છે તે સર્વ ધર્માસ્તિકાયના અભિવાચન (પર્યાયવાચી) શબ્દ કહ્યા છે. એ રીતે અધર્માસ્તિકાયના વિષયમાં પણ સમજવું. Page #479 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ શ્રી ભગવતી ઉપકમ લઈ મિથ્યાદર્શનશલ્ય સુધી ૧૮ પાપ, પાંચ અસમિતિ, ત્રણ અગુપ્તિ આદિ અનેક નામ છે. ગૌતમ: હે ભગવદ્ ! આકાશાસ્તિકાયનાં કેટલા નામ છે? મહાવીર : હે ગૌતમ ! આકાશ, આકાશાસ્તિકાય, ગગન, નભ, સમ, વિષમ, ખહ, વિહાય, વિચિ, વિવર, અંબર, અંબરસ (અંબ જળરૂપી રસ જેનાથી પ્રાપ્ત થાય) છિદ્ર, શુષિર, માર્ગ, વિમુખ, અ૮, વ્ય, આધાર, વ્યોમ, ભાજન, અંતરિક્ષ, શ્યામ, અવકાશાન્તર અગમ, સ્ફટિક, (સ્વચ્છ), અનંત આદિ અનેક નામ છે. ગૌતમ: હે ભગવન ! જીવાસ્તિકાયનાં કેટલાં નામ છે? મહાવીરઃ હે ગૌતમ! જીવ, જીવાસ્તિકાય, પ્રાણ, ભૂત, સત્ત્વ. વિજ્ઞ, ચેતા, (પુદ્ગલેને સંચય કરવાવાળા), જેતા (કર્મરૂપ શત્રુને જીતવાવાળા), આત્મા, રંગણું (રાગયુક્ત) ગમન કરવાવાળા, પુદ્ગલ, માનવ, કર્તા વિક્ત, જગત્ (ગમનશીલ) જંતુ, નિ (ઉત્પાદક) સ્વયંભૂતિ, શરીરી, નાયક, અંતરાત્મા આદિ અનેક નામ છે. ગૌતમ : હે ભગવન્! મુદ્દગલાસ્તિકાયનાં કેટલાં નામ છે? મહાવીરઃ હે ગૌતમ! પુદગલ, પુદ્ગલાસ્તિકાય, પરમાણુ, બે પ્રદેશથી માંડી અનંતપ્રદેશી આદિ અનેક નામ છે. ગૌતમ ઃ અહે ભગવન્! પ્રાણાતિપાત આદિ શેમાં પરિણમે છે. મહાવીરઃ હે ગૌતમ! પ્રાણાતિપાત આદિ ૧૮ પાપ તથા ૧૮ પાપોના વિરમણ ઔત્પાતિકી આદિ ચાર બુદ્ધિ, અવગ્રહ, ઈહા, અવાય, ધારણા, ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પુરુષાકાર, પરાક્રમ, નારકીપણું, અસુરકુમારપણું યાવત્ વૈમાનિકપણું, જ્ઞાનાવરણીય આદિ ૮ કર્મ, કૃષ્ણલેશ્યા આદિ છ લેશ્યા, સમ્યગ્દષ્ટિ, મિથ્યાષ્ટિ, મિશ્રદષ્ટિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન, કેવળદર્શન, આમિનિબેધિક જ્ઞાન થાવત્ વિર્ભાગજ્ઞાન, આહાર સંજ્ઞા આદિ ૪ સંજ્ઞા, દારિક આદિ પાંચ શરીર, એગ ત્રણ, સાકાર ઉપયોગ, નિરાકાર ઉપગ આદિ તથા તેના Page #480 -------------------------------------------------------------------------- ________________ વર્ણદિના ભાંગા ભગવતી -૨૦ ઉ. ૫ ૪ર૩ સમાન અન્ય સર્વ ધર્મ આત્મામાં પરિણમે છે. આત્મા સિવાય અન્યત્ર પરિણમતા નથી. ગૌતમ? હે ભગવન! ગર્ભમાં ઉત્પન્ન થતા જીવ કેટલા વર્ણ, ગંધ, રસ, સ્પર્શવાળાં પરિણામેથી પરિણમે છે? મહાવીર: હે ગૌતમ! પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ, ૮ સ્પર્શવાળાં પરિણમેથી પરિણમે છે. ગૌતમ: હે ભગવન ! જીવ કર્મોથી મનુષ્ય, તિર્યંચ આદિ અનેક રૂપથી પરિણમે છે? મહાવીરઃ હા ગૌતમ! જીવ અને આ આખું જગત કર્મોથી વિવિધ રૂપથી પરિણમે છે, કર્મો વિના પરિણમતા નથી. વર્ણાદિના ભાંગા શ્રી ભગવતી સૂવ શ. ૨૦ ઉ. ૫ને અધિકાર ગૌતમ? હે ભગવન ! પરમાણુ પુદ્ગલમાં કેટલા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય છે? મહાવીરઃ હે ગૌતમ! પરમાણુ પુદ્ગલમાં વર્ણાદિના ૧૬ ભાંગા મળે છેઃ (૧) કદાચિત્ કાળે, (૨) કદાચિત્ લીલે, (૩) કદાચિત્ લાલા (૪) કદાચિત્ પળે (૫) કદાચિત સફેદ (૬) કદાચિત સુરભિગધ (૭) કદાચિત્ દુરભિગંધ (૮) કદાચિત લીખ (૯) કદાચિત્ કડવે (૧૦) કદાચિત કષાયેલે (૧૧) કદાચિત ખાટો (૧૨) કદાચિત્ મીઠે (૧૩) કદાચિત ઠંડે અને સ્નિગ્ધ (૧૪) કદાચિત્ ઠડે અને રૂક્ષ (૧૫) કદાચિત્ ઉષ્ણુ અને સ્નિગ્ધ (૧૬) કદાચિત્ ઉષ્ણ અને રૂક્ષ. ગૌતમ? હે ભગવને બે પ્રદેશ સ્કંધમાં કેટલા વર્ણાદિ હોય છે? મહાવીર હે ગૌતમ! બે પ્રદેશ સ્કંધમાં વર્ણાદિના ૪૨ ભાંગા Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ શ્રી ભગવતી ઉપક્રમ [ વર્ણના ૧૫, ગંધના ૩, રસના ૧૫, સ્પર્શના ૯ એ કુલ ૪૨] હોય છે. વર્ણના ૧૫ ભાંગા આ પ્રમાણે છેઃ અસંગી પાંચ ભાંગા(૧) કદાચિત કાળો, (૨) કદાચિત લીલ (3) કદાચિત્ લાલ, (૪) કદાચિત્ પળે, (૫) કદાચિત્ સફેદ. બે સંયેગી ૧૦ ભાંગા આ પ્રકારે છે. (૧) કદાચિત્ કાળે એક, લીલે એક (૨) કદાચિત્ કાળે એક, લાલ એક, (૩) કદાચિત્ કાળે એક, પીળે એક () કદાચિત્ કાળે એક સફેદ એક, (૫) કદાચિત્ લીલે એક, લાલ એક (૬) કદાચિત્ લીલો એક, પીળો એક, (૭) કદાચિત્ લીલે એક, સફેદ એક (૮) કદાચિત્ લાલ એક, પીળા એક, (૯) કદાચિત્ લાલ એક, સફેદ એક (૧૦) કદાચિત્ પળે એક સફેદ એક, ગંધના ત્રણ ભાંગા આ પ્રકારે બને છે – (૧) કદાચિત્ સુરભિગધ, (૨) ક્રાચિત્ દુરભિગંધ, (૩) કદાચિત સુરભિગંધ એક, દુરભિગંધ એક. રસના ૧૫ ભાંગા-જે પ્રમાણે વર્ણના ૧૫ ભાંગા કહ્યા તેવી જ રીતે રસના ૧૫ ભાંગ કહી દેવા જોઈએ. | સ્પર્શના ૯ ભાંગ – (૧) સર્વ ઇંડા, સર્વ સ્નિગ્ધ, (૨) સર્વ ઠંડા, સર્વ રૂક્ષ (૩) સર્વ ઉષ્ણ, સર્વ સ્નિગ્ધ (૪) સર્વ ઉણ, સર્વ રૂક્ષ (૫) સર્વ ઇંડા, શેડો (ડે ભાગ) સ્નિગ્ધ, થડ રૂક્ષ (૬) સર્વ ઉષ્ણ ઘેડ સ્નિગ્ધ, છેડે રૂક્ષ (૭) સર્વ સ્નિગ્ધ, શેડો શીત, ઘેડ ઉષ્ણ (૮) સર્વ રૂક્ષ, શેડો શીત, ડે ઉષ્ણ (૯) ડે શીત, ઘેડ ઉષ્ણ, ડે સ્નિગ્ધ, શેડો રૂક્ષ. Dક્રિપ્રદેશ સ્કંધમાં જ્યારે બન્ને પ્રદેશ એક વર્ણવાળા હોય છે ત્યારે અસંગી પાંચ ભાંગી હોય છે. જ્યારે બન્ને પ્રદેશમાં ભિન્ન ભિન્ન વવાળા હોય છે ત્યારે બે સગી દસ ભાંગી હોય છે. ગંધમાં જ્યારે બન્ને પ્રદેશ એક ગંધવાળા હોય છે ત્યારે બે ભાગ હોય છે અને જ્યારે બન્ને પ્રદેશ બે ગંધવાળા હોય ત્યારે એક ભાગ હોય છે. રસમાં જ્યારે બન્ને પ્રદેશ એક રસવાળા હોય ત્યારે ૫ ભાંગા હોય છે અને જ્યારે ભિન્ન ભિન્ન બે રસવાળા હોય ત્યારે દસ ભાગ હોય છે. સ્પર્શના બે સંયોગી ૪ ભાંગા, ત્રણ સંયોગી ૪ અને ચાર સંયોગી એક ભાગ હોય છે. એ સર્વ ભળી ૪૨ ભાંગા થાય છે. Page #482 -------------------------------------------------------------------------- ________________ વસુદન ભાંગા ભગતી સ. ૨૦ ઉ. ૫ ૪૨૫ ગૌતમ? અહો ભગવન ! ત્રણ પ્રદેશી કંધમાં વર્ણાદિના કેટલા ભાંગા હોય છે ? મહાવીરઃ હે ગૌતમ! ૧૨૦ ભાગ હોય છે – વર્ણના ૪૫, ગંધના પ, રસના ૪પ અને સ્પર્શના ૨૫ એ મળી કુલ ૧૨૦ ભાંગા થયા. વર્ણના ૪૫ ભાંગા આ પ્રકારે હોય છે :- અસંયોગી ૫, બે સંયોગી ૩૦, અને ત્રણ સગી ૧૦ ભાંગ હોય છે. - અસંગી પાંચ ભાંગા આ પ્રકારે બને છે – (૧) કદાચિત્ કાળો, (૨) કદાચિત્ લીલે, (૩) કદાચિત્ લાલ, (૪) કઢાચિત્ પળે (૫) કદાચિત્ સફેદ. બે સગી ૩૦ ભાંગા આ પ્રકારે બને છે – (૧) કાળો એક, નીલે એક (૨) કાળે એક, નીલા અનેક (૩) કાળા બહુ, નિલે એક (૪) કાળે એક, લાલ એક (૫) કાળો એક, લાલ અનેક (૬) કાળા અનેક, લાલ એક (૭) કાળો એક, પીળે એક (૮) કાળે એક, પીળા અનેક (કાળે અનેક, પીળે એક (૧૦) કાળે એક, સફેદ અનેક (૧૧) કાળો એક, સઢ અનેક (૧૨) કાળા અનેક, સઢ એક (૧૩) નીલે એક, લાલ એક (૧૪) નિલે એક, લાલ અનેક (૧૫) નીલા અનેક, લાલ એક (૧૬) નિલે એક, પીળો એક (૧૭) નીલે એક, પીળા અનેક (૧૮) નેલા અનેક, પીળે એક, (૧૯) નીલે એક, સફેદ એક (૨૦) નીલે એક, સફેદ અનેક (૨૧) નીલા અનેક, સફેદ એક (રર) લાલ એક, પીળો એક (૨૩) લાલ એક, પીળા અનેક (૨૪) લાલ અનેક પળે એક, (૨૫) લાલ એક, સફેદ એક (૨૬) લાલ એક, સફેદ અનેક (૨૭) લાલ અનેક, સફેદ એક -(૨૮) પીળે એક, સફેદ એક (૨૯) પળે એક, સફેદ અનેક (૩૦) પીળા અનેક, સફેદ એક. Page #483 -------------------------------------------------------------------------- ________________ * ૨૬ શ્રી ભગવતી ઉપમા ત્રણ સગી ૧૦ ભગા આ પ્રકારે હોય છે :(૧) કાળે એક, નીલે એક, લાલ એક. (૨) કાળે એક, નિલે એક, પીળે એક. (૩) કાળે એક, નીલે એક, સફેદ એક () કાળો એક, લાલ એક પળ એક (૫) કાળે એક, લાલ એક, સફેદ એક (૬) સફેદ એક, પળે એક, સફેદ એક, (૭) નિલે એક, લાલ એક, પિળે એક, (૮) નિલે એક, લાલ એક, સફેદ એક, (૯) નિલે એક, પીળે એક, સફેદ એક, (૧૦) લાલ એક, પીળે એક સફેદ એક. ગંધના પાંચ ભાંગી આ પ્રમાણે હોય છે. (૧) સર્વ સુરભિ ગંધ (૨) સર્વ દુરભિગધ (૩) સુરભિગંધ એક, દુરભિગંધ એક, (૪) સુરભિગધ એક, દુરભિગંધ અનેક (૫) સુરભિગંધ અનેક, દુરભિગંધ એક. રસના ૪૫ ભાંગ :- જેવી રીતે વર્ણના ૪૫ ભાંગા કહેલ છે તે પ્રમાણે રસના ૪પ ભાંગ કહી દેવા. સ્પર્શના ૨૫ ભાંગા આ પ્રકારે હોય છે - બે સગી ૪, ત્રણ સગી ૧૨, ચાર સગી ૯ એ કુલ ૨૫ થાય છે. બે સગી ૪ ભાંગા: (૧) સર્વ શીત, સર્વ સ્નિગ્ધ (૨) સર્વ શીત, સર્વ રૂક્ષ (૩) સર્વઉષ્ણુ, સર્વ નિગ્ધ (૪) સર્વ ઉષ્ણુ, સર્વ રૂક્ષ. ત્રણ સગી ૧૨ ભાંગા : (૧) સર્વશીત, એક ભાગ સ્નિગ્ધ, એક ભાગ રૂક્ષ (૨) સર્વ શીત એક ભાગ સ્નિગ્ધ ઘણે ભાગ રૂક્ષ (૩) સર્વશીત, છેડા ભાગ સ્નિગ્ધ એક ભાગ રૂક્ષ. એવી રીતે ત્રણ ભાંગા ઉષ્ણની સાથે, ત્રણ ભાંગા સ્નિગ્ધની સાથે, ત્રણ ભાગ રૂક્ષની સાથે કહેવાથી કુલ ૧૨ ભાંગા થાય છે. Page #484 -------------------------------------------------------------------------- ________________ વદિના ભાંગા ભગવતી સ. ૨૦ ઉ. ૫ ૪૨૭ સ્પર્શના ૪ સગી ૯ ભાગ હોય છે – (૧) એક ભાગ શીત, એક ભાગ ઉષ્ણ, એક ભાગ સ્નિગ્ધ, એક ભાગ રૂક્ષ. (૨) એક ભાગ શીત, એક ભાગ ઉષ્ણ, એક ભાગ સ્નિગ્ધ, ઘણું ભાગ રૂક્ષ. (૩) એક ભાગ શીત, એક ભાગ ઉષ્ણુ, ઘણું ભાગ સ્નિગ્ધ, એક ભાગ રૂક્ષ. (૪) એક ભાગ શીત, ઘણા ભાગ ઉષ્ણ, એક ભાગ સ્નિગ્ધ, એક ભાગ રૂક્ષ. (૫) એક ભાગ શીત, ઘણા ભાગ ઉષ્ણ, એક ભાગ સ્નિગ્ધ, ઘણું ભાગ રૂક્ષ. (૬) એક ભાગ શીત, ઘણે ભાગ ઉષ્ણ, ઘણા ભાગ સ્નિગ્ધ, એક ભાગ રૂક્ષ. (૭) ઘણા ભાગ શીત, એક ભાગ ઉષ્ણ, એક ભાગ સ્નિગ્ધ, એક ભાગ રૂક્ષ. (૮) ઘણે ભાગ શીત, એક ભાગ ઉષ્ણ, એક ભાગ સ્નિગ્ધ, ઘણું ભાગ રૂક્ષ. (૯) ઘણે ભાગ શીત, એક ભાગ ઉષ્ણુ, ઘણું ભાગ સ્નિગ્ધ, એક ભાગ રૂક્ષ. આ સ્પર્શના ૨૫ ભાંગા થયા. અને કુલ મળીને ત્રણ પ્રદેશી સ્કંધના ૧૨૦ ભાંગા થયા. ગૌતમ: હે ભગવન્! ચાર પ્રદેશ સ્કંધમાં વર્ણાદિના કેટલા ભાંગા હોય છે? મહાવીરઃ હે ગૌતમ ! ૨૨૨ ભાંગા હોય છે. વર્ણના ૯૦, ગંધના ૬, રસના ૯૦, સ્પર્શના ૩૬ એ સર્વ મળી ર૨૨ ભાંગા થયા. ૯૦ ભાંગી આ પ્રકારે હોય છેઃ અસગી ૫, બે વા. Page #485 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ - શ્રી ભગવતી ઉપક્રમ સંગી ૪૦, ત્રણ સગી ૪૦, ચાર સગી પ-એ કુલ મળી ૯૦ ભાંગા થયા. અસંયેગી પાંચ ભાંગા બેપ્રદેશી કંપની માફક કહી દેવા. બે સગી ૪૦ ભાંગા-(૧) કાળે એક, નેલે એક (૨) કાળે એક, નીલા અનેક (૩) કાળા અનેક, નીલે એક (૪) કાળા અનેક, નીલા અનેક. આ કાળા નીલાની એક ચભંગી થઈ. એ પ્રકારે દ્વિસંગી દસ ચૌભંગી હોય છે. દસ ચભંગીના ૪૦ ભાંગા થાય છે. ત્રણ સંયોગી ૪૦ ભાગ : ૧. કાળે એક, નીલો એક, લાલ એક, ૨. કાળો એક, નિલે એક, લાલ અનેક. ૩. કાળે એક. નીલા અનેક, લાલ એક. ૪. કાળા અનેક, નીલે એક, લાલ એક. આ કાળા. નીલા, લાલની એક ચૌભંગી થઈ. આ પ્રકારે ત્રણ સંયેગી દસ ચૌભંગી હોય છે તે . દસ ચૌભંગીના ૪૦ ભાંગા થાય છે. ચાર સંયોગી પાંચ ભાંગા આ પ્રકારે હોય છે. ૧. કાળો એક, નીલે એક, લાલ એક, પીળે એક. ૨. કાળે એક, નીલે એક, લાલ એક, સફેદ એક. ૩. કાળે એક, નીલે એક, પીળા એક, સફેદ એક. ૪. કાળો એક, લાલ એક, પીળો એક, સફેદ એક. ૫. નીલે એક, લાલ એક, પીળે એક, સફેદ એક. આ વર્ણના ૯૦ ભાંગા થયા. ગંધના ૬ ભાંગ. આ પ્રકારે હોય છે : (૧) સર્વસુરભિગંધ (૨) સર્વદુરભિગંધ (૩) સુરભિગંધ એક. દુરભિગંધ એક (૪) સુરભિગંધ એક, દુરભિગધ અનેક (૫) સુરભિગંધ , અનેક, દુરભિગધ એક (૬) સુરભિગધ અનેક, દુરભિગંધ અનેક. તે ત્રણ પ્રદેશમાં ત્રણ સંયોગી ૧૦ ભાંગા કહ્યા તે એક એક ભાગ પર ચાર ચાર ભાંગા કરવાથી ૪૦ ભાંગા થાય છે. Page #486 -------------------------------------------------------------------------- ________________ વર્ણાદેના ભાંગા ભગવતી શ–૨૦, ઉ. પ રસના ૯૦ ભાંગા- જેવી રીતે વર્ણના ૯૦ ભાંગા કહેલ છે તે પ્રકારે રસના પણુ ૯૦ ભાંગા કહી દેવા. સ્પર્શના ૩૬ ભાંગા એ સયેાગી ભાંગા ૪, ત્રણ સંચાગી માંગા ૧૬, ચાર સયાગી ભાંગા ૧૬, એમ કુલ ૩૬ થાય છે. એ સંયોગી ૪ ભાંગા (૧) સર્વશીત, સર્વ સ્નિગ્ધ (૨) સર્વ શીત, સર્વ સ્નિગ્ધ (૩) સર્વ ઉષ્ણુ, સર્વ સ્નિગ્ધ (૪) સખ્ખુ, સરૂક્ષ. ત્રણ સંચાગી ૧૬ ભાંગા આ રીતે અને છે — [૧] સર્વ શીત,, એક ભાગ સ્નિગ્ધ, એક ભાગ રૂક્ષ, [૨] સ શીત, એક ભાગ સ્નિગ્ધ, અનેક ભાગ રૂક્ષ, [૩] સર્વ શીત, અનેક ભાગ સ્નિગ્ધ, એક ભાગ રૂક્ષ, [૪] સર્વ શીત, અનેક ભાગ સ્નિગ્ધ, અનેક ભાગ રૂક્ષ. ૪૨૯ આ રીતે સ ઉષ્ણુના ૪ ભાંગા, સર્વ સ્નિગ્ધના ૪ ભાંગા અને સર્વ રૂક્ષના ૪ ભાંગા અને છે. એમ ૧૬ ભાંગા થયા. ચાર સયાગી ૧૬ ભાંગા એવી રીતે મને છે: ૧ એક ભાગ શીત, એક ભાગ ઉષ્ણુ એક ભાગ સ્નિગ્ધ, એક ભાગ રૂક્ષ. ૨] એક ભાગ શીત, એક ભાગ ઉષ્ણુ, એક ભાગ સ્નિગ્ધ, અનેક ભાગ રૂક્ષ. ૩] એક ભાગ શીત, એક ભાગ ઉછ્યુ, અનેક ભાગ સ્નિગ્ધ, એક ભાગ રૂક્ષ. [૪] એક ભાગ શીત, એક ભાગ ઉછ્યુ, અનેક ભાગ સ્નિગ્ધ, અનેક ભાગ રૂક્ષ. ' એવી રીતે એક ભાગ શીત, અનેક ભાગ ઉષ્ણુ ’થી ૪ ભાંગા અને છે. એટલે ૮ ભાંગા થયા. એવી રીતે • અનેક ભાગ શીત ’થી ૯ ભાંગા અને છે. તે <૧૬ ભાંગા થયા. સર્વ મળીને સ્પના ૩૬ ભાંગા થયા. એ રીતે ચાર પ્રદેશી સ્કંધના ૨૨૨ ભાંગા ( વર્ણના ૯૦; ગધના ૬, રસના ૯૦ અને સ્પર્શના ૩૬ કુલ ૨૨૨) થયા. ગૌતમ : હે ભગવન્ ! પાંચ પ્રદેશી કોંધમાં કેટલા વર્ણાદ્ઘિના ભાંગા મળે છે? Page #487 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ શ્રી ભગવતી ઉપક્રમ મહાવીરઃ હે ગૌતમ! પાંચ પ્રદેશ સ્કંધમાં વર્ણાદિકના ૩૨૪ ભાંગા હોય છે. વર્ણના ૧૪૧, ગંધને ૬, રસના ૧૪૧, સ્પર્શના ૩૬ એ સર્વ મળી ૩૨૪ ભાંગા છે. વર્ણન ૧૪૧ ભાંગા આ પ્રકારે હોય છે :- અસંયોગી ૫, બેસગી ૪૦, ત્રણ સગી ૭૦, ચાર સગી ૨૫, પાંચ સંગી ૧ એ કુલ ૧૪૧ થયા. અસંગી અને બે સગી ૪૦ ભાંગા જેવી રીતે ચાર પ્રદેશી સ્કંધમાં કહ્યા તેવી રીતે અહીં પણ સમજી લેવા. ત્રણ સગી ૭૦ ભાંગા આ રીતે બને છે – [૧] એક ભાગ કાળ, એક ભાગ લે, એક ભાગ લાલ. [૨] એક ભાગ કાળે, એક ભાગ નીલે અનેક ભાગ લાલ. [૩] એક ભાગ કાળે, અનેક ભાગ નીલા, એક ભાગ લાલ [૪] એક ભાગ કાળ, અનેક ભાગ નીલા અનેક ભાગ લાલ. [૫] અનેક ભાગ કાળે, એક ભાગ નીલે, એક ભાગ લાલ. [૬] અનેક ભાગ કાળ, એક ભાગ નીલે, અનેક ભાગ લાલ. [૭] અનેક ભાગ કાળો, અનેક ભાગ નીલા, એક ભાગ લાલ. આ કાળા, નીલા, લાલના ૭ ભાંગા થયા. એવી રીતે [૨] કાળા, નીલા, પીળાના ૭ ભાંગા (૩) કાળા, નીલા, સફેદના ૭ ભાંગ [૪] કાળા, લાલ, પીળાના ૭ ભાંગા, [૫] કાળા, લાલ, સફેદના ૭ ભાંગા (૬) કાળા, પીળા, સફેદના ૭ ભાંગા [૭] નીલે, લાલ, પીળાના ૭ ભાંગા [૮] નીલે, પીળ, સફેદના ૭ ભાંગા [૧૦] લાલ પીળા, સફેદના ૭ ભાંગા થાય છે. આ ત્રણ સંગી ૭૦ ભાંગા થાય છે. ચાર સગી ૨૫ ભાંગા આ પ્રકારે બને છે. [૧] એક ભાગ કાળે, એક ભાગ નીલે, એક ભાગ લાલ, એક ભાગ પીળો. Page #488 -------------------------------------------------------------------------- ________________ ૪૩ વર્ણાદિના ભાંગા ભગવતી શ. ૨૦ ઉ–૫. [૨] એક ભાગ કાળે, એક ભાગ નીલે, એક ભાગ લાલ, અનેક ભાગ પીળા. 1 [૩] એક ભાગ કાળો, એક ભાગ નીલે, અનેક ભાગ લાલ, એક ભાગ પીળે. [] એક ભાગ કાળે, અનેક ભાગ નીલા, એક ભાગ લાલ એક ભાગ પીળે. [૫] અનેક ભાગ કાળા, એક ભાગ નેલો એક ભાગ લાલ એક ભાગ પીળે. આ કાળા, નીલા, લાલ, પીળાના પાંચ ભાંગા થયા. એવી રીતે [૨] કાળા નીલા લાલ સફેદના પાંચ ભાંગ [૩] કાળ, નીલા, પીળા, સફેદના પાંચ ભાંગા [૪] કાળા, લાલ, પીળા, સફેદના પાંચ ભાંગા [૫] નીલા, લાલ, પીળા, સફેદના પાંચ ભાંગા થાય છે. એ રીતે ચાર સંગી ૨૫ ભાંગા થયા. પાંચ સંયેગી એક ભાંગા થાય છે. એક ભાગ કાળે, એક ભાગ નિલે, એક ભાગ લાલ, એક ભાગ પીળે, એક ભાગ સફેદ. વર્ણના કુલ ૧૪૧ ભાંગા થયા. . ગંધના ૬ ભાંગા ચાર પ્રદેશી કંધની જેમ કહી દેવા જોઈએ. રસના ૧૪૧ ભાંગા-જે પ્રકારે પાંચ પ્રદેશી કંધમાં વર્ણના ૧૪૧ ભાંગા કહ્યા છે તે પ્રકારે રસના ૧૪૧ ભાંગ કહી દેવા. સ્પર્શના ૩૬ ભાંગા-જે પ્રકારે ચાર પ્રદેશી કંધમાં સ્પર્શન ૩૬ ભાંગા કહ્યા છે તે પ્રકારે અહીં પાંચ પ્રદેશી કંધમાં સ્પર્શના ૩૬ ભાંગા કહી દેવા. એ પ્રકારે પાંચ પ્રદેશી સ્કંધમાં ૩૨૪ [વર્ણના ૧૪૧, ગંધના ૬, રસના ૧૪૧, સ્પર્શના ૩૬= કુલ ૩૨૪] ભાંગા થયા. ગૌતમ: હે ભગવન ! છ પ્રદેશી સ્કંધમાં વર્ણાદિના કેટલા ભાંગા હેય છે ? મહાવીર: હે ગૌતમ ! છ પ્રદેશી કંધમાં વર્ણદિન ૪૧૪ Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ શ્રી ભગવત ઉપક્રમ ભાંગ હોય છે. વર્ણના ૧૮૬, ગંધના ૬, રસના ૧૮૬, સ્પર્શના ૩૬ એ કુલ ૪૧૪ ભાંગા થાય છે. વર્ણના ૧૮૬ ભાંગી આ પ્રકારે બને છે? અસગી ૫, બે સંગી ૪૦, ત્રણ સંગી ૮૦, ચાર સંગી પપ, પાંચ સંયોગી ૬ કુલ ૧૮૬ ભાગ હોય છે. અસગી પાંચ અને બે સંગી ૪૦ ભાંગા જે રીતે ચાર પ્રદેશી સ્કંધના કહ્યા તે પ્રમાણે અહીં છ પ્રદેશી સ્કધમાં પણ કહી દેવા. ત્રણ સગી ૮૦ ભાંગા આ પ્રકારે બને છે-જેવી રીતે પાંચ પ્રદેશી સ્કંધમાં ૭ ભાંગા કહ્યા છે તે રીતે સાત ભાંગ અહીં છ પ્રદેશી સ્કંધમાં પણ કહી દેવા જોઈએ. આઠમ ભાંગ–અનેક ભાગ કાળા, અનેક ભાગ નીલા, અનેક ભાગ લાલ. આ આઠને દસથી ગુણવાથી ૮૦ ભાંગા થાય છે. ચાર સંયોગી પ૫ ભાંગા આ પ્રકારે બને છે. [૧] એક ભાગ કાળે, એક ભાગ નીલે, એક ભાગ લાલ, એક ભાગ પીળે. [૨] એક ભાગ કાળે, એક ભાગ નીલ એક ભાગ લાલ, અનેક ભાગ પીળા. [3] એક ભાગ કાળે, એક ભાગ નીલે, અનેક ભાગ લાલ, એક ભાગ પીળે [૪] એક ભાગ કાળ, એક ભાગ નિલે અનેક ભાગ લાલ, અનેક ભાગ પીળા. [૫] એક ભાગ કાળો, અનેક ભાગ નીલા, એક ભાગ લાલ, એક ભાગ પીળે. [૬] એક ભાગ કાળો, અનેક ભાગ નીલા, એક ભાગ લાલ અનેક પીળા. [૭] એક ભાગ કાળે, અનેક ભાગ નીલા, અનેક ભાગ લાલ, એક ભાગ પીળો. [૮] અનેક ભાગ કાળા. એક ભાગ નીલે, એક ભાગ લાલ, એક ભાગ પીળે. [૯] અનેક ભાગ કાળા, એક ભાગ નીલે, એક ભાગ લાલ, અનેક ભાગ પીળા. [૧૦] અનેક ભાગ કાળા, એક ભાગ નીલે, અનેક ભાગ લાલ, એક ભાગ પીળે [૧૧] અનેક ભાગ કાળા અનેક ભાગ નીલા, એક ભાગ લાલ, એક ભાગ લાલ, એક ભાગ પીળે. - આ ૧૧ ભાંગામાં ચાર પ્રદેશ સ્કંધમાં જે ચાર સગી ૫ ભાંગા છે તેને ગુણવાથી [૧૧*૫=૫૫] પપ ભાંગા થાય છે. Page #490 -------------------------------------------------------------------------- ________________ ૩૩ વણુંદન ભાંગા ભગવતી -૨૦. ઉ. ૫ પાંચ સંગી છ ભાંગા આ પ્રકારે બને છે. [૧] એક ભાગ કાળે, એક ભાગ નીલે, એક ભાગ લાલ, એક ભાગ પીળ, એક ભાગ સફેદ. [] એક ભાગ કાળે, એક ભાગ નીલે, એક ભાગ લાલ, એક ભાગ પીળો, અનેક ભાગ સફેદ. [૩] એક ભાગ કાળો, એક ભાગ નીલે, એક ભાગ લાલ, અનેક ભાગ પીળા, એક ભાગ સફેદ [૪] એક ભાગ કાળે, એક ભાગ ન લે, અનેક ભાગ લાલ, એક ભાગ પીળે, એક ભાગ સફેદ. [૫] એક ભાગ કાળ, અનેક ભાગ નીલે, એક ભાગ લાલ, એક ભાગ પીળો, એક ભાગ સફેદ. [] અનેક ભાગ કાળા, એક ભાગ નીલે, એક ભાગ લાલ, એક ભાગ પીળો, એક ભાગ સફેદ. ગંધના છ ભાગા – જે પ્રમાણે ચાર પ્રદેશી સ્કધમાં કહ્યા તે પ્રમાણે કહી દેવા. રસના ૧૮૬ ભાંગા :- જે પ્રમાણે વર્ણન ૧૮૬ ભાંગા કહ્યા છે તે જ પ્રમાણે રસના પણ ૧૮૬ ભાંગા કહી દેવા, સ્પર્શના ૩૬ ભાંગા - જે પ્રમાણે ચાર પ્રદેશી કંધમાં સ્પર્શના • ૩૬ ભાંગા કહ્યા છે તે જ પ્રમાણે અહીં છ પ્રદેશી સ્કંધમાં પણ કહી દેવા. એ સર્વ મળીને ૪૧૪ (વર્ણન ૧૮૬, ગંધના ૬, રસના ૧૮૬, સ્પર્શના ૩૬=૧૪) ભાંગા થયા. ગૌતમ ઃ હે ભગવન્ ! સાત પ્રદેશ સ્કંધમાં વર્ણાદિના કેટલા ભાગા મળે છે? મહાવીરઃ હે ગૌતમ! સાત પ્રદેશી સ્કંધમાં વર્ણાદિના ૪૭૪ ભાંગા હોય છે. વર્ણના ૧૬, ગધના ૬, રસના ૨૧૬, સ્પર્શના ૩૬ Page #491 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ શ્રી ભગવતી ઉપકમ ભાંગ હોય છે. વર્ણના ૨૧૬ ભાંગા આ પ્રકારે બને છે :- અસંગી ૫, બેસંગી ૪૦, ત્રણ સંયોગી ૮૦, ચાર સંગી ૭૫, પાંચ સંગી ૧૬એમાં અસંગી ૫, બેસંગી ૪૦, ત્રણ સગી ૮૦ ભાંગ તે છે પ્રદેશી સ્કંધની માફક કહી દેવા. ચાર સગી ૭૫ ભાંગા આ પ્રમાણે બને છે : ૧. એક ભાગ કાળે, એક ભાગ નીલે, એક ભાગ લાલ, એક ભાગ પીળે. ૨. એક ભાગ કાળે, એક ભાગ નીલે, એક ભાગ લાલ, અનેક ભાગ પીળા. ૩. એક ભાગ કાળ, એક ભાગ નીલે, અનેક ભાગ લાલ, એક ભાગ પીળે. કાળે, એક ભાગ નીલો, અનેક ભાગ લાલ, અનેક ભાગ પીળા. પ. એક ભાગ કાળો, અનેક ભાગ નીલા, એક ભાગ લાલ, એક ભાગ પીળે. કાળે, અનેક ભાગ નીલે, એક ભાગ લાલ, અનેક ભાગ પીળે. ૭. એક ભાગ કાળે, અનેક ભાગ નીલા, અનેક ભાગ લાલ, એક ભાગ પીળે. ૮. એક ભાગ કાળે, અનેક ભાગ નીલા, અનેક ભાગ લાલ, અનેક ભાગ પીળા. ૯. અનેક ભાગ કાળા, એક ભાગ નો એક ભાગ લાલ, એક ભાગ પીળે. - ૧૦. અનેક ભાગ કાળા, એક ભાગ નીલે, એક ભાગ લાલ, અનેક ભાગ પીળા. Page #492 -------------------------------------------------------------------------- ________________ વર્ણાદિના ભાંગા ભગવતી શ ૨૦ ૩-૫ ૧૧. અનેક ભાગ કાળા, એક ભાગ નીલે, અનેક ભાગ લાલ, એક ભાગ પીળે. ૪૩૫ ૧૨, અનેક ભાગ કાળા, એક ભાગ નીલેા, અનેક ભાગ લાલ, અનેક ભાગ પીળા. ૧૩. અનેક ભાગ કાળા, અનેક ભાગ નીલા, એક ભાગ લાલ, એક ભાગ પીળેા. ૧૪. અનેક ભાગ કાળા, અનેક ભાગ નીલા, એક ભાગ લાલ, અનેક ભાગ પીળા. ૧૫. અનેક ભાગ કાળા, અનેક ભાગ નીલા, અનેક ભાગ લાલ, એક ભાગ પીળે. આ પકર ભાંગામાં ચાર પ્રદેશી સ્કંધમાં કહ્યા પ્રમાણે ચાર સંયોગી પાંચ ભાંગાથી ગુણા કરવાથી ૭૫ ભાંગા અને છે. પાંચ સચાગી ૧૬ ભાંગા આ પ્રમાણે બને છે. [૧] એક ભાગ કાળા, એક ભાગ નીલા, એક ભાગ લાલ, એક ભાગ પીળા, એક ભાગ સફેદ. [૨] એક ભાગ કાળો, એક ભાગ નીલેા, એક ભાગ લાલ, એક ભાગ પીળા, અનેક ભાગ સફેદ. [૩] એક ભાગ કાળો, એક ભાગ નીલા, એક ભાગ લાલ, અનેક ભાગ પીળા, એક ભાગ સફેદ. [૪] એક ભાગ કાળો, એક ભાગ નીલા, એક ભાગ લાલ, અનેક ભાગ પીળા, અનેક ભાગ સફેદ. [૫] એક ભાગ કાળો, એક ભાગ નીલા, અનેક ભાગ લાલ, એક ભાગ પીળો, એક ભાગ સફેદ. [૬] એક ભાગ કાળો, એક ભાગ નીલેા, અનેક ભાગ લાલ, એક ભાગ પીળી, અનેક ભાગ સફેદ. [૭] એક ભાગ કાળા, એક ભાગ નીલા, અનેક ભાગ લાલ, અનેક ભાગ પીળા, એક ભાગ સફેદ. Page #493 -------------------------------------------------------------------------- ________________ શી--ભગવતી ઉપક્રમ [૮] એક ભાગ કાળ, અનેક ભાગ નીલા, એક ભાગ લાલ, એક ભાગ પીળો, એક ભાગ સફેદ. ૪૩૬ [૯] એક ભાગ કાળો, અનેક ભાગ નીલા, એક ભાગ લાલ, એક ભાગ પીળો, અનેક ભાગ સફેદ. [૧૦] એક ભાગ કાળો, અનેક ભાગનીલા, એક ભાગ લાલ, અનેક ભાગ પીળા, એક ભાગ સફેદ. [૧૧] એક ભાગ કાળો, અનેક ભાગ નીલા, અનેક ભાગ લાલ, એક ભાગ પીળો, એક ભાગ સફેદ, [૧૨] અનેક ભાગ કાળા, એક ભાગ નીલે, એક ભાગ લાલ, એક ભાગ પીળો, એક ભાગ સફેદ, [૧૩] અનેક ભાગ કાળા, એક ભાગ નીલા, એક ભાગ લાલ, એક ભાગ પીળો, એક ભાગ સફેદ. [૧૪] અનેક ભાગ કાળા, એક ભાગ નીલે, એક ભાગ લાલ, અનેક ભાગ પીળા, એક ભાગ સફેદ. [૧૫] અનેક ભાગ કાળા, એક ભાગ નીલા, અનેક ભાગ લાલ, એક ભાગ પીળો, એક ભાગ સફેદ. [૧૬] અનેક ભાગ કાળા, અનેક ભાગ નીલા, એક ભાગ લાલ, એક ભાગ પીળો એક ભાગ સફેદ. રસના ૨૧૬ ભાંગાઃ—જેવી રીતે વ ના ૨૧૬ ભાંગા રહ્યા તેજ પ્રમાણે રસના પણ ૨૧૬ ભાંગા કહી દેવા. ગધના ૬ ભાંગા અને સ્પર્શના ૩૬ ભાંગા :– જેવી રીતે ચાર પ્રદેશી સ્કંધમાં કહ્યું તે મુજબ અહીં સાત પ્રદેશી કંધમાં પણ કહી દેવા જોઇએ. ગૌતમ : હું ભગવન્ ! આઠ પ્રદેશી સ્કંધમાં વર્ણાદ્રિના કેટલા ભાંગા હાય છે ? મહાવીર : હું ગૌતમ ! ૫૦૪ ભાંગા હેાય છે. વર્ણન! ૨૩૧, Page #494 -------------------------------------------------------------------------- ________________ વદિના ભાંગા ભગવતી શ. ૨૦ ઉ. ૫ ૪૩૭ ગંધના ૬, રસના ૨૩૧, સ્પર્શના ૩૬. એ સર્વ મળીને ૫૦૪ ભાંગા થાય છે. વર્ણના ૨૩૧ ભાંગા આવી રીતે બને છે–અસંયોગી ૫, બેરંગી ૪૦, ત્રણ સંયેગી ૮૦, ચાર સંયેગી ૮૦. પાંચ સંગી ર૬. અસંગી ૫, બેસંયોગી ૪૦, ત્રણ સંગી ૮૦ ભાંગા જેવી રીતે છ પ્રદેશી ધમાં કહ્યા છે, તે પ્રકારે કહી દેવા. ચાર સંયેગી ૮૦ ભાંગી આ પ્રકારે બને છે. સાત પ્રદેશી સ્કંધમાં જે રીતે ચાર સંયેગી ૧૫ ભાંગા કહ્યા છે તે પ્રમાણે અહીં પણ ૧૫ ભાંગા કહી દેવા જોઈએ. સાળો ભાગ–અનેક ભાગ કાળા. અનેક ભાગ નીલા, અનેક ભાગ લાલ, અનેક ભાગ પીળા, આ સેળ ભાગાને પાંચથી ગુણ કરવાથી (૧૬૮૫=૦૦) ૮૦ ભાંગા થાય છે. પાંચ સંગી ૨૬ ભાંગા આ પ્રકારે બને છે? ૧. એક ભાગ કાળ, એક ભાગ નીલે, એક ભાગ લાલ, એક ભાગ પીળો, એક ભાગ સફેદ. ૨. એક ભાગ કાળો, એક ભાગ નીલે, એક ભાગ લાલ, એક ભાગ પીળ, અનેક ભાગ સફેદ. ૩. એક ભાગ કાળો, એક ભાગ નીલે, એક ભાગ લાલ, અનેક ભાગ પીળા, એક ભાગ સફેદ. ૪. એક ભાગ કાળ, એક ભાગ નીલે, એક ભાગ લાલ, અનેક ભાગ પીળા, અનેક ભાગ સફેદ. પ. એક ભાગ કાળો, એક ભાગ નીલે, અનેક ભાગ લાલ, એક ભાગ પીળે, એક ભાગ સફેદ. ૬. એક ભાગ કાળે, એક ભાગ નીલે, અનેક ભાગ લાલ, એક ભાગ પીળ, અનેક ભાગ સફેદ ૭. એક ભાગ કાળો, એક ભાગ નીલે, અનેક ભાગ લાલ, અનેક ભાગ પીળા, એક ભાગ સફેદ. Page #495 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ ક ભાગ લાલ, - શ્રી ભગવતી ઉપમ ૮. એક ભાગ કાળ, એક ભાગ નીલે, અનેક ભાગ લાલ, અનેક ભાગ પીળા, એક ભાગ સફેદ. ૯. એક ભાગ કાળે, અનેક ભાગ નીલા, એક ભાગ લાલ, એક ભાગ પીળે, એક ભાગ સફેદ. ૧૦. એક ભાગ કાળે, અનેક ભાગ નીલા, એક ભાગ લાલ, એક ભાગ પીળે, અનેક ભાગ સફેદ. ૧૧. એક ભાગ કાળો, અનેક ભાગ નીલા, એક ભાગ લાલ, અનેક ભાગ પીળા, એક ભાગ સફેદ. ૧૨. એક ભાગ કાળે, અનેક ભાગ નીલા, અનેક ભાગ પીળા, અનેક ભાગ સફેદ. ૧૩. એક ભાગ કાળ, અનેક ભાગ નીલે, અનેક ભાગ લાલ, એક ભાગ પીળો, એક ભાગ સફેદ. ૧૪. એક ભાગ કાળો, અનેક ભાગ નીલા, અનેક ભાગ લાલ, એક ભાગ પીળો, અનેક ભાગ સફેદ. ૧૫. એક ભાગ કાળો, અનેક ભાગ નીલા, અનેક ભાગ લાલ, અનેક ભાગ પીળા, એક ભાગ સફેદ. ૧૬. અનેક ભાગ કાળા, એક ભાગ નીલે, એક ભાગ લાલ, એક ભાગ પીળો, એક ભાગ સફેદ. - ૧૭. અનેક ભાગ કાળા, એક ભાગ નીલે, એક ભાગ લાલ, એક ભાગ પીળ, અનેક ભાગ સફેદ. ૧૮. અનેક ભાગ કાળા, એક ભાગ નીલે, એક ભાગ લાલ, અનેક ભાગ પીળા, એક ભાગ સફેદ. ૧૯અનેક ભાગ કાળા, એક ભાગ નીલે, એક ભાગ લાલ, અનેક ભાગ પીળા, અનેક ભાગ સફેદ. ૨૦. અનેક ભાગ કાળા, એક ભાગ નીલે, અનેક ભાગ લાલ. એક ભાગ પીળ, એક ભાગ સફેદ. Page #496 -------------------------------------------------------------------------- ________________ વર્ણાદિના ભાંગા ભગવતી શ ૨૦ ઉ. ૫ ) ૨૧. અનેક ભાગ કાળા, એક ભાગ નીલે, અનેક ભાગ લાલ, એક ભાગ પળે, અનેક ભાગ સફેદ. ૨૨. અનેક ભાગ કાળા, એક ભાગ નીલે, અનેક ભાગ લાલ, અનેક ભાગ પીળા, એક ભાગ સફેદ. ૨૩. અનેક ભાગ કાળા, અનેક ભાગ નીલા, એક ભાગ લાલ, એક ભાગ પળે, એક ભાગ સફેદ. ૨૪. અનેક ભાગ કાળા, અનેક ભાગ નીલા, એક ભાગ લાલ, એક ભાગ પીળ, અનેક ભાગ સફેદ. ૨૫. અનેક ભાગ કાળા, અનેક ભાગ નીલા, એક ભાગ લાલ, અનેક ભાગ પીળા, એક ભાગ સફેદ. ૨૬. અનેક ભાગ કાળા, અનેક ભાગ નીલા, અનેક ભાગ લાલ, એક ભાગ પીળો, એક ભાગ સફેદ. રસના ૨૩૧ ભાંગા:- જેવી રીતે વર્ણના ૨૩૧ ભાંગ કહ્યા તેવી જ રીતે રસના પણ ૨૩૧ ભાંગા કહી દેવા. ગંધના છ ભાંગ અને સ્પર્શના ૩૬ ભાંગા જે પ્રમાણે ચાર પ્રદેશી સ્કંધ કહ્યા છે, તે પ્રમાણે અહીં આઠ પ્રદેશી સ્કંધમાં પણ કહી દેવા. એ પ્રમાણે આઠ પ્રદેશી સ્કંધમાં વર્ણાદિના ૫૦૪ (વર્ણના ૨૩૧, ગંધના ૬, રસના ૨૩૧, સ્પર્શના ૩૬=૫૦૪) ભાંગા બને છે. ગૌતમ? ભગવદ્ ! નવ પ્રદેશ સ્કંધમાં વર્ણાદિના કેટલા ભાંગા હોય છે? મહાવીરઃ હે ગૌતમ!' નવ પ્રદેશી સ્કંધમાં વર્ણાદિના ૫૧૪ ભાંગા મળે છે. તે આ પ્રકારે હોય છે - વર્ણના ૨૩૬, ગંધના ૬, રસના ૨૩૬, સ્પર્શના ૩૬ ભાંગ હોય છે. વર્ણના ર૩૬ ભાંગા આ પ્રકારે બને છે – અસંયોગી પ, બેસંગી ૪૦, ત્રણ સંયેગી ૮૦, ચાર સંયેગી ૮૦, પાંચ સંગી ૩૧. Page #497 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ શ્રી ભગવતી ઉપક્રમ - અસંગી ૫, બેસગી ૪૦, ત્રણ સગી ૮૦, ચાર યોગી ૮૦ ભાગ જે પ્રકારે છ પ્રદેશી સ્કંધમાં કહ્યા છે તે પ્રકારે અહીં નવ પ્રદેશ સ્કંધમાં પણું કહી દેવા. પાંચ સગી ૩૧ ભાંગા આ મુજબ બને છે - ૧. એક ભાગ કાળો, એક ભાગ નીલે, એક ભાગ લાલ, એક ભાગ પીળો, એક ભાગ સફેદ. ૨. એક ભાગ કાળે, એક ભાગ ન લે, એક ભાગ પીળો, અનેક ભાગ સફેદ. ૩. એક ભાગ કાળ, એક ભાગ નીલે, ભાગ પીળો, એક ભાગ સફેદ. ૪. એક ભાગ કાળે, એક ભાગ નીલે, એક ભાગ લાલ, અનેક ભાગ પીળા, અનેક ભાગ સફેદ. પ. એક ભાગ કાળો, એક ભાગ નીલે, અનેક ભાગ લાલ, એક ભાગ પીળો, એક ભાગ સફેદ. ૬. એક ભાગ કાળો, એક ભાગ નીલે, અનેક ભાગ લાલ, એક ભાગ પીળો, અનેક ભાગ સફેદ. ૭. એક ભાગ કાળે, એક ભાગ નીલે, અનેક ભાગ લાલ, અનેક ભાગ પીળા, એક ભાગ સફે. ૮. એક ભાગ કાળો, એક ભાગ નીલે, અનેક ભાગ લાલ, અનેક ભાગ પીળા, અનેક ભાગ સફેદ. ૯. એક ભાગ કાળો, અનેક ભાગ નીલા, એક ભાગ પીળે, એક ભાગ સફેદ. ૧૦. એક ભાગ કાળે, અનેક ભાગ નીલા, એક ભાગ લાલ, એક ભાગ પીળો, અનેક ભાગ સફેદ. ૧૧. એક ભાગ કાળો, અનેક ભાગ નીલા, એક ભાગ લાલ, અનેક ભાગ પીળા, એક ભાગ સફેદ. Page #498 -------------------------------------------------------------------------- ________________ વણદિના ભાંગા ભગવતી શ૨૦. , ૫ ૧૨, એક ભાગ કાળ, અનેક ભાગ નીલા, એક ભાગ લાલ, અનેક ભાગ પીળા, અનેક ભાગ સફેદ ૧૩. એક ભાગ કાળે, અનેક ભાગ નેલા, અનેક ભાગ લાલ, એક ભાગ પીળે, એક ભાગ સફે. ૧૪. એક ભાગ કાળે, એક ભાગ નીલે, એક ભાગ લાલ, એક ભાગ પીળો, અનેક ભાગ સફેદ ૧૫. એક ભાગ કાળ, અનેક ભાગ નીલા, અનેક ભાગ લાલ, અનેક ભાગ પીળા, એક ભાગ સફેદ. ૧૬. એક ભાગ કાળી, અનેક ભાગ નીલા, અનેક ભાગ લાલ, અનેક ભાગ પીળા, અનેક ભાગ સફેદ, - ૧૭. અનેક ભાગ કાળા, એક ભાગ ન લે, એક ભાગ પીળી, એક ભાગ સફેદ, ૧૮, અનેક ભાગ કાળા, એક ભાગ લે, એક ભાગ લાલ, એક ભાગ પીળી, અનેક ભાગ સફેદ, - ૧૯ અનેક ભાગ કાળા, એક ભાગ નીલે, અનેક ભાગ પીળ, એક ભાગ સફે - ૨૦. અનેક ભાગ કાળા, એક ભાગ નીલે, એક ભાગ લાલ, અનેક ભાગ પીળા, અનેક ભાગ સફે. ૨૧. અનેક ભાગ કાળ, એક ભાગ નીલે, અનેક ભાગ લાલ, એક ભાગ પીળ, એક ભાગ સફે. ૨૨. અનેક ભાગ કાળા, એક ભાગ લે, અનેક ભાગ લાલ, એક ભાગ પીળો, અનેક ભાગ સફેદ. અનેક ભાગ કાળા, એક ભાગ લે, અનેક ભાગ લાલ, અનેક ભાગ પીળી, એક ભાગ રાફેલ ૨૪. અનેક ભાગ કાળા, એક ભાગ નીલે, અનેક ભાગ લાલ, અનેક ભાગ પીળા, અનેક ભાગ સફેદ. Page #499 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી પામ : " ૨૫. અનેક ભાગ કાળા, અનેક ભાગ નીલા, એક ભાગ લાલ, એક ભાગ પીળો, એક ભાગ સફેદ " ૨૬. અનેક ભાગ કાળા, અનેક ભાગ નીલા, એક ભાગ લાલ, એક ભાગ પીળો, અનેક ભાગ સફેદ ૨૭. અનેક ભાગ કાળા, અનેક ભાગ નીલા, એક ભાગ લાલ, અનેક ભાગ પીળા, એક ભાગ સફેદ. " ૨૮. અનેક ભાગ કાળા અનેક ભાગ નીલા, એક ભાગ લાલ, અનેક ભાગ પીળા, અનેક ભાગ સફેદ. ક . રહે. અનેક ભાગ કાળા, અનેક ભાગ નીલા, અનેક ભાગ લાલ, એક ભાગ પીળી, એક ભાગ સફેદ. * 3. અનેક ભાગ કાળા, અનેક ભાગ નીલા, અનેક ભાગ લાલ, એક ભાગ પીળો, અનેક ભાગ સફેદ. - ૩૧: અનેક ભાગ કાળા, અનેક ભાગ નીલા, અનેક ભાગ લાલ, અનેક ભાગ પીળા, એક ભાગ સફેદ, - રસના ૨૩૬ ભંગ – જેવી રીતે વર્ણના ૨૩૬ ભાંગા કહ્યા તે પ્રમાણે રસના ૨૩૬ ભાંગા કહી દેવા. - sધના છ ભાંગા તથા સ્પર્શના ૩૬ ભાંગ – જે રીતે ચાર પ્રદેશી સ્કંધમાં કહ્યા છે તે પ્રમાણે અહીં નવપ્રદેશી સ્કંધમાં પણ કહી દેવા. - ગૌતમઃ ભગવન ! દસ પ્રદેશ સ્કંધમાં વર્ણાદિના કેટલા ભાગ હોય છે? મહાવીરઃ હે ગૌતમ! દસ પ્રદેશ સ્કંધમાં વર્ણાદિના ૫૧૬ ભાંગ હેય છે. વર્ણના ર૩૭, ગંધના ૬, રસના ર૩૭, સ્પર્શના ૩૬ એ 'કુલ મળીને ૧૧૬ ભાંગા થાય છે. એ સર્વ ભાંગા નવ પ્રદેશી કંપની માફક કહી દેવા. ફક્ત એટલી વિશેષતા છે કે વર્ણ અને રસના પાંચ સંગી ભાંગા ૩૧ ને બદલે ૩૨-૩૨ કહેવા. બત્રીસ ભાગે આ પ્રમાણે Page #500 -------------------------------------------------------------------------- ________________ વણોદિના ભાંગા ભગવતી શ. ૨૦ ઉં. ૫ ૩૨. અનેક ભાગ કાળા, અનેક ભાગ લીલા, અનેક ભાગ લાલ, અનેક ભાગ પીળા, અનેક ભાગ સફેદ. ગૌતમ ઃ હે ભગવન ! સંખ્યાત પ્રદેશ સ્કંધમાં વર્ણાદિના કેટલા ભાગ હોય છે? મહાવીરઃ હે ગૌતમ! સંખ્યાત પ્રદેશ સ્કંધમાં વર્ણદિના ૧૬ ભાંગા હોય છે. એવી રીતે અસંખ્યાત પ્રદેશ સ્કંધમાં પ૧૬ અને સૂક્રમ અનંત પ્રદેશ સ્કંધમાં પ૧૬ ભાંગી મળે છે. એ સર્વ દસ પ્રદેશી કંધની માફક કહી દેવા. ગૌતમ ઃ હે ભગવન્! બાદર અનંત પ્રદેશી કંધમાં વર્ણાદિના કેટલા ભાગ હોય છે. મહાવીર : હે ગૌતમ! બાદર અનંત પ્રદેશી કંધમાં વર્ણાદિના ૧૭૭૬ ભાંગા હોય છે. વર્ણના ર૩૭, ગંધના ૬, રસના ૨૩૭, સ્પર્શના ૧૨૯૬ ભાગ હોય છે. એમાં વર્ણના ૨૩૭, ગંધના ૬, રસના ૨૩૭ ભાંગા દશ પ્રદેશી સ્કંધની માફક કહી દેવા. | સ્પર્શને ૧૨૯ ભાંગા આ પ્રકારે બને છે - ચાર સંગી [ચાર સ્પર્શના સંગથી બનવાવાળા] ૧૬ ભાંગા, પાંચ સંયેગી [પાંચ સ્પર્શના સંગથી બનવાવાળા ] ૧૨૮ ભાંગા, છ સંગી [છ સ્પર્શના સંગથી બનવાવાળા) ૩૮૪ ભાંગા (૬૪૬૪=૩૮૪ ભાંગા), સાત સંગી (સાત સ્પર્શના સંગથી બનવાવાળા) ૫૧ર ભાંગા (૪૮૧૨૮=૧૧૨ ભાંગ), આઠ સંગી (આઠ સ્પર્શના સંગથી બનવાવાળા) ૨૫૬ ભાંગા થાય છે. એ સર્વ મળીને ૧૨૯૬ ભાંગા થાય છે. ચાર સગી ૧૬ ભાંગા આ પ્રમાણે બને છે – ૧. સર્વ કર્કશ સર્વ ગુરું સર્વ શીત સર્વ સ્નિગ્ધ ૨. સર્વ કર્કશ સર્વ ગુરુ સર્વ શીત સર્વ રક્ષ ૧ ૩. સર્વ કર્કશ સર્વ ગુરુ, સર્વ ઉષ્ણ સર્વ સ્નિગ્ધ Page #501 -------------------------------------------------------------------------- ________________ જે શ્રી સગવતી ઉપકમ ૪ સર્વ કર્કશ સર્વ ગુરુ સર્વ ઉષ્ણ સર્વ રૂક્ષ પ. સર્વ કર્કશ સર્વ લધુ સર્વ શીત સર્વ સ્નિગ્ધ ૬. સર્વ કર્કશ સર્વ લઘુ સર્વ શીત સર્વ રૂક્ષ ૭. સર્વ કર્કશ સર્વ લઘુ સર્વ ઉગણ સર્વ સ્નિગ્ધ. ૮. સર્વ કર્કશ સર્વ લઘુ સર્વ ઉષ્ણ સર્વ રૂક્ષ. ૯. સર્વ મૃદુ (મળ) સર્વ ગુરુ સર્વ શીત સર્વ સ્નિગ્ધ. ૧૦. સર્વ મૃદુ સર્વ ગુરુ સર્વ શીત સર્વ રૂક્ષ. ૧૧. સર્વ મૃદુ સર્વ ગુરુ સર્વ ઉષ્ણ સર્વ સ્નિગ્ધ. ૧૨. સર્વ મૃદુ સર્વ ગુરુ સર્વ ઉષ્ણ સર્વ રૂક્ષ ૧૩. સર્વ મૃદુ સર્વ લઘુ સર્વ શીત સર્વ સ્નિગ્ધ. ૧૪. સર્વ મૃદુ સર્વ લઘુ સર્વ શીત સર્વ રૂક્ષ. ૧૫. સર્વ મૃદુ સર્વ લઘુ સર્વ ઉષ્ણ સર્વ સ્નિગ્ધ. ૧૬. સર્વ મૃદુ સર્વ લઘુ સર્વ ઉષ્ણ સર્વ રૂા. પાંચ સગી ૧૨૮ ભાંગ આ પ્રમાણે બને છે. ૧. સર્વ કર્કશ સર્વ ગુરુ સર્વ શીત એક ભાગ સ્નિગ્ધ એક ભાગ રૂક્ષ ૨. સર્વ કર્કશ સર્વ ગુરૂ સર્વ શીત એક ભાગ સ્નિગ્ધ અનેક ભાગ રૂક્ષ, ૩. સર્વ કર્કશ સર્વ ગુરુ સર્વ શીત અનેક ભાગ સ્નિગ્ધ એક ભાગ રૂક્ષ, ૪. સર્વ કર્કશ સર્વ ગુરુ સર્વ શીત અનેક ભાગ સ્નિગ્ધ અનેક ભાગ રૂક્ષ. એવી રીતે-સર્વ કર્કશ સર્વ ગુરૂ સર્વ ઉષ્ણુ એક ભાગ સ્નિગ્ધ એક ભાગ રૂક્ષની ચૌભંગી (ચાર ભાંગા) કહી દેવી. Page #502 -------------------------------------------------------------------------- ________________ વોદિના ભાંગા ભગવતી ૨. ૨૦ ઉં. ૫ એવી રીતે સર્વ કર્કશ સર્વ લઘુ સર્વ શીત એક ભાગ સ્નિગ્ધ " એક ભાગ રૂક્ષ–ની ચભંગી કહી દેવી. એવી રીતે-સર્વ કર્કશ સર્વ લઘુ સર્વ ઉષ્ણ એક ભાગે નિષ્પ ભાગ રૂક્ષની ચૌભંગી કહી દેવી. એવી રીતે કર્યુશની સાથે ૧૬ ભાંગા થાય છે. એવી રીતે મૃદુ . (મળ) ની (સર્વ મૃદુ સર્વ ગુરુ સર્વ શીત એક ભાગ સ્નિગ્ધ એક ભાગ રૂક્ષ) સાથે ૧૬ ભાંગા થાય છે. એ સર્વ મળીને ૩૨ ભાંગા થયા.. એ પહેલી બત્રીસી થઈ. એવી રીતે સર્વ કર્કશ સર્વ ગુરુ સર્વ સ્નિગ્ધ એક ભાગ શીત એક ભાગ ઉષ્ણુ–ની બીજી બત્રીસી, કહી દેવી. એવી જ રીતે, સર્વ કર્કશ સર્વ શીત સર્વ સ્નિગ્ધ એક ભાગ ગુરુ એક ભાગ લઘુ-ની ત્રીજી બત્રીસી કડી દેવી. એવી જ રીતે, સર્વ ગુરુ સર્વ શીત સર્વ સ્નિગ્ધ એક ભાગ કર્કશ એક ભાગ મૃદુની ચેથી બત્રીસી કહી દેવી. એ ચાર બત્રીસીઓ ૧૨૮ (૩ર૪૪=૧૨૮) ભાંગા થયા. બત્રીસી સમજવાને માટે નીચે મુજબ યંત્ર છે – પહેલી બત્રીસી. નંબર કશ મૃદુ ગુરુ લઘુ શીત ઉણ સ્નિગ્ધ પક્ષે .امر لم ا ه છે | ه ه છે ه છ ه ه ه છ ه » ی ه ه છે ه ه ه - ૩ ૧ ૨ / ۱ و ه છ ه به ۸ છ ه Page #503 -------------------------------------------------------------------------- ________________ ' શ્રી ભગવતી ઉપામ નંબર કકશ મૃદુ ગુરુ લઘુ શીત ઉષ્ણ સ્નિગ્ધ રૂક્ષ | છ છ امي م م ه ન જ છ ه છ ه م م છ o ه છ ه o o જ ન ન જ જ ન م م છ ه છ به o م م છે છે છે છ o છ م م છ o છ ا ન જ જ છ o ૩ ૨ م م છ o ه ૩ ૩ ૩ ૩ م م ه ه ه ન ન જ જ ન ૧ છ o م م છ છ ૩ ૩ ૩ ૩ ૩ ૩ ૩ ૩ ૧ ૧ ૨ ૨ છ ન જ જ ન ૧ ૨ ૧. ૨ ૩ م م છ ه ه છ ه ه ન ه છ ه ૩૧ ૩ ૩ર [નોંધ - આ યંત્રમાં જ્યાં ત્રણને આંક છે ત્યાં સર્વ બોલવું જોઈએ, જ્યાં બેને આંક છે ત્યાં અનેક ભાગ બેલવું જોઈએ અને જ્યાં ૧ ને અંક છે ત્યાં એક ભાગ બેલવું જોઈએ. ]. Page #504 -------------------------------------------------------------------------- ________________ વણોદના ભગા ભગવતી ૨-૨૦, 0 ૫ છ સગી ૩૮૪ ભાંગા બને છે તે આ પ્રમાણે બને છે. (૧) સર્વ કર્કશ સર્વ ગુરુથી ૧૬ ભાંગા આ પ્રકારે બને છે – ૧. સર્વ કર્કશ સર્વ ગુરુ એક ભાગ શીત એક ભાગ ઉણું એક ભાગ સ્નિગ્ધ એક ભાગ રૂક્ષ. ૨. સર્વ કર્કશ સર્વ ગુરુ એક ભાગ શીત એક ભાગ ઉણ એક ભાગ સ્નિગ્ધ અનેક ભાગ રૂક્ષ. . - ૩. સર્વ કર્કશ સર્વ ગુરુ એક ભાગ શીત એક ભાગ ઉણ અનેક ભાગ સ્નિગ્ધ એક ભાગ રૂક્ષ, - ૪. સર્વ કર્કશ સર્વ ગુરુ એક ભાગ શીત એક ભાગ ઉષ્ણુ અનેક ભાગ સ્નિગ્ધ, અનેક ભાગ રૂક્ષ. " પ. સર્વ કર્કશ સર્વ ગુરુ એક ભાગ શીત અનેક ભાગ ઉણ એક ભાગ સ્નિગ્ધ એક ભાગ રૂક્ષ. - ૬, સર્ષ કર્કશ સર્વ ગુરુ એક ભાગ શીત અનેક ભાગ ઉણ એક ભાગ નિષ અનેક ભાગ રૂક્ષ. ૭. સર્વ કર્કશ સર્વ ગુરુ એક ભાગ શીત અનેક ભાગ ઉષ્ણ એક ભાગ સ્નિગ્ધ એક ભાગ રૂક્ષ . ૮. સર્વ કર્કશ સર્વ ગુરુ એક ભાગ શીત અનેક ભાગ ઉચ્ચ અનેક ભાગ સ્નિગ્ધ અનેક ભાગ રૂક્ષ, ૯. સર્વ કર્કશ સર્વ ગુરુ અનેક ભાગ શીત એક ભાગ ઉચ્છ એક ભાગ સ્નિગ્ધ એક ભાગ રૂક્ષ. ૧૦. સર્વ કર્કશ સર્વ ગુરુ અનેક ભાગ શીત એક ભાગ ઉણુ એક ભાગ સ્નિગ્ધ અનેક ભાગ રૂક્ષ. ૧૧. સર્વ કર્કશ સર્વ ગુરુ અનેક ભાગ શીત એક ભાગ ઉષ્ણુ અનેક ભાગ નિષ્પ એક ભાગ રૂક્ષ. ' ૧૨. સર્વ કર્કશ સર્વ ગુરુ અનેક ભાગ શીત એક ભાગ ઉપણું અનેક ભાગ સ્નિગ્ધ અનેક ભાગ રૂક્ષ. * Page #505 -------------------------------------------------------------------------- ________________ થી ભગાવતી ઉપમા ( ૧૩ સર્વે કર્કશ સર્વ ગુરુ અનેક ભાગ શીત અનેક ભાગ ઉષ્ણુ એક ભાગ સ્નિગ્ધ એક ભાગ રૂક્ષ. ૧૪. સર્વ કર્કશ સર્વ ગુરુ અનેક ભાગ શીત અનેક ભાગ ઉણ એક ભાગ સ્નિગ્ધ અનેક ભાગ રૂક્ષ. - ૧૫. સર્વ કર્કશ સર્વ ગુરુ અનેક ભાગ શીત અનેક ભાગ ઉષ્ણ અનેક ભાગ સ્નિગ્ધ એક ભાગ રૂક્ષ ૧૬. સર્વ કર્કશ સર્વ ગુરુ અનેક ભાગ શીત અનેક ભાગ - ઉષ્ણ અનેક ભાગ સ્નિગ્ધ અનેક ભાગ રૂક્ષ. એવી રીતે “સર્વ કર્કશ સર્વ લઘુ થી ૧૬ ભાંગા કહી દેવા. તેને પહેલે ભાંગો આ પ્રમાણે બને છે. . ૧. સર્વે કર્કશ સર્વ લઘુ એક ભાગ શીત એક ભાગ ઉષ્ણુ *એક ભાગ સ્નિગ્ધ એક ભાગ રૂક્ષ, . . . . એવી રીતે સર્વ મૃદુ સર્વ ગુરુથી ૧૬ ભાંગા કહી દેવા. તેને પહેલો ભાંગે આ પ્રમાણે બને છે. જ છે. તે » સર્વ મૃદુ સર્વ ગુરુ એક ભાગ શીત એક ભાગ ઉષ્ણ એક ભાગ સ્નિગ્ધ એક ભાગ રૂક્ષ. . ફક એવી રીતે સર્વ મૃદુ સર્વ લઘુથી ૧૬ ભાંગ કહી દેવા જોઈએ. તેને પહેલે ભાગે આ પ્રમાણે બને છે. કહે + ૧ સર્વ પદુકસ:લઘુ એક ભાગ શીત એક ભાગ ઉષ્ણ એક ભાગ સ્નિગ્ધ એક ભાગ રૂક્ષ. {" આ રીતે પ્રથમ સહિયે (૬૪ લાગને) થશે. બીજો ચેસડિયે આ રીતે બને છે – “સર્વ કર્કશ સર્વ શીતથી ૧૬ ભાંગા કહી દેવા જોઈએ. તેને પહેલો ભાગે આ પ્રમાણે બને છે. ૧. સર્વ કર્કશ સર્વ શીત એક ભાગ ગુરુ એક ભાગ લઘુ એક ભોગ નિષ્પ એક ભાગ રૂક્ષ. ' Page #506 -------------------------------------------------------------------------- ________________ વદના ભાંગા ભગવતી શ ૨૦. ઉ–૫. ૪૯ એવી રીતે “સર્વ કર્કશ સર્વ ઉષ્ણથી ૧૬ ભાંગા કહી દેવા જોઈએ. તેને પહેલે ભાગે આ પ્રમાણે બને છે – ૧. સર્વ કર્કશ સર્વ ઉષ્ણ એક ભાગ ગુરુ એક ભાગ લઘુ એક ભાગ સ્નિગ્ધ એક ભાગ રૂક્ષ. એવી રીતે “સર્વ મૃદુ સર્વ શીતરથી ૧૬ ભાંગ કહી દેવા જોઈએ. તેને પ્રથમ ભાંગો આ પ્રમાણે બને છે. ૧. સર્વ મૃદુ સર્વ શીત એક ભાગ ગુરુ એક ભાગ લઘુ એક ભાગ સ્નિગ્ધ એક ભાગ રૂક્ષ. એવી રીતે “સર્વ મૃદુ સર્વ ઉષ્ણથી ૧૬ ભાંગ કહી દેવા જોઈએ. તેને પ્રથમ ભાગે આ પ્રમાણે બને છે. ૧. સર્વ મૃદુ સર્વ ઉષ્ણુ એક ભાગ ગુરુ એક ભાગ લઘુ એક ભાગ સ્નિગ્ધ એક ભાગ રૂક્ષ. આ બીજો ચેસડિયો થયે [૬૪ ભાંગાનો]. ત્રીજે સહિયે આ પ્રમાણે બને છે “સર્વ કર્કશ સર્વ સિનગ્ધ થી ૧૬ ભાંગ કહી દેવા જોઈએ. તેને પહેલે ભાગે આ પ્રમાણે બને છે. ૧. સર્વ કર્કશ સર્વ સ્નિગ્ધ એક ભાગ ગુરુ એક ભાગ લઘુ એક ભાગ શીત એક ભાગ ઉષ્ણ. એવી રીતે “સર્વ કર્કશ સર્વ રક્ષ” થી ૧૬ ભાંગા કહી દેવા. તેને પહેલે ભાંગે આ પ્રમાણે બને છે – ૧. સર્વ કર્કશ સર્વ રક્ષ એક ભાગ ગુરુ એક ભાગ લઘુ એક ભાગ શીત એક ભાગ ઉષ્ણ. એવી રીતે “સર્વ મૃદુ સર્વ સ્નિગ્ધથી ૧૬ ભાંગ કહી દેવા. તેને પહેલે ભાગે આ પ્રમાણે બને છે – ૧. “સર્વ મૃદુ સર્વ સ્નિગ્ધ” એક ભાગ ગુરુ એક ભાગ લઘુ એક ભાગ શીત એક ભાગ ઉપણા - પ૭ Page #507 -------------------------------------------------------------------------- ________________ ૫૦ શ્રી ભગવતી ઉપક્રમ એવી રીતે “સર્વ મૃદુ સર્વ રક્ષથી ૧૬ ભાંગા કહી દેવા. તેને પહેલે ભાગે આ પ્રમાણે બને છે ૧. સર્વમૃદુ સર્વરૂક્ષ એક ભાગ ગુરુ એક ભાગ લઘુ એક ભાગ શીત એક ભાગ ઉષ્ણ. આ ત્રીજે સહિયે [૬૪ ભાંગનો થયો. ચોથે ચેસદિયે આ રીતે બને છેઃ “સર્વ ગુરુ સર્વ શીત થી ૧૬ ભાંગ કહી દેવા. તેને પહેલો ભાગે આ પ્રમાણે બને છે. ૧. સર્વ ગુરુ સર્વ શીત એક ભાગ કર્કશ એક ભાગ મૃદુ એક ભાગ સ્નિગ્ધ એક ભાગ રૂક્ષ. આ રીતે “સર્વ ગુરુ સર્વ ઉષ્ણથી ૧૬ ભાંગ કહી દેવા જોઈએ. તેને પહેલે ભાંગો આ પ્રમાણે બને છે ૧. સર્વ ગુરૂ સર્વ ઉષ્ણ એક ભાગ કર્કશ એક ભાગ મૃદુ એક ભાગ સ્નિગ્ધ એક ભાગ રૂક્ષ. આ રીતે “સર્વ લઘુ સર્વ શીતરથી ૧૬ ભાંગ કહી દેવા જોઈએ. તેને પહેલો ભાગ આ પ્રમાણે બને છે – ૧. સર્વ લઘુ સર્વ શીત એક ભાગ કર્કશ એક ભાગ મૃદુ એક ભાગ સ્નિગ્ધ એક ભાગ રૂક્ષ. આ રીતે “સર્વ લઘુ સર્વ ઉષ્ણુ થી ૧૬ ભાગ કહી દેવા જોઈએ. તેને પહેલે ભાંગે આ પ્રમાણે બને છે – ૧. સર્વ લઘુ સર્વ ઉષ્ણુ એક ભાગ કર્કશ એક ભાગ મૃદુ એક ભાગ સ્નિગ્ધ એક ભાગ રૂક્ષ. આ રીતે ચેથા ચેસ ડે (૬૪ ભાંગાને) થયે. પાંચમ સઠિયે આ પ્રમાણે બને છે. “સર્વ ગુરુ સર્વ સ્નિગ્ધ થી ૧૬ ભાંગા કહી દેવા જોઈએ. તેને પહેલો ભાગે આ પ્રમાણે બને છે – ૧. સર્વ ગુરુ સર્વ સ્નિગ્ધ એક ભાગ કર્કશ એક ભાગ મૃદુ એક ભાગ શીત એક ભાગ ઉણું. Page #508 -------------------------------------------------------------------------- ________________ ૪૫૧ આ રીતે સર્વ ગુરુ સર્વ રૂક્ષ’થી ૧૬ ભાંગેા કહી દેવા જોઇએ. વદિના ભાંગા ભગવતી શ ૨૦ . ૫ તેને પહેલે ભાંગેા આ પ્રમાણે બને છે : – ૧. સર્વે ગુરુસ રૂક્ષ એ એક ભાગ શીત એક ભાગ ઉષ્ણુ. ભાગ ક શ એક ભાગ મૃદુ આ રીતે સ` લઘુ સર્વ સ્નિગ્ધથી ૧૬ ભાંગેા કહી દેવા. તેના પહેલે! ભાંગા આ પ્રમાણે અને છે : ૧. સર્વ લઘુ સ રૂક્ષ એક ભાગ શીત એક ભાગ ઉષ્ણુ. - ૧. સ લઘુ સર્વ સ્નિગ્ધ એક ભાગ કશ એક ભાગ મૃદુ એક ભાગ શીતુ એક ભાગ ઉષ્ણુ. આ રીતે સર્વ લઘુ સર્વ રૂક્ષ’થી ૧૬ ભાંગા કહી દેવા જોઇએ. તેના પહેલા ભાંગેા આ રીતે અને છે : એક ભાગ કશ એક ભાગ મૃદુ આ પાંચમે ચેાસિયેા ( ૬૪ ભાંગાના ) થયેા. છઠ્ઠો ચાસિયા આ રીતે બને છે: સર્વ શીત સર્વ સ્નિગ્ધથી ૧૬ ભાંગા કહી દેવા જોઇએ. તેનો પહેલા ભાંગે। આ પ્રમાણે બને છે – : ૧. સર્વ શીત સર્વ સ્નિગ્ધ એક ભાગ કશ એક ભાગ મૃદુ એક ભાગ ગુરુ એક ભાગ લઘુ. આ પ્રમાણે ‘ સર્વ જોઈએ. તેનો પહેલા ભાંગેા ૧. સર્વ શીત સ શીત સર્વ રૂક્ષ ’થી ભાંગા ૧૬ કહી દેવા આ પ્રમાણે અને છે:-- રૂક્ષ એક ભાગ કશ એક ભાગ મૃદુ એક ભાગ ગુરુ એક ભાગ લઘુ. આ પ્રમાણે ‘સર્વ ઉષ્ણુ સર્વ સ્નિગ્ધથી ૧૬ ભાંગા કહી દેવા જોઇએ. તેનો પહેલા ભાંગે! આ પ્રમાણે અને છે – : ૧. સર્વ ઉષ્ણુ સ સ્નિગ્ધ એક ભાગ કશ એક ભાગ મૂહુ એક ભાગ ગુરુ એક ભાગ લઘુ. Page #509 -------------------------------------------------------------------------- ________________ ૪૫ર શ્રી ભગવતી ઉપમ આ પ્રમાણે “સર્વ ઉષ્ણ સર્વ રક્ષ થી ૧૬ ભાંગ કહી દેવા જોઈએ. તેને પહેલો ભાગો આ પ્રમાણે બને છે! ૧. સર્વ ઉષ્ણ સર્વ રૂક્ષ એક ભાગ કર્કશ એક ભાગ મૃદુ એક ભાગ ગુરુ એક ભાગ લઘુ. આ છઠ્ઠો ચોસઠ (૬૪ ભાંગાનો) થયે. આ પ્રમાણે છે એસઠિયાના ૩૮૪ (૬૪૬૪=૩૮૪) ભાંગા થયા. સાત સંગી (સાત સ્પર્શના સંગથી બનવાવાળા) પ૧૨ ભાંગા આ પ્રમાણે બને છે. પહેલા ૧૨૮ માં – ૧. “સર્વ કર્કશ એક ભાગ ગુરુ એક ભાગ લઘુ એક ભાગ શીત એક ભાગ ઉષ્ણ, એક ભાગ સ્નિગ્ધ એક ભાગ રૂક્ષ” તેના ૬૪ ભાંગ કહી દેવા જોઈએ. તેને માટે આ આંક ઉપર ધ્યાન દેવાથી તે ભાંગા સરળતાથી બેલી શકાય છે. : ૩૧૧૧૧૧૧, ૩૧૧૧૧૧૨, ૩૧૧૧૧૨૧, ૩૧૧૧૧૨૨, ૩૧૧૧૨૧૧, ૩૧૧૧૨૧૨, ૩૧૧૧૨૨૧. ૩૧૧૧૨૨૨, ૩૧૧૨૧૧૧, ૩૧૧૨૧૧૨, ૩૧૧૨૧૨૧, ૩૧૧૨૧૨૨, ૩૧૧૨૨૧૧, ૩૧૧૨૨૧૨, ૩૧૧૨૨૨૧, ૩૧૧૨૨૨૨, ૩૧૨૧૧૧૧, ૩૧૨૨૧૧૨. ૩૧૨૧૧૨૧, ૩૧૨૧૧૨૧, ૩૧૨૧૨૧૧, ૩૧૨૧૨૧૨, ૩૧૨૧૨૨૧, ૩૧૨૧૨૨૨, ૩૧૨૨૧૧૧, ૩૧૨૨૧૧૨, ૩૧૨૨૧૨૧, ૩૧૨૨૧૨૨, ૩૧૨૨૨૧૧, ૩૧૨૨૨૧૨, ૩૧૨૨૧૨૧, ૩૧૨૨૨૨૨. આ બત્રીસ ભાંગ એકત્રીસ લાખના આંકથી કહ્યા છે. એવી રીતે ૩૨ ભાંગા બત્રીસ લાખના આંકથી કહી દેવા જોઈએ. એ ૬૪ ભાંગા સર્વ કર્કશના કહ્યા છે, અર્થાત્ પહેલાં જ્યાં ત્રણને આંક છે ત્યાં સવ કહી દેવા જોઈએ. પછી જ્યાં ૧ ને આંક છે ત્યાં “એક ભાગ” કહી દેવું જોઈએ અને જ્યાં બેને આંક છે ત્યાં “અનેક ભાગ’ કહી દેવા જોઈએ. જે પ્રમાણે સર્વ કર્કશના ૬૪ ભાંગા કહ્યા છે તે જ પ્રમાણે સર્વ મૃદુ થી ૬૪ ભાંગા કહી દેવા જોઈએ. આ ૧૨૮ ભાંગા થયા. Page #510 -------------------------------------------------------------------------- ________________ ૪૫૩ વણદિના ભાંગા ભગવતી શ. ૨• ઉ. ૫ આ પ્રથમ એક અઠ્ઠાવીસી થઈ. બીજી એક અઠ્ઠાવીશી (૧૨૮ ભાંગાની) આ પ્રકારે બને છે. ૧. “સર્વ ગુરુ એક ભાગ કર્કશ એક ભાગ મૃદુ એક ભાગ શીત એક ભાગ ઉષ્ણુ એક ભાગ સ્નિગ્ધ એક ભાગ રૂક્ષ” તેના ૬૪ભાંગ કહી દેવા જોઈએ. એ પ્રમાણે “સર્વ લઘુ” થી ૬૪ ભાંગા કહી દેવા જોઈએ. આ બીજી એક અઠ્ઠાવીસી (૧૨૮ ભાંગાની) થઈ. ત્રીજી એકસો અઠ્ઠાવીસી (૧૨૮ ભાંગાની) આ પ્રકારે બને છે - ૧. સર્વશીત એક ભાગ કર્કશ એક ભાગ મૃદુ એક ભાગ ગુરુ એક ભાગ લઘુ એક ભાગ સ્નિગ્ધ એક ભાગ રૂક્ષ. તેના ૬૪ ભાંગ કહી દેવા જોઈએ. એ પ્રમાણે “સર્વ ઉષ્ણ” થી ૬૪ ભાંગા કહી દેવા. આ ત્રીજી એક અઠ્ઠાવીસી (૧૨૮ ભાંગાની) થઈ. ચેથી એકસો અઠ્ઠાવીસી આ પ્રકારે બને છે – ૧. સર્વ સ્નિગ્ધ એક ભાગ કર્કશ એક ભાગ મૃદુ એક ભાગ ગુરુ એક ભાગ લઘુ એક ભાગ શીત એક ભાગ ઉષ્ણ. તેના ૬૪ ભાંગા કહી દેવા. એ પ્રમાણે “સર્વરૂ” થી ૬૪ ભાંગ કહી દેવા જોઈએ. આ ચેથી એકશે અઠ્ઠાવીસી (૧૨૮ ભાંગા)ની થઈ. આ ચાર એક અઠ્ઠાવીસીના (૪૪૧૨૮) ૫૧૨ ભગા થયા. આઠ સગી (આઠ સ્પશેના સાગથી બનવાવાળા) ૨૫૬ ભાંગા આ પ્રમાણે બને છે : ૧. એક ભાગ કર્કશ એક ભાગ મૃદુ એક ભાગ ગુરુ એક ભાગ લઘુ એક ભાગ શીત એક ભાગ ઉષ્ણ એક ભાગ સ્નિગ્ધ એક ભાગ રૂક્ષ. ૨. એક ભાગ કર્કશ એક ભાગ મૃદુ એક ભાગ ગુરુ એક ભાગ લઘુ એક ભાગ શીત એક ભાગ ઉષ્ણ એક ભાગ સ્નિગ્ધ અનેક ભાગ રૂક્ષ. ૩. એક ભાગ કર્કશ એક ભાગ મૃદુ એક ભાગ ગુરુ એક ભાગ લઘુ એક ભાગ શીત એક ભાગ ઉષ્ણુ અનેક ભાગ સ્નિગ્ધ એક ભાગ રૂક્ષ. Page #511 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપક્રમ ૪. એક ભાગ કશ એક ભાગ મૃદુ એક ભાગ ગુરુ એક ભાગ લઘુ એક ભાગ શીત એક ભાગ ઉષ્ણુ અનેક ભાગસ્નિગ્ધ અનેક ભાગ રૂા. સ્નિગ્ધ અને રૂક્ષ ’ ને એક વચન અને બહુ વચનમાં રાખવાથી આ ચાર ભાંગા બને છે. એ પ્રમાણે ‘ઉષ્ણુ’ને અહુવચનમાં રાખવાથી ચાર ભાંગા અને છે. એ પ્રમાણે ‘ શીત ’ ને બહુવચનમાં રાખવાથી ૪ ભાંગા બને છે. એ પ્રમાણે ‘ શીત અને ઉષ્ણ ’ને બહુવચનમાં રાખવાથી ચાર ભાંગા અને છે. એ ૧૬ ભાંગા થયા. ૪૫૪ " એક ભાગ કશ એક ભાગ મૃદુ એક ભાગ ગુરુ અનેક ભાગ લઘુ એક ભાગ શીત એક ભાગ જ્જુ એક ભાગ સ્નિગ્ધ એક ભાગ રૂક્ષ. આ પ્રમાણે · ગુરુ ’ને એકવચનમાં અને લઘુને બહુવચનમાં રાખીને ઉપર કહ્યા તે પ્રમાણે ૧૬ ભાગા કહી દેવા. 6 એક ભાગ કર્કશ એક ભાગ મૃદુ અનેક ભાગ ગુરુ એક ભાગ લઘુ એક ભાગ શીત એક ભાગ ઉષ્ણુ એક ભાગ સ્નિગ્ધ એક ભાગ રૂક્ષ. આ પ્રમાણે આના પણ ૧૬ ભાંગા કહી દેવા જોઇએ. એક ભાગ ક શ એક ભાગ મૃદુ અનેક ભાગ ગુરુ અનેક ભાગ લઘુ એક ભાગ શીત એક ભાગ ઉષ્ણુ એક ભાગ સ્નિગ્ધ એક ભાગ રૂક્ષ. પ્રમાણે આના પણ ૧૬ ભાંગા કહી દેવા જોઇએ. એ સ મળીને કશ અને મૃદુને એકવચનમાં રાખવા પહેલાં ચાસ ભાંગા બને છે. એ પ્રકારે કશ’ને એકવચનમાં અને ‘મૃદુ'ને બહુવચનમાં રાખવાથી ખીજા પણ ૬૪ ભાંગા બને છે. એ મુજબ ‘કશ’ને બહુવચનમાં અને ‘મૃદુને એકવચનમાં રાખવાથી ત્રીજા ૬૪ ભાંગા અને છે. એ પ્રમાણે કર્કશ અને મૃદુ બન્નેને બહુવચનમાં રાખવાથી ચેાથા ૬૪.ભાંગા અને છે. એ ચારે ૬૪ ભાંગા ભેગા કરવાથી આ સંયોગી ( આઠ સ્પર્શાના સચેાગથી બનવાવાળા ( ૨૫૬ ભાંગા અને છે. એ પ્રમાણે બાદર અને ત પ્રદેશી કધના સ્પર્શ સબંધી ૧૨૯૬ ( ચાર સયાગી ૧૬, પાંચ સંચાગી ૧૨૮, ૭ સચાગી ૩૮૪, સાત સંચેાગી ૫૧૨ અને આ સચેાગી ૨૫૬=૧૨૯૬) ભાંગા થયા. Page #512 -------------------------------------------------------------------------- ________________ વર્ણદિના ભાંગા ભગવતી શ. ૨૦ ઉ–૫. ૪૫૫ આ ભાંગાઓ સમજવા માટે નીચે આંક આપે છે. તે આંક ઉપર ધ્યાન આપવાથી ભાંગા સરળતાથી બોલી શકાય છે. ૧૧૧૧૧૧૧૧, ૧૧૧૧૧૧૧૨, ૧૧૧૧૧૧૨૧, ૧૧૧૧૧૧૨૨, ૧૧૧૧૧૨૧૧, ૧૧૧૧૧૨૧૨, ૧૧૧૧૧૨૨૧, ૧૧૧૧૧૨૨૨, ૧૧૧૧૨૧૧૧, ૧૧૧૧૨૧૧૨, ૧૧૧૧૨૧૨૧, ૧૧૧૧૨૧૨૨, ૧૧૧૧૨૨૧૧, ૧૧૧૧૨૨૧૨, ૧૧૧૧૨૨૨૧, ૧૧૧૧૨૨૨૨, ૧૧૧૨૧૧૧૧, ૧૧૧૨૧૧૧૨, ૧૧૧૨૧૧૨૧, ૧૧૧૨૧૧૨૨, ૧૧૧૨૧૨૧૧, ૧૧૧૨૧૨૧૨, ૧૧૧૨૧૨૨૧, ૧૧૧૨૧૨૨૨, ૧૧૧૨૨૧૧૧, ૧૧૧૨૨૧૧૨, ૧૧૧૨૨૧૨૧, ૧૧૧૨૨૧૨૨, ૧૧૧૨૨૨૧૧, ૧૧૧૨૨૨૧૨, ૧૧૧૨૨૨૨૧, ૧૧૧૨૨૨૨૨, ૧૧૨૧૧૧૧૧, ૧૧૨૧૧૧૧૨, ૧૧૨૧૧૧૨૧, ૧૧૨૧૧૧૨૨, ૧૧૨૧૧૧૧૧, ૧૧૧૧૧૨૧૨, - ૨૧૨૧૧૨:૨૧, ૧૧૨૧૧૨૨૨, ૧૧૨૧૨૧૧૧, ૧૧૨૧૨૧૧૨, ૨૧૨૧૨૧૨૧, ૧૧૨૧૨૧૨૨, ૧૧૨૧૨૨૧૧, ૧૧૨૧૨૨૧૨, ૧૧૨૧૨૨૨૧, ૧૧૨૧૨૨૨૨, ૧૧૨૨૧૧૧૧, ૧૧૨૨૧૧૧૨, ૧૧૨૨૧૧૨૧, ૧૧૨૨૧૧૨૨, ૧૧૨૨૧૨૧૧, ૧૧૨૨૧૨૧૨, ૧૧૨૨૧૨૨૧, ૧૧૨૨૧૨૨૨, ૧૧૨૨૨૧૧૧, ૧૧૨૨૨૧૧૨, ૧૧૨૨૨૧૨૧, ૧૧૨૨૨૧૨૨, ૧૧૨૨૨૨૧૧, ૧૧૨૨૨૨૧૨, ૧૧૨૨૨૨૨૧, ૧૧૨૨૨૨૨૨. આ ૬૪ આંક છે, તેમાંથી ૬૪ ભાંગા બેલી શકાય છે. જ્યાં ૧ને આંક છે ત્યાં એક ભાગ બોલો. જ્યાં બે ન આંક છે ત્યાં અનેક ભાગ બેલવા. આ બધા એક કરોડ અગિયાર લાખના ૩૨ ભાંગા અને એક કરેડ બાર લાખના ૩૨ ભાંગા કહેલ છે. એ રીતે એક કરોડ એકવીસ લાખના ૩૨ ભાંગા કહી દેવા. જેવી રીતે, ૧૨૧૧૧૧૧૧. એક કરોડ બાવીસ લાખથી ૩૨ ભાંગા કહી દેવા જોઈએ. જેવી રીતે. ૧૨૨૧૧૧૧૧. બે કરોડ અગિયાર લાખથી ૩૨ ભાંગ કહી દેવા જોઈએ. જેવી રીતે ૨૧૧૧૧૧૧૧. Page #513 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ શ્રી ભગવતી ઉપક્રમ બે કરોડ બારલાખથી ૩ર ભાંગા કહી દેવા. જેવી રીતે, ૨૧૨૧૧૧૧૧. બે કરોડ એકવીસ લાખથી ૩૨ ભાંગ કહી દેવા. જેવી રીતે, ૨૨૧૧૧૧૧૧. બે કરોડ બાવીસ લાખથી ૩ર ભાંગા કહી દેવા. જોઈએ. જેવી રીતે, ૨૨૨૧૧૧૧૧. આ પ્રમાણે આઠ સંગીના ૨૫૬ ભાંગા થયા. કુલ ભાંગા ૬૪૭૦ થયા. તેને ખુલાસે આ પ્રમાણે છે. દ્રવ્ય વર્ણ ગધ રસ સ્પેશ એગ કર ૧૨૦ ૨૨૨ ૩૨૪ ૪૧૪ ४७४ ૧ ૫ ૨ ૫ ૪ ૨ ૧૫ ૩ ૧૫ ૯ ૩ ૫ ૫ ૪૫ ૨૫ ४८० १८० ६ ૧૪૧ ૬ ૧૪૧ ૩૬ ૧૮૬ ૩૬ ૭ ૨૧૬ ૬ ૨૧૬ ૩૬ ૮ ૨૩૧ ૬ ૨૩૧ ૩૬ ૯ ૨૩૬ ૬ ૨૩૬ ૩૬ ૧૦ ૨૩૭ ૬ ૨૩૭ ૩૬ સંખ્યાતા ૨૩૭ ૬ ૨૩૭ ૩૬ અસંખ્યાતા ૨૩૭ ૬ ૨૩૭ ૩૬ સૂક્ષ્મ અનંતા ૨૩૭ ૨૩૭ બાદર અનંતા ૨૩૭ ૬ ૨૩૭ ૧૨૯૬ ૫૦૪ ૫૧૪ ૫૧૬ પ૧૬ ૫૧૬ ૫૧૬ ૧૭૭૬ ३६ ર૩૫૦ ૭૬ ર૩૫૦ ૧૬૯૪ ૬૪૭૦ નેધ – એક પરમાણુથી માંડીને સૂમ અનંત પ્રદેશી સ્કંધ સુધી સ્પર્શના ૩૮ ભાંગા થાય છે, અને બાદર અનંત પ્રદેશ સ્કંધના ૧૨૯ ભાંગા થાય છે. Page #514 -------------------------------------------------------------------------- ________________ પરમાણુ ભગવત્ શર૦, ૩-૫ ૪૫૭ પરમાણુ ગૌતમ : હે ભગવન્ Ī પરમાણુ પુદ્દગલ કેટલા પ્રકારના છે? મહાવીર : હે ગૌતમ ! પરમાણુ પુગલ ૪ પ્રકારના છે (૧) દ્રવ્ય પરમણુ (ર) ક્ષેત્ર @પરમાણુ (૩) કાળ પરમાડુ (૪) ભાવ પરમાણુ. ગૌતમ : હે ભગવન્ ! દ્રવ્ય પરમણુ કેટલા પ્રકારના છે ? મહાવીર ઃ હે ગૌતમ! દ્રવ્ય પરમાણુ ચાર પ્રકારના છે. (૧) અછેદ્ય (જેના છે ન થઇ શકે, (૨) અભેદ્ય (જેવું લેન ન થઈ શકે) (૩) અદાહ્ય (જેને સળગાવી ન શકાય, (૪) અગ્રાહ્ય (જે પકડી ન શકાય) ગૌતમ : હે ભગવન્ ! ક્ષેત્ર પરાણુ કેટલા પ્રકારના છે ? મહાવીર : હે ગૌતમ ! ક્ષેત્ર પરમાણુ. ચાર (૧) અનધ (૨) અસય (૩) અપ્રદેશ (૪) વિભાગ, પ્રકારના છે ગૌતમ ઃ હે ભગવન્ ! કાળ પરમાણુ, કેટલા પ્રકારના છે ? મહાવીર : હે ગૌતમ ! કાળ પરમાણુ ચાર પ્રકારના છે. (૧) (૧) અવણું (ર) અગંધ (૩) અરસ (૪) અપ .. વર્ણાદે ધર્માંની વિવાÎિત એક પરમાણુને દ્રવ્ય પરમાણુ કહે છે. કેમકે અહી ફકત દ્રવ્યની જ વિક્ષાં છે. @ એક આકાશ પ્રદેશને ક્ષેત્રપરમાણુ કહે છે. કહે છે. એક ગુણુ કાળ આદિને ભાવ પરમાણુ કહે છે. A (૧) પરમાણુમાં સમસાવાળા અવયવ નથી. એ માટે અન (જેને અર્ધા ભાગ ન થઇ ઢકે) કહેવા! છે (ર) પરમાણુમાં વિષમ સંખ્યાવાળો અવયવ નથી એટલે મુખ્ય કહેવાય છે. એક સમયને કાળ પરમાણ (૩) પરમાણુમાં પ્રદેશ નથી માટે. અપ્રદેશ કહેવાય છે. (૪) પરમાણુના વિભાગ થઈ શ!તા નથી માટે તેને અવિભાગ કરે છે. નોંધ: શતક ૨૦ ઉદેશા ૬ ના અધિકાર શતક ૧૭ ના ઉદ્દેશાની સમાન હોવાના કારણે એ જ સ્થળે આપેલ છે. પુકિત કરેલ નથી. પૂર Page #515 -------------------------------------------------------------------------- ________________ થી ભગવતી ઉપમ, ગૌતમ હે ભગવન્! ભાવ પરમાણુ કેટલા પ્રકારના છે? મહાવીરઃ હે ગૌતમ! ભાવ પરમાણુ ચાર પ્રકારના છે. (૧) વર્ણવાળા (૨) ગંધવાળા (3) રસવાળા (૪) સ્પર્શવાળા * * * ત્રણ બંધ - શ્રી ભગવતી સૂત્ર શ. ૨૦. ઉ. ૭ને અધિકાર | ગૌતમ: હે ભગવન્! બંધ કેટલા પ્રકારના છે? મહાવીરઃ હે ગૌતમ! બંધ ત્રણ પ્રકારના છે. [૧]] જીવ પ્રયોગ બંધ [૨] અંતર બંધ [૩] પરંપર બંધ. - આ ત્રણ પ્રકારના બંધમાં જેઓમાં મળી શકે એવા પ૫ બેલ. કર્મબંધ ૮, કર્મઉદય ૮, વેટ ૩, દર્શનમોહનીય ૧, ચારિત્ર મેહનીય ૧, < શરીર ૫, સંજ્ઞા ૪, લેહ્યા ૬, દષ્ટિ ૩, જ્ઞાન પ, અજ્ઞાન ૩, (૧) જીવના પ્રયોગથી અર્થાત મનવચન-કાયાની પ્રવૃત્તિથી આત્માની સાથે કર્મ પુદ્ગલેનો જે સંબંધ હોય છે તેને જીવ પ્રયોગ બંધ કહે છે, " (૨) કમ પુદગલોને બંધ થયા બાદ (અંતરરહિત સમયમાં) જે બંધ હોય છે તેને અનંતર બંધ કહે છે, . . (૩) કમ પુદ્ગલેના બંધ થયા બાદ બીજા-ત્રીજા સમયમાં જે બંધ હોય છે તેને પરંપરબંધ કહે છે. અર્થાત્ વચમાં એક-બે સમય આદિનું અંતર પડીને બંધ હોય છે તેને પરંપર બંધ કહે છે. ૮ કમને આત્મા સાથે સંબંધ થવો તે બંધ છે એમ પહેલાં કહેલ છે, પરંતુ અહીં કર્મ પુદ્ગલ અથવા અન્ય પુદગલેનો આત્મા સાથે જે સંબંધ છે એને બંધ સમજવું જોઈએ. તે પણ દારિકાદિ શરીર, આહારાદિ સંશાજનક કર્મ અને કૃષ્ણાદિ લેશ્યાનો બંધ હો સંભવ છે. તે પણ એ શંકા હોઈ શકે કે, દષ્ટિ, જ્ઞાન, અજ્ઞાન અને એનાવિષયના બંધ કેમ હોય ? કેમકે સર્વે અપમાલિક છે. * ઉત્તર આ પ્રકારે છે. અહીં બંધનો અર્થ કેવળ સંબંધ વિવક્ષિત છે, એટલે સમ્યગ્દષ્ટિ આદિને જીવ પ્રયુગાદિ બંધ ઘટિત થાય છે, Page #516 -------------------------------------------------------------------------- ________________ ત્રણ બંધ ભગવતી શ—૨૦. ૭ ૪૫૯ જ્ઞાનના વિષય ૫, અજ્ઞાનના વિષય ૩ એ કુલ મળી ૫૫ બેલ થયા. સમુચ્ચય જીવમાં એ ૫૫ એલ લાગે છે. નારકીમાં ૪૪ ખેલ લાગે છે. [ઉપર કહેલ ૫૫માંથી ૨ વેઢ, ૨ શરીર, ૩ લેસ્યા ૨, જ્ઞાન ૩, અજ્ઞાનના વિષય એ ૧૧ ખેલ ઓછા થયા]. ભવનપતિ અને વાયુષ્ય તર દેવામાં ૪૬ બેલ લાલે છે. [ઉપર ૪૪ કહ્યા છે એમાંથી ૧ નપુંસકવેઢ ઓ થયા. એ વેદ અને એક લેસ્યા એ ૩ ખેાલ વધી ગયા.] જ્યોતિષી દેવામાં ૪૩ ખેલ લાલે. [ઉપરના ૪૬ માંથી ૩ લેસ્યા ઓછી થઈ]. વૈમાનિક દેવામાં ૪૫ ખેલ લાશે. [ઉપરના ૪૩ ખેલમાં ૨ લેશ્યા વધી]. પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાયમાં ૩૫ એલ લાભે છે. કર્મ બંધ ૮, કર્મ ઉય ૮, વેઢ ૧, દર્શનમેાહનીય ૧, ચારિત્ર મેાહનીય ૧, શરીર ૩, સંજ્ઞા ૪, લેસ્યા ૪, દૃષ્ટિ ૧, અજ્ઞાન ૨, અજ્ઞાનના વિષય ૨, એ સમળી ૩૫ થયા. તેઉકાયમાં ૩૪ ખેલ લાલે [ઉપર કહેલ મેલેામાંથી ૧ લેશ્યા ઓછી થઈ]. વાયુકાયમાં ૩૫ ખેલ લાલે છે. [ઉપરના ૩૪ એલેામાં ૧ શરીર વધ્યુ] ત્રણ વિકલેંદ્રિયમાં ૩૯ ખેલ લાભે છે. [ઉપરના ૩૪ બેલામાં ૧ દૃષ્ટિ, ૨ જ્ઞાન, ૨ જ્ઞાનના વિષય એ પાંચ ખેલ વધ્યા] તિયંચ પંચે દ્રિયમાં ૫૦ ખાલ લાભ. [૫૫ માંથી ૧ શરીર, ૨ જ્ઞાન, ૨ જ્ઞાનના વિષય એ પાંચ બેલ ઓછા થયા]. મનુષ્યમાં ૫૫ ખેલ લાજે. ૨૪ દંડકમાં જેટલા જેટલા ખેાલ લાલે છે, એ સવ માં પ્રત્યેકમાં જીવપ્રયોગબંધ, અંતરખંધ અને પરંપરબંધ એ ત્રણે બંધ લાભે છે. mmm-mmm કર્મ અને અકર્મભૂમિ શ્રી ભગવતી સૂત્ર શ. ૨૦. ઉ. ૯ ના અધિકાર ગૌતમ : હે ભગવન્ ! કર્મભૂમિ કેટલી છે ? સહાવીર ઃ હે ગૌતમ ! પંદર છેઃ પાંચ ભરત, પાંચ ઐવત અને પાંચ મહાવિદેહ. ગૌત્તમ : હું ભગવન્ ! અકમ ભૂમિ કેટલી કહી છે ? Page #517 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવત ઉપક્રમ મહાવીરઃ હે ગૌતમ ! ત્રીસ કહી છે! પાંચ હૈમવત, પાંચ હૈરણ્યવત, પાંચ હરિવર્ષ, પાંચ મ્યુકવર્ષ, પાંચ દેવકુ અને પાંચ ઉત્તરકુર ગૌતમ? હે ભવન ! એ ત્રીસ અકર્મભૂમિઓમાં ઉત્સર્પિણી અને અવસર્પિણીરૂપ કાળ છે? મહાવીરઃ હે ગૌતમ! નથી. ગૌતમઃ હે ભગવન્! પાંચ ભારતમાં અને પાંચ ઐરવામાં ઉત્સર્પિણ અને અવસર્પિણીરૂપ કાળ છે? મહાવીરઃ હે ગૌતમ! છે. ગૌતમ: હે ભગવન ! પાંચ મહાવિદેહમાં ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળ છે? મહાવીર : નથી. હે આયુષ્યમાન્ શ્રમણ ! ત્યાં એકરૂપે અવસ્થિત કાળ કહ્યો છે. - ગૌતમ હે ભગવન્! એ પાંચ મહાવિદેહમાં અરહંત ભગ- 2 વાને પાંચ મહાવ્રતવાળા અને પ્રતિકમણ સહિત ધર્મને ઉપદેશ કરે છે.? મહાવીરઃ હે ગૌતમ! પાંચ ભારતમાં અને પાંચ ઐરવતેમાં પહેલા અને છેલ્લા એ બે અરહંત ભગવંત પાંચ મહાવ્રતવાળા તથા પ્રતિક્રમણ સહિત ધર્મને ઉપદેશ કરે છે, બાકીના અરહંત ભગવંતે ચાર મહાવ્રતવાળા ધર્મને ઉપદેશ કરે છે; વળી, પાંચ મહાવિદેહમાં પણ અરહંત ભગવંતે ચાર મહાવ્રતવાળા ધર્મને ઉપદેશ કરે છે. તમ: હે ભગવન! જંબુદ્વિપ નામે દ્વિીપના ભારતવર્ષમાં આ અવસર્પિણીમાં કેટલા તીર્થકરે થયા છે ? મહાવીરઃ હે ગૌતમ! વીસ તીર્થ કરે થયા છેઃ અષભ, અજિત, સંભવ, અભિનંદન, સુમતિ, સુપ્રભ, સુપાર્શ્વ, શશી-ચંદ્રપ્રભ, પુષ્પદંત-સુવિધિ, શીતલ, શ્રેયાંસ, વાસુપૂજ્ય, વિમલ, અનંત, ધર્મ, શાંતિ, કંથ, અર, મલ્લિ, મુનિસુવ્રત, નમિ, નેમિ, પાર્થ અને વર્ધમાન. Page #518 -------------------------------------------------------------------------- ________________ 1 , કર્મ અને અકસ્મૃમિ ભગવતી શ-ર૦. ઉ–૯ ગૌતમ : હે ભગવન ! એ ર૪ તીર્થકરેના ૨૩ જિનાંતરમાં કયા જિનના અંતરમાં કાલિક @ શ્રુત વિચ્છેદ કહ્યો છે ? જ મહાવીર : હે ગૌતમ! એ ૨૩ જિનાંતરમાં પહેલાં એને છેલ્લાં આઠ આઠ જિનાંતરમાં કલિકશ્રુતને અવિચ્છેદ કર્યો છે, અને વચલાં સાત જિનતરમાં કાલિકબુતને વિચ્છેદ કહ્યો છે. દષ્ટિવાદને વિર છે તે બધાંય જિનાંતરમાં કહ્યો છે. ગૌતમ : હે ભગવન ! જંબુદ્ધીષ નામે દ્વીપના ભારતવર્ષમાં આ અવસર્પિણીમાં આપ દેવાનુપ્રિયનું પૂર્વગત શ્રુત કેટલા કાળ સુધી રહેશે ? મહાવીરઃ હે ગૌતમ! એક હજાર વર્ષ સુધી રહેશે. **** તમ: હે ભગવન ! બાકી બધા તીર્થકરનું પૂર્વાગત્ શ્રત કેટલા કાળ સુધી રહ્યું હતું ? મહાવીર: હે ગૌતમ! કેટલાક તીર્થકરનું સંખ્યાતા કાળ અને કેટલાક તીર્થકરોનું અસંખ્યાત કાળ સુધી. - ગૌતમ: હે ભગવન ! જંબુદ્વિપ નામે દ્વીપના ભારત વર્ષમાં - આ અવસર્પિણ કાળમાં આપ દેવાનુપ્રિયનું તીર્થ કેટલા કાળ સુધી રહેશે મહાવીર : હે ગતમ! એકવીસ હજાર વર્ષ સુધી રહેશે. તમ: હે ભગવન ! તેવી રીતે ભાવિ તીર્થકરમાંના છેલ્લાં તીર્થકરનું તીર્થ કેટલા કાળ સુધી રહેશે ? @ જે સૂત્રનો સ્વાધ્યાય દિવસ અને રાત્રિના પહેલા અને છેલ્લા પહેરમાં થઈ શકે છે તેને કાલિક્યુત કહેવાય છે. જેવી રીતે આચારાંગ આદિ ૨૩ સૂત્ર (૧૧ અંગસૂત્ર ૫ નિરયાવલિકા, ૪ છેદ સૂત્ર, જબુદ્વીપપ્રાપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ, ઉત્તરાધ્યયન) જે સૂત્રને સ્વાધ્યાય બધા સમયે (અવાધ્યાયના સમયને છેડીને) થઈ શકે છે તેને ઉકાલિક સૂત્ર કહે છે. જેમકે દશવૈકાલિક આદિ ૯ સૂત્ર (ઉવવાઈ રાયપ્રશનીય, જીવાભિગમ, પન્નવણા, દશવૈકાલિક, નન્દીવ, અનુગદ્વાર સ.. પ્રજ્ઞપ્તિ, આવશ્યક સૂત્ર) - ' , ', Page #519 -------------------------------------------------------------------------- ________________ કાર - ભગવતી ઉપક્રમ મહાવીરઃ હે ગૌતમ! કેશલ દેશના રાષભદેવ અહંતનો જેટલે જિનપર્યાય કહ્યા છે, તેટલાં (હજાર વર્ષ જૂન લાખ પૂર્વ) વર્ષ સુધી. ગૌતમ હે ભગવન ! તીર્થ એ તીર્થ છે કે તીર્થકર તીર્થ છે? મહાવીરઃ હે ગૌતમ! અહંત તો અવશ્ય તીર્થકર છે. પરંતુ ચાર પ્રકારને શ્રમણપ્રધાન સંઘ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. તે તીર્થરૂપ છે. - ગૌતમ : હે ભગવન! પ્રવચન એ પ્રવચન છે કે પ્રવચની એ પ્રવચન છે? મહાવીરઃ હે ગૌતમ! અહંત તે અવશ્ય પ્રવચની (પ્રવચનના ઉપદેશક) છે, અને કાઠશાંગ ગણિપટિક (આચારાંગાદિ ૧૨ અંગગ્રંથ) પ્રવચન છે. ગૌતમહે ભગવન ! આ જે ઉગ્રકુલના, ભેગકુલના, રાજન્યકુલના, ઈફવાકુકુલના, જ્ઞાતકલના અને કૌરવ્યકુલના ક્ષત્રિયે આ ધર્મમાં પ્રવેશ કરે છે, અને પ્રવેશ કરીને આઠ પ્રકારના કર્મરૂપ રમલને ધુએ છે, તેઓ ત્યાર પછી સિદ્ધ થાય છે, અને સર્વ દુઃખને અંત કરે છે? મહાવીર: હા. ગૌતમ! પરંતુ કેટલાક કોઈ એક દેવલેકમાં દેવપણે ઉત્પન્ન થાય છે. વિઘાચારણ જંઘાચારણ લબ્ધિ * ગૌતમ હે ભગવન ! ચારણ કેટલા પ્રકારના છે? * લબ્ધિ દ્વારા આકાશમાં અતિશય ગમન કરવાની શકિતવાળા મુનિને ચારણ કહે છે. ચારણના બે ભેદ છે. વિદ્યાચારણ અને જંધાચાર. વિદ્યા દ્વારા અર્થત પૂર્વેના જ્ઞાન દ્વારા જે મુનિને અતિશય ગમન કરવાની લબ્ધિ પ્રાપ્ત થાય તેને વિદ્યાચારણ કહે છે. જે મુનિને જંઘા દ્વારા અતિશય ગમન કરવાની શકિત લબ્ધિ પ્રાપ્ત થાય તેને અંધાચરણ કહે છે. Page #520 -------------------------------------------------------------------------- ________________ વિલાચરણ લબ્ધિ જગવતી જ ૨૦ ઉ. મહાવીરઃ હે ગૌતમ! ચારણ બે પ્રકારના છે. વિલાચાણ અને જંઘાચારણ - ગૌતમ ઃ હે ભગવન ! એને વિદ્યાચારણ શા માટે કહે છે? - મહાવીરઃ હે ગૌતમ! નિરંતર છરૂછ તપશ્ચર્યા કરવાથી અને પૂર્વના જ્ઞાન દ્વારા ઉત્તરગુણલબ્ધિ (પલબ્ધિ) પ્રાપ્ત થાય તે મુનિએ વિદ્યાચારનું નામની લબ્ધિ ઉત્પન્ન થાય છે, એટલે એને “વિદ્યાચારણ કહે છે. ગૌતમઃ હે ભગવન ! “વિદ્યાચારણની કેવી શીવ્ર ગતિ હોય છે? એની ગતિને વિષય કે શીધ્ર હોય છે? મહાવીરઃ હે ગૌતમ! આ જંબુદ્વીપને પરિધિ ત્રણ લાખ સેળ હજાર બસે સત્યાવીસ જન ત્રણ ગાઉ (કેસ) એકસો અઠ્ઠાવીસ ધનુષ્ય સાડાતેર આંગૂલ ઝાઝેરે (કંઈક વધુ) છે. કેઈ મહદ્ધિક દેવ ત્રણ ચપટી વગાડે એટલામાં આ જંબુદ્વિીપની ત્રણ વાર પરિક્રમા કરીને પાછા શીવ્ર આવે એ રીતની શીધ્રગતિ વિદ્યાચારણની છે. એ પ્રકારે એની ગતિને વિષય શીવ્ર છે. ગૌતમ હે ભગવન ! વિદ્યાચારણના તિછ જવાને વિષય કેટલો છે? મહાવીરઃ હે ગૌતમ ! એક ઉડ્ડયનમાં માનુતર પર્વત પર સ્થિતિ વિશ્રામ કરે છે, બીજા ઉડ્ડયનમાં નંદીશ્વર દ્વીપમાં સમવસરણું કરે છે, ત્યાંથી પાછા એક જ ઉડ્ડયનમાં અહીં આવી સમવસરણ કરે છે. ' ગીતમઃ હે ભગવન ! વિદ્યાચારણ ઊંચા જવાના વિષય, કેટલા છે? મહાવીરઃ હે ગૌતમ ! એક ઉડ્ડયનમાં નંદનવનમાં સમવસરણ કરે છે, બીજા ઉડ્ડયનમાં પંડકવનમાં સમવસરણ કરે છે, ત્યાંથી પાછા એક ઉડ્ડયનમાં અહીં આવીને સમવસરણ કરે છે. : ગૌતમ ર હે ભગવન ! જંઘાચારણુ લબ્ધિની કેવી રીતે પ્રાષ્યિ થાય છે ? Page #521 -------------------------------------------------------------------------- ________________ મી જગવતી ઉપાય #ા મહાવીર હે ગૌતમ! શાસ્ત્રમાં કહેલ વિધિ અનુસાર ત્રણ ત્રણ ઉપવાસનાં પારણાં કરવાથી જંઘાચારણ લબ્ધિ પ્રાપ્ત થાય છે. આ * * ગૌતમ હે ભગવન ! જંઘાચારણની કેવી શીવ્ર ગતિ હોય છે? -. . મહાવીર ઃ ગૌતમ! કઈ મહદ્ધિક દેવ ત્રણ ચપટી વગાડે એટલામાં આ જંબુદ્વીપને ૨૧ વખત પરિક્રમા કરીને પાછા શીવ્ર . આ રીતની શીધ્રગતિ જંઘાચારની છે. આ પ્રકાર એની ગતિના વિષય શીવ્ર છે. છેગૌતમ: હે ભગવન! જંઘાચારની તિછ જવાને વિષય કેટલું છે? મહાવીરઃ હે ગૌતમ ! તે એક ઉદ્યનથી રુચકવર દ્વીપમાં જઈ સમવસરણ કરે છે, ત્યાંથી પાછા આવતા સોયે એક ઉડ્ડયનમાં નંદીશ્વર દ્વીપમાં સમવસરણ કરે છે. અને બીજા ઉયનથી તે અહીં આવીને સમવસરણ કરે છે. * *** તમઃ હે ભગવન ! જંઘચારણના ઉર્ધ્વગમન D ( ઊંચા જવાનું)ને કેટલે વિષય છે? * મહાવીર હે ગૌતમ! તે એક ઉડ્ડયન દ્વારા પંડકવનમાં સમવસરણ કરે છે, ત્યાંથી પાછા આવતાં એક ઉડ્ડયનમાં નંદનવનમાં હા | વિદ્યાચારણનું ગમન બે ઉયન માં થાય છે, અને આગમન એક ઉ મનમાં થાય છે. અંધાચારણનું ગમન એક ઉયનથી અને આગમન બે ઉર્યાનથી થાય છે. એ લબ્ધિઓનો એવો સ્વભાવ છે. આ વિષયમાં બીજા આચાર્યોને મત આ પ્રકારે છે–વિદ્યાચારણની વિદ્યા જ તે સમયે મંદ અભ્યાસવાળી હોય છે. એટલે ગમન એ ઉયનદ્વારા થાય છે. એની વિદ્યા આવતે વખતે તે જ અભ્યાસવાળી હોય છે. એટલે આગમન એક - ઉડ્ડયનદ્વારા થાય છે. - ધંધાચારણની લબ્ધિ જ્યારે જ્યારે ઉપયોગમાં આવે છે ત્યારે ત્યારે તે અ૫ સામર્થવાળી થઈ જાય છે, એટલે એનું ગગ્ન એક ઉડ્ડયન દ્વારા થાય છે અને આગમન બે ઉડ્ડયન દ્વારા થાય છે. : " Page #522 -------------------------------------------------------------------------- ________________ સેપક્રમ નિરુપક્રમ ભગવતી શ-૨૦. ઉ. ૧૦ ૪૬૫ સમવસરણ કરે છે. બીજા ઉડ્ડયનમાં સ્વસ્થાન પર આવી જાય છે. O અન્ને પ્રકારની લબ્ધિવાળા મુનિ આ વિષયની આલેાચના પ્રતિક્રમણ કરી લે તે આરાધક થાય છે, અને આલેાચના પ્રતિક્રમણ કર્યાં વિના કાળ કરી જાય (મૃત્યુને પ્રાપ્ત થાય) તેા આરાધક થતા નથી. - 000000 સેપક્રમ-નિરુપક્રમ શ્રી ભગવતી સૂત્ર શ. ૨૦, . ૧૦ ને આધકાર સાપક્રમ છે. આયુષ્ય છ કારણથી તૂટી શકે છે. ૧ પાણીથી, ૨ અગ્નિથી, ૩ વિષથી, ૪ શસ્ત્રથી, ૫ અતિષ, ૬ શાક, ૭ ભયથી (વધુ ચાલવું, વધુ ખાવું, મૈથુન સેવવું, આદિ વ્યયથી). નિરુપક્રમ આયુષ્ય બાંધેલ પૂરું આયુષ્ય ભાગવે. વચ્ચે . તૂટે નહિ. જીવ અને પ્રકારના આયુષ્યવાળા હોય છે. (૧) નારકી, દેવતા, જુગલ મનુષ્ય, તીથંકર, ચક્રવતી, વાસુદે પ્રતિવાસુદેવ, અળદેવ-એમનાં આયુષ્ય નિરૂપકમી હાય છે. શેષ સવ જીવાના અને પ્રકારે હાય છે. (૨) નારકી સાપક્રમ (સ્વહસ્તે શાસ્ત્રાદ્રિ)થી ઊપજે, પર ઉપક્રમથી કે વિના ઉપક્રમથી ? ત્રણે પ્રકારથી, મતલબ કે, મનુષ્ય-તિય ચપણે જીવે O વિદ્યાચારણ અને જ ધાચારણુ લબ્ધિવાળા મુનિ નંદીશ્વર દ્વીપ રુચકીપ,પાંડુકવનમાં ગયા હેાય એવું શાસ્ત્ર પાઠમાં કયાંય વર્ણન આવતું નથી. અહીં ફકત તેઓના તિસ્થ્ય જવાની અને ઊંચા જવાની શકિતના વિષયના પ્રશ્નોત્તર છે. @ જીવ સેાપક્રમ હાય યા નિરુપક્રમ હોય પરંતુ તે આયુકના દલિકા જેટલા બાંધ્યા છે તે સ` પૂરા ભેાગળ્યા વિના મૃત્યુ પામે નહિ. સેાપક્રમ બાંધેલ આયુ વચ્ચે તૂટવાનું નિમિત્ત પરભવથી સાથે નિર્માણ કરીને આવે છે અને તેના ઉદયે શેષ દૃલિકા શીઘ્ર ભાગવી પૂર્ણ કરે છે. નિરુપક્રમીને દલિ। શીઘ્ર ભાગવી લેવા પડે તેવું નિમિત્ત હેતુ નથી. ૫૯ Page #523 -------------------------------------------------------------------------- ________________ ૪}} શ્રી ભગવતી ઉપમ નરકનું આયુષ્ય બાંધ્યું. હાય તે મરતી વખતે પોતાના હાથે, બીજાના હાથે અથવા આયુષ્ય પૂર્ણ થયે મરે. એમ-ર૪ દંડક જાણવા. (૩) નારકી નરકથી નીકળે તે સ્વાપકમથી, પાપકમથી કે વિના ઉપક્રમથી ? એવં ૧૩. દેવતાના દંડકમાં પણ વિના ઉપક્રમથી ચવે. પાંચ સ્થાવર ત્રણ વિકલેંદ્રિય, તિય "ચપચે દ્રિય અને મનુષ્ય એ ૧૦ દંડકના જીવો ત્રણ ઉપક્રમથી ચવે. (૪) નારકી સ્વાત્મઋદ્ધિ ( નરકાયુ આદિ)થી ઉત્પન્ન થાય કે પઋદ્ધિથી ? સ્વઋદ્ધિથી અને નીકળે (ચવે) પણ સ્ત્રઋદ્ધિથી, એવ’ ૨૩ ફ્રેંડકમાં જાણવું. (૫) ૨૪ દંડકના જીવા સ્વપ્રયાગ (મન, વચન, કાય)થી ઊપજે અને નીકળે, પરપ્રયોગથી નહિ. (૬) ર૪ દંડકના જીવા સ્વકમથી ઊપજે અને નીકળે (ચવે, પરકમ થી નહિ. કૃત સંચય અમૃત સંચય ગૌતમ : હે ભગવન્ ! નારકીનાનેરિયા કૃતસંચય છે ? @ અમૃતસંચય છે ? અવ્યકતવ્યસંચય છે? મહાવીર : હે ગૌતમ! નારકીના નેરિયા ત્રણે જ પ્રકારના છે. @ જે જીવ ખીજી ગતિમાંથી આવીને એક સમયમાં એક સાથે સંખ્યાતા ઉત્પન્ન થાય છે તેને કૃતસંચય કહે છે. જે એક સમયમાં એક સાથે અસંખ્યાતા ઉત્પન્ન થાય છે તેને અકૃતસ ંચય કહે છે. જે એક સમયમાં એક ઉત્પન્ન થાય તેને અવ્યક્તવ્યસચય કહે છે. ~ નારકના જીવ ત્રણે પ્રકારના હોય છે. કારણ કે તે એક સમયમાં એકસાથે એકથી લઇને અસ ંખ્યાતા સુધી ઉત્પન્ન થઇ શકે છે. Page #524 -------------------------------------------------------------------------- ________________ શાલિવીહિ આદિ ભગવતી શ. ૨૧ ઉ. ૧ થી ૮૦ ४६७ પાંચ સ્થાવર અકૃત સંચય ) છે. પરંતુ કૃતસંશ્ય અને અવ્યક્ત સંચય નથી. શેષ ૧૮ દંડકના ત્રણ પ્રકારના હોય છે. સિદ્ધ ભગવાન કૃત સંચય છે અને અવ્યકતવ્યસંચય પણ છે, પરંતુ અકૃતસંચય નથી. અલ્પબહુ – નારકી આદિ ૧૯ દંડકમાં સર્વથી થોડા અવ્યકતવ્યસંચય (૨) તેથી કૃતસંચય સંખ્યાતગુણ (૩) તેથી અકૃતસંચય અસંખ્યાતગુણ સિદ્ધ ભગવાન સર્વથી થોડા કૃતસંચય (૨) તેથી અવ્યકતવ્યસંચય સંખ્યાતગુણ છે. પાંચ સ્થાવરમાં એક જ બોલ હોય છે. એટલા માટે તેને અ૯૫ બહુ હેત નથી. શાલિ, વ્રીહિ આદિ વનસ્પતિને અધિકાર ભગવતી સૂત્ર શ. ર૧. ઉ. ૧ થી ૮૦. सालि कल अयसि वसे इक्खू दब्भे य अब्मे तुलसीय ।। अहए दस वग्गा असीति पुण हांति उदेसा ॥ . એકવીસમા શતકમાં વિવિધ વનસ્પતિના આઠ વર્ગ છે અને તેના એંશી ઉદ્દેશ છે. આઠ વર્ગ આ પ્રમાણે છે – ૧. પ્રમમ વર્ગ શાલિ (ચોખા)ના પ્રકારનાં ધાન્ય સંબંધે છે. આ પ્રકારમાં ઘઉં, વ્રીહિ, જવ, વગેરે ધાન્ય જાણવાં. O પૃથ્વીકાયિક આદિ પાંચ સ્થાવર અમૃતસંચય છે. કારણ કે તે એક સમયમાં એક સાથે અસંખ્યાતા ઉત્પન્ન થાય છે, એક બે નહિ. જો કે વનસ્પતિ કાયિક જીવ એક સમયમાં એક સાથે અનંતા ઉત્પન્ન થઈ શકે છે, પરંતુ ત્યાં વિજાતીય જીવોથી આવીને ઉત્પન્ન થવાવાળા જીવની જ વિવેક્ષા છે. તે અસંખ્યાતા જ ઉત્પન્ન થાય છે. સિદ્ધ ભગવાન અમૃતસંચય નથી. કારણ કે મોક્ષ જવાવાળા જીવ એક સમયમાં એક સાથે એકથી લઇને સંખ્યાતા જ મોક્ષ જાય છે–સિદ્ધ થાય છે, અસંખ્યાતા સિદ્ધ થતા નથી. Page #525 -------------------------------------------------------------------------- ________________ ४६८ શ્રી ભગવતી ઉપક્રમ ૨. બીજે વર્ગ કલ–વટાણાના પ્રકારનાં ધાન્ય સંબંધે છે. આ પ્રકારમાં મસૂર, તલ, મગ, અડદ, વાલ, કળથી, અલિસંદક સટિન, ચણ વગેરે ધાન્ય જાણવાં. ૩. ત્રીજે વર્ગ અળસીના પ્રકારની વનસ્પતિ સંબંધે છે. આ પ્રકારમાં કુસુંબ, કેદ્રવ, કાંગ રાળ, તુવેર, કેદુસા, શણ, સરસવ, અને મૂળકબીજ વગેરે વનસ્પતિ જાણવી. ૪. વર્ગ વાંસના પ્રકારની પર્વ (ગાંઠ )વાળી વનસ્પતિ સંબંધે છે. આ પ્રકારમાં વેણું, કનક. કર્કવંશ, ચાવંશ, દંડા, કુડા, વિમા, ચંડા, વેણુકા અને કલ્યાણી વગેરે વનસ્પતિ જાણવી. ૫. પાંચમે વર્ગ ઈક્ષુ (શેરડી)ના પ્રકારની પર્વ (ગાંઠ)વાળી વનસ્પતિ સંબંધે છે. આ પ્રકારમાં ઈશ્કવાટિકા, વીરણ, ઈક્કડ, માસ, સુંઠ, શર, વેત્ર (નેતર), તિમિર, સતરિગ અને નડ એ બધી વનસ્પતિ જાણવી. ૬. છ વર્ગ દર્ભના પ્રકારના તૃણ સંબંધે છે. આ પ્રકારમાં સેડિય, ભંતિય, દર્ભ, તિય, દર્ભકુશ, પર્વક, પિલ, અર્જુન (અંજન) આષાઢક, હિતક, સમુ, અખીર (તવમીર) ભુસ, એરંડ, કુરુકુંદ, કરકર, સુંઠ, વિભંગ, મધુણુ, ગુરગ, શિપિક અને સંકલિતૃણ વગેરે પ્રકારનાં તૃણ સમજવાં. - ૭. સાતમે વર્ગ અભ્ર વગેરે વનસ્પતિ સંબંધે છે. એક જાતિના વૃક્ષમાં બીજી જાતિનું વૃક્ષ ઊગે તેને અભ્ર કહેવામાં આવે છે. જેમ કે વડના ઝાડમાં પીપળો ઊગી નીકળે અથવા લીમડાના ઝાડમાં પીપળાનું વૃક્ષ ઊગે તેને અભ્ર કહેવાય છે. આ વર્ગમાં અભ્રહ (એક વૃક્ષ પર ઊગતી અન્ય વનસ્પતિ), વાયણ, હરિતક, તાંદળજો, તૃણ, વત્થલ, રિક, માર્જર, બિલ્લી, (ચિલ્લી) પાલક્ત, દગપિપ્પલીદગ્વિ-દવી, સ્વસ્તિક, શાકમંડુકી, મૂલક, અંબિલ શાક, સરસવ, જિયંતગ, વગેરે વનસ્પતિને સમાવેશ થાય છે. Page #526 -------------------------------------------------------------------------- ________________ શાલિત્રીહિ આદિ ભગવતી શ. ૨૧ ૩૧થી૮. ૪૬૯ ૮. આઠમેા વર્ગ તુલસીના પ્રકારની વનસ્પતિ સંબંધે છે આ પ્રકારમાં તુલસી, કૃષ્ણ, દરાલ, જ્જા, અજ્જા, ચૂતા, ચારા, જીરા, દમણા, મઢ્યા, ઇંદિવર, અને શતપુષ્પ વગેરે વનસ્પતિ જાણવી. આ આઠ વર્ગના દરેક વર્ગ ઉપર દસ દસ ઉદ્દેશા છે. આ દસ ઉદ્દેશાનાં નામ આ પ્રમાણે છે : [૧] મૂળ [૨] કઢે [૩] સ્કંધ (થડ) [૪] ત્વચા (છાલ) [૫] શાખા (ડાળી) [૬] પ્રવાલ (કેામળ પાંદડાં) [૭] પાંડાં [૮] ફૂલ [૯] ભ [૧૦] ખીજ. જે પ્રમાણે ભગવતી શતક ૧૧ ના પહેલા ઉદ્દેશામાં ઉપલકમલના અધિકારમાં ૩૨ દ્વારા કહેવામાં આવ્યા તે જ પ્રમાણે ઉપરોક્ત દરેક વના દરેક ઉદ્દેશા પર ૩૨ દ્વાર કહેવા. એટલે કે આઠ વર્ગ અને તેના એંશી ઉદ્દેશા પર ઉત્પલ કમલના અધિકાર પ્રમાણે ૩૨ દ્વાર કહેવા. અહીં ખત્રીસ દ્વારામાં જે વિશેષતાએ છે તે નીચે પ્રમાણે છે : -: [૧] શ્રી પન્ના સૂત્રના વ્યુત્ક્રાંતિપદમાં દેવાની વનસ્પતિમાં ઉત્પત્તિ કહી છે. આને આશય એ છે કે, દેવતા વનસ્પતિના પુષ્પ (ફૂલ) ફળ અને મજ એ શુભ અંગામાં ઉત્પન્ન થાય છે. પરંતુ મૂળ વગેરે અશુભ અંગેામાં ઉત્પન્ન થતા નથી. તેથી ઉપરોકત દરેક વર્ગના સાત ઉદ્દેશાના ઉપપાત દ્વારમાં દેવગતિથી દેવા મૂળાદ્વિપણે ઊપજતા નથી. પરંતુ આઠમા, નવમા અને દશમા ઉદ્દેશામાં દેવતા ઉત્પન્ન થાય છે. તેથી પહેલા સાત ઉદ્દેશામાં આગત ૪૯ ની જાણવી. જ્યારે આઠમા, નવમા અને દસમા ઉદ્દેશામાં દેવા ઉત્પન્ન થતા હાવાથી આગત ૭૪ ની સમજવી. ચેાથે વ વાંસને છે અને આમા વર્ગ તુલસીના છે. તેમાં વિશેષતા એ છે કે, આ વષઁમાં દેવતા ઉત્પન્ન થતા નથી. તેથી આ બંને વના દસ ઉર્ફે શામાં આગત ૪૯ બેલની સમજવી. પાંચમા ઇંન્નુના વર્ગમાં ઈન્નુના તેથી પાંચમા વર્ગના ત્રીજા ઉદ્દેશામાં સ્કંધમાં દેવતા ઉત્પન્ન થાય છે. આગત ૭૪ ખેલની સમજવી Page #527 -------------------------------------------------------------------------- ________________ ४७० ભગવતી ઉપક્રમ (૨) પહેલા ત્રણ વર્ગ, છઠ્ઠ અને સાતમા વર્ગના પહેલા સાત ઉદ્દે શામાં, ચેથા વાંસના અને આઠમાં તુલસીના વર્ગના દસેય ઉદ્દેશામાં અને પાંચમા ઇસુના વર્ગના ત્રીજા સ્કંધના ઉદ્દે શા સિવાય બાકીના નવ ઉદ્દેશામાં લેશ્યા ત્રણ તે કૃષ્ણ, નીલ અને કાપિત લેશ્યા અને તેના છવીસ ભાગ જાણવા]. - પહેલા ત્રણ વર્ગ, છઠ્ઠા અને સાતમા વર્ગના, આઠ, નવ અને દસ ઉદેશામાં તથા પાંચમા ઈશ્ન વર્ગના ત્રીજા સ્કંધના ઉદેશામાં લેશ્યા ચાર કહેવી. તે કૃષ્ણ, નીલ, કાપિત અને તે લેશ્યા. અને તેના એંસી ભાંગા જાણવા. < (૩) પહેલા ત્રણ વર્ણ, છઠ્ઠા અને સાતમા વર્ગમાં દરેક વર્ગના પહેલા સાત ઉદેશામાં અને ચોથા, પાંચમા અને આઠમા વર્ગના દસે દસ ઉદ્દેશામાં અવગાહના જઘન્ય આંગૂલને અસંખ્યાતમે ભાગ અને ઉત્કૃષ્ટ પ્રત્યેક બેથી નવ ધનુષની જાણવી. બાકીના ઉદ્દેશામાં એટલે કે પહેલા ત્રણ વર્ગ, છઠ્ઠા અને સાતમા વર્ગના આઠ, નવ અને દસમા ઉદ્દેશામાં અવગાહના જઘન્ય આંગૂલને Z ત્રણ લેશ્યાના ૨૬ ભાંગા આ પ્રમાણે છે : કૃષ્ણ, નીલ, અને કાપિત એ ત્રણ લેશ્યાના એકવચન અને બહુવચનના અસંયોગી ત્રણ ત્રણ ભાંગા ગણતાં છ ભાગા થાય છે તથા તેના દિક સંગી, કૃષ્ણ નીલ, કૃષ્ણ કાપત, અને નીલ કાપિત, એ પ્રમાણે ત્રણ વિકલ્પ થાય અને પ્રત્યેકના એક અને અનેકના ચાર ચાર ભાંગા ગણતાં બાર ભાંગા થાય. તેમ જ ત્રિક સંયોગી એક અને અનેકના આઠ વિકલ્પ થાય. આ પ્રમાણે બધા મળીને છવીસ ભાંગા જાણવા. ' < ચાર લેશ્યાના ૮૦ ભાંગી આ પ્રમાણે છે :- પ્રથમની ચાર કૃષ્ણ, નીલ, કાપત અને તેજેલેશ્યાના એકત્વ અને બહત્વને આશ્રયી અસંયોગી ચાર ચાર ભાંગા ગણતાં આઠ ભાંગા, દિક સંયોગી છ વિકલ્પ (કૃષ્ણ નીલ, નીલ કાપત, કાપત તેજે, તેને કૃષ્ણ, કાપત કૃષ્ણ અને નીલ તેજ) અને પ્રત્યેકના એકત્વ અને બહુત્વને આશ્રયી ચાર ચાર ભંગ ગણતાં ચોવીસ ભાંગાએ, ત્રિક સંયોગી આઠ વિકલ્પ અને તેના પૂર્વોકત રીતે ચાર ચાર ભંગ ગણતાં બત્રીસ વિકલ્પો તથા ચતુઃ સંયોગી સોળ વિકલ્પ એ બધા મળી એંશી વિકલ્પ થાય છે. Page #528 -------------------------------------------------------------------------- ________________ તાડ તમાલ આદિ ભગવતી શ-૨૨ ઉ. ૧ થી ૬૦ ૪૭૧ અસંખ્યાતમા ભાગ અને ઉત્કૃષ્ટ આંગૂલ પૃથકત્વ બેથી નવ આંગૂલ જાણવી. ܡܗ તાડ, તમાલ આદિ વનસ્પતિના અધિકાર ભગવતી સૂત્ર શતક ૨૨ ઉદ્દેશા ૧ થી ૬૦ ताले गट्टिय बहुबीयगा य, गुच्छा य गुम्म वल्ली य । छदस वग्गा एए सट्ठि पुण होंति उदेशा ॥ બાવીસમા શતકમાં છ વર્ગ છે અને સાઢ ઉદ્દેશા છે. (૧) પ્રથમ વર્ગ તાલ (તાડ)ના પ્રકારની વનસ્પતિ સબંધે છે. આ પ્રકારમાં તાડ, તમાલ, તકલ, તેતિલ, સાલ, સરલ–દેવદાર, સારગલ્લ, યાવતું કેતકી, કેળ, કંદલી, ચર્મ વૃક્ષ, ગુંવૃક્ષ, હિંગુવૃક્ષ, લવંગવ્રુક્ષ, સાપારીનું વૃક્ષ, ખજૂરી અને નાળીયેરી વગેરેના સમાવેશ થાય છે. શાલિવની પેઠે અહીં પણ દરેક વર્ગમાં (૧) મૂળ (ર) કંદ, (૩) સ્કંધ (૪) ત્વચા (છાલ) (૫) શાખા (૬) પ્રવાલ (કમળ પાંડાં) (૭) પાંદડાં (૮) ફૂલ (૯) ફળ (૧૦) ખીજ. એ પ્રમાણે દસ ઉદ્દેશ કહેવા. આ વમાં વિશેષતા એ છે કે, પ્રથમ પાંચ ઉદ્દેશકામાં દેવા આવી ઊપજતા નથી. તેથી ત્યાં તેને લેશ્યા ત્રણ હાય છે અને તેના ૨૬ ભાંગા થાય છે. તેઓની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂત અને ઉત્કૃષ્ટ દસ હજાર વર્ષ છે. બાકીના પાંચ (કમળ પાંડાંથી બીજ સુધીના) ઉદ્દેશામાં દેવા ઉત્પન્ન થાય છે, માટે ત્યાં તેઓને ચાર લેસ્યાઓ હાય છે અને તેના ૮૦ ભાંગા થાય છે. તેઓની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂત અને ઉત્કૃષ્ટ વર્ષ પૃથકત્વ બેથી નવ વર્ષ સુધીની હેાય છે. અવગાહના શરીર પ્રમાણુ મૂળ અને કંદની ધનુષપૃથકત્વ તથા શાખાની ગાઉપૃથકત્વ હાય છે. પ્રવાલ અને પાંઢડાંની અવગાહના ધનુષ પૃથકત્વ, પુષ્પની હસ્ત પૃથકત્વ (બેથી નવ હાથની) અને ખીજની આંગૂલપૃથકત્વ ઉત્કૃષ્ટ અવ Page #529 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ શ્રી ભગવતી ઉપામ ગાહના હોય છે. એ બધાની જઘન્ય અવગાહના આંગુલના અસંખ્યાતમા ભાગની જાળવી. આ વર્ગને બાકી બધે અધિકાર શાલિ વર્ગની પેઠે કહે. (૨) બીજે વર્ગ એક બીજવાળાં વૃક્ષે છે. આ વર્ગમાં લીમડો. આંબે, જાંબુ, કેસંબ, તા(સા)લ, અંકેલ્લ, પીલુ, સેલુ, સલ્લકી, મિચકી, માલૂક, બકુલ, પલાશ, કરંજ, પુત્રજીવક, અરિષ્ટ–અરીઠા, બહેડા, હરડે, ભિલામ, ઉંબમરિકા, ક્ષીરિણી, ધાવડી, પ્રિયાલ-ચારોળી, પૂતિબિંબ, કરંજ, સહય, પાસિય, સીસમ, અતસી (આસન), નાગકેસર, નાગવૃક્ષ (વછનાગ), શ્રીવણ (સેવન) અને અશોક વગેરે વૃક્ષે જાણવાં. આ વર્ગને બધો અધિકાર તાડ વર્ગની પેઠે કહેવો. (૩) ત્રીજો વર્ગ બહુ બીજવાળાં વૃક્ષોને (જેનાં ફળમાં ઘણું બીજ થાય એવાં વૃક્ષો). સંબંધે છે. આ વર્ગમાં અગસ્તિક, તિંદુક, (ટીંબરુ) બેર, કપિસ્થક (ઠા), અંબાડગ (આમ્રાતક), બીજોરું, બિલ્વ, બીલાં), આમલક (આમળાં), ફણસ, દાડમ, અશ્વત્થ–પીપળે, ઊંબરે, વડ, ચોધ (ચતરફ વડવાઈ ફેલાયેલ હોય તે વડ), નંદીવૃક્ષ (પારસપીપળા), પિપ્પલી-પીંપર, સતર (શતરિ-પીપળાની જાત), પ્લેક્ષ વૃક્ષ (ખાખરે), કાકોદુબરી (નાને ઊંબરે), કુસ્તુ બરી (જંગલી અંજીરની જાતિ હોય તેમ જણાય છે), દેવાલિ, તિલક, લકુચ (ફણસની જાત), 2ધ (છત્રાક-બાવળની જાત), શિરિષ (સરસડો), સતપણું (સાતવીણ) દધિપણું, લેધક, ધવ, ચંદન, અર્જુન, નીપ, કુટજ અને કદંબ એ બધાં વૃક્ષે જાણવાં. આ વર્ગને બધે અધિકાર તાડવર્ગની પેઠે કહે. (૪) ચોથે વર્ગ ગુચ્છા વનસ્પતિને છે. આ વર્ગમાં વાઈગણીરીંગણી, સલકી–સાલેડું, ગુંડકી (પઈ), કમ્બુરી—કવચ, જાસુમણા (જીભુમણા), રૂપી, આઢકી (તુવેર), નીલી (ગળી), તુલસી. માતલિંગીબીજોરાના જાત, ભરી, પિપલિકા (પીપર), અલસી, વલ્લી (વિલ્લી), કાકમાયી (પીલુડી), વુચુ, પલકંદલી, વિઉલ્વા, વત્થલ-વાસ્તુક, Page #530 -------------------------------------------------------------------------- ________________ શાથી શ્રીહી ભગવતી શ. ૨૨ ૯, ૧થી અદર-બેરડી, પત્તર, સીયઉર, જસય, જવાસે, નિર્ગુડી, ગાંડ, સ્તુખ–િધાણા, અત્યઈ, તલડા, શણ, પાણ, કાસમ કાસુ દરી, અગ્ધાણુ- (અધેડા), શ્યામા–પ્રિયગુ—ઘઉંલા, સિંદુવાર-ધાળાં ફૂલવાળી નગાડ, કરમદું કરમદાં, અદ્રસસગ-અરડૂસી, કટીર-કેરડા, એરાવણુ, મહિત્ય, માલગ, પરિલી, ગજમારિચી-કરેણ, કુવ્વકારિયા, ભડી-મજી, જીવન્તી–ડાડી, કેતકી, ગજ, પાટલા-પાડલ, દાસિ-લીલાં ફૂલવાળા કાંટાશેરીઓ, અંકોલ અને એ પ્રકારની ગુચ્છા વનસ્પતિ જાણુવી. આ વના બધા અધિકાર ભગવતી શતક ૨૧ ના ચોથા વાંસ વર્ગ પ્રમાણે કહેવા. (૫) પાંચમા વર્ગ ગુલ્મ વનસ્પતિ સબંધે છે. આ વર્ગમાં સૌરિયકધોળાં ફૂલવાળા કાંટાશેરિયા, નવમાલિકા-નરમાળી, કોર ટક-પીળાં ફૂલવાળા કાંટાશેરિયા, અંજીવક-અપેારિયા, પણેાજજ-મનેાજ્ઞ (મોગરાની જાતિ) પિચ, પાણુ, કહેર, ગુજ્રય-કુઞ્જક-સફેદ ગુલાબ, સિંદુાર, ધેાળાં ફૂલવાળી નિર્ગુડી, જાતી-જાઈ, મેગર, વૃત્રિકા, જૂઇ, મલ્લિકા-માગરાની જાતિ, વાસંતીનેમાલી, વત્થલ, વાસ્તુલ, સેવાલ, ગ્રં`થિ, મૃગાન્તિકા ( એક જાતનાં ફૂલના છેડ, ) ચંપક જાતિ, નવણીઇયા, મોગરાની અને મહાજાતિ એમ અનેક આકારનાં ગુમ વૃક્ષેા જાણવાં, આ વને મધ અધિકાર ભગવતી શતક ૨૧ ના પહેલા શાલિ વર્ગ પ્રમાણે કહેવા. CAM (૬) છઠ્ઠો વગ વલ્લી (વેલ)ના છે. આ વર્ગમાં પૂસલી, કાલિંગી, જંગલી તરખૂચના વેલા, તુંબી, ગપુષી, કાકડી, એલવાલુકી એક જાતની કાકડી, ઘાષાતકી ( કડવી ઘી સાડી, ) પડેલા, પંચાગુલિકા, નીલી—ગળી, કંડુઇયા, કટ ુઈયા કોડી, કારેલી, સુલગ!–મેગરાની જાતિ, ચાય, નાગુયિા, પાવવલ્લી, દેદાલી, (કડવેલ.) અલ્ફયા આસ્પાતા અનંતમૂળ અતિમુક્ત, નાગલતા,—નાગરવેલ, કૃષ્ણ:–જટામાંસી, સરવલ્લી-સૂર્ય વલ્લી સુરજમુખીની વેલ, સંઘટ્ટા, સુક્ષુસા, જાસુષુ, કુવિંદ્રવલ્લી, મુઠ્યિામુદ્રિકા—દ્રાક્ષના વેલા, અબાવલ્લી આમ્રવલ્લી, ક્ષીરવિદ્વારિકા, જયતિ, ગેાપાલી—ચેતસારિવા, પાણી, માસવલ્લી,—માષણી, ગુંજાવલ્લી-ચણા Page #531 -------------------------------------------------------------------------- ________________ YUX આ અગવતી ઉપય ઢીની વેલ, વચ્છાણી, વત્સાઢતી-ગજપીપર, શબિંદુ, ગેાત્તસિયા. (ગાગ સ્પર્શિકા) ગિરિકર્ણિકા (ગરણી), માલુકા, અજનકી, ડિફોલ્લઈ, (દ્રષિ પુષ્પિકા), કાકણી, મેાગલી, અકબંદિ વગેરે વલ્લીએ (વેલ) જાણવી. આ વર્ગના બધા અધિકાર તાડવની માફ્ક કહેવા. વિશેષતા માત્ર એટલી છે કે, ફલની જઘન્ય અવગાડુના આંગૂલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ધનુષ્ય પૃથકત્વ બેથી નવ ધનુષની હાય છે. બધે સ્થળે (ઉપરોક્ત પે વર્ગમાં) સ્થિતિ જન્ય અંતર્મુહૂત ની અને ઉત્કૃષ્ટ મેથી નવ વર્ષની જાણવી. અનતકાયિક વા ભગવતી સૂત્ર શ. ૨૩ વ પાંચ . ૧ થી ૫૦ आलुय लाही अवए पाढा तह मासवनि वल्लीय | पचेते दसवग्गा पन्नास' होति उदेशा ॥ ત્રેવીસમાં શતકમાં પાંચ વર્ગ છે અને પચાસ ઉદ્દેશા છે, તે નીચે પ્રમાણે છે. (૧) પ્રથમ વર્ગ આલુ વગેરે સાધારણ વનસ્પતિ સબંધે છે. આ વર્ગીમાં આલુ, મૂળા, આદુ, હળાર, સરુ, કંડરિક, જીરુ, ક્ષીરવિરાલી (ક્ષીર વિદ્યારીકન્ડ), કઠુિં, કુદ, કૃષ્ણ, કડસુ, મધુ, મધુસિંગી, નિઝ્હા, સર્પ સુગધા, છિત્રરુહા અને ખીજરુહા વગેરે વનસ્પતિ જાણવી. અહીં ભગવતી શતક ૨૧ ના વાંસ વર્ગના પ્રમાણે મૂળ વગેરે દસ ઉદ્દેશકો કહેવા. વિશેષતા માત્ર એ છે કે, તેઓનું પરિમાણુ જઘન્યથી એક સમયે એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા, અસંખ્યાતા અને અનંતા આવી ઊપજે છે. તેને અપહાર આ પ્રમાણે છે. જો તે અનંત જીવા, સમયે સમયે અપહરીએ તે અનંત ઉર્જાપણી અને અવસર્પિણી કાળે અપહરાય. પણ એ પ્રમાણે અપહરાતા નથી, તેએની જયન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂત ની છે. Page #532 -------------------------------------------------------------------------- ________________ અનંતકાયિક છે. ભગવતી શ-૨૩. ઉ–૧ થી ૫૦ ક૭૫ . આ વર્ગને બાકી બધા અધિકાર વાંસ વર્ગ પ્રમાણે કહે. (૨) બીજે વર્ગ લેહી, વગેરે અનંતકાયિક વનસ્પતિ સંબંધે છે. આ વર્ગ માં લેહી, નીહુ, થી, શિમગા, અશ્વક, સિંહણ સીઉંઢી અને મસુંઢી વનસ્પતિ જાણવી... આ વર્ગને બધે અધિકાર ચાલુ વર્ગની પેઠે જાણુ. માત્ર વિશેષતા એટલી છે કે, અવગાહના ભગવતી શતક ૨૨ ના પહેલા તાડ વર્ગ પ્રમાણે જાણવી. (૩) ત્રીજો વર્ગ આવક વગેરે વનસ્પતિ સંબંધી છે. આ વર્ગમાં આય, કાય, કુહુણ, કુંદુસકક, ઉઘેહલિય, સફા, સેજા, છત્રા, વંશાનિકા અને કુમારી વગેરે વનસ્પતિ જાણવી. આ વર્ગને બધો અધિકાર આલુ વર્ગની પેઠે કહે. માત્ર વિશેષતા એ કે, અવગાહના ભ. શ. ર૨ ના તાડવર્ગ પ્રમાણે જાણવી. - (૪) ચે વર્ગ પાડા વગેરે વનસ્પતિ સંબંધે છે. આ વર્ગમાં પાઠા, મૃગવાલુંકી, મધુરસા, રાજવલ્લી, પદ્મા, મોઢરી, દંતી અને ચંડી વગેરે વનસ્પતિ જાણવું. આ વર્ગનો બધો અધિકાર આલુ વર્ગ પેઠે કહે. વિશેષતા એ કે, શરીરનું પ્રમાણ-અવગાહના ભગવતી શતક ૨૨ ના છઠ્ઠા વલ્લી વર્ગ પ્રમાણે જાણવી. . (૫) પાંચમે વર્ગ ભાષપણું આદિ વનસ્પતિ સંબંધે છે. આ વર્ગમાં માષપણું, મુદ્ગપણ, જીવક, સરસવ (સિવ), કરેણુક, કાકેલી, ક્ષીર કાકેલી, ભંગી, હીં, નહી) કૃમિરાશિ, ભદ્રમુસ્તા, લાંગલી પઉય (પદ), કિણાપઉલય, પાઢ (હઠ), હરેણુકા અને લોહી વગેરે વનસ્પતિ જાણવી. આ વર્ગને બધે અધિકાર આલુ વર્ગની પેઠે કહે. બધે ઠેકાણે દેવતા ઊપજતા નથી. તેથી દરેક ઠેકાણે લેસ્યા ત્રણ જ હોય છે.. Page #533 -------------------------------------------------------------------------- ________________ જ૭૬ - શ્રી ભગવત ઉપક્રમ ગમ્મા અધિકાર" ભગવતીસૂત્ર . ૨૪. ઉ. ૧થી ૨૪ ' (૧) પ્રથમ બેલે ઘર ૪૪ - સાત નારીનાં ૭ ઘર, દસ ભવનપતિનાં ૧૦ ઘર, વાણવ્યંતરનું ૧, તિષીનું ૧, બાર દેવેલેકનાં ૧૨ ઘર, નવેયકનું ૧ ઘર, ચાર અનુત્તર વિમાનનું ૧ ઘર, સર્વાર્થસિધનું ૧ ઘર, પાંચ સ્થાવરનાં ૫ ઘર, ત્રણ વિકેલેંદ્રિયનાં ૩ ઘર, તિર્યંચ- પંચેંદ્રિયનું ૧ ઘર, અને મનુષ્યનું ૧ મળી કુલ ૪૪ ઘર. (૨) બીજે બોલે જીવના ભેદ ૪૮ - તે ઉપર ૪૪ ઘર બતાવ્યાં છે તેમાં મનુષ્ય અને તિર્યંચનું એક એક ઘર બતાવેલ છે, તેને નીચે પ્રમાણે ત્રણ ત્રણ ભેદ કરવા. સંખ્યાતવર્ષના મનુષ્ય, અસંખ્યાત વર્ષના મનુષ્ય અને સમુસ્કિમ મનુષ્ય, એ જ પ્રમાણે તિર્યંચના ભેદ કરવા. એટલે ૪૮ થશે. - (૩) ત્રીજે બોલે ઠેકાણું (સ્થાન) ૩ર૧ તે કહે છે - પહેલી નરકમાં ત્રણ જીવ મરીને આવે છે. સંજ્ઞાતિર્યચ, અસંજ્ઞાતિર્યંચ અને સંસી મનુષ્ય. બીજી નરકથી સાતમી નરક સુધી એ છ ઘરમાં બે બે સ્થાનેથી જીવ આવે છે. સંજ્ઞી તિર્યંચ અને સંજ્ઞી મનુષ્ય. છે નરકનાં બે બે કર=૧૨. ૧ નરકનાં ત્રણ એટલે નરકનાં પંદર સ્થાન થયાં. ૧૦ ભવનપતિ, એક વાણુવ્યંતર એ ૧૧ ઘરમાં ૫-૫ સ્થાનેથી જીવ આવે છે. તે સંજ્ઞાતિયચ, અસંજ્ઞાતિર્યચ, જુગલિયા તિર્યચ, સંજ્ઞી કર્મભૂમિ, મનુષ્ય અને જીગલિયા મનુષ્ય ૧૧૪૫=૫૫ સ્થાન થયાં. * તિષી અને ૧-૨ દેવલેક એ ત્રણ ઘરમાં ૪-૪ સ્થળેથી છવ આવે છે. સંસી મનુષ, જુગલિયા મનુષ્ય, સંસી તિર્યચ. જીગલિયા નોંધ :- ૨૧ મા શતકના ૮૦ ઉદેશા, ૨૨ મા શતકના ૬૦ ઉદેશ અને ૨૩ મા શતકના ૫૦ ઉદેશા એમ કુલ ૧૬૦ ઉદેશા પર પાના નં. ૨૧૦ પર આપેલ ભગવતી શતક ૧૧ ઉ. ૧ ના ઉત્પલ કમલના અધિકારમાં આપેલ ૩૨ દ્વારે પ્રમાણે ૩૨ દ્વારે કહેવા. Page #534 -------------------------------------------------------------------------- ________________ ગમ્મા આધકાર ભગવતી શ-૨૪. ઉં-૧થી ૨૪. છS તિર્યચ, ૪૪૩=૧ર થયાં. ત્રીજા દેવલોકથી ૮ દેવક–એ છ ઘરમાં ૨–૨ સ્થાનથી જીવ આવે છે. તે સંજ્ઞી તિર્યંચ અને સંજ્ઞી મનુષ્ય ૬૪=૧૨ સ્થાન થયાં. ઉપરના ચાર દેવકનાં જ ઘર, નવરૈવેયકનું ૧ ઘર, ચાર અનુત્તર વિમાનનું ૧ ઘર, અને સર્વાર્થસિદ્ધનું એક ઘર-કુલ ૭ ઘરમાં એક એક કરીનથી જીવ આવે છે. તે સંસી મનુષ્ય ૭૪૧=૦ સ્થાન થયાં. પૃથ્વી, અપ, વનસ્પતિ–એ ત્રણ ઘરમાં ૨૬-૨૬ સ્થાનેથી જીવ આવે છે. તે ૧૪ ઘર વૈકિયનાં, અને ૧૨ ઔદારિકનાં ૨૬૪=૭૮ સ્થાન થયાં. તૈજસ-વાયુ અને ત્રણ વિકસેંદ્રિય એ પાંચ ઘરમાં ૧૨-૧૨ સ્થાનેથી જીવ આવે છે. તે ૧૨ દારિકનાં પX૧૨૬૦ સ્થાન થયાં. તિર્યંચના ઘરમાં ૩૯ સ્થાનથી જીવ આવે છે. તે ૨૭ વૈક્રિય (૧ નરકથી ૮ દેવલેક સુધીના) અને ૧૨ દારિકના ૨૭-૧૨-૩૯ સ્થાન થયાં. મનુષ્યના એક ઘરમાં ૪૩ સ્થાનેથી જીવ આવે છે તે ૩૩ વક્રિયના (૭ મી નરક બાદ) ૧૦ ઔદ્યારિક (તેજે–વાયુ બાદ) ૩૩+૧૦=૪૩ સ્થાન થયાં. એ સર્વ ૩૨૧ સ્થાન થયાં. (૪) થા બેલે ભવનાં સ્થાન ૧૬:– (૧) અસંજ્ઞી તિર્યંચ મરીને વૈક્રિયના ૧૨ સ્થાનમાં (૧૦ ભવનપતિ, ૧ વાણવ્યંતર અને ૧ પ્રથમ નરક-એ ૧૨ સ્થાનમાં) જાય તે જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કાડપૂર્વ સુધીની સ્થિતિવાળે જાય. અને ત્યાં સ્થિતિ પામે તે જઘન્ય ૧૦ હજાર વર્ષ, ઉત્કૃષ્ટ પલ્યના અસંખ્યાતમા ભાગની પામે, ભવ કરે તે જઘન્ય ઉત્કૃષ્ટ છે. (૨) સંજ્ઞીતિર્યંચ મરીને વૈક્રિયનાં ૨૬ સ્થાનેમાં જાય તો (૧ થી ૬ નરકના ૬, ભવનપતિ ૧૦, વાણુવ્યંતર ૧, જોતિષી ૧, અને ૮ દેવકના ૮ મળીને કુલ ર૬) જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ કેડપૂર્વની સ્થિતિવાળે જાય, અને ત્યાં પિતાના સ્થાન પ્રમાણે સ્થિતિ પામે, ભવ કરે તો જઘન્ય ૨ અને ઉત્કૃષ્ટ ૮ કરે. (૩) સંજ્ઞી તિર્યંચ મરીને ૭ મી નરકમાં જાય તે પૂર્વવત્ સ્થિતિવાળે જાય અને ત્યાં સ્થાન પ્રમાણે સ્થિતિ પામે. ભવ કરે તે ૧-૨-૪ ૫-૭–૮ ગમ્મામાં જાવા આશ્રી જઘન્ય ૩ અને ઉત્કૃષ્ટ ૭ ભવ કરે. ૩-૬-૯ Page #535 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપક્રમ est ગમ્મામાં જાવા આશ્રી જઘન્ય ૩ અને ઉત્કૃષ્ટ પાંચ ભવ કરે. આવવા આશ્રી પ્રથમના છ ગમ્મામાં જઘન્ય ૨ અને ઉત્કૃષ્ટ ૬ ભવ કરે અને પાછળના ત્રણ ગમ્મામાં આવવા આશ્રી જઘન્ય ૨ અને ઉત્કૃષ્ટ ૪ ભવ કરે. (૪) સંજ્ઞી મનુષ્ય મરીને વૈક્રિયનાં ૧૫ સ્થાનમાં જાય તેા (૧ પ્રથમ નરક, ૧૦ ભવનપતિ, ૧ વાણવ્યંતર ૧, જ્યાતિષી ૧, અને ૧-૨ દેવલેાક એ-૧૫) જઘન્ય પ્રત્યેક માસની અને ઉત્કૃષ્ટ ક્રેડપૂર્વની સ્થિતિવાળા જાય. ત્યાં પોતાના સ્થાન પ્રમાણે સ્થિતિ પામે, ભવ કરે તેા જઘન્ય ૨ અને ઉત્કૃષ્ટ ૮ કરે. (૫) સંજ્ઞી મનુષ્ય મરીને ૧૧ સ્થાનમાં જાય તે (૨-૩-૪-૫-૬ નક, ૩-૪-૫-૬-૭-૮ દેવલેાક સુધી કુલ ૧૧) જઘન્ય પ્રત્યેક વર્ષ અને ઉત્કૃષ્ટ ક્રેડપૂર્વની સ્થિતિવાળા જાય. ત્યાં પોતાના સ્થાન પ્રમાણે સ્થિતિ પામે, ભવ કરે તેા જઘન્ય ૨ અને ઉત્કૃષ્ટ ૮ ભવ કરે. (૬) સંજ્ઞી મનુષ્ય મરીને છ મી નરકમાં જાય તે! સ્થિતિ પૂર્વવત્ ભવ કરે તેા જઘન્ય અને ઉત્કૃષ્ટ એ કરે. (૭) સંસી મનુષ્ય મરીને ૯-૧૦-૧૧-૧૨ દેવલાકના ચાર અને નવથૈવેયકના એક એ પાંચ સ્થાનમાં જાય તે સ્થિતિ પૂર્વવત્, ભવ કરે તેા જાવા આશ્રી જઘન્ય ૩ અને ઉત્કૃષ્ટ ૭ તથા આવવા આશ્રી જઘન્ય અને ઉત્કૃષ્ટ ૬ ભવ કરે. (૮) સંજ્ઞી મનુષ્ય મરીને ચાર અનુત્તર વિમાનના એક સ્થાનમાં જાય તે પૂર્વવત્ સ્થિતિવાળા જાય, ભવ કરે તે જાત્રા આશ્રી જઘન્ય ૩ ઉત્કૃષ્ટ ૫ તથા આવવા આશ્રી જઘન્ય ૨, ઉત્કૃષ્ટ ૪ ભવ કરે. (૯) મનુષ્ય મરીને સર્વાર્થસિદ્ધના એક સ્થાનમાં જાય તો પૂર્વવત્ સ્થિતિવાળા જાય, ભવ કરેતા જાવા આશ્રી ૩ ભવ અને આવવા આશ્રી ૨ ભવ કરે. (૧૦) જુગલિયા મનુષ્ય ને તિર્યંચ મરીને વૈક્રિયના ૧૪ સ્થાનમાં જાય (૧૦ ભવનપતિ, ૧ વાણવ્યંતર ૧ જ્યાતિષી તથા ૧-૨ દેવલાકે એ-૧૪) તે। ભવનપતિ વાણવ્યંતરમાં જઘન્ય ક્રેડ પૂર્વ ઝાઝેરી સ્થિતિવાળા જાય. જ્યાતિષીમાં જાય તેા જઘન્ય પલ્યના આઠમા ભાગની સ્થિતિવાળા હાય તે જાય. ૧ દેવલેાકમાં જઘન્ય ૧ પલ્યની સ્થિતિવાળા જાય, અને બીજા દેવલાકમાં એક પલ્ય ઝાઝેરી સ્થિતિવાળા જાય. ઉત્કૃષ્ટ સ॰માં ત્રણ પલ્ય સમજવા. ત્યાં અહીંની સ્થિતિથી વધારે મળે નહિ, ભવ કરે તેા જઘન્ય ઉત્કૃષ્ટ ૨ ભવ કરે. [૧૧] ઉપરોક્ત ૧૪ સ્થાનના દેવા મરીને પૃથ્વી, Page #536 -------------------------------------------------------------------------- ________________ ગMા અધિકાર જમવતી . ૨૪ છે. ૧થી ૨૪. અપ, વનસ્પતિમાં જાય તે સ્થિતિ પિતપોતાના સ્થાન પ્રમાણે ભવ કરે તે જઘન્ય અને ઉત્કૃષ્ટ ૨, ભવ કરે. [૧૨] પાંચ સ્થાવર મરીને ચાર સ્થા વરમાં જાય, ચાર સ્થાવર મરીને વનસ્પતિમાં જાય. વનસ્પતિ મરીને વનસ્પતિમાં જાય. સ્થિતિ પિપિતાના સ્થાન પ્રમાણે ભવ કરે તે ૩-૬-૭-૮-૯ ગમ્મામાં જઘન્ય ૨ ઉત્કૃષ્ટ ૮ અને ૧-૨-૪–૫ ગમ્મામાં જઘન્ય ૨ ઉત્કૃષ્ટ અસંખ્યાતા ભવ કરે, વનસ્પતિ મરીને વનસ્પતિમાં જાય તે જઘન્ય ૨, ઉત્કૃષ્ટ અનંત ભવ કરે. [૧૩] પાંચ સ્થાવર મરીને ૩ વિકલેંદ્રિયમાં જાય અને ૩ વિકસેંદ્રિય મરીને પાંચ સ્થાવરમાં જાય, સ્થિતિ પૂર્વવત્ ભવ કરે તે પાંચ ગમ્મામાં જઘન્ય ૨ ઉત્કૃષ્ટ ૮ અને ૪ ગમ્મામાં જઘન્ય ૨ ઉત્કૃષ્ટ સંખ્યાતા ભવ કરે. [૧૪] દારિકના ૧૨ સ્થાનના છ મરીને તિર્યંચ પચેદ્રિયમાં જાય, અને તિર્યંચ પંચેંદ્રિય મરીને ૧૨ સ્થાનમાં જાય, સ્થિતિ પૂર્વવત્, ભવ કરે તે જધન્ય ૨ અને ઉત્કૃષ્ટ ૮ ભવ કરે. [૧૫] તેજે વાયુ વિના ઔદારિકના દસ સ્થાનના જીવ મરી મનુષ્યમાં જાય અને મનુષ્ય મરીને ૧૦ સ્થાન દારિકમાં જાય, સ્થિતિ પૂર્વવત્ , ભવ કરે તે જઘન્ય ૨ અને ઉત્કૃષ્ટ ૮ ભવ કરે. [૧૬] મનુષ્ય મરીને તેને વાયુમાં જાય તે સ્થિતિ પૂર્વજ, ભવ કરે તે જન્ય અને ઉત્કૃષ્ટ એ ભય કરે ? પાંચમે ગમ્મા દ્વારઃ નવ પ્રકારના ગમ્માની વ્યાખ્યા - (૧) ગમે પહેલે: “ઓધિક અને ઔધિક એ રીતે સમજવાને છે કે અહીંથી જનાર જવની સ્થિતિ લેવી. ત્યાં ઉત્પત્તિ સ્થાનની પણ જઘન્ય સ્થિતિ સમજવી અથવા અહીંથી જનાર જીવની ઉત્કૃષ્ટ સ્થિતિ અને ત્યાં ઉત્પત્તિ સ્થાનની પણ ઉત્કૃષ્ટ સ્થિતિ લેવી. | ગમે બી : “ઓધિક અને જઘન્ય’ એ પ્રમાણે સમજવું કે, અહીંથી આવીને ત્યાં ઊપજનાર જીવની જઘન્ય અને ઉત્કૃષ્ટ બને સ્થિતિ લેવી. અને ત્યાં ઉત્પત્તિ સ્થાનની જઘન્ય સ્થિતિ લેવી. | ગમે ત્રીજો: “ઓધિક અને ઉત્કૃષ્ટ એ રીતે સમજે કે, અહીંથી ચવીને ત્યાં ઊપજનાર જીવની જઘન્ય અને ઉત્કૃષ્ટ બને સ્થિતિ લેવી, અને ઉત્પત્તિના સ્થાનની ઉત્કૃષ્ટ સ્થિતિ લેવી. . . . Page #537 -------------------------------------------------------------------------- ________________ . મા ભગવતી ઉ૫મ અમે ચોથે “જન્ય અને અધિક” એ પ્રમાણે સમજ કે અહીંછીચવીને ત્યાં ઊપજનાર જીવની જઘન્ય સ્થિતિ લેવી, અને ત્યાં ઉત્પત્તિસ્થાનની જઘન્ય અને ઉત્કૃષ્ટ બને લેવી. ગમે પાંચમે : “જઘરા અને જઘન્ય’ એ પ્રમાણે સમજવો કે, અહીંથી ત્યાં ઊપજનાર જીવની જઘન્ય સ્થિતિ લેવી, અને ઉત્પત્તિ સ્થાનની પણ જઘન્ય સ્થિતિ લેવી. ગમે છઠ્ઠો: “જઘન્ય અને ઉત્કૃષ્ટ’ એ પ્રમાણે સમજ કે, અહીંથી ત્યાં ઊપજનાર જીવની જઘન્ય સ્થિતિ લેવી અને ઉત્પત્તિ સ્થાનની ઉત્કૃષ્ટ સ્થિતિ લેવી. ગમે સાતમે: “ઉત્કૃષ્ટ અને ઓધિક” એ રીતે સમજ કે, અહીંથી આવીને ત્યાં ઊપજનાર જીવની ઉત્કૃષ્ટ સ્થિતિ લેવી અને ત્યાંના ઉત્પત્તિ સ્થાનની જઘન્ય અને ઉત્કૃષ્ટ બને સ્થિતિ લેવી. ગમે આઠમેઃ “ઉત્કૃષ્ટ અને જઘન્ય એ રીતે સમજે કે, અહીંથી આવીને ત્યાં ઊપજનાર જીવની ઉત્કૃષ્ટ સ્થિતિ લેવી, અને ત્યાંના શત્પત્તિ સ્થાનની જઘન્ય સ્થિતિ લેવી. : ગમે નવમે “ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ” એ પ્રમાણે સમજે કે, અહીંથી ચવીને ત્યાં ઊપજનાર જીવની ઉશ્કેટ સ્થિતિ લેવી, અને ત્યાંના ઉત્પત્તિ સ્થાનની પણ ઉત્કૃષ્ટ સ્થિતિ લેવી. - કુલ ગમ્મા ૨૮૮૯ છે. તે ૩૨૧૪૯=૮૮૯ થાય છે. (૩૧ સ્થાનને ૯ ગમ્માથી ગુણવા) તેમાં ૮૪ ખાલી છે. માટે તે બાદ કરવા તે દર્શાવે છે. અસંસી મનુષ્ય મેરી ડારિકના ૧૦ ઘરમાં જાય છે, ત્યાં છ ગમ્મા તૂટે છે. એટલે ૧૦=૦. જુગલિયા મનુષ્ય અને તિર્યંચ મરીને તિષી ૧ અને ૨ દેવલેક ૩ સ્થાનમાં જાય છે. ત્યાં ૫-૬ બે ખાલી છે (કેઈ ૪-૬ એ બે ગા ખાલી માને છે) એટલે ત્યાં ૩૪ર૬ મનુષ્ય જીગલિયા અને ૬ તિર્યંચ જુગલિયા ૬૪=૧૨ ગમે તૂટે છે એટલે ૭૨ થયા અને મનુષ્ય મરીને સર્વાર્થ Page #538 -------------------------------------------------------------------------- ________________ અખા અધિકાર ભગવતી સ. ૨૪-૧થી ૨૪ ૮) સિદ્ધના એક ઘરમાં જાય તે ત્યાં જ ગમ્મા તૂટે છે. તે -૫-૬-૭૮-૯ તથા કઈ ૧-૨-૪-૫-૬-૮ માને છે તે છે તૂટે છે, અને તે સર્વાર્થસિદ્ધ દેવ મરીને મનુષ્યમાં આવે ત્યારે ૧ થી ૬ ગમ્મા તૂટે છે. એટલે દ૬=૧૨ એમ કુલ ૮૪ ગમ્મા થયા ને ૨૮૮માં થી તે બાદ કરવાથી ૨૮૦૫ રહે છે. તેને વિસ્તાર : જઘન્ય અને ઉત્કૃષ્ટ ૨ ભવના ૭૭૪ ગમ્મા થયા છે તે અસંશી તિર્યંચ મરીને વૈકિયના ૧૨ સ્થાનમાં જાય (૧૦ ભવનપતિ, ૧ વાણુવ્યંતર, ૧ પ્રથમ નરક એ ૧૨) એ ૧૨. જુગલિયા તિર્યંચ અને જુગલિયા મનુષ્ય મરીને વૈકિયના ૧૪ સ્થાનમાં જાય એટલે ૧૪૪૨=૨૮ અને ૧૨=૪૦ થયા. ૧૪ પ્રકારના દેવતા (૧૦ ભવનપતિ ૧ વાણુવ્યંતર ૧ તિષી ૧-૨ દેવલોક=૧૪) મરીને પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાયમાં જાય એટલે ૧૪૪૩=૪ર અને તેમાં ઉપરના ૪૦ ઉમેરવા ૮૨ થયા તેને ૮–૯ ગમ્માથી ગુણતાં ૮૨૪=૭૩૮ થયા. હવે તેમાંથી ૧૨ ગમ્મા ખાલી છે માટે તે તેડવા આ પ્રમાણે મનુષ્ય જીગલિયા અને તિર્યંચ જુગલિયા તિષી અને ૧-૨ દેવલોકમાં જાવા આશ્રી ૨-૨ ગમ્મા (૪ થે અને ૬ ) ઓછા થાય છે. ૨૪૩=૯ તે છે મનુષ્ય જીગલિયા અને ૬ તિર્યંચ જુગલિયાના એટલે ૬૪=૧૨ ૭૩૮ માંથી ૧૨ બાદ કરતાં ૭૨૬ બાકી રહે છે. - અસંશી તિર્યંચ, સંજ્ઞી તિર્યંચ અને સંજ્ઞી મનુષ્ય મરીને તિર્યંચ પચંદ્રિયમાં અને મનુષ્યમાં જાય તો ત્રીજા અને નવમા એ બે ગમ્મામાં જઘન્ય અને ઉત્કૃષ્ટ ૨ ભવ કરે. એટલે ૬ મનુષ્યના અને ૬ તિર્યંચના એમ ૧૨ ગમ્મા થયા. અને કુલ ૭૩૮. સંજ્ઞી મનુષ્ય મરીને તેવ અને વાયુ.માં જાય તે ૯ ગમ્મા. અસરી મનુષ્ય તેવું અને વાયુમાં જાય તે ત્રણ ગમ્મા (૧-૨-૩ અને ૪-૫-૬) એ પ્રમાણે ૧૨ તેઉના અને ૧૨ વાયુના એટલે ૨૪ ગમ્મા થયા. — સંજ્ઞી મનુષ્ય સાતમી રકમાં જાય તે નવ ગમ્મા. સર્વાર્થસિદ્ધના દેવતા મનુષ્યમાં આવે તે ત્રણ ગમ્મા (૭-૮-૯ ગમ્મ)માં જઘન્ય Page #539 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપમા અને ઉત્કૃષ્ટ રભવ કરે. (૯*૩= ૧૨ થયા). એમ કુલ મળીને ૭૭૪ ગમ્મા જઘન્ય અને ઉત્કૃષ્ટ ૨ ભવના થયા. જઘન્ય ૨ અને ઉત્કૃષ્ટ ૮ ભવના ૧૬૪૬ ગમ્મા થાય છે, તે આ પ્રમાણે – સંજ્ઞીતિર્યંચ મરીને વૈક્રિયના ૨૬ સ્થાનમાં જાય (૧ થી ૬ નરક, ૧૦ ભવનપતિ વાણવ્યંતર ૧ તિષી ૮ દેવલેક તે ર૬) અને મનુષ્ય પણ તે પ્રમાણે ર૬ સ્થાનમાં જાય. ર૬૪ર=પર અને એ ર૬-૨૬ સ્થાનથી મનુષ્ય અને તિર્યંચમાં આવે. પરxર ૧૦૪ તેને ૯ ગમ્માથી ગુણતાં ૯૩૬ ગમ્મા થયા. પાંચ સ્થાવર અને ત્રણ વિકેલેંદ્રિય મરીને પૃથ્વીકાયમાં આવે. ૫ ગમ્મામાં જઘન્ય ૨ અને ઉત્કૃષ્ટ ૮ ભવ કરે. પ+3=૮ પ્રકારના જેને ૫-૫ [૩-૬-૭-૮-૯] ગમ્માથી ગુણતાં ૪૦ થયાઅસી તિર્યંચ, સંજ્ઞીતિર્યંચ સંજ્ઞીમનુષ્ય મરીને પૃથ્વીકાયમાં આવે તે જ * આમામાં જઘન્ય ર અને ઉત્કૃષ્ટ ૮ ભવ કરે છે. તેને ઉપરોક્ત ત્રણ પ્રકારના જીથી ગુણતાં ૯૪૩=૨૭. અસંસી મનુષ્ય પૃથ્વમાં આવે ગમ્મા ૩ થાય છે તેને રમાં ઉમેરવાથી ૩૦ થયા. તથા ઉપરના ૪૦ સર્વ મળીને ૭૦ ગમ્મા થયા. એ જ પ્રમાણે અપકાયના પણ ૭૦ ગમ્મા, તેઉકાયના ૫૮ તે ૭૦ માંથી સંજ્ઞી મનુષ્યના ૯ ગમ્મા અને અસંજ્ઞી મનુષ્યના ૩ ગમ્મા એમ ૧૨ બાદ કરતાં બાકી ૫૮. (કારણ કે તે ૧૨ ગમ્મામાં જઘન્ય ઉત્કૃષ્ટ ૨ ભવ કરે) તે જ પ્રમાણે, વાયુ- કાયના ૫૮ ગમ્મા. વનસ્પતિના ૭૦, બેઈદ્રિયના ૭૦, તે ઇન્દ્રિયના ૭૦, ચૌદ્રિયના ૭૦ એટલે પ૩૬ થયા. સર્વ મળી ૧૪૭ર થયા. પાંચ સ્થાવર ત્રણ વિકસેંદ્રિય મરીને તિર્યંચ પંચેંદ્રિયમાં જાય તે ગમ્મા ૯-૯. તેમાં જઘન્ય ૨ ઉત્કૃષ્ટ ૮ ભવ કરે છે એટલે ૪૮=૭૨ ગમ્મા થયા. અસંજ્ઞાતિર્યંચ, સંજ્ઞાતિપંચ, સંરમનુષ્ય મરીને તિર્યંચ પંચેદ્રિયમાં જાય તેના ગમા –૭ [ત્રી અને નવમે વજીને એ ઉ–૭ ગમ્મામાં જઘન્ય ૨ ઉત્કૃષ્ટ ૮ ભવ કરે છે. ઉપરોક્ત ત્રણ પ્રકારના Page #540 -------------------------------------------------------------------------- ________________ ગમ્મા અધિકાર ભગવતી શ. ૨૪ ઉ. ૧ થી ૪ જી સાથે ગુણતાં ૭૩=૨૧ તથા અસંશી મનુષ્ય તિર્યંચ પંચંદ્રિયમાં જાય તેના ગમ્મા ત્રણ-૪-૫– એ ત્રણ ગમ્મા તે મળીને ૭૨+૨૧+૩ =૯૬ ગમ્મા થયા. મનુષ્યમાં ૧૦ દારિકના [ઔદારિકના ૧૨ માંથી તેલ. વાયુ. બાદ કરીને આવે છે, જેમાંથી પૃથ્વી, અપ, વનસ્પતિ તથા ત્રણ વિકલૈંદ્રિય એ છ સ્થાનના ૯-૯ ગમ્મામાં જયન્ય ૨ અને ઉત્કૃષ્ટ ૮ ભવ કરે છે. ૯૪૬=૫૪ ગમ્મા થાય છે. સંજ્ઞાતિર્યચ, અસંશોતિર્યંચ, સંસી મનુષ્ય તેના ૭–૭ ગમ્મામાં જઘન્ય ૨ અને ઉત્કૃષ્ટ ૮ ભવ કરે, [૩–૯ ગમ્મો વજીને ૭૪૩=૨૧ ગમ્મા થાય છે. અસંસી મનુષ્યના ૩ ગમ્મા [૪–૫-૬] માં જઘન્ય ૨, ઉત્કૃષ્ટ ૮ ભવ કરે છે. ૫૪+૨૧+૩ મળીને ૭૮ ગમ્મા થાય છે. એમ આગળના સર્વ થઈને ૧૬૪૬ ગમ્મા જઘન્ય ૨ અને ઉત્કૃષ્ટ ૮ ભવના થયા, અને કુલ મળીને ૨૪૨૦ ગમ્મા થાય છે. આ જઘન્ય અને ઉત્કૃષ્ટ અસંખ્યાતા ભવના ૯૬ ગમ્મા થાય છે. તે આ પ્રમાણે પાંચ સ્થાવર મરીને પૃથ્વીકાયમાં જાય તો ૧-૨-૪-૫ એ ચાર ગમ્મામાં જઘન્ય ૨ અને ઉત્કૃષ્ટ અસંખ્યાતા ભવ કરે, એમ પાંચને ચારથી પિ૪૪=૩૦] ગુણતાં વીસ થયા એમ ચાર સ્થાવરના ૨૦-૨૦ ગમ્મા એટલે ૮૦ થયા. ચાર સ્થાવર મરીને વનસ્પતિમાં જાય તે ૪ ગમ્મામાં જઘન્ય ૨ ઉત્કૃષ્ટ અસંખ્ય ભવ કરે. એટલે ૪૪=૧૬ અને ૮૦ કુલ ૯૬ ગમ્મા થયા. તથા જઘન્ય ર અને ઉત્કૃષ્ટ અનંતા ભવના ચાર ગમ્મા તે વનસ્પતિ મરીને વનસ્પતિમાં જાય તે ચાર ગમ્મામાં જઘન્ય ૨ અને ઉત્કૃષ્ટ અનંતા ભવ કરે. એટલે ઉપરના ૯૬ અને ૪ મળી કુલ ૧૦૦ થયા. તે સર્વ મળીને ૨૫૨૦ ગમ્મા થયા. જઘન્ય ૨ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા ભવના ૧૫૬ ગમ્મા. પાંચ સ્થાવર ત્રણ વિકસેંદ્રિય મરીને બેઈદ્રિયમાં જાય ત્યાં ૧-૨-૪-૫ એ ચાર ગમ્મામાં જઘન્ય ર અને ઉત્કૃષ્ટ સંખ્યાતા ભવ કરે. ૮૪=૩ર ગમ્મા થયા. બેઈદ્રિય મરીને પાંચ સ્થાવરમાં જાય, ભવ ઉપરવત પ૪૪=૪૦=૨૦ અને ઉપરના ૩ર કુલ પર થયા. તેઈદ્રિયના પર, Page #541 -------------------------------------------------------------------------- ________________ ४८४ . ભગવત ઉપક્રમ ચૌદ્રિયના પર કુલ ૧૫૬ ગમ્મા થયા. - જાવા આશ્રી જઘન્ય ૩ અને ઉત્કૃષ્ટ ૭ ભવ આવવા આશ્રી જઘન્ય ૨ ઉત્કૃષ્ટ દ ભવના ગખ્યા ૧૦૨. મનુષ્ય મરીને પાંચ વૈછિયના સ્થાનમાં [૯-૧૦-૧૧-૧૨ એ ૪ દેવલોક ૧ નવરૈવેયક એ પચી જાય છે. તેના ૯-૯ ગમ્મા કરવાથી પ૪૯–૪૫. સંજ્ઞી તિર્યંચ મરીને ૭ મી નરકમાં જાય છે તેના છ ગમ્મા (૧-૨-૪-૫-૭-૮ નરકની ઉત્કૃષ્ટ સ્થિતિના ત્રણ ગમ્મા બાદ કરી બાકી ૬ ગમ્મા લેવા) ૪૫+૬=૫૧ તે. ૫૧ જાવા આશ્રી અને પ૧ આવવા આશ્રી. ૫૧૪૨ ઃ ૧૦૨ ગમ્મા થયા. કુલ ૨૭૭૮ થયા. જાવા આશ્રી જઘન્ય ૩ ઉત્કૃષ્ટ પ ભવના અને આવવા આશ્રી જઘન્ય ૨ ઉત્કૃષ્ટ ૪ ભવના ૨૪ ગમ્મા થાય છે. તે આ પ્રમાણે મનુષ્ય મરીને ચાર અનુતર વિમાનના એક ઘરમાં જાય તે તેના ૯ ગમ્મા થાય છે. તિર્યંચ મરીને ૭ મી નરકમાં જાય તે નરકની ઉત્કૃષ્ટ સ્થિતિના ત્રણ ગમ્મા [૩-૬-૯] એટલે ૯*૩=૧૨ એ આવવા આશ્રી અને ૧૨ જાવા આશ્રી ૨૪ ગમ્મા થયા. જાવા આશ્રી ત્રણ ભવ અને આવવા આશ્રી બે ભવના ત્રણું ગમ્મા થાય છે. મનુષ્ય મરીને સર્વાર્થસિદ્ધમાં જાય છે તેના ત્રણ ઉત્કૃષ્ટ ગમ્મા ૩-૬-૯ ગમ્મામાં ૩ ભવ કરે. એટલે ૨૪ ઉપરના અને ૩ કુલ ૨૭ ગમ્મા થયા અને ઉપરના ર૭૭૮. સર્વ મળીને ૨૮૦૫ ગમ્મા થયા. ઈતિ પાંચમે ગમ્મા દ્વાર પૂર્ણ. દ્વાર છો નાણત્તાધિકાર : ગાથા उच्चतमेव लेस्सादिष्ठि नाणजोग समुग्धाओ __आउ अज्ज्ञावसाणाणु बंधी, णव ठाणे णाणत्ता हवे ? ૧. અસંજ્ઞી તિર્યંચ મરીને વૈકિયને ૧૨ સ્થાનમાં જાય [૧૦ ભવનપતિ ૧ વાણવ્યંતર, ૧ પ્રથમ નરક તેમાં પ-૫ બેલના નાણત્તા Page #542 -------------------------------------------------------------------------- ________________ ગમ્મા અધિકાર ભગવતી ૧. ૨૪ ૭. ૧થી૨૪ પ [ફરક] પડે છે. જઘન્ય ગમ્મા [જઘન્ય સ્થિતિવાળા જાય તેને જન્ય ગમ્મા કહે છે] ત્રણ છે. જેમાં નાણુત્તા પડે ત્રણ તે આયુષ્ય, અધ્યવસાય અને અણુબંધ. એ ત્રણ બતાવે છે. આયુષ્ય અંતર્મુહૂર્તનું, અધ્યવસાય નારકીમાં જનારના અશુભ અને દેવતામાં જનારના શુભ હોય છે. તથા અનુબંધ [ગતિ, જાતિ આઉિ છ ખેલ] આયુષ્ય પ્રમાણે. ઉત્કૃષ્ટ ગમ્મા [ઉત્કૃષ્ટ સ્થિતિવાળા જાા તે] ત્રણ છે. તેના નાગુત્તા એ પડે. આયુષ્ય અને અનુબંધ એ છે તે બતાવે છે. આયુષ્ય ક્રેડપૂર્વનું અને અનુબંધ આયુષ્ય પ્રમાણે. ૧૨ સ્થાનમાં એક એક સ્થાને ૫-૫ નાણુત્તા પડે છે. એટલે ૧૨૪૫=૯૦ નાત્તા થયા. ર. સંગીતિ ચ અરીને વૈક્રિયના ૨૭ સ્થાનમાં જાય. [૭ નરક, ૧૦ ભવનપતિ, ૧ વાણવ્યંતર, ૧ જ્યાતિષી, ૧ થી ૮ દેવલાક=૨૭] જેમાં ૧૦ ૧૦ એ ખેલના નાણુત્તા પડે છે. જઘન્ય ગમ્મા ત્રણ નાત્તા આઠ [નવમાંથી જોગ બાદ કરવા] પડે છે. [૧] અવગાહના જઘન્ય આંગૂલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ પ્રત્યેક ધનુષ્યની [૨] લેશ્યા : તે નારકીમાં જનારને ત્રણ લેફ્યા. ભવનપતિથી ૧-૨ દેવલેાક સુધી જનારને ચાર લેફ્યા હેાય છે. ૩-૪-૫ દેવલાકમાં જનારને પાંચ લેશ્યા ડાય છે. ૬-૭-૮ દેવલાકમાં લેશ્યામાં ફેર પડતા નથી. (૩) દૃષ્ટિ : તે જ્યાતિષી સુધીના ૧૯ સ્થાનમાં જનારને એક મિથ્યા દૃષ્ટિ અને ૧ થી ૮ દેવલાકમાં જનારને અને દૃષ્ટિ લાલે છે. (૪) જ્ઞાન જ્યાતિષી સુધી ૧૯ સ્થાનમાં જનારમાં બે અજ્ઞાન હેાય છે. અને ૧ થી ૮ દેવલેાકમાં જનારમાં એ જ્ઞાન અને બે અજ્ઞાન લાલે છે. (૫) સમુદ્વ્રાતઃ ત્રણ લાલે છે. (૬) આયુષ્ય : અંતર્મુહૂતનું (૭) અધ્યવસાયઃ નારકીમાં જનારના અશુભ અને દેવલાકમાં જનારના શુભ. (૮) અનુબંધ આયુષ્યના પ્રમાણુમાં, ઉત્કૃષ્ટ ગમ્મા ત્રણ. તેમાં નાપુત્તા એ પડે છે. [૧] આયુષ્ય [૨] અનુબંધ. તે રેડપૂર્વનું આયુષ્ય અને અનુબ ંધ તેટલા જ પ્રમાણુ. એ કુલ ૧૦ નાણુત્તા થયા. ૨૭ રથાનમાં એક એક સ્થાને ૧૦-૧૦ લાલે. એટલે ૨૭૧૦=૨૭૦ નાણુત્તા થયા. પણું ૬-૭-૮ દેવલેાકમાં લેફ્યાના ફરક નથી. માટે ત્રણ છાડ કરતાં ૨૬૭ શેષ રહે છે અને તેમાં ઉપરના ૬૦ ભેળવતાં કુલ ૩૨૭ નાણુત્તા થયા. Page #543 -------------------------------------------------------------------------- ________________ આ ભગવત ઉપક્રમે ૩. સંસી મનુષ્ય મરીને ૧૫ સ્થાનમાં [પહેલી ૧ નરક, ૧૦ ભવનપતિ, ૧ વાણવ્યંતર, ૧ તિષી, ૧-૨ દેવલેક=૧૫ જાય. તેમાં ૮-૮ બોલમાં નાણત્તા પડે છે. જઘન્ય ગમે ત્રણ તેમાં પાંચ નાણત્તા. [૧] અવગાડના પ્રત્યેક આંગૂલની [૨] ત્રણસાન અને ત્રણ અજ્ઞાનની ભજના [૩] સમુઘાત પાંચ [૪નું આયુષ્ય પ્રત્યેક માસ [૫] અનુબંધ આયુષ્ય પ્રમાણે. ઉત્કૃષ્ટ ગમ્મા ત્રણ છે, જેમાં ત્રણ નાણત્તા [૧] અવગાહના ૫૦૦ ધનુષ્ય [૨] આયુષ્ય કાડપૂર્વ [૩] આયુષ્ય પ્રમાણે અનુબંધ ૧૫ સ્થાનમાં. એક એક સ્થાને ૮-૮ નાણત્તા પડે છે. એટલે ૧૫૪૮=૧૨૦ થયા, અને કુલ ૪૪૭ નાણત્તા થયા. - ૪. સંસી મનુષ્ય મરીનેને ઐકિયનાં ૧૯ સ્થાનોમાં (૨ થી ૭ નરક, ૧૦ દેવલેક, રૈવેયકને ૧, ચાર અનુત્તર વિમાનને ૧, સર્વાર્થસિધ્ધને ૧=૧૯) જાય તો તેમાં ૬-૬ બેલના નાણત્તા પડે છે. જધન્ય ગમ્મા ત્રણ છે. તેને નાણત્તા ત્રણ પડે તે [૧] અવગાહના પ્રત્યેક હાથની [૨] આયુષ્ય પ્રત્યેક વર્ષ, [૩] અનુબંધ આયુષ્પ પ્રમાણે. ઉત્કૃષ્ટ ગમે ત્રણ છે. તેમાં નાણત્તા ત્રણ પડે તે [૧] અવગાહના ૫૦૦ ધનુષની [૨] આયુષ્ય કોડપૂર્વ [૩] અનુબંધ આયુષ પ્રમાણે, ૧૯ સ્થાનમાં એક એક સ્થાને ૬-૬ નાણુત્તા પડે છે. એટલે ૧૯૪૬ ૧૧૪, અને કુલ પ૬૧ થયા. પ. જુગલિયા મનુષ્ય મરીને શૈક્રિયનાં ૧૪ સ્થાનમાં (૧) ભવનપતિ, ૧ વાણવ્યંતર, ૧ તિષી, ૧-૨ દેવલેક = ૧૪) જાય તે ૬-૬ બેલના નાણત્તા પડે છે. જઘન્ય ગમે ત્રણ છે. તેમાં નાણત્તા ત્રણ (૧) ભવનપતિ તથા વાણવ્યંતરમાં જવાવાળાની અવગાહના ૫૦૦ ધનુષ્ય ઝાઝેરી, તિષીમાં જવાવાળાની અવગાહના ૯૦૦ ધનુષ્ય ઝાઝેરી, પ્રથમ દેવલોકમાં જવાવાળાની અવગાહના ૧ ગાઉની, બીજા દેવલોકમાં જવાવાળાની અવગણના ૧ ગાઉ ઝાઝેરી. (૨) આયુષ્ય : ભવનપતિ અને વાણવ્યંતરમાં જવાવાળાની કેડપૂર્વ ઝાઝેરી, જોતિષમાં જવાવાળાની સ્થિતિ પલ્યને આઠમે ભાગ. પ્રથમ દેવલેકમાં જવાવાળાની સ્થિતિ એક પલ્યની અને બીજા દેવલોકમાં Page #544 -------------------------------------------------------------------------- ________________ ગમ્મા અધિકાર ભગવતી શ. ૨૪ ઉ. ૧થી૪ જનારનું આયુષ્ય એક પલ્ય ઝાઝેરુ (૩) અનુબંધ: આયુષ્ય પ્રમાણે ઉત્કૃષ્ટ ગમ્મા ત્રણું છે. તેમાં નાણુત્તા ત્રણ પડે છે. (૧) અવગાહના ત્રણ ગાઉની (૨) આયુષ્ય ૩ પલ્ય (૩) અનુબંધ આયુષ્ય પ્રમાણે એ પ્રમાણે ૮૪ નાણત્તા મનુષ્ય જુગલિયાના થયા. ૬. તિર્યંચ જુગલિયા મરીને ઉપર પ્રમાણે કિયના ૧૪ સ્થાનમાં જાય છે તેમાં ૫-૫ બેલના નાણત્તા પડે છે. જઘન્ય ગમ્મા ત્રણ છે. તેમાં નાણુત્તા ત્રણ. ૧ અવગાહના :-સર્વેમાં જઘન્ય તે પ્રત્યેક ધનુષ્યની અને ઉત્કૃષ્ટ ભવનપતિ અને વાણુવ્યંતરમાં જવાવાળાની ૧૦૦૦ ધનુષ્ય ઝાઝેરી, જોતિષીમાં જવાવાળાની ૧૮૦૦ ધનુષ્ય ઝાઝેર એક દેવલોકમાં જવાવાળાની બે ગાઉની અને બીજા દેવલોકમાં જવાવાળાની અવગાહના બે ગાઉ ઝાઝેરી (૨-૩). આયુષ્ય અને અનુબંધ મનુત્ય જુગલિયા પ્રમાણે ઉત્કૃષ્ટ ત્રણ છે. તેમાં નાણુત્તા પડે બે તે આયુષ્ય ત્રણ પલ્યનું અને અનુબંધ આયુષ્ય પ્રમાણે ૧૪૪૫૭૦ થયા અને કુલ ૭૧૫ નાણત્તા થયા. છે. ઉપરોક્ત ૧૪ પ્રકારના દેવતા મરીને પૃથ્વી, અપ અને વનસ્પતિમાં જાય તે નાણત્તા પડે ચાર ચાર જઘન્ય અને ઉત્કૃષ્ટ ગમ્મા ૩-૩ છે તેમાં ૨-૨ નાણાં પડે છે. આયુષ્ય અને અનુબંધ પિતપોતાના સ્થાન પ્રમાણે, જઘન્ય ઉટ અયુ અને તે પ્રમાણે અનુબંધ એટલે ૧૪ સ્થાનને ૪ નાણાથી ગુણતાં ૧૪૪૪=૩૬, પૃથ્વીના ૨૬ અપના, ૫૬ વનસ્પતિના ૫૬૪૩=૧૬૮ અને સર્વ મળી ૮૮૩ નાણુત્તા થયા. ૮. પૃથ્વીકાય મરીને પૃથ્વીકાયમાં આવે તે નાણત્તા ૬-૬ પડે છે. જઘન્ય ગમ્મા ત્રણ છે. તેમાં નાણા ૪ તે (૧) વેશ્યા ૩. (૨) આયુષ્ય અંતમૂહૂર્તનું, (૩) અશુભ અધ્યવસાય (૪) અનુબંધ આયુષ્ય પ્રમાણે. ઉત્કૃષ્ટ ગમ્મા ત્રણ છે, તેમાં ત્રણ નાણુત્તા પડે છે તે ૧-૨ આયુષ્ય ૨૨૦૦૦ વર્ષ અને અનુબંધ આયુ પ્રમાણે. અપકાય મરીને પૃથ્વીકાયમાં આવે. તે તેમાં ના પડે છે ઉપર પૃથ્વીકાયવ - તેઉકાય મરીને પૃથ્વીકાયમાં આવે તો તેમાં નાણા પાંચ તે ઉપરના છમાંથી એક વેશ્યાને નાણ. જઘન્ય ગુસ્સામાં નથી માટે તે બાદ કરીને પાંચ. વાયુ મરીને Page #545 -------------------------------------------------------------------------- ________________ પી- ભગવતી પણ પૃથ્વીકાયમાં આવે તે તેમાં નાણા પડે છે, તે પાંચ તેઉકાય પ્રમાણે અને છ જઘન્ય ગમ્મામાં ત્રણ સમુઘાતને નાણુ એમ છે. વનસ્પતિ મરીને પૃથ્વીકાયમાં આવે તે તેમાં નાણુત્તા પડે સાત તે છ પૃથ્વી પ્રમાણે અને સાતમે અવગાહના જઘન્ય ગમ્માંમાં અંગૂલને અસંખ્ય ભાગ બેઇદ્રિય મરીને પૃથ્વીકાયમાં આવે છે તેમાં નાણા પડે નવ તે જઘન્ય ગમ્મા ત્રણ છે તેમાં નાણત્તા પડે છે તે (૧) અવગાહનાઃ આંગૂલના અસંખ્યાતમા ભાગની (૨) દષ્ટિ – એક મિથ્યાદષ્ટિ (3) અજ્ઞાનઃ- મતિ-શુત બે અજ્ઞાન (૪) જોગ:- કાયાને (૫) આયુષ્યઅંતર્મુહૂર્ત (૬) અધ્યવસાય – અશુમ (૭) અનુબંધ – આયુષ્ય પ્રમાણે. ઉત્કૃષ્ટ ગમે ત્રણ છે. તેમાં નાણુત્તા પડે બે (૧-૨) આયુષ્ય ૧૨ વર્ષ અને અનુબંધ આયુષ્ય પ્રમાણે, તેમ તેદ્રિયના ૯ નાણત્તા અને ચૌરંદ્રિયના પણ નવ નાણત્તા છે. તથા અસંસી તિર્યંચ મરીને પૃથ્વીકાયમાં જાય તો તેને પણ ૯ નાણત્તા. સંજ્ઞીતિર્યંચ પંચેન્દ્રિય મરીને પૃથ્વીકાયમાં આવે છે તેમાં નાણત્તા પડે ૧૧. તે જઘન્ય ગમ્મા ત્રણ છે. તેમાં નાણત્તા પડે ૯ તે (૧) અવગાહના - આંગૂલને અસંખ્યાતને ભાગ (૨) લેહ્યા- ત્રણ (૩) દષ્ટિ–એક મિથ્યા (4) અજ્ઞાન છે (૫) જોગ - એક કાયાને (૬) સમુદઘાત-ત્રણ (૭) આયુષ્ય અંતમુહૂર્ત (2) અધ્યવસાય-અશુભ. ૯ અનુબંધ-આયુષ્ય પ્રમાણે ઉત્કૃષ્ટ ગમ્મા ત્રણ છે. તેમાં નાણત્તા પડે ૨ તે ૧-૨ આયુષ્ય ઝાડપૂર્વ અને અનુબંધ આયુષ્ય પ્રમાણે કુલ ૧૧ નાણત્તા થયા. મનુષ્ય મરીને પૃથ્વીકાયમાં આવે છે તેમાં નાણત્તા પડે ૧૨ તે જઘન્ય ગમ્મા ત્રણ છે, તેમાં નાણત્તા પડે નવ તે તિર્યંચ પચંદ્રિયમાં બતાવ્યું. તે પ્રમાણે તથા ઉત્કૃષ્ટ ગમ્મા ત્રણ છે તેમાં નાણત્તા પડે ત્રણ તે ૧. અવગાહના ૫૦૦ ધનુષની ૨-૩ આયુષ્ય ક્રેડપૂર્વનું અને અનુબંધ આયુષ્ય પ્રમાણે. ૧ર નાણત્તા. એ પ્રમાણે પૃથ્વીકાયના સર્વ મળી ૮૯ નાણત્તા, તથા અપકાયના, તેઉકાયના, વાયુકાય, વનસ્પતિકાય, ત્રણ વિકલૈંદ્રિય તે સર્વ ૮૯–૮૯ નાણત્તા થયા. એટલે પાંચ સ્થાવર અને ત્રણ વિકસેંદ્રિયના ૭૧૨ નાણત્તા થયા. અને સર્વ મળીને ૧૫૯૫ નાણત્તા થયા Page #546 -------------------------------------------------------------------------- ________________ *. 1,* અા અધિકાર ભગવતી ૨૪ - - તિર્યંચ પચંદ્રિયના ૧૭ નાણત્તા તે ૮૯ તે પૃથ્વીકાયત (જે સ્થાનના જેટલા નાણત્તા છે તે સ્થાનના મરીને તિર્યંચ પંચેન્દ્રિયમાં આવે છે તે બેલ લીધા છે. અને વૈકિયના ૨૭ સ્થાનમાંથી તિર્યંચ પચંદ્રિયમાં આવે તેમાં નાણત્તા પડે ૪-૪ તે જઘન્ય ગમ્મા ત્રણ છે. તેમાં નાણુત્તા પડે છે. તે પોતાના સ્થાનનું જઘન્ય આયુષ્ય અને તે પ્રમાણે અનુબંધ, ઉત્કૃષ્ટ ગમ્મા ત્રણ, નાણત્તા પડે છે, તે પિતાના સ્થાનનું ઉત્કૃષ્ટ આયુષ્ય અને તે પ્રમાણે અનુબંધ એમ ૨૭*૪=૧૦૮+૮૯ = ૧૭ નાણુત્તા થયા અને સર્વ મળીને ૧૯૯૨ થયા. મનુષ્યમાં ૨૦૬ નાણુત્તા પડે છે, તે વાયુ મરીને મનુષ્યમાં આવતા નથી માટે પૃથ્વીકાયવત્ ૮૯ માંથી તેઉકાયના ૫ અને વાયુ કાયના ૬ કુલ ૧૧ બાદ કરતાં ૭૮ નત્તા રહ્યા. અને વૈકિચના ૩૨ સ્થાનમાંથી મનુષ્યમાં આવે તો તેમાં નાણત્તા ૪-૪ પડે તે તિર્યચ. પંચેંદ્રિયવત્ એમ ૩૨૮૪=૧૨૮+૩૨=૨૦૬ નાણત્તા અને ઉપરોક્ત સર્વ મળીને ૧૯૮ નાણતા થયા. - ઈતિ છઠ્ઠ ના સુત્તા દ્વાર સમાસ – ૧. ઘર એક પહેલી નારકીનું તેમાં અસંશી તિર્ય, આવીને ઉત્પન્ન થાય છે. ત્યાં જઘન્ય દસ હજાર વર્ષ ઉત્કૃષ્ટ પલ્યની અસંખ્યાતમા ભાગની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે. ૨. પરિમાણુ - એક સમયમાં ૧, ૨, ૩ યાવત્ સંખ્યાતા-અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. ૩. સંઘયણ–એક સેવા લાભે છે. ૪. અવગાહના-જઘન્ય આંગૂલને અસંખ્યાતમે ભાગ, ઉત્કૃષ્ટ ૧૦૦૦ જનની હોય છે ૫. સંઠણ–એક હુડક હોય છે. ૬. લેચ્છા ૩ કૃષ્ણ, નીલ, પોત ૭. દષ્ટિ–એક મિાછિ ૮. જ્ઞાન–જ્ઞાન હેતું નથી. મતિ-અજ્ઞાન, શ્રુતજ્ઞાન બે અજ્ઞાન હો છે, ૯. ગ–વચન યુગ અને કાયા ગ બે વેગ હોય છે. ૧૦. ઉપયોગ-સાકાર ઉપગ અને અનાકારેપિગ, એ બે ઉપગ હેપ છે. ૧૧. સંજ્ઞા-૪ ૧૨. કપાયા ૪.. ૧૩. ઇંદ્રિય ૫. ૧૪. સમુદ્દઘાત ૩. ૧૫. વેદના-શાતા-અશાતા એ બે વેદનાઓ ૧૬. વેદ એક નપુંસક ૧૭. આયુષ્ય જઘન્ય અંતર્મુહૂર્ત Page #547 -------------------------------------------------------------------------- ________________ મા ભગવતી ઉપાય ઉત્કૃષ્ટ કેડપૂર્વ, ૧૮. અધ્યવસાય શુભ અને અશુભ એ બે અધ્યવસાય ૧૯. આયુષ્ય અનુસાર અનુબંધ હોય છે. ૨૦. કાયસંવેધ–કાયસંવેધના બે ભેદ છે. ભવાદેશ [ભવની અપેક્ષા અને કાલાદેશ (કાલની અપેક્ષા. ભવની અપેક્ષાએ-જઘન્ય ઉત્કૃષ્ટ બે ભવ કરે છે. ૮ કલાદેશથી [કાલની અપેક્ષાથી ગમ્મા હોય છે. પહેલા ગમ્મા ઔધિક અને ઔધિક અંતર્મુહૂર્તને દસ હજાર વર્ષ, ઝડપૂર્વને પલ્યને અસંખ્યાત ભાગ @ ૨. બીજો ગમે ઔધિક અને જઘન્ય અંતર્મુહૂર્ત દસ હજાર વર્ષ, ક્રોડપૂર્વ દસ હજાર વર્ષ ૩. ત્રીજે ગમે ઔધિક અને ઉત્કૃષ્ટ - અંતર્મુહૂર્ત પલ્યને અસંખ્યાતમે ભાગ કેડપૂર્વ પલ્યને અસંખ્યાત ભાગ ૪. થે ગમ્યો. જઘન્ય અને ઔધિક – અંતર્મુહૂર્ત દસ હજાર વર્ષ, અંતર્મુહૂર્ત પલ્યને અસંખ્યાતમ ભાગ ૫. પાંચમે ગમે જઘન્ય અને જઘન્યઅંતર્મુહૂર્ત દસ હજાર વર્ષ અંતર્મુહૂર્ત દસ હજાર વર્ષ ૬. છઠ્ઠો ગમે જઘન્ય અને ઉત્કૃષ્ટ – અંતર્મુહૂર્ત પલ્યને અસંખ્યાતમે ભાગ, અંતમુહૂર્તને પલ્યને અસંખ્યાત ભાગ ૭. સાતમે ગમે ઉત્કૃષ્ટ અને ઓધિક ક્રોડપૂર્વ દસ હજાર વર્ષ, કેડપૂર્વ પત્યને અસંખ્યાતમો ભાગ ૮. ઉત્કૃષ્ટ અને જઘન્ય - કેડપૂર્વ દસ હજાર વર્ષ, કેડપૂર્વ દસ હજાર વર્ષ , ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ દેડપૂર્વ પલ્યને અસંખ્યાતમો ભાગ ક્રોડપૂર્વ પલ્યને અસંખ્યાત ભાગ. ઘર એક પહેલી નાકથી સાતમી નારકી સુધી સંજ્ઞી તિર્યંચ અને સંસી મનુષ્ય આવીને ઉત્પન્ન થાય છે. કેટલી સ્થિતિમાં ઉત્પન્ન < પહેલા ભવમાં અસંરી તિર્યંચ પંચેન્દ્રિય હોય છે અને બીજા ભવમાં ૌરયિક હેય હોય છે. ત્યાંથી નીકળી અસંશી તિચિ ચેન્દ્રિયપણું કામ કરતાં નથી. પરંતુ સંસીપણું અવશ્ય પ્રાપ્ત કરે છે. એટલા માટે ભવની અપેક્ષાએ બે ભવનો કાવા સંધ હોય છે. @ કાળની અપેક્ષા–જઘન્ય કાયસંવેધ અસીના જઘન્ય આયુષ્ય અંતર મુંદૂત સહિત નરકનું જઘન્ય આયુષ્ય દસ હજાર વર્ષનું હોય છે, અને ઉત્કૃષ્ટ કાયસંવેધ અસંસીના ઉત્કૃષ્ટ આયુષ્ય ક્રેડપૂર્વ વર્ષ સહિત રત્નપ્રભાના ઉત્કૃષ્ટ આયુષ્ય પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ હોય છે. Page #548 -------------------------------------------------------------------------- ________________ ગમ્મા અધિકાર ભગવતી ૨. ૨૪ ઉં. ૧ ૪૯૧ થાય છે? પહેલી નારકીમાં જઘન્ય દસ હજાર વર્ષ ઉત્કૃષ્ટ ૧. સાગર. બીજી નારકમાં જઘન્ય ૧ સાગર ઉત્કૃષ્ઠ ૩ સાગર ત્રીજી નારકીમાં જઘન્ય ૩ સાગર ઉત્કૃષ્ટ ૭ સાગર થી નારકીમાં જઘન્ય ૭ સાગર ઉત્કૃષ્ટ. દસ સાગર. પાંચમી નારકીમાં જઘન્ય ૧૦ ઉત્કૃષ્ટ ૧૭ સાગર છઠ્ઠી નારકમાં જઘન્ય ૧૭ સાગર ઉત્કૃષ્ટ ૨૨ સાગર. સાતમી નારકીમાં જઘન્ય ૨૨ ઉત્કૃષ્ટ ૩૩ સાગરની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે. ૨. પરિમાણુ -મનુષ્ય એક સમયમાં ૧-૨-૩ યાવત્ સંખ્યાતા ઉત્પન્ન થાય છે. તિર્યંચ એક સમયમાં ૧-૨-૩ યાવત્ અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. પરંતુ એટલી વિશેષતા છે કે, સાતમી નરકમાં ત્રીજા, અને નવમા ગમ્મામાં સંખ્યાત ઉત્પન્ન થાય છે. ૩. સંઘયણ પહેલી બીજી નારકીમાં ૬ સંઘયણવાળા જાય છે. ત્રીજીમાં પાંચ સંઘયણુવાળા, ચેથીમાં ચાર સંઘયણવાળા, પાંચમીમાં ૩ સંઘયણુવાળા. ૬ઠ્ઠીમાં ૨ સંઘયણવાળા સાતમીમાં એક વાત્રાષભનારા સંઘયણવાળા જીવ જાય છે. ૪. અવગાહના – તિર્યંચ જઘન્ય આંગૂલને અસંખ્યાતમો ભાગ. ઉત્કૃષ્ટ એક હજાર જજનની અવગાહનાવાળા જાય છે. પહેલી નારકીમાં જવાવાળા મનુષ્યની અવગાહના જઘન્ય પ્રત્યેક આંગૂલની હોય છે અને બીજીથી સાતમી નારકી સુધી જઘન્ય પ્રત્યેક હાથની ઉત્કૃષ્ટ પાંચસો ધનુષ્યની હેાય છે. ૫. સંડાણ:- છ સંઠાણવાળા જીવ સાતે નારકીઓમાં જાય છે. ૬. લેશ્યા - જાવાવાળામાં છ-છ લેહ્યા લાભે છે. ૭. દષ્ટિ – જાવાવાળામાં દષ્ટિ ત્રણ ત્રણ હેય છે. ૮. જ્ઞાન – જવાવાળા તિર્યંચમાં ૩ જ્ઞાન ૩ અજ્ઞાનની ભજના, જાવાવાળા મનુષ્યમાં ચાર જ્ઞાન ૩ અજ્ઞાનની ભજના ૯. વેગ :- જાવાવાળામાં એગ ત્રણ ત્રણ ૧૦. ઉપયોગ જાવાવાળામાં ઉપયોગ બે બે સાકારપયોગ અને અનાકાર ઉપયોગ ૧૧. સંજ્ઞા જવાવાળામાં સંજ્ઞા ચાર-ચાર ૧૨. કષાય :- જાવાવાળામાં કષાય ૪–૪ ૧૩. ઈદ્રિય – જાવાવાળામાં ઈન્દ્રિય પાંચ-પાંચ ૧૪. સમુદ્રઘાતકજાવાવાળા તિર્યંચમાં પાંચ અને મનુષ્યમાં ૬. ૧૫. વેદના – જાવાવાળામાં વેદના ૨-શાતા અશાતા ૧૬. વેદ-પહેલીથી છઠ્ઠી નારકી સુધી ત્રણ ત્રણ વેદવાળી જાય છે. બે વેદ (પુરુષ નપુંસક વેદ)વાળા જાય છે. ૧૭. આયુષ્ય :- જાવાવાળા તિર્યંચનું જઘન્ય અંતર્મુહૂર્ત પહેલી Page #549 -------------------------------------------------------------------------- ________________ - ૪૯ શ્રી ભગવતી લૅપ કેમ નારકીમાં જવાવાળા મનુષ્યનું જઘન્ય પ્રત્યેક માસ બીજથી સાતમી સુધી જઘન્ય પ્રત્યેક વર્ષ ઉત્કૃષ્ટ મનુષ્ય-તિર્યંચનું કેડપૂર્વ હોય છે. ૧૮. અધ્યવસાય - જવાવાળામાં શુભ અને અશુભ બને હોય છે. ૧૯ અનુબંધ-આયુષ્ય અનુસાર અનુબંધ હોય છે. ૨૦. કાયસંવેધ–કાયવેધના બે ભેદ. ભવની અપેક્ષા, કાળની અપેક્ષા. ભવની અપેક્ષાથી તિર્યંચ અને મનુષ્ય પહેલી નારકીથી છઠ્ઠી નારકી સુધી જઘન્ય ૨ ભવ કરે છે, અને ઉત્કૃષ્ટ ૮ ભવ કરે છે. સાતમી નારકીમાં તિર્યંચ ૬ ગમ્મા (૩-૬-૯ ગમ્મા ટળ્યા) અપેક્ષાએ જતાં અપેક્ષાએ ત્રણ ભવ સાત ભવ કરે છે, અને આવતા અપેક્ષાએ ૨ ભવ ૬ ભવ કરે છે. ત્રણ ગમ્મા (૩-૬-૯) જતાં અપેક્ષાએ ૩ ભવ ૫ ભવ કરે છે, અને આવતા અપેક્ષાએ ૩ ગમ્મા ( ઉ–૮–૯) બે ભવ ચાર ભવ કરે છે. મનુષ્ય સાતમી નારકીના બે ભવ કરે છે. કાળની અપેક્ષાથી નવ ગમ્મા કહેવા.7 ૧. પહેલે ગમે–ૌધિક અને ઓધિક (તિર્યચના) અંતર્મુહૂર્ત (મનુષ્યના) પ્રત્યેક માસ દસ હજાર વર્ષ ચાર કેડપૂર્વ ચાર સાગરયમ ૨. બીજે ગમે ઓધિક અને જઘન્ય અંતર્મુહૂર્ત પ્રત્યેક માસ દસ હજાર વર્ષ ચાર કોડ પૂર્વ ૪૦ હજાર વર્ષ ૩. ત્રીજે ગમે ઔધિક અને ઉત્કૃષ્ટ – અંતર્મુહૂર્તને પ્રત્યેક માસ એક સાગરયમ ચાર કેડ પૂર્વ, ચાર સાગરેપમ ૪. ચે ગમે-જઘન્ય અને ઔધિક – અંતર્મુહૂતને પ્રત્યેક માસ દસ હજાર વર્ષ, ૪ અંતમુહૂર્ત, ૪ પ્રત્યેક માસ ૪ સાગરેપમ ૫. પાંચમે ગમે - જઘન્ય અને જઘન્ય અંતર્મુહૂર્ત, પ્રત્યેક માસ, દસ હજાર વર્ષ, ચાર અંતર્મુહૂર્ત ચાર પ્રત્યેક માસ, ૪૦ હજાર વર્ષ ૬. છઠ્ઠો ગમે જઘન્ય અને ઉત્કૃષ્ટ :- અંતર્મુહૂર્ત પ્રત્યેક માસ એક સાગરેપમ, ૪ અંતર્મુહૂર્ત, ૪ પ્રત્યેક માસ, ૪ સાગરેપમ ૭ સાતમે ગમે – ઉત્કૃષ્ટ અને ઔધિક –કેડપૂર્વ દસ હજાર વર્ષ, ચાર કેડપૂર્વ ચાર સાગરેપમ ૮. આઠમો ગો – ઉત્કૃષ્ટ અને જઘન્યઃ કાડપૂર્વ દસ હજાર વર્ષ, ૪ ઝડપૂર્વ ૪૦ હજાર વર્ષ ૯. ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ pપહેલી નારકીમાં જઘન્યમાં તિર્યંચના અંતર્મુહૂર્તથી કહ્યું. મનુષ્યનું પ્રત્યેક માસથી કહેવું. Page #550 -------------------------------------------------------------------------- ________________ ગમા અધિકાર ભગવતી શ૨૪, ૯-૧ ઝડપૂર્વ એક સાગરોપમ, ૪ ઝડપૂર્વ, ૪ સાગરેપમ. ' બીજી નારકમાં નવ ગમ્મા ૧. પહેલે ગમે ઔધિક અને ઔધિક (તિર્યચના) અંતર્મુહૂર્ત (મનુષ્યના) પ્રત્યેક વર્ષ એક સાગરેપમ ૪ કોડપૂર્વ, ૧૨ સાગરોપમ ર. બીજે ગમે ઔધિક અને જઘન્યઃ અંતર્મુહૂર્તને પ્રત્યેક વર્ષે એક સાગરોપમ ચાર કેડપૂર્વ, ૪ સાગરેપમ ૩. ત્રીજે ગમ્યો. ઑધિક અને ઉત્કૃષ્ટ :- અંતર્મુહૂર્ત પ્રત્યેક વર્ષ ૩ સાગરોપમ ૪ ઝડપૂર્વ ૧૨ સાગરેપમ ૪. ચોથે ગમે-જઘન્ય અને ઔધિક–અંતર્મુહૂર્ત પ્રત્યેક વર્ષ ૧ સાગરેપમ ૪ અંતર્મુહૂર્ત ૪ પ્રત્યેક વર્ષ ૧૨ સાગરોપમ પ. પાંચ ગમ્મા. જઘન્ય અને જઘન્ય અંતર્મુહૂર્ત પ્રત્યેક વર્ષ,. એક સાગરેપમ ચાર અંતર્મુહૂર્ત ચાર પ્રત્યેક વર્ષ, ૪ સાગરેપમ ૬. છઠ્ઠા ગમ્મા-જઘન્ય અને ઉત્કૃષ્ટ-અંતમુહૂર્ત પ્રત્યેક વર્ષ ત્રણ સાગરેપમ ૪ અંતર્મુહૂર્ત ૪ પ્રત્યેક વર્ષ ૧૨ સાગરેપમ ૭. સાતમા ગમ્મા ઉત્કૃષ્ટ અને ઓધિક – કોડપૂર્વ એક સાગરોપમ, ચાર ઝડપૂર્વ ૧૨ સાગરેપમ ૮. આઠમા ગમ્મા – ઉત્કૃષ્ટ અને જઘન્ય કેડપૂર્વ એક સાગરેપમ ૪ કેડપૂર્વ ચાર સાગરેપમ. ૯. નવમા ગમ્મા ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ, કેડપૂર્વ ત્રણ સાગરેપમ, ચાર ઝડપૂર્વ ૧૨ સાગરેપમ. ત્રીજી નારકીના ૯ગમ્મા આ પ્રકારે કહેવા – ૧. પહેલા ગમ્મા ઔધિક અને ઔધિક - અંતર્મુહૂર્ત પ્રત્યેક વર્ષ ૩ સાગરેપમ ૪ ઝડપૂર્વ ૨૮ સાગરોપમ ૨. બીજા ગમ્મા-ૌધિક અને જઘન્ય – અંતમુહૂર્ત પ્રત્યેક વર્ષ, ૩ સાગરેપમ ૪ કેડપૂર્વ બાર સાગરેપમ ૩. ત્રીજા ગમ્મા ઓધિક અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત પ્રત્યેક વર્ષ સાત સાગરેપમ, ૪ ઝડપૂર્વ ૨૮ સાગરોપમ ૪. ચેથા ગમ્મા જઘન્ય અને ઔધિક – અંતર્મુહૂર્ત પ્રત્યેક વર્ષ, ૩ સાગરેપમ ચાર અંતર્મુહૂર્ત ચાર પ્રત્યેક વર્ષ, ૨૮ સાગરોપમ ૫. પાંચમા ગમ્મા જઘન્ય અને જઘન્ય – અંતર્મુહૂર્ત પ્રત્યેક વર્ષ ૩ સાગરેપમ ૪ અંતર્મુહૂર્ત, ચાર પ્રત્યેક વર્ષ, ૧૨ બીજી નારકીથી સાતમી નારકી સુધી જઘન્યમાં તિર્યંગના અંતર્મુહૂર્તથી મનુષ્યના પ્રત્યેક વર્ષથી કહેવું . . . . . Page #551 -------------------------------------------------------------------------- ________________ અe શ્રી ભગવત ઉપક્રમ સાગરેપમ, ૬. છઠ્ઠ ગમ્મા ઘન્ય અને ઉત્કૃષ્ટ – અંતર્મુહૂર્ત પ્રત્યેક વર્ષ, સાત સાગરેપમ ચાર અંતર્મુહૂર્ત ચાર પ્રત્યેક વર્ષ ૨૮ સાગરેપમ. ૭. સાતમા ગમા-ઉત્કૃષ્ટ અને ઓધિક – કેડપૂર્વ ૩ સાગરેપમ ૪ ઝડપૂર્વ ૨૮ સાગરેપમ. ૮. આઠમા ગમ્મા–ઉત્કૃષ્ટ અને જઘન્ય – ઝાડપૂર્વ, ત્રણ સાગરોપમ * ઝાડપૂર્વ ૧૨ સાગરેપમ ૯. નવમા ગમ્મા ઉછુટ અને ઉત્કૃષ્ટ-કેડપૂર્વ, સાત સાગરેપમ ૪ કેડપૂર્વ, ૨૮ સાગરેપમ. ચોથી નારકીના સાત સાગરોપમ અને દસ સાગરેપમથી નવા ગમ્મા કહેવા. ૧. પહેલા ગમ્માં ઓધિક અને ઔધિક – અંતર્મુહૂર્ત, પ્રત્યેક વર્ષ, ૭ સાગરોપમ, ૪ કેડપૂર્વ ૪૦ સાગરેપમ. ૨. બીજા ગમ્મા ઔધિક અને જઘન્ય :- અંતમુહૂર્ત પ્રત્યેક વર્ષ, સાત સાગરેપમ ૪ કેડપૂર્વ, ૨૮ સાગરેપમ. ૩. ત્રીજા ગમ્મા ઔધિક અને ઉત્કૃષ્ટઅંતર્મુહર્ત પ્રત્યેક વર્ષ ૧૦ સાગરેપમ, ૪ કેડપૂર્વ ૪૦ સાગરોપમ ૪. ચેથા ગમ્મા-જઘન્ય અને અધિક–અંતર્મુહૂર્ત પ્રત્યેક વર્ષ સાત સાગરેપમ, ૪ અંતર્મુહૂર્ત, ચાર પ્રત્યેક વર્ષ ૪૦ સાગરોપમ. પ. જઘન્ય અને જઘન્ય:-- અંતમુહૂર્ત પ્રત્યેક વર્ષ સાત સાગરેપમ ૪ અંતર્મુહૂર્ત ચાર પ્રત્યેક વર્ષ, ૨૮ સાગરેપમ ૬. છઠ્ઠા ગમ્મા-જઘન્ય અને ઉત્કૃષ્ટ–અંતર્મુહૂર્ત પ્રત્યેક વર્ષ ૧૦ સાગરેપમ ૪ અંતમુહૂર્ત ૪ પ્રત્યેક વર્ષ ૪૦ સાગરોપમ ૭. સાત ગમ્મા–ઉત્કૃષ્ટ અને ઔધિક :ઝડપૂર્વ સાત સાગરોપમ * કોડપૂર્વ ૪૦ સાગરોપમ ૮. ઉત્કૃષ્ટ અને જઘન્ય :- કોડપૂર્વ સાત સાગરેપમ, ૪ કોડપૂર્વ ૨૮ સાગરેપમ ૯ ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ - ક્રોડપૂર્વ દસ સાગરેપમ ૪ કડપૂર્વ ૪૦ સાગરેપમ. પાંચમી નારકના ૧૦ સાગરોપમ અને ૧૭ સાગરોપમના ૯ ગમ્મા કહી દેવા. ૧. પહેલા ગમ્મા ઔધિક અને ઔધિક-અંતર્મુહૂર્ત પ્રત્યેક વર્ષ દસ સાગરેપમ ચાર કોડપૂર્વ, ૬૮ સાગરોપમ ૨. બીજા ગમ્મા–ૌધિક અને જઘન્ય – અંતર્મુહૂર્ત પ્રત્યેક વર્ષ, દસ સાગરોપમ ૪ કોડપૂર્વ, ચાલીસ સાગરેપમ ૩. ત્રીજા ગમા-ૌધિક અને ઉત્કૃષ્ટ - અંતર્મુહૂર્ત, પ્રત્યેક વર્ષ, ૧૭ સાગરેપમ, ૪ કોડ પૂર્વ, ૬૮ સાગરેપમ Page #552 -------------------------------------------------------------------------- ________________ મમ્મા અધિકાર ભગવતી શ૨૪ . ૧ ૪. ચોથા ગમ્મા-જઘન્ય અને ઔધિક – અંતર્મુહૂર્ત, પ્રત્યેક વર્ષ, દસ સાગરેપમ ૪ અંતર્મુહૂર્ત, ૪ પ્રત્યેક વર્ષ, ૬૮ સાગરેપમ. ૫. પાંચમા ગમ્મા-જઘન્ય અને જઘન્ય :- અંતર્મુહૂર્ત, પ્રત્યેક વર્ષ, દસ સાગરેપમ, ૪ અંતર્મુહૂર્ત, ૪ પ્રત્યેક વર્ષ ૪૦. સાગરેપમ. ૬. છઠ્ઠા ગમ્માજઘન્સ અને ઉત્કૃષ્ટ :- અંતર્મુહૂર્ત, પ્રત્યેક વર્ષ, ૧૭ સાગરેપમ, ૪ અંતર્મુહૂર્ત, ચાર પ્રત્યેક વર્ષ, ૬૮ સાગરોપમ = ૭. સાતમા ગમ્મા–ઉત્કૃષ્ટ અને ઔધિક :- કોડપૂર્વ. દસ સાગરેપમ, ૪ ફોડપૂર્વ, ૬૮ સાગરેપમ ૮. આઠમા ગમ્મા–ઉત્કૃષ્ટ અને જઘન્ય - કોડપૂર્વ, દસ સાગરેપમ, ૪ કોડપૂર્વ ૪૦ સાગરોપમ, ૯. નવમા ગમ્મા ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ :કોડપૂર્વ, ૧૭. સાગરેપમા ૪ ઝાડપૂર્વ ફ૮ સાગરેપમાન . : : છઠ્ઠી નારકીન ૧૭ સાગ્રામ અને રર સાગરોપમના નવ ગમ્મા કહી દેવા. ૧. પહેલા ગમ્મા-ૌધિક અને ઔધિક – અંતર્મુહૂર્ત પ્રત્યેક વર્ષ, ૧૭ સાગરોપમ ૪ ક્રોડપૂર્વ, ૮૮ સાગરેપમ, ૨. બીજા ગમ્મા ૌધિક અને જઘન્ય - અંતમુહૂર્ત પ્રત્યેક વર્ષ, ૧૭ સાગરેપમ, ૪ ક્રાઇપૂર્વ, ૬૮ સાગરેપમ ૩: ત્રીજા ગમ્મા-ૌધિક અને ઉત્કૃષ્ટ - અંતમૂહૂર્ત. પ્રત્યેક વર્ષ, ૨૨. સાગરેપમ, ૪ ક્રેડપૂર્વ, ૮૮ સાગરેપમ.. ૪. ચોથા ગમ્મા જઘન્ય અને ઔષિ :- અંતર્મુહૂર્ત, પ્રત્યેક વર્ષ ૧૭ સાગરેપમ ૪ અંતર્મુહૂર્ત, ૪ પ્રત્યેક વર્ષ, ૮૮ સાગરેપમ ૫. પાંચમા ગમ્મા-જઘન્ય અને જાન્ય- અંતમુહૂર્ત, પ્રત્યેક વર્ષ, ૧૭ સાગરેપમ. ૪ અંતર્મુહૂર્ત ૪ પ્રત્યેક વર્ષ ૬૮ સાગરેપમ. ૬. છઠ્ઠા ગમ્મા જઘન્ય ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત, પ્રત્યેક વર્ષ ૨૨ સાગરેપમ, ૪ અંતર્મુહૂર્ત, ૪ પ્રત્યેક વર્ષ ૮૮ સાગરેપમ. ૭. સાતમા ગમ્મા. ઉત્કૃષ્ટ અને ધિક – કે.ડપૂર્વ, ૧૭ સાગરોપમ, ૪ ઝડપૂર્વ, ૮૮ સાગરેપમ. ૮. આઠમા ગમ્મા ઉત્કૃષ્ટ અને જઘન્ય-ક્રેડપૂર્વ, ૧૭ સાગરેપમ, ૪ ક્રેડપૂર્વ, ૬૮, સાગરેપમ (૯) નવમા ગમ્મા. ઉષ્ટ અને ઉત્કૃષ્ટ-કરોડપૂર્વ, ૨૨ સાગરેપમ, ૪ ક્રેડપૂર્વ ૮૮ સાગરેપમ. . . - - - - - સાતમી નારકીના ૯ ગમ્મા ૨૨ સાગરેપમ અને ૩૩ સાગરેપમના કહેવા, તિર્યંચના એ પ્રકારે કહેવા. (૧) પહેલા ગમ્મા ઓધિક Page #553 -------------------------------------------------------------------------- ________________ અને ઔધિક- ૨ અતર્મુહૂર્ત રર સાગરોપમ, ૪ કેડપૂર્વ, ૬ સાગરોપમ (૨) બીજા ગમ્મા ઔધિક અને જઘન્ય - ૨ અંત મુહૂર્તઃ ૨૨ સાગરેપમ, ૪ કેડપૂર્વ, ૬૬ સાગરેપમ. ૩. ત્રીજા ગમ્મા ઔધિક અને ઉત્કૃષ્ટ - ૨ અંતર્મુહૂર્ત. ૩૩ સાગર, ૩ કેડપૂર્વ, દ૬. સાગરેપમ, ૪. ચેથા ગમ્મા જઘન્ય અને ઔધિક - ૨ અંતર્મુહૂર્ત, રર સાગરોપમ. ૪ અંતર્મુહૂર્ત ૬૦ સાગરોપમ પ. ગમ્મા જઘન્ય અને જઘન્ય :- ૨ અંતર્મુહૂર્ત ૨૨ સાગરોપમ ૪ અંતમુંબૂત ૬૬ સાગરેપમ ૬. છઠ્ઠા ગમ્મા જઘન્ય અને ઉત્કૃષ્ટ:- ૨ અંતમુહૂર્ત ૩૩ સાગરેપમ. ૩ અંતર્મુહૂર્ત ૬૬ સાગરેપમ. ૭. સાતમા ગમ્મા ઉત્કૃષ્ટ અને ઔધિક – ૨ કેડપૂર્વ, ર૨ સાગરેપમ, ૪ ઝાડપૂર્વ દદ સાગરેપમ. ૮. આઠમા ગમે ઉત્કૃષ્ટ અને જઘન્ય – ૨ ક્રોડપૂર્વ, ૨૨ સાગરેપમ ૪ કેડપૂર્વ, ૬૬ સાગરોપમ ૯. નવમા ગમ્મા–ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ - ૨ ક્રેડપૂર્વ ૩૩ સાગરેપમ ૩ ક્રેડપૂર્વ અને દ. સાગરેપમ, * મનુષ્યના ૯ ગમે આ પ્રકારે કહેવા. ૧. પહેલા ગમ્મા ઔધિક અને ઔધિક - પ્રત્યેક વર્ષ, ૨૨ સાગરેપમ, પૂર્વ, ૩૩ સાગરેપમ ૨. બીજા ગમ્મા ઔધિક અને જઘન્ય:- પ્રત્યેક વર્ષ, ૨૨ સાગરેપમ ડિપૂર્વ રર સાગરેપમ ૩. ત્રીજા અમ્મા-ૌધિક અને ઉત્કૃષ્ટ- પ્રત્યેક વર્ષ ૩૩ સાગરોપમ કોડપૂર્વ ૩૩ સાગરોપમ ૪. ચોથા ગમા જઘન્ય ઔધિક – પ્રત્યેક વર્ષ ૨૨ સાગરેપેમ પ્રત્યેક વર્ષ, ૩૩ સાગરેપમ. ૫. પાંચમાં ગમ્મા-જઘન્ય અને જઘન્ય – પ્રત્યેક વર્ષ ૨૨ સાગરેપમ ૬. છઠ્ઠા ગમા-જઘન્ય અને ઉત્કૃષ્ટ - પ્રત્યેક વર્ષ ૩૩ સાગરેપમ પ્રત્યેક વર્ષ ૩૩ સાગરેપમ ૭. સાતમા ઉ. અને ઔધિક - ક્રોડપૂર્વ ૨૨ સાગરેપમ કોડપૂર્વ ૩૩ સાગરેપમ. ૮. આમ ગમ્મા ઉત્કૃષ્ટ અને જઘન્ય ક્રોડપૂર્વ ર૨ સાગરેપમ ક્રોડપૂર્વ ૨૨ સાગરેપમ ૯. નવમા ગમ્મા-ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ કોડપૂર્વ ૩૩ સાગરેપમ, ક્રોડપૂર્વ ૩૩ સાગરેપમ, અહીં જે ઋદ્ધિના ૨૦ દ્વાર બતાવ્યાં છે એ મનુષ્ય તિર્યંચના સર્વ ભવની અપેક્ષાએ છે Page #554 -------------------------------------------------------------------------- ________________ ગમ્મા અધિકાર ભગવતી શ-ર૪. ર , - પહેલા ઉદેશા સંપૂર્ણ ગમ્મા ૧૩૫ નાણત્તા (8)૧૧૯ (અસંજ્ઞી તિર્યંચના ૫, સંજ્ઞી તિર્યંચના ૭૦ ત્યાં મનુષ્યના ૪૪ કુલ ૧૧૯), બીજે કશે – ઘર ૧ અસુકુમારનું--અસંજ્ઞી તિર્યંચ આવીને ઉત્પન્ન થાય. કેટલી સ્થિતિમાં ઉત્પન્ન થાય છે? જઘન્ય દસ હજાર વર્ષ, ઉદષ્ટ પેનો અસંખ્યાત ભાગ અધ્યવસાય જઘન્ય સ્થિતિમાં પ્રશરત કહેવા @ બાકી ઋદ્ધિ રત્નપ્રભા. પૃથ્વી (પહેલી નરકમાં ઉત્પન્ન થવાવાળી અસંજ્ઞી તિર્યંચમાં કહી એ રીતે કહેવી. અને ગમ્મા પણ એ રીતે કહેવા. સંજ્ઞી તિર્યંચ સંજ્ઞી મનુષ્ય આવી ઉત્પન્ન થાય છે. કેટલી સ્થિતિમાં ઉત્પન્ન થાય છે? જઘન્ય દસ હજાર વર્ષની સ્થિતિમાં ઉત્કૃષ્ટ એક સાગરોપમ ઝાઝેરી સ્થિતિમાં ઉત્પન્ન થાય છે. બાકી પરિણામ અદ્ધિ ગણા રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થવાવાળા સંસી તિર્યંચ અનુમાં કહ્યા એ રીતે કહેવા. પરંતુ ઉત્કૃષ્ટ સ્થિતિમાં એક સાગર અધિક કહેવી. તે તિર્યંચમાં જઘન્ય રિથતિમાં આ વ્યવસાય પ્રશસ્ત કહેવા અને લેગ્યા ચાર કહેવી. તિચ યુગલિયા અને અનુષ્ય યુગલિયા એ બે પ્રકારના યુગલિયા ઉત્પન્ન થાય છે. કેટલી સ્થિતિમાં ઉત્પન્ન થાય છે? જઘન્ય દસ હજાર વર્ષની સ્થિતિમાં, ઉgણ ત્રણ પોપમની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે. - પરિમાણુ–એક રામચમાં કેટલા ઊપજે છે? ૧-૨-૩ યાવત સંખ્યાતા સંઘયણ વષમનારાચ અવગાહના તિર્યચની-જઘન્ય પ્રત્યેક ધનુષની ઉત્કૃષ્ટ દગાઉની મનુષ્યની જઘન્ય ૫૦૦ ધનુષ્ય અધિક, ઉત્કૃષ્ટ ૩ ગાઉની, પરંતુ ત્રીજા ગમ્મામાં મનુષ્યની જઘન્ય ઉત્કટ ત્રણ ગાઉની સંઠાણ-સમચતુરસ લેહ્યા ૪ (કૃષ્ણ, નીલ, કાપત ને તેજલેહ્યા) દષ્ટિ-૧ મિથ્યાષ્ટિ રાન-જ્ઞાન ૨, ૨, અજ્ઞાન, એગ ૩, ઉપગ ૨, સંજ્ઞા ૪, કષાય ૪, ઇંદ્રિય ૫, સમુદ્રત ૩, વેદના ૨ (સાતા-અસતા) વેદ ૨ (સ્ત્રીવેદ, પુરુષદ) આયુ જઘન્યાડપૂર્વ અધિક, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ. પરંતુ ત્રીજ ગામમાં જન્ય ઉત્કૃષ્ટ ત્રણ પોપમના, અધ્યાયામ છે (શુભ-અશુ) અનુબંધ આયુષ્ય અનુસાર હોય છે. - - હું સર્વ દેવતાઓનાં ધન્ય ગુનામાં અધ્યવસાય પ્રશસ્ત કરવા, Page #555 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી પામ આ કાયસંધના બે ભેદ-ભવાદેશ અને કાલાદેશ. ભવાદેશની અપે ક્ષાએ જઘન્ય ઉત્કૃષ્ટ બે ભવ કરે. કાલાદેશની અપેક્ષાએ (નવ નવ ગમ્મા હોય છે). ૧ ગમે ઔધિક અને ઔધિક :-કોડપૂર્વ ઝાઝેરા દસ હજાર વર્ષના ત્રણ પલ્યોપમ અને ત્રણ પલ્યોપમના બીજા સ્મા–ધિક અને જઘન્ય:- કેડપૂર્વ ઝાઝેરા. દસ હજાર વર્ષના ત્રણ પલ્યોપમ અને ત્રણ પલ્યાપમને બીજા ગમ્માધિક અને જઘન્ય. કોડપૂર્વ ઝાઝેરા, દસ હજાર વર્ષના ત્રણ પલ્યોપમ. દસ હજાર વર્ષના (૩) ત્રીજા ગમ્મા ઔધિક અને ઉત્કૃષ્ટ - ત્રણ પલ્યોપમ અને ત્રણ પલ્યોપમ, ત્રણ પલ્યોપમ અને ત્રણ પલ્યોપમ (૪) ચોથા ગમા જઘન્ય અને ઔધિકઃકેડપૂર્વ ઝાઝેરા દસ હજાર વર્ષના કેડપૂર્વ ઝાઝેરા, કોડપૂર્વ ઝાઝેરા. (૫) પાંચમા ગમા જઘન્ય અને જઘન્ય - કોડપૂર્વ ઝાઝેરા દસ હજાર વર્ષ કેડપૂર્વ ઝાઝેરા, દસ હજાર વર્ષના (૬) છઠ્ઠા ગમ્મા જઘન્ય અને ઉત્કૃષ્ટ ઝાઝેરા કેડપૂર્વ ઝાઝેરા કેડપૂર્વ ઝાઝેરા (૭) સાતમા ગમ્મા. ઉત્કૃષ્ટ અને ઔધિક :- ત્રણ પલ્યોપમ દસ હજાર વર્ષ. ત્રણ પલ્યોપમ અને ત્રણ પલ્યોપમ (૮) આઠમા ગમ્મા ઉત્કૃષ્ટ અને જઘન્ય- ત્રણ પત્યે પમ દસ હજાર વર્ષ ત્રણ પલ્યોપમ દસ હજાર વર્ષ (૯) નવમા ગમ્મા ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ - ત્રણ પપમ અને ત્રણ પાપમ, ત્રણ પલ્યોપમ અને ત્રણ પલ્યોપમ, ૫૪૯=૪૫ ગમ્મા. નાણત્તા (ફેરફાર) ૩૪ (અસંસી) તિર્યંચના ૫, સંશોતિર્યચના દસ, સંસી મનુષ્યના ૮, યુગલિયા તિર્યંચના ૫, યુગલિયા મનુષ્યના ૬) બીજો ઉદેશ સંપૂર્ણ. - ત્રીજાથી અગિયારમા ઉદેશાઓ સુધી–નાગકુમારથી લઈ સ્વનિત કુમાર સુધીનવનિકાયના નવ ઉદેશા-અસંજ્ઞી તિર્યંચ આવી ઊપજે છે. કેટલી સ્થિતિમાં ઊપજે છે? જઘન્ય દસ હજાર વર્ષ ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિમાં ઊપજે છે, પરિમાણ અદ્ધિ, ગમ્મા, નાણત્તા (ફરક) આદિ રત્નપ્રભા નરકમાં તિર્યંચ ઊપજે તેને જે રીતે કહ્યા તે રીતે કહેવા. સંસી તિર્યંચ અને સંસી મનુષ્ય આવીને ઊપજે છે. કેટલી સ્થિતિમાં આવીને ઊપજે છે? જઘન્ય દસ હજાર વર્ષ ઉત્કૃષ્ટ દેશના Page #556 -------------------------------------------------------------------------- ________________ , , ૪૯ . ?"* ગમ્મ અધિકાર ભગવતી ૨. ૨૪ ઉ. ૨ થી ૧૧. ૨ પપમની સ્થિતિમાં ઊપજે છે. પરિમાણ =દ્ધિ ગમા, નાણત્તા (ફેરફાર) રત્નપ્રભા પૃથ્વીમાં ઊપજતા સંજ્ઞી તિર્યંચ અને મનુષ્યમાં કહ્યાં એ રીતે કહેવા. પરંતુ દેવતાની સ્થિતિ જઘન્ય દસ હજાર વર્ષ ઉત્કૃષ્ટ દેશ ઊણી બે પલ્યોપમની કહેવી. બે પ્રકારના યુગલિયા આવીને ઊપજે છે. કેટલી સ્થિતિમાં ઊપજે , છે? જઘન્ય દસ હજાર વર્ષ, ઉત્કૃષ્ટ દેશ ઊણી બે પલ્યોપમની સ્થિતિમાં ઊપજે છે, પરિમાણ, ઋદ્ધિ, ગમ્મા, નાણત્તા (ફેરફાર) અસુર કુમારમાં, ઊપજવાવાળા બે પ્રકારના યુગલિયામાં કહ્યા એ રીતે કહેવા. પરંતુ ત્રીજા ગમ્મામાં યુગલિયાની સ્થિતિ દેશ ઊણી બે પલ્યની કહેવી. અવગાહના મનુષ્ય યુગલિયાની દેશ ઊણી બે ગાઉની કહેવી. ૫૪૯=૪૫ ગમે ૩૪ નાણત્તા (ફેરફાર) થયા. અસુરકુમારની પ્રમાણે એક એક ઉદ્દેશાના ૪૫-૪૫ ગમ્માને ૩૪-૩૪ નાણત્તા (ફેરફાર) કહેવા. ૪૫૪૯=૦૦૫ ગમ્મા થયા. ૩૪૪૯=૩૦૬ નાણા (ફરક) થયા. બારમે ઉદેશે - ઘર એક પૃથ્વીકાયનું, પાંચ સ્થાવર અને અસંસી મનુષ્ય આવીને ઊપજે છે. કેટલી સ્થિતિમાં ઉપજે છે? જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ ૨૨૦૦૦ વર્ષની સ્થિતિમાં ઊપજે છે. પરિમાણુ પાંચ સ્થાવર ચાર ગમ્મા અપેક્ષાએ ( ૧-૨-૪-૫ ) સમયે સમયે અસંખ્યાત ઊપજે છે. પાંચ ગમ અપેક્ષાએ એક સમયમાં ૧-૨-૩ થાવત્ સંખ્યાતા અસંખ્યાતા ઊપજે છે. અસંસી મનુષ્ય એક સમયમાં ૧-૨-૩ યાવત્ સંખ્યાતા અસંખ્યાતા ઊપજે છે. સંઘયણ–પાંચ સ્થાવર, અસંસી મનુષ્યમાં એક સેવા’. અવગાહના–ચાર સ્થાવર અસંશી મનુષ્યની જઘન્ય ઉત્કૃષ્ટ આંગૂલને અસંખ્યાતમો ભાગ. વનસ્પતિકાયની અવગાહના જઘન્ય આંગૂલને અસંખ્યાતમો ભાગ. ઉત્કૃષ્ટ એક હજાર યોજન ઝાઝેરી હોય છે. સંડાણ-પૃથ્વીકાયનું ચંદ્ર તથા મસૂરની દાળના આકારે, અપકાયનું પાણીના પરપોટાના આકારે, તેઉકાયનું સંઠાણું સેયના ભારીના આકારે, વાયુકાયનું સઠાણ ધજાપતાકાના આંકારે. વનસ્પતિકાયનું સંડાણ વિધવિધ પ્રકારનું છે. અસંજ્ઞી મનુષ્યને” આકાર હુડક હોય છે. લક્ષ્યા-પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાયમાં ચાર Page #557 -------------------------------------------------------------------------- ________________ પ. છે ભગવતી ઉપક્રમ તેઉકાય, વાયુકાય અને અસંજ્ઞી મનુષ્યમાં ત્રણ લેહ્યા હોય છે. દષ્ટિ એક-મિથ્યાષ્ટિ. રાન-જ્ઞાન નથી. બે અજ્ઞાન લાભે છે. ગએક કાયાને, ઉપયોગ–૨, સંજ્ઞા ૪, કષાય ૪, ઇંદ્રિય પંચ રથાવરમાં ઇદ્રિય એક, અસંસી મનુષ્યમાં ઇન્દ્રિય પાંચ. સમુદ્દઘાત ચાર સ્થાવર. અસંસી મનુષ્યમાં સમુદ્દઘાત ૩ લાભે. વાયુકાયમાં સમુદ્યાત જ લાભ વેદના શાતા અને અશાતા વેદ-એક નપુંસક. આયુષ્ય જઘન્ય અંતમુહૂર્ત ઉત્કૃષ્ટ પૃથ્વીકાયનું ૨૨ હજાર વર્ષનું, અપકાયનું ૭ હજાર વર્ષનું, તેઉકાયનું ત્રણ અહેરાત્રિનું, વાયુકાયનું ત્રણ હજાર વર્ષનું, વનસ્પતિકાયનું દસ હજાર વર્ષનું, અસંસી મનુષ્યનું અંતર્મુહૂર્તનું છે. અધ્યવસાયર શુભ અને અશુભ . અનુબંધ-આયુષ્યની અનુસાર હોય છે. કાયસંવેધ–૨ ભેદ. ભવાદેશ અને કાલાદેશ. ભવાદેશની અપેક્ષાએ પાંચ સ્થાવર, ૪ ગમ્માની અપેક્ષાએ ૨ ભવ, અસંખ્યાતા ભવ કરે છે. પાંચ ગમ્મા આશ્રી ૨ ભવ ૮ ભવ કરે છે. અસંજ્ઞી મનુષ્ય ૨ ભવ ૮ ભવ કરે છે. | કાલાદેશથી પાંચ સ્થાવરના ૯ ગમ્માના છે. (૧) પહેલા ગમા ૌધિક અને ઔધિક – ૨ ભવ અને અસંખ્યાતા ભવ ૨ અંતર્મુહૂર્તને અસંખ્યાતે કાળ. જે રીતે પહેલે ગમે કહે એ રીતે પાંચ સ્થાવરમાં બીજા, ચોથા ને પાંચમા ગમ્મા કહેવા. ત્રીજે ગમે ઔધિક અને ઉત્કૃષ્ટ - પૃથ્વીકાય પૃથ્વીકાયમાં ઊપજે તે અંતર્મુહૂર્ત ને ૨૨ હજાર વર્ષ, ૮૮૦૦૦ વર્ષ ૮૮૦૦૦ વર્ષ (૬) છ ગમે-જઘન્ય અને ઉત્કૃષ્ટ – અંતર્મુહૂર્ત અને ૨૨૦૦૦ વર્ષ, ૪ અંતર્મુહૂર્ત ૮૮૦૦૦ વર્ષ: (૭) સાતમે ગમે ઉત્કૃષ્ટ અને ઓધિક - ૨૨૦૦૦ વર્ષ અંતર્મુહૂર્ત. ૮૮૦૦૦ વર્ષ, ૮૮૦૦૦ વર્ષ (૮) આઠમા ગમ્મા ઉત્કૃષ્ટ અને જઘન્ય :- ૨૨૦૦૦ વર્ષ અંતર્મુહૂર્ત ૮૮૦૦૦ વર્ષ અને ૪ અંતર્મુહૂર્ત (૯) નવમા ગમ્મા ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ – ૨૨૦૦૦ વર્ષ અને ૨૨૦૦૦ વર્ષ ૮૮૦૦૦ વર્ષ અને ૮૮૦૦૦ વર્ષ. અપકાય પૃથ્વીકાયમાં ઊપજે-() ત્રીજા ગમ્મા ધિક અને ઉત્કૃષ્ટ – અંતર્મુહૂર્તને ૨૨ હજાર વર્ષ, ૨૮૦૦૦ વર્ષ અને ૮૮૦૦૦ વર્ષ (૬) છઠ્ઠા ગુમ્મા-જઘન્ય અને ઉત્કૃષ્ટ - અંતર્મુહૂર્ત અને ૨૨૦૦૦ - Page #558 -------------------------------------------------------------------------- ________________ ગમ્મા અધિકાર ભગવતી શ ૨૪. ઉરિ પ વર્ષ, ૪ અંતમુહૂર્ત ૮૮૦૦૦ વર્ષ (૭) સાતમા ગમે-ઉત્કૃષ્ટ અને અધિક :– ૭૦૦૦ વર્ષ અંતર્મુહૂર્ત, ૨૮૦૦૦ વર્ષ, ૮૮૦૦૦ વર્ષ, આઠમા ગમા-ઉત્કૃષ્ટ અને જઘન્ય - ૭ હજાર વર્ષ અંતર્મુહૂર્ત ૨૮૦૦૦ વર્ષ, ૪ અંતર્મુહૂર્ત (૯) નવમા-ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ-સાત હજાર વર્ષ, ૨૨૦૦૦ વર્ષ ૨૮૦૦૦ વર્ષ ૮૮૦૦૦ વર્ષ. - તેઉકાય પૃથ્વીકાયમાં ઊપજે ૩. ત્રીજા ગમે ઔધિક અને ઉત્કૃષ્ટ – અંતર્મુહૂર્ત ર૨૦૦૦ વર્ષ, ૧૨ અહોરાત્રિ, ૮૮૦૦૦ વર્ષ છઠ્ઠા ગમા-જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તને ૨૨૦૦૦ વર્ષ, ૪. અંતર્મુહૂર્ત ૮૮૦૦૦ વર્ષ સાતમા ગમ્મા ઉત્કૃષ્ટ અને ઔધિક–ત્રણ અહોરાત્રિ અને અંતમુહૂર્ત ૧૨ અહોરાત્રિ ૨૮૦૦૦ વર્ષ ૮. આઠમ ગમ્મા–ઉત્કૃષ્ટ અને જઘન્ય – ૩ અરાત્રિ અંતર્મુહૂર્ત ૧૨ અહેરાત્રિ ૪ અંતર્મુહૂર્ત ૯. નવમા ગમ્મા-ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ-ત્રણ ચહેરાત્રિ ૨૨૦૦૦ વર્ષ. ૧૨ અહોરાત્રિ ૮૮૦૦૦ વર્ષ. ૧૨ - વાયુકાય કાયમાં ઊપજે ૩. ત્રીજા ગમ્મા-ઔધિ અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ૨૨૦૦૦ વર્ષ ૧૨ હજાર વર્ષ, ૮૮૦૦૦ વર્ષ ૬. છો ગમે-જઘન્ય અને ઉત્કૃષ્ટ :- અંતર્મુહૂર્ત ૨૨૦૦૦ વર્ષ, ૪ અંતેમુહૂર્ત ૮૮૦૦૦ વર્ષ, ૭. સાતમા ગમ્મા ઉત્કૃષ્ટ અને ઓધિક ૩૦૦ વર્ષ અને અંતમુહૂર્ત ૧૨૦૦૦ વર્ષ, ૮. આઠમો ગમે- ઉત્કૃષ્ટ અને જઘન્ય, ૩૦૦૦ વર્ષ અંતર્મુહૂર્ત ૧૨૦૦૦ વર્ષ ૪ અંતર્મુહૂર્ત , નવમે ગમે ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ ૩૦૦૦ વર્ષ, ૧૨૦૦૦ વર્ષ, વર્ષ ૮૮૦૦૦ વર્ષ ૧૨૦૦૦.. | વનસ્પતિકાય પૃથકાયમાં ઊપજે ૩. ત્રીજા ગમ્માધિક અને ઉત્કૃષ્ટ :- અંતમુહૂર્ત અને ૨૨૦૦૦ વર્ષ, ૪૦,૦૦૦ વર્ષ ૮૮૦૦૦ વર્ષ ૬. છઠ્ઠા ગમ્મા- જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અને ૨૨૦૦૦ વર્ષ, ૪ અંતર્મુહૂર્ત ૮૮૦૦૦ : વર્ષ) ૭. સાતમા ગમ્મા-ઉત્કૃષ્ટ અને ઔધિક - ૧૦,૦૦ વર્ષ અને અંતર્મુહૂર્ત ૪૦,૦૦૦ વર્ષ ૮૮૦૦૦ વર્ષ, ૮. આમા ગમ્મા ઉત્કૃષ્ટ અને જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, અને અંતમુહૂર્ત. ૪૦૦૦ વર્ષ અને ૪ * * , Page #559 -------------------------------------------------------------------------- ________________ પષ્ટ શ્રી ભગવતો ઉપકમ અંતમુહૂર્ત ૯. ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ ૧૦,૦૦૦ વર્ષ, ૨૨૦૦૦ વર્ષ ૪૦,૦૦૦ વર્ષ ૮૮૦૦૦ વર્ષ અસંજ્ઞી મનુષ્યને કાલ ૩ ગમ્મના છે ૧. જઘન્ય અને ઔધિક :- અંતર્મુહૂર્ત, અંતર્મુહૂર્ત ૪ અંતર્મુહૂર્તને ૮૮૦૦૦ વર્ષ ૨. બીજા ગમ્મા જઘન્ય અને જઘન્ય - અંતર્મુહૂર્ત ને અંતમુહૂર્ત, ૪ અંતર્મુહૂર્ત ૪ અંતર્મુહૂર્ત ૩. ત્રીજા ગમ્મા-જઘન્ય અને ઉત્કૃષ્ટ :અંતર્મુહૂર્ત ૨૨૦૦૦ વર્ષ, ૪ અંતમુહૂર્ત ૮૮૦૦૦ વર્ષ, પાંચ સ્થાવરના (૫૪૯=૪૫) ગમ્મા. અસંજ્ઞી મનુષ્યના ૩ ગમ્મા થયા. પાંચ સ્થાવરના ૩૦ નાણત્તા (ફરક) થયા. અસંજ્ઞી તિર્યંચ પંચેંદ્રિય અને ત્રણ વિકલેન્દ્રિય પૃથ્વી- કાયમાં આવી ઉત્પન્ન થાય છે. કેટલી સ્થિતિમાં ઉત્પન્ન થાય છે? જઘન્ય અંતમુહૂર્ત ઉત્કૃષ્ટ ૨૨૦૦૦ વર્ષની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે. પરિમાણુ ૪ (૧-૨-૪-૫) ગમ્મામાં જઘન્ય-ઉત્કૃષ્ટ અસંખ્યાતા ઊપજે છે. શેષ પાંચ ગમ્મામાં એક સમયમાં ૧,૨,૩ યાવત્ સંખ્યાતા–અસંખ્યાતા ઊપજે છે. સંઘયણ એક સેવા અવગાહના જઘન્ય આંગૂલને અસં ખ્યાત ભાગ, ઉત્કૃષ્ટ બેઇન્દ્રિયની ૧૨ યેજના તેઈન્દ્રિયની ત્રણ ગાઉ, ચૌરેન્દ્રિયની ચાર ગાઉ, અસંશી તિર્યંચ પંચેન્દ્રિયની ૧૦૦૦ જનની હેય છે. સંઠાણ એક હૂંડક લેશ્યા ત્રણ પહેલી દૃષ્ટિ , સમદષ્ટિ મિથ્યાદષ્ટિ જ્ઞાન બે જ્ઞાન, બે અજ્ઞાન, એગ બે, ઉપગ ૨, સંજ્ઞા ૪, કષાય , ઇન્દ્રિય બેઈન્દ્રિય ૨, તેઈન્દ્રિયમાં ૩, ચીરેન્દ્રિયમાં ૪, અસંજ્ઞી પંચેન્દ્રિયમાં ૫, હોય છે. સમુદ્યાત ૩, દિનીય કષાય ને મરાન્તિક] વેદના-૨, શાતા અને અશાતા. વેદ. નપુંસક - આયુષ્ય જઘન્ય. અંતમુહૂર્ત ઉત્કૃષ્ટ બે ઈન્દ્રિયનું ૧૨ વર્ષ તેઈન્દ્રિયના ૪૯ દિવસ ચોરેન્દ્રિયના ૬ મહિના અસંશી તિર્યંચ પંચેન્દ્રિયના કોડપૂર્વના હોય છે. અધ્યવસાય ૨ શુભ અને અશુભ અનુબંધ આયુષ્યો અનુસાર હોય છે. કાયસંવેધના બે ભેદ ભવાદેશ કાલાદેશ. ભવાદેશની અપેક્ષા–ત્રણ વિકલૅન્દ્રિય ૪ ગમ્મા અપેક્ષાએ જઘન્ય ૨ ભવ ઉત્કૃષ્ટ સંખ્યાતા ભવ કરે છે. ૫, ગમ્મા અપેક્ષાએ જઘન્ય ૨ ભવ, ઉત્કૃષ્ટ Page #560 -------------------------------------------------------------------------- ________________ ગમ્મા અધિકાર ભગવતી શ ૨૪ ઉ. ૧૨ આઠ ભવ કરે. અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય નવ ગમ્મા અપેક્ષાએ ૨ ભવ ૮ ભવ કરે છે. કાળાદેશની [કાળાદેશ) અપેક્ષા ત્રણ વિકલૅન્દ્રિય જઘન્ય ૨ અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ સંખ્યાતા કાળના છે અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય જઘન્ય બે અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ પ્રત્યેક કેડપૂર્વ વર્ષના છે :આ ત્રણ વિકલેન્દ્રિય પૃથ્વીકાયમાં જઈને ઊપજે છે. તેના નવ ગમ્મા આ પ્રમાણે છે. [૧] પડેલા ગમ્મા ઔધિક અને ઔધિક :- જઘને ૨ ભવ ઉત્કૃષ્ટ સંખ્યાતાભાવ બે અંતર્મુહૂર્ત અને સંખ્યાનાકાળ એ રીતે બીજા ચેથા ને પાંચમા કાશ્મા કહેવા. ૩-ત્રીજા ગમ્મા ઔધિક અને ઉત્કૃષ્ટ - અંતમુહૂર્ત ૨૨ હજાર વર્ષ, બેઈન્દ્રિયના ૪૮ વર્ષ તેઈન્દ્રિયના ૧૬ દિવસ. એરેંદ્રિયના ૨૪ મહિના ૮૮૦૦૦ વર્ષ, ૬. છઠ્ઠા ગમ્મા જઘન્ય અને ઉત્કૃષ્ટ-અંતમુહૂર્ત ૨૨ હજાર વર્ષ, ૪ અંતર્મુહૂર્ત ૮૮ હજાર વર્ષ, (૭) સાતમા ગમ્યા. 'ઉત્કૃષ્ટ અને ઓધિક:- (બેઈન્દ્રિયના) ૧૨ વર્ષ, (તેઈનિદ્રાના ૪૯ દિવસ (ચોરેન્દ્રિયના) ૬ મહિના, અંતમુહૂર્ત ૪૮ - વર્ષ, ૧૯૬ દિવસ, ૨૪ મહિના, ૮૮૦૦૦ વર્ષ, (૮) આઠમા ગમ્મા. ઉત્કૃષ્ટ અને જાને (બેઇનિદ્રાના) ૧૨ વર્ષ, તે ઇન્દ્રિયના ૪૯ દિવસ. (ચૌરન્દ્રિયના) ૬ મહિના અંતમુહૂર્ત (ઇન્દ્રિયના) ૪૮ વર્ષ (ઇન્દ્રિયન) ૧૯ દિવસ (ચોરેન્દ્રિયના) ૨૪ મહિના ૪ અંતર્મુહૂર્ત (૯) નવમા ગમ્મા. ઉષ્ટ અને ઉત્કૃષ્ટ (બેઈન્દ્રિયના) ૧૨ વર્ષ (તેઈન્દ્રિયના) ૪ દિવસ (ચૌરેન્દ્રિયના) ૬ મડિના. ૨૨ હજાર વર્ષ ૪૮ વર્ષ ૧૯૬ દિવસ ૨૪ મહિના, ૮૮ હજાર વર્ષ. અસંજ્ઞી તિર્યંચ પંચેંદ્રિય પૃથ્વીકાયમાં આવીને ઊપજે છે એના ૯ ગમ્મા આ પ્રકારે છે. (૧) પહેલા ગમમા અધિક અને ઓધિકા-અંતર્મુહૂર્વ અને અંતમુહૂર્ત ક કેડપૂર્વ ૮૮ હજાર વર્ષ (૨) બીજા ગખ્યા. ઔષ્ટિક અને જઘન્ય –અંતર્મુહૂર્ત અને અંતર્મુહૂર્ત ૪ ક્રોડપૂર્વ અને 8 અંતર્મુહૂર્ત, (૩) ત્રીજા ગમ્મા. ઓધિક અને ઉત્કૃષ્ટ-અંતમુહૂર્ત અને ર૨ હજાર વર્ષ , ૪ ક્રેડપૂર્વ અને ૮૮ હજાર વર્ષ (૪) જઘન્ય અને ઓધિકા–અંતર્મુહૂર્ત ૪ અંતર્મુહૂર્ત ૮૮ હજાર, વર્ષ, (૫) પાંચમા ગુસ્સા- જઘન્ય અને જઘન્ય –અંતમુહૂર્ત અને Page #561 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ મી ભગવતી ઉપાય અંતમુહૂર્ત, ચાર અંતર્મુહૂત અને ચાર અંતર્મુહૂર્ત (૬) શ્રી કામા ઘન્ય અને ઉ – અંતર્મુહૂર્ત અને ર૨ હજાર વર્ષ, જ અંતમુહુ ૮૮ હજાર વર્ષ, (૭) સાતમા ગમ્યા. ઉકૃષ્ટ અને ઔધિક-કોડપૂર્વ અને અંતર્મુહૂર્ત ૪ કાડપૂર્વ અને ૮૮ હજાર વર્ષ, (૮) આઠમ ગમ્મ–ઉકૃષ્ટ અને જાપ- કેડપૂર્વ અંતર્મુહૂર્ત આ કાડપૂર્વ ૪ અંતર્મુહૂર્ત (૯) નવમા ગમ્યા. ઉલ્ટ અને ઉત્કૃષ્ટ૪ ઇંડપૂર્વ રર હજાર વર્ષ, ૪ કેડપૂર્વ ૮૮ હજાર વર્ષ. - ૩+૧=૪૪૯=૩૬ ગમ્મા થયા. ૨૭+૯૩૬ નાણત્તા (ફરક) થયા. - સંજ્ઞી તિર્યંચ પચંદ્રિય અને સંસી મનુષ્ય પૃથ્વીકાયમાં આવીને ઊપજે છે. કેટલી સ્થિતિમાં ઊપજે છે? જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ ૨૨ હજાર વર્ષની સ્થિતિમાં ઊપજે છે. પરિમાણુ એક સમયમાં, તિર્યંચ પંચેંદ્રિય ૧-૨-૩ યાવત્ સંખ્યાતા અને અસંખ્યાતા મનુષ્ય ૧-૨-૩ - યાવત્ સંખ્યાતા ઊપજે છે. સંઘયણ છ-છ અવગાહના-જઘન્ય આંગૂલને અસંખ્યાતમો ભાગ ઉત્કૃષ્ટ તિર્યંચ પંદ્રિયની ૧ હજાર જનની, મનુષ્યની ૫૦૦ ધનુષ્યની હોય છે. સંડાણ ૬-૬, વેશ્યા - દૃષ્ટિ ૩-૩, જ્ઞાન-તિર્યંચ પંદ્રિયમાં ૩ જ્ઞાન, ૩ અજ્ઞાનની ભજના, મધ્યમાં જરાન ૩ અજ્ઞાનની ભજના, યોગ ૩-૩, ઉપયોગ ૨-૨, સંસા ૪-૪ કાય ૪-૪. ઇન્દ્રિય પ-૫, સમુદ્ધાતુ-તિર્યંચ પદ્રિયમાં ૫, મનુષ્યમાં ૬, વેદના ૨-૨, શાતા-અશાતા, વેદ ૩-૩, આયુષ બન્નેના જઘન્ય અંતમુહૂર્ત ઉદ દેડપૂર્વ, અધ્યવસાય-૨-૨, શુભ-અશુભ અનુબંધ આયુષ્ય મુજબ કાયસંવેધના બે ભેદ ભવાદેશ અને કાલાદેશ. ભવાદેશની અપેક્ષાએ જઘન્ય ૨ ભવ, ઉત્કૃષ્ટ ૮ ભવ કરે છે. કાલાદેશ (કાળ આદેશ)ની અપેક્ષાએ કાળ ૯ ગમ્માના હોય છે. તે નવ ગમ્મા અાંની તિર્યંચની રીતે કહેવા. ગમા ૨૪૯=૧૮ નાણત્તા (ફેરફાર) ૧૧+૧=૨૩. ભવનપથિી લઈ બીજા દેવલોક સુધીના ૧૪ પ્રકારના દેવતા આવીને પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય છે. કેટલી સ્થિતિમાં ઉત્પન્ન થાય છે? જઘન્ય અંતર્મુહૂર્ત ઉge ૨૨ હજાર વર્ષની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે, Page #562 -------------------------------------------------------------------------- ________________ Mા અધિકાર ભગવતી , ૨૪ ૭, ૧૨ થી ૧૪ પરિમાણુ-એક સમયમાં ૧,૨,૩ યાવત સંખ્યાતા, અસંખ્યાતા, સંઘયણ નથી લેતા, શુભ પુરાલ પરિણમે છે. અવગાહના–જઘન્ય આંગૂલને અસંખ્યાત ભાગ, ઉલ્ટ ૭ હાથની ઉત્તર વૈકિચ કરે તે જઘન્ય આંગૂલને સંખ્યાત ભાગ, ઉત્કટ એક લાખ એજનની સુઠાણુ–એક સમચતુરસ, ઉત્તર વૈક્રિય કરે તે વિધવિધ પ્રકારના. લેહ્યા-ભવનપતિ, વાણુવ્યંતરમાં ચાર, તિષી પહેલા બીજા દેવલોકમાં ૧ તેને વેશ્યા. દષ્ટિ ત્રણ જ્ઞાન ભવનપતિ, વાણવ્યંતરમાં ૩ જ્ઞાનની નિયમો, ૩ અજ્ઞાનની ભજના, તિષી ૧-૨ દેવકમાં ૩ જ્ઞાન, ૩ અજ્ઞાનની નિયમા, ગ ૩-૩, ઉપગ ૨-૨ સંજ્ઞા ૪-૪, કષાય ૪-૪, ઈન્દ્રિય પ–પ સમુદ્યાતા પ-૫, વેદના, ૨-૨, વેટ ૨-૨, સ્ત્રી, પુરુષવેદ, આયુષ્ય-ભવનપતિમાં અસુરકુમારના જઘન્ય દસ હજાર વર્ષનું, ઉત્કૃષ્ટ એક સાગર, ઝાઝેરું, નવનિકાયના દેવતાના જઘન્ય દસ હજાર વર્ષ, ઉત્કૃષ્ટ, દેશ ઊણું પલ્યોપમ, વાણુવ્યંતરના જઘન્ય દસ હજાર વર્ષ ઉત્કૃષ્ટ એક પલ્યોપમ, જોતિષીનું–જઘન્ય પલ્યોપમને આઠમે ભાગ ઉત્કૃષ્ટ એક પત્યેપમ એક લાખ વર્ષનું. પહેલા દેવલોકનું-જઘન્ય એક પોપમ ઉટ બે સાગરેપમનું બીજા દેવલેકનું જઘન્ય ૧ પલ્યોપમ ઝાઝેરું, ઉત્કૃષ્ટ ૨ સાગરોપમ ઝાઝેરુ, અધ્યવસાય. ૨-૨, શુભ, અશુભ. અનુબંધ આયુષ્ય અનુસાર, કાયસંધના ૨ ભેદ ભવાદેશ કાળાદેશ. ભવાદેશની અપેક્ષાઓ જઘન્ય–ઉત્કૃષ્ટ ૨-૨ ભવ કરે. . - કાળાદેશની અપેક્ષાએ કાળ ૯ ગમ્માના–અસુરકુમારના ૯ ગમ્મા આ પ્રકારે કહેવા (૧) પડેલા .ન્મા. ઔધિક અને ઔષિક :દસ હજાર વર્ષ અંતમુહૂર્ત, એક સાગરેપમ ઝાઝેરા ૨૨ હજાર વર્ષ (૨) બીજા આ ધિક અને જઘન્ય – દસ હજાર વર્ષ અંતર્મુહૂર્ત, એક સાગરોપમ ઝાઝેરું મ્હૂર્ત (૩) ત્રીજા ગમે ૌધિક અને ઉત્કૃષ્ટ - દસ હજાર વર્ષ ૨૨ હજાર વર્ષ એક સારે.પમ Page #563 -------------------------------------------------------------------------- ________________ ૫* શ્રી ભગવતી ઉપમ આએ ૨૨ હજાર વર્ષ, (૪) ચાથા ગમ્મા જઘન્ય અને ઔધિક !– દસ હજાર વર્ષ અંતર્મુહૂત દસ હજાર વર્ષ ૨૨ હજાર વર્ષ (૫) પાંચમા ગમ્મા–જઘન્ય અને જઘન્યઃ- દસ હજાર વર્ષ અંતર્મુહૂત દસ હજાર વર્ષ અંતર્મુહૂત (૬) છઠ્ઠા ગમ્મા જઘન્ય અને ઉત્કૃષ્ટ દસ હજાર વર્ષ ૨૨ હજાર વર્ષ દસ હજાર વર્ષ ૨૨ હજાર વર્ષ (૭) સાતમા ગમ્મા ઉત્કૃષ્ટ અને ઔષિક એક સાગરોપમ ઝાઝેર અંતર્મુહૂત એક સાગરોપમ ઝાઝેર ૨૨ હજાર વર્ષ (૮) આદમાગમા - ઉત્કૃષ્ટ અને જઘન્યઃ– એક સાગરોપમ ઝાઝેરુ અંતર્મુહૂત એક સાગરોપમ ઝાઝેરું', અંતર્મુહૂર્ત (૯) નવમા ગમ્મા--ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ :- એક સાગરોપમ ઝાઝેરુ ૨૨ હજાર વર્ષ, એક સાગરોપમ આઈ ૨૨ હજાર વર્ષ બાકી દેતાના ગમ્મા-પાતપેાતાની સ્થિતિ સાથે કહેવા. -: ગમ્મા ૧૪૪=૧૨૬ નાણુત્તા (ફરક) ચાર ચાર ચૌઢ સ્થાનાના ૪૪૧૪=૫૬, કુલ ગમ્મા ૪૫+૩+૩૬૧૮+૧૨૬-૨૨૮ થયા. નાત્તા (ફક) ૩૦-૩૬+૨૩-૫૬=૧૪૫ થયા. તેરમા ઉદેશેા :- ઘર એક અપકાયનું ૨૬ સ્થાનેથી આવી જીવ અપકાચમાં ઊપજે છે, બાકી સર્વ અધિકાર પૃથ્વીકાયની રીતે કહેવા. પરંતુ એટલી વિશેષતા છે કે, જઘન્ય અંત દ્યૂત ની સ્થિતિમાં અને ઉત્કૃષ્ટ સાત હજાર વર્ષની સ્થિતિમાં ઊપજે છે. એ સ્થિતિના ગમ્મા કહી દેવા. ગમ્મા ૨૨૮ થયા, નાણુત્તા (ફ્ક ) ૧૪૫ થયા. ચૌદમા ઉદ્દેશ – ઘર એક તેઉકાયનું. ૧૨ ઔદ્યારિકના જીવ આવીને તેઉકાયમાં ઉત્પન્ન થાય છે. કેટલી સ્થિતિમાં ઉત્પન્ન થાય છે ? જઘન્ય અંતર્મુહૂત ઉત્કૃષ્ટ ત્રણ અહેારાત્રિની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે. સન્ની—અસંગી મનુષ્ય ભવાદેશની અપેક્ષાએ જઘન્ય ઉત્કૃષ્ટ ૨ ભવ કરે છે. બાકી સર્વાધિકાર (ઋદ્ધિ નાણુત્તા (ફરક) ગમ્મા) પૃથ્વીકાયની રીતે કહેવા. પરંતુ કાળના ૯ ગમ્મા જઘન્ય અંતર્મુહૂતની સ્થિતિ અને ઉત્કૃષ્ટ ત્રણ અહારાત્રિની સ્થિતિ કહેવી જોઇએ. ગમ્મા ૧૧ X ૯ = ૯ અસરી મનુષ્યના ૩ ગમ્મા = ૧૦૨ થયા. નાણુત્તા ૮૯ થયા. Page #564 -------------------------------------------------------------------------- ________________ ગમ્મા અધિકાર ભગવતી શ૨૪ . ૧૫થી ૨૦ - ૫૭ - પંદરમે ઉદેશે – ઘર એક વાયુકાયનું. ૧૨ દારિકના જીવ આવીને ઊપજે છે. કેટલી સ્થિતિમાં આવીને ઊપજે છે? જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ ૩ હજાર વર્ષની સ્થિતિમાં આવીને ઊપજે છે. બાકી સર્વ અધિકાર તેઉકાયની રીતે કહી દેવા. પરંતુ એટલી વિશેષતા છે કે, કાળના નવ ગમ્મા જઘન્ય અંતર્મુહૂર્તની સ્થિતિ અને ઉત્કૃષ્ટ ૩૦૦૦ વર્ષની સ્થિતિમાં કહેવા. ગમ્મા ૧૦૨, નાણત્તા (ફરક) ૮૯ થયા. સેળ ઉદેશે - ઘર એક વનસ્પતિકાયનું. ૨૬ સ્થાનના જીવ આવીને વનસ્પતિકાયમાં ઊપજે છે. કેટલી સ્થિતિમાં ઊપજે છે? જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ દસ હજાર વર્ષની સ્થિતિમાં ઊપજે છે. બાકી સર્વ અધિકાર (દ્ધિ આદિ) પૃથ્વીકાયની રીતે કહેવા. " પરંતુ એકલી વિશેષતા છે કે, કાળના ૯ ગમ્મા જઘન્ય અંતર્મુહૂર્તની સ્થિતિની અને ઉત્કૃષ્ટ દસ હજાર વર્ષની સ્થિતિના કહેવા. પરંતુ એટલે ફરક કે વનસ્પતિમાં ઉત્પન્ન થાય એમાં ૪ ગમ્મા (૧-૨-૪૫) માં, પરિમાણ-સમય સમય વિરહ રહિત અનંતા ઊપજે છે. ભવાદેશની અપેક્ષાએ જઘન્ય ર ભવ ઉત્કૃષ્ટ અનંત ભવ કરે છે. કાલાદેશની અપેક્ષાએ જઘન્ય ૨ અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ અનન્તકાલ. ગમ્મા ૨૫૨૨૫, અસંજ્ઞી મનુષ્યના ૩=૨૨૮ થયા. નાણત્તા (ફરક) ૧૪૫ થયા. - સત્તર ઉદેશે? ઘર એક બેઈદ્રિયનું ૧૨ દારિકના જીવ આવીને બેઈન્દ્રિયમાં ઊપજે છે. કેટલી સ્થિતિમાં ઊપજે છે? જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ ૧૨ વર્ષની સ્થિતિમાં ઊપજે છે. બાકી ઋદ્ધિ આદિને અધિકાર પૃથ્વીકાયની જેમ કહેવો. પરંતુ એટલી વિશેષતા છે કે કાલના ૯ ગમ્મા જઘન્ય અંતમુહૂર્ત ઉત્કૃષ્ટ ૧૨ વર્ષની સ્થિતિ કહેવી જોઈએ. પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય એ આઠ પ્રકારના છ બેઈન્દ્રિયમાં ઉત્પન્ન થાય. એના ગમ્મા ૪ (૧-૪-૫)માં ભવાદેશની અપેક્ષાએ જઘન્ય ૨ ભવ. ઉત્કૃષ્ટ Page #565 -------------------------------------------------------------------------- ________________ Hoi શ્રી ભગવતી ઉપમ’ સંખ્યાતા ભવ. કાલાદેટાની અપેક્ષાએ જઘન્ય ૨ અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ સંખ્યાતકાલ કહે. ગમ્મા ૧૦૨ થયા, નાણત્તા ૮૯ થયા. અઢારમે ઉદેશેઃ ઘર એક તેઈન્દ્રિયનું ૧૨ દારિકના જીવ તેઈન્દ્રિયમાં આવીને ઊપજે છે. કેટલી સ્થિતિમાં ઊપજે છે ? જઘન્ય અંતમુહૂર્ત ઉત્કૃષ્ટ ૪૯ દિવસની સ્થિતિમાં ઊપજે છે. બાકી અધિકાર (દ્ધિ આદિ) બેઇન્દ્રિયની જેમ કહેવું. પરંતુ એટલી વિશેષતા છે કે, કાળના ૯ ગમ્મા જઘન્ય અંતમુહૂર્ત ઉત્કૃષ્ટ ૪૯ દિવસની સ્થિતિના કહેવા. ગમ્મા ૧૦૨ નાણત્તા (ફરક) ૮૯ થયા. ઓગસ ઉદેશેઃ ઘર એક રેન્દ્રિયનું. ૧૨ દારિકના જીવ આવીને ચોરેન્દ્રિયમાં ઊપજે છે. કેટલી સ્થિતિમાં ઊપજે છે? જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ છ મહિનાની સ્થિતિમાં ઊપજે છે. બાકી અધિકાર બેઈન્દ્રિયની રીતે કહે. પરંતુ એટલી વિશેષતા છે કે, કાળના ૯ ગમ્મા જઘન્ય અંતમુહૂર્ત ઉત્કૃષ્ટ છ મહિનાની સ્થિતિના કહેવા. ગમ્મા ૧૦૨ થયા. નાણત્તા ફરક) ૮૯ થયા. વીસમે ઉદેશે? ઘર એક તિર્યંચ પંચેન્દ્રિયનું. સાત નારકીના નેરિયા આવીને ઊપજે છે. કેટલી સ્થિતિમાં આવીને ઊપજે છે ? જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ ક્રેડપૂર્વની સ્થિતિમાં આવીને ઊપજે છે. પરિ માણુ-એક સમયમાં ૧-૨-૩ યાવત્ સંખ્યાતા–અસંખ્યાતા ઊપજે છે. સંઘયણ-નારકીમાં સંઘયણું નથી હોતું. અશુભ પુગલ પરિણમે છે. અવગાહના – જઘન્ય આંગૂલને અસંખ્યાત ભાગ ઉત્કૃષ્ટ પહેલી નારકીની શા ધનુષ ૬ આંગૂલની બીજી નારકીની ૧પ ધનુષ્ય ૧૨ આંગૂલની ત્રીજી નારકીની ૩૧ ધનુષ્યની, ચેથી નારકીની ૬રા ધનુષ્યની, પાંચમી નારકીની ૧૨૫ ધનુષ્યની, છઠ્ઠી નારકીની ૨૫૦ ધનુષ્યની, સાતમી નાર કીની ૫૦૦ ધનુષ્યની હોય છે. જે ઉત્તર વૈકિય કરે તે જઘન્ય આંગૂર લને સંખ્યાતમે ભાગ, Page #566 -------------------------------------------------------------------------- ________________ ગમ્મા અધિકાર ભગવતી શ, ૨૪ હું. ૨૦ Mok ઉત્કૃષ્ટ પોતપોતાના સ્થાનમાં જે અવગાહના કહી છે એનાથી બે ગણી હાય છે. સ’ઠાણ-હુંડક, ઉત્તરવૈક્રિય કરે તે પણ હુંડક. પહેલી બીજી નારકીમાં એક કાપેાત લેવા, ત્રીજી કાપેાત અને નીલ, ચેાથીમાં એક નીલલેશ્યા, પાંચમીમાં બે-નીલ અને કૃષ્ણ. ઠ્ઠીમાં એક કૃલેશ્યા. સાતમીમાં એક કૃષ્ણ (મહાકૃષ્ણ ) દૃષ્ટિ ૩, જ્ઞાન-પડેલી નારકીમાં ત્રણ જ્ઞાનની નિયમા, ૩ અજ્ઞાનની ભજના, બીજીથી સાતમી નારકી સુધી ત્રણ જ્ઞાન ત્રણ અજ્ઞાનની નિયમા, યાગ–૩, ઉપયાગ-ર, સંજ્ઞા-૪, કષાય–૪, ઇન્દ્રિય-૫, સમુદ્ઘાત–૪, વેના ૨, વેઢ–એક ( નપુ ંસક ) આયુષ્ય-પહેલી નારકીનુ જઘન્ય દસ હજાર વર્ષ ઉત્કૃષ્ટ એક સાગરોપમ ખીજી નારકીનુ જઘન્ય એક સાગરેામપ, ઉત્કૃષ્ટ ત્રણ સાગરોપમ, ત્રીજી નારકીનું જઘન્ય ત્રણ સાગરાપમ, ઉત્કૃષ્ટ સાત સાત્રરાપમ, ચેાથી નારકીનું જઘન્ય ૭ સાગરેપમ ઉત્કૃષ્ટ દસ સાગરાપમ, પાંચમી નારકીનું જઘન્ય દસ સાગરોપમ ઉત્કૃષ્ટ ૧૭ સાગરેાપમ. ઠ્ઠી નારકીનુ જઘન્ય ૧૭ સાગરેાપમ ઉત્કૃષ્ટ ૨૨ સાગરોપમનું. સાતમી નારકીનું જઘન્ય ૨૨ સાગરોપમ ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમનું છે. અધ્યવસાય--એ શુભ અને અશુભ. અનુબંધ-આયુષ્ય અનુસાર. કાયસ વેધના એ ભેઢ-ભવાદેશ અને કાળદેશ. ભવાદેશની અપેક્ષાએ પહેલી નારકીથી છઠ્ઠી નારકી સુધી જઘન્ય ૨ ભવ ઉત્કૃષ્ટ આઠ ભવ કરે છે. સાતમી નારકીમાં ૬ (પહેલાના) ગમ્મા અપેક્ષાએ ૨ ભવ અને છ ભવ કરે છે. ત્રણ (પાછળના) ગમ્મા અપેક્ષાએ ૨ ભવ અને ૪ ભવ કરે છે. કાલાદેશની અપેક્ષાએ નવ ગમ્મા હાય છે. પહેલી નારકીના ૯ ગમ્મા આ પ્રકારે કહેવા (૧) પહેલા ગમ્મા ઔધિક અને ઔધિક : દસ હજાર વર્ષ અંતર્મુહૂત ચાર સાગરોપમ ૪ કડપૂ (૨) બીજો ગમ્મા-ઔધિક અને જઘન્ય :- દસ હજાર વર્ષ અંતર્મુહૂત ચાર સાગરાપમ ૪ અંતર્મુહૂત (૩) ત્રીને ગમ્મા-ઔધિ અને ઉત્કૃષ્ટ :-દસ હજાર વર્ષ ક્રેાડપૂર્વ ૪ સાગરોપમ ૪ ક્રેડપૂર્વ (૪) ચેાથેા ગમ્મા-જધન્ય અને ઔષિકઃ-દસ હજાર વર્ષ અંતર્મુહૂત ૪૦ હુંજાર Page #567 -------------------------------------------------------------------------- ________________ . A A - શ્રી ભગવત ઉપકમ વર્ષ, ૪ ઝડપૂર્વ, (૫) પાંચમે ગમે-જઘન્ય અને જઘન્ય:-દસ હજાર વર્ષ અંતર્મુહૂર્ત ૪૦ હજાર વર્ષ ૪ અંતમુહૂર્ત. (૬) છઠ્ઠો ગમે-જઘન્ય અને ઉત્કૃષ્ટ દસ હજાર વર્ષ પૂર્વે ૪૦ હજાર વર્ષ ૪ કેડપૂર્વ. (૭) સાતમે ગમે ઉત્કૃષ્ટ અને ઓધિક -એક સાગરોપમ અંતર્મુહૂર્ત ૪ સાગરોપમ * કેડપૂર્વ. (૮)- આઠમે ગમે ઉત્કૃષ્ટ અને જઘન્ય :એક સાગરોપમ અંતર્મુહૂર્ત ૪ સાગરોપમ ૪ અંતર્મુહૂર્ત (૯) નવ ગો ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ -એક સાગરોપમ કોડપૂર્વ, સાગરોપમ ૪ કોડપૂર્વ. બીજી નારકીના ૯ ગમે (૧) પહેલે ગમે ઔધિક અને ઔધિક - એક સાગરોપમ અંતર્મુહર્ત ૧૨ સાગરોપમ ૪ કેડપૂર્વ (૨) બીજો ગમે ઔધિક અને જઘન્ય - એક સાગરોપમ અંતર્મુહૂર્ત ૧૨ સાગરોપમ ૪ અંતમુહૂર્ત (૩) ત્રીજે ગમે ઔધિક અને ઉત્કૃષ્ટ :- એક સાગરોપમ કોડ પૂર્વ, ૧૨ સાગરોપમ * કોડપૂર્વ, (૪) જે ગમે જઘન્ય અને અધિક :- એક સાગરેપમ અંતર્મુહૂર્ત, ૪ સાગરોપમ * કોઇપૂર્વ, (૫) પાંચમો ગમે-જઘન્ય અને જઘન્ય એક સાગરેપમ અંતર્મુહૂર્ત ૪ સાગરેપમ ૪ અંતર્મુહૂર્ત (૬) છઠ્ઠો ગમ્મો જઘન્ય અને ઉત્કૃષ્ટ :- ૧ સાગરેપમ કોડપૂર્વ ૪ સાગરેપમ ૪ ક્રોડપૂર્વ (૭) સાતમે ગમે. ઉત્કૃષ્ટ અને ઓધિક :ત્રણ સાગરેપમ અંતર્મુહૂર્ત, ૧૨ સાગરેપમ ૪ કોડપૂર્વ (૮) આઠમે ગમે ઉત્કૃષ્ટ અને જઘન્ય :- ૩ સાગરેપમ અંતર્મુહૂર્ત, ૧૨ સાગરેપમ ૪ અંતર્મુહૂર્ત (૯) નવમો ગમે ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ ૩ સાગરેપમ કોડ પૂર્વ, ૧૨ સાગરેપમ ૪ કોડપૂર્વ. ત્રીજી નારકીના ૯ ગમ્મા જઘન્ય ૩ સાગરેપમ ઉત્કૃષ્ટ ૭ સાગરેપમની સ્થિતિને કહેવા. પહેલે ગમે-ઔધિક અને ઔધિક ત્રણ સાગરેપમ અંતર્મુહૂર્ત, ૨૮ સાગરેપમ ૪ કોડપૂર્વ (૨) બીજે | ગમે ઔધિક અને જઘન્ય – ૩ સાગરોપમ અંતર્મુહૂર્ત ૨૮ સાગ રેપમ ૪ અંતમુહૂર્ત (૩) ત્રીજે ગમે ઓધિક અને ઉત્કૃષ્ટ :- ત્રણ - સાગરેપમ ક્રોડપૂર્વ. ૨૮ સાગરેપમ ૪ ક્રોડપૂર્વ (૪) ચે ગમે Page #568 -------------------------------------------------------------------------- ________________ ગમ્મા અધિકાર ભગવતી --ર૪. ઉ-૨૦ પા જઘન્ય અને ઔધિક – ત્રણ સાગરોપમ અંતર્મુહૂર્ત ૧૨ સાગરેપમ ચાર કોડપૂર્વ (૫) પાંચમે ગમે-જઘન્ય અને જઘન્ય – ત્રણ સાગરેપમ અંતર્મુહૂર્ત, ૧૨ સાગરેપમ ચાર અંતમુહૂર્ત. (૬) છઠ્ઠ ગમ્મા-જાન્ય અને ઉત્કૃષ્ટ :–ત્રણ સાગરેપમ કોડપૂર્વ, ૧૨ સાગરેષમ ચાર કોડપૂર્વ, (૭) સાતમે ગમ્મા ઉત્કૃષ્ટ અને ઔધિક – સાત સાગરેપમ અંતર્મુહૂર્ત ૨૮ સાગરોપમ કોડપૂર્વ (૮) આઠમે ગમ્માઉત્કૃષ્ટ અને જઘન્ય – ૭ સાગરોપમ અંતર્મુહૂર્ત, ૨૮ સાગરેપમ ચાર અંતર્મુહૂર્ત (૯) નવમે ગમ્મા–ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ :- સાતસાગરેપમ કોડપૂર્વ, ૨૮ સાગરોપમ ચાર કોડપૂર્વ. ' ' ચેથી નારકીના ૯ ગમ્મા-જઘન્ય સાત સાગરેપમ, ઉત્કૃષ્ટ દસ . સાગરેપમની સ્થિતિના કહેવા (૧) પહેલે ગમે-ઓધિક – સાત સાગરેપમ અંતર્મુહૂર્ત ૪૦ સાગરોપમ ચાર કોડપૂર્વ. (૨) બીજો ગો ઔધિક જઘન્ય- સાત સાગરોપમ અંતર્મુહૂર્ત ૪૦ કાગરોપમ ચાર કેડપૂર્વ (૩) ત્રીજે ગમો-ૌધિક અને ઉત્કૃષ્ટ :- સાત સાગરોપમ કેડપૂર્વ, ૪૦ સાગરોપમ ચાર કેડપૂર્વ, (૪) ચોથો ગમે–જઘન્ય અને ઔધિક - સાત સાગરોપમ અંતર્મુહૂર્ત, ૨૮ સાગરોપમ ચાર કોડપૂર્વ–(૫) પાંચમે ગમે-જઘન્ય અને જઘન્ય – સાત સાગરોપમ અંતર્મુહૂર્ત, ૨૮ સાગ પમ ચાર અંતર્મુહૂર્ત. (૬) છ ગમે-જઘન્ય અને ઉત્કૃષ્ટ – સાત સાગરોપમ કેડપૂર્વ, ૨૮ સાગરોપમ ચાર કોડપૂર્વ. [૭] સાતમે ગમે ઉત્કૃષ્ટ અને ઔધિક – દશ સાગરોપમ અંતર્મુહૂર્ત ૪૦ સાગરોપમ ચાર ક્રોડપૂર્વ, [૮] આઠમે ગમે-ઉત્કૃષ્ટ અને જઘન્ય :- દસ સાગરોપમ અંતર્મુહૂર્ત ૪૦ સાગરોપમ ચાર અંતમુહૂર્ત [૯] નવમે ગમે---- ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ :- દસ સાગરોપમ કેડપૂર્વ, ૪૦ સાગરોપમ ચાર ક્રેડપૂર્વ. પાંચમી નારકીને ૯ ગમ્મા–જઘન્ય દસ સાગરોપમ ઉત્કૃષ્ટ ૧૭ સાગરોપમની સ્થિતિના કહેવા. (૧) પહેલા ગમ્મા-ઓધિક અને ઔધિકઃદસ સાગરોપમ અંતર્મુહૂર્ત, ૬૮ સાગરોપમ ચાર ક્રેડપૂર્વ, (૨) બીજા ગમ્મા ઔધિક અને જઘન્ય–દસ સાગરોપમ અંતર્મુહૂર્ત, ૬૮ સાગર Page #569 -------------------------------------------------------------------------- ________________ ભગવતી ઉપમ પમ ચાર અંતર્મુહૂત. (૩) ત્રીજા ગમ્મા-ઔધિક અને ઉત્કૃષ્ટ :- ઇસ સાગરોપમ કાડપૂર્વ, ૧૮ સાગરોપમ ચાર ક્રેડપૂ. (૪) ચેાથે ગમ્મા જઘન્ય અને ઔષિકઃ–દસ સાગરોપમ અતર્મુહૂત, ૪૦ સાગરોપમ ચાર ડપૂર્વ, (૫) પાંચમા ગમ્મા–જઘન્ય અને જઘન્ય:-દસ સાગરોપમ અંતર્મુહૂત, ૪૦ સાગરોપમ ચાર અંતર્મુહૂત (૬) છઠ્ઠા ગમ્મા-જઘન્ય અને ઉત્કૃષ્ટઃ-દસ સાગરોપમ ક્રોડપૂ, ૪૦ સાગરોપમ ૪ ક્રેડપૂર્વ, (૭) સાતમા ગમ્મા–ઉત્કૃષ્ટ અને ઔધિકઃ-૧૭ સાગરોપમ અંતર્મુહૂત, ૧૮ સાગરોપમ ચાર ક્રોડપૂર્વ. (૮) આઠમા ગમ્મા-ઉત્કૃષ્ટ અને જન્યઃ-૧૭ સાગરોપમ અંતર્મુહૂત, ૬૮ સાગરોપમ ચાર અંતર્મુહૂત. (૯) નવમા ગમ્મા-ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ :-૧૭ સાગરોપમ ડપૂ. ૬૮ સાગરોપમ ચાર કાડપૂ. છઠ્ઠી નારકીના ૯ જન્ય ૧૭ સાગરોપમ ઉત્કૃષ્ટ ૨૨ સાગરાપમની સ્થિતિના કહેવા. (1) પહેલે ગમે!–ૌધિક અને ઔધિકઃ-૧૭ સાગરોપમ અંતર્મુહૂત, ૮૮ સાગરોપમ ચાર ક્રેડપૂર્યાં. (૨) ખીજે ગમ્મઔષિક અને જઘન્ય :-૧૭ સાગરોપમ અંતર્મુહૂત ૮૮ સાગરાપમ ચાર અંતર્મુહૂત. (૩) ત્રીજો ગમ્મા-ઔષિક અને ઉત્કૃષ્ટ-૧૭ સાગરોપમ ક્રોડપૂર્વ, ૮૮ સાગરોપમ ૪ ક્રીડ, (૪) ચેાથે! ગમ્મા જઘન્ય અને ઔધિક−૧૭ સાગરોપમ, અંતર્મુહૂ. ૬૮ સાગરોપમ ૪ ક્રોડપૂ. (૫) પાંચમા ગમ્મા-જઘન્ય અને જ ઘન્ય :- ૧૭ સાગરોપમ અંતમું હતું, ૬૮ સાગરોપમ ૪ અંતર્મુહર્ત (૬) છઠ્ઠો ગમ્મા-જયન્ય અને ઉત્કૃષ્ટઃ-૧૭ સાગરોપમ ક્રોડપૂર્વ, ૬૮ સાગરોપમ ચાર ક્રેડપૂ. (૭) સાતમા ગમ્મા ઉત્કૃષ્ટ અને ઔધિક :- ૨૨ સાગરોપમ અંતર્મુહૂત, ૮૮ સાગરોપમ ચાર ક્રોડપૂર્વ, (૮) આઠમે ગમ્મા-ઉત્કૃષ્ટ અને જઘન્ય :- ૨૨ સાગરોપમ અતમુહૂર્ત ૮૮ સાગરોપમ ૪ અંતર્મુહૂત (૯) નવમા ગમ્મા ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટઃ-૨૨ સાગરોપમ ક્રેડપૂર્વ ૮૮ સાગરોપમ ચાર ક્રેડપૂ સાતમી. નારકીના ૯ ગમ્મા-જયન્ય ૨૨ સાગરોપમ ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની સ્થિતિથી કહેવા. (૧) પહેલા ગમ્મા-ઔધિક અને ઔધિકઃ ૨૨. સાગરોપમ અંતર્મુહૂત, ૬૬ સાગરોપમ ૩. ક્રેડપૂ. (૨) બીજો Page #570 -------------------------------------------------------------------------- ________________ છા આધકાર ભગવતી –૨૪. ઉ ૨૦ ગમે-ૌધિક અને જઘન્ય – ૨૨ સાગરોપમ અંતર્મુહૂર્ત ૬૬ સાગરેપમ ત્રણ અંતર્મુહૂર્ત. (૩) ત્રીજે ગમેમો ઔધિક અને ઉત્કૃષ્ટ-૨૨ સાગરેપમ પૂર્વ, ૬૬ સાગરેપ ૩ કેડપૂર્વ. (૪) જે ગમે-જઘન્ય અને ઔધિકઃ-૧૨ સાગરેપ અંતર્મુહૂર્ત ૬૦ સાગરોપમ ત્રણ કેડપૂર્વ. (૫) પાંચમે ગમે જઘન્ય અને જઘન્ય-૨૨ સાગરોપમ અંતર્મુહૂર્ત ૬૬ સાગરેપમ ત્રણ અંતર્મુહૂર્ત. (૬) છ ગમે-જઘન્ય અને ઉત્કૃષ્ટ -૨૨ સાગરેપમ કોડપૂર્વ. ૬૦ સાગરોપમ ત્રણ કેડપૂર્વ. (૭) સાતમે ગમે-ઉત્કૃષ્ટ અને અધિક :- ૩૩ સાગરેપમ અંતર્મુહૂર્ત, ૬૬ સાગરેપમ બે કેડપૂર્વ (૮) આઠમો ગમે-ઉત્કૃષ્ટ અને જઘન્ય - ૩૩ સાગરેપમ અંતમુહૂર્ત ૬૦ સાગરોપમ બે અંતર્મુહૂર્ત (૯) નવેમ ગો ઉષ્ટ અને ઉષ્ટ :- ૩૩ સાગરેપર કોડપૂર્વ, ૬૬ સાગરેપમ ૨ કેડપૂર્વ, ભવનપતિથી લઈને આઠમા દેવલેજ સુધીના દેવતા (૨૦ સ્થાનના દેવતા) તિર્યંચ પંચેન્દ્રિમાં ઉત્પન્ન થાય છે. કેટલી સ્થિતિમાં ઉત્પન્ન થાય છે? જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ કેડપૂર્વની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે. પરિમાણ આદિ સર્વ અધિકાર પૃથ્વીકાયમાં ઊપજવાવાળા દેના કટ્ટા એ પ્રકારે કહેવા. પરંતુ એટલી વિશેષતા છે કે ત્રીજા, ચોથા, પાંચમા દેવલોકમાં એક પલેશ્યા કહેલી. છઠ્ઠા. સાતમા અને આઠમા દેવલોકમાં એક શુકલ લેગ્યા કહેવી. ત્રીજાથી આઠમા દેલેક સુધી સ્થિતિ પિપિતાના સ્થાન અનુસાર કહેવી. કાયસંવેધના બે ભેદ ભવાદેટા અને કાળાદેશે. ભવાદેશની અપેક્ષાએ જઘન્ય ૨ ભવ ઉત્કૃષ્ટ ૮ ભવ કરે છે. કાળાદેશની અપેક્ષાએ કાળના ૯ માના હેમ છે. અકુરકુમારના ૯ ગમ્મા-જઘન્ય દશ હજાર વર્ષ ઉત્કૃષ્ટ એક રાગરે ઝાઝેરાની સ્થિતિના કહેવા. (૧) પહેલે ગ–ધિક અને ઓધિક – દરા હજાર વર્ષ અંતર્મુહૂર્ત, ચાર સાગર ઝાઝેરા ચાર કેડપૂર્વ (૨) બીજે ગમ્યોઓધિક અને જઘન્ય – દસ હજાર વર્ષ અને અંતમુહુર્ત, ચાર સાગર ઝાઝેરા ચાર અંતર્મુહૂર્ત, (૩) ત્રીજે ગમેમો = ધિક અને ઉત્કૃષ્ટ :- દસ Page #571 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪ શ્રી ભગવતી ઉપક્રમ ' હજાર વર્ષ કાડપૂર્વ, ચાર સાગર આજેરા ચાર ક્રેડપૂર્વ. (૪) ચોથા ગમ્મા જઘન્ય અને ઔધિક :– દસ હજાર વર્ષ અંતર્મુહૂત ૪૦ હજાર વર્ષ ચાર કાડપૂર્વ, (૫) પાંચમે ગમ્મા-જઘન્ય અને જઘન્ય :– દસ હજાર વ અંતર્મુહૂત ૪૦ હજાર વર્ષ ૪ અંતર્મુહૂત (૬) છઠ્ઠો ગમ્માજઘન્ય અને ઉત્કૃષ્ટ :- દસ હજાર વર્ષ કાડપૂર્વ ૪૦ હજાર વર્ષ ચાર ડપૂર્વ (૭) સાતમા ગમ્મા-ઉત્કૃષ્ટ અને ઔધિક :– એક સાગર ઝાઝેરા અંતર્મુહૂત ચાર સાગર ઝાઝેરા ૪ ક્રેડપૂ. (૮) આઠમા ગમ્મા-ઉત્કૃષ્ટ અને જઘન્ય :– એક સાગર ઝાઝેરા અંતર્મુહૂત ૪ સાગર ઝાઝેરા ૪ અંતર્મુહૂત (૯) નવમા ગમ્મા-ઉત્કૃષ્ટ-અને ઉત્કૃષ્ટ :- એક સાગર ઝાઝેરા ક્રેડપૂર્વ ૪ સાગર ઝાઝેરા ક્રોડપૂ. - નવનિકાયના કાળના ૯ ગમ્મા :- જઘન્ય દસ હજાર વર્ષ ઉત્કૃષ્ટ દેશે ઊણી એ પલ્યની સ્થિતિના કહેવા. (૧) પહેલે ગમ્મે, ઔધિક અને ઔધિક ઃ- :– દસ હજાર વર્ષ અને અંતર્મુહૂત દેશે ઊણા ૯ પલ્ય ચાર ક્રોડપૂર્વ (૨) બીજો ગમ્મા ઔધિક અને જધન્ય ઃ- દસ હુજાર વર્ષ અંતર્મુહૂત દેશ ઊણા ૮ પલ્ય ૪ અંતર્મુહૂત (૩) ત્રીજો ગમ્મો ઔધિક અને ઉત્કૃષ્ટ :– દસ હજાર વર્ષ ક્રોડપૂર્વ દેશ ઊણા ૮ પલ્ય ૪ ક્રેડપૂર્વ (૪) ચેાથેા ગમ્મા-જઘન્ય અને ઔધિક :- ઘેંસ હજાર વર્ષ અંતર્મુદ્ભુત ૪૦ હજાર વર્ષ ૪ ક્રોડપૂર્વ (૫) પાંચમો ગમ્મા-જઘન્ય અને જધન્ય :દસ હજાર વર્ષ અંતર્મુહૂત ૪૦ હજાર વર્ષ ૪ અંતર્મુહૂત (૬) છઠ્ઠો ગમ્મા-જઘન્ય અને ઉત્કૃષ્ટ :- દસ હજાર વર્ષ ક્રોડપૂર્વ ૪૦ હજાર વર્ષ ૪ ડપૂર્વ (૭) સાતમો ગમ્મે-ઉત્કૃષ્ટ અને ઔષિક :- દેશ ઊણા એ પલ્ય અંતર્મુહૂત દેશ ઊણા ૮ પલ્ય ૪ ક્રોડપૂ. (૮) આઠમાગમ્માઉત્કૃષ્ટ અને જઘન્ય :- દેશ ઊણા બે પલ્ય અંતમુર્હુત, દેશ ઊણા ૮ પલ્ય ચાર અંતર્મુહૂત (૯) નવમે ગમ્મા- ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ :- દેશ ઊણા બે પલ્ય ક્રોડપૂર્વ દેશ ઊણા ૮ પલ્ય ચાર કોડપૂ વાવ્યતર દેવાના કાળના ૯ ગમ્મા-જઘન્ય દસ હજાર વર્ષ ઉત્કૃષ્ટ એક પલ્યની સ્થિતિના કહેવા (૧) પહેલા ગમ્મા–ઔધિક અને ઔધિક – ક્રુસ હજાર વર્ષ અંતર્મુહૂત ચાર પત્થ ચાર કાડપૂર્વ (૨) Page #572 -------------------------------------------------------------------------- ________________ બભા અધિકાર ભગવતી શ-૨૪. ઉ–ર૦ બીજે ગમે–ધિક અને જઘન્ય – દસ હજાર વર્ષ અંતર્મુહુર્ત ચાર પલ્ય અંતર્મુહૂર્ત ૩. ત્રીજેગમો ઓધિક અને ઉત્કૃષ્ટ :- દસ હજાર ચુર્ણ ઝાડપૂર્વ ચાર પલ્ય ચાર કોપૂર્વ () ચોથા ગમ્મા–જઘન્ય અમે ઓધિકા- દસ હજાર વર્ષ અંતર્મુહૂર્ત, ૪૦ હજાર વર્ષ ચાર ક્રોડપૂર્વ (૫) પાંચમે ગમ્મા-જઘન્ય અને જઘન્ય – દસ હજાર વર્ષ અંતર્મુહૂર્ત ૪૦ હજાર વર્ષ ચાર અંતર્મુહૂર્ત (૬) છઠ્ઠા ગમ્મા-જઘન્ય અને ઉત્કૃષ્ટ દસ હજાર વર્ષ કોડપૂર્વ ૪૦ હજાર વર્ષ ચાર ક્રેડપૂર્વ (૭) સાતમાં ગમ્મા-ઉત્કૃષ્ટ અને ઓધિક – એક પલ્ય અંતર્મુહૂર્ત ચાર-પલ્ય ચાર કેડપૂર્વ (૮) આઠમા ગમ્મા-ઉત્કૃષ્ટ અને જઘન્ય - એક પડ્યું અંતમુહૂર્ત ચાર પલ્ય, ચાર અંતર્મુહૂર્ત (૯) નવમા ગમ્મા–ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ - એક પલ્ય, ક્રેડપૂર્વ, ચાર પલ્ય ઝડપૂર્વ. ..) - જ્યોતિષીના કાળના ૯ ગમ્મા-જઘન્ય પલ્યને આઠમો ભાગ, ઉત્કૃષ્ટ એક પલ્ય, એક લાખ વર્ષની સ્થિતિનું કહેવું. ચંદ્રમા વિમાનવાસી દેવતાના ૯ ગમ્મા આ પ્રકારે છે. જઘન્ય કા પલ્ય ઉત્કૃષ્ટ એક પલ્ય એક લાખ વર્ષની સ્થિતિ કહેવી (૧) પહેલા ગન્માધિક અને ઔધિકછા પલ્ય, અંતર્મુહૂર્ત, ચાર પલ્ય, ચાર લાખ વર્ષ, ક્રોડપૂર્વ (૨) બીજો ગમ્મા–ૌધિક અને જઘન્ય :- 0ા પલ્ય અંતર્મુહૂર્ત ચાર પલ્ય ચાર લાખ વર્ષ ચાર અંતમુહૂર્ત (૩) ત્રીજે ગમે-ઓધિક અને ઉત્કૃષ્ટ 0ા પલ્ય, ઝાડપૂર્વ, ચાર પલ્ય, ચાર લાખ વર્ષ ચાર કોડપૂર્વ (૪) ચેથા ગમ્મા-જઘન્ય અને ઔધિક :- 0ા પલ્ય અંતર્મુહૂર્ત એક પલ્ય ચાર ક્રોપૂર્વ (૫) પાંચમાં ગમ્મા-જઘન્ય અને જઘન્ય – કા પલ્પ, અંતર્મુહૂર્ત એક પલ્ય, અને ચાર અંતર્મુહૂર્ત (૬) છઠ્ઠા ગમ્મા-જઘન્ય અને ઉત્કૃષ્ટ Oા પલ્ય, ક્રોડપૂર્વ, એક પલ્ય, ચાર કોડપૂર્વ (૭) સાતમા ગમા-ઉત્કૃષ્ટ અને ઓધિક એક પલ્ય, લાખ વર્ષ, અંતમુહૂર્ત, ચાર પલ્ય. ચાર લાખ વર્ષ ચાર કોડપૂર્વ (૮) આઠમા ગમ્મા-ઉત્કૃષ્ટ અને જઘન્ય –એક પલ્ય એક લાખ વર્ષ અંતર્મુહૂર્ત ચાર પુલ્ય ચાર લાખ વર્ષ અંતર્મુહૂર્ત. (૯) નવમો ગમે-ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ :- એક પલ્ય એક લાખ વર્ષ કોઠપૂર્વ ચાર પલ્ય ચાર લાખ વર્ષ ચાર કોડપૂર્વ. Page #573 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપર સૂર્યના વિમાનવાસી દેવતાના કાળના ૯ ગમ્મા–જઘન્ય કા પલ્ય, ઉત્કૃષ્ટ એક પલ્ય એક હજાર વર્ષની સ્થિતિના કહેવા, (૧) પહેલે ગમે ઔધિક અને ઔધિક :- 0 પલ્ય, અંતમુહૂર્ત. ચાર પલ્પ, ચાર હજાર વર્ષ, ચાર કોડપૂર્વ (૨) બીજે ગમે-ઓધિક અને જઘન્ય :- 0ા પલ્ય અંતમુહૂર્ત ચાર પતય ચાર હજાર વર્ષ ચાર અંતમુહૂર્ત (૩) ત્રીજો ગમે – ઔધિક અને ઉત્કૃષ્ટ પ૯પ કંડપૂર્વ ચાર પલ્ય ચાર હજાર વર્ષ ચાર કેડપૂર્વ. (૪) ચે ગમે-જઘન્ય ઔધિક - વા પલ્ય અંતમુહૂર્ત એક પલ્ય ચાર ઝડપૂર્વ (૫) પાંચમો ગમે-જઘન્ય અને જઘન્ય :- પલ્ય અંતર્મુહૂર્ત એક પલ્ય ચાર અંતર્મુહૂર્ત (૬) છો ગમે-જઘન્ય અને ઉત્કૃષ્ટ :- ૧ પલ્ય, ક્રોડપૂર્વ, ૧ પલ્ય ૪ કડપૂર્વ. (૭) સાતમે ગમ્મ-ઉત્કૃષ્ટ અને ઔધિક – એક પલ્ય એક હજાર વર્ષ અંતર્મુહૂર્ત. ૪ પલ્ય, ૪ હજાર વર્ષ, ૪ કડપૂર્વ (૮) આઠમે ગમે ઉત્કૃષ્ટ અને જઘન્ય – ૧ પલ્ય ૧ હજાર વર્ષ, અંતમુહૂર્ત ૪ પલ્ય ૪ હજાર વર્ષ, ૪ અંતમુહૂર્ત (૯) નવમે ગમે-ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ :એક પલ્ય દશ હજાર વર્ષ કોડપૂર્વ ૪ પલ્ય ૪ હજાર વર્ષ ૪ કેડપૂર્વ ગ્રહ વિમાનવાસી દેવતાના કાળના ૯ ગમ્મા–જઘન્ય વા પલ્ય ઉત્કૃષ્ટ ૧ પલ્યની સ્થિતિને કહેવા. (૧) પહેલે ગમે-ૌધિક અને ઓધિક :- ૧ પલ્ય અંતર્મુહૂર્ત, ૪ પલ્ય ૪ ક્રોડપૂર્વ (૨) બીજે ગમેઔધિક અને જઘન્ય – પલ્ય અંતર્મુહૂર્ત ૪ પલ્ય ૪ અંતમ્હૂર્ત (૩) ત્રીજે ગમે ઔધિક અને ઉત્કૃષ્ટ :- ૧ પલ્ય કેડપૂર્વ, ચાર પલ્ય ચાર ઝડપૂર્વ. (૪) ચોથો ગો. જઘન્ય અને ઔધિક :વળ પલ્ય અંતમુહૂર્ત, એક પલ્ય ૪ કોડપૂર્વ. (૫) પાંચમો ગમેજઘન્ય અને ઘજન્ય – ૧ પલ્ય અંતર્મુહૂર્ત, એક પલ્ય ચાર અંતર્મુહૂર્ત (૬) છઠ્ઠો મે-જઘન્ય અને ઉત્કૃષ્ટ - વા પલ્ય ઝડપૂર્વ, એક પલ્ય ચાર કોડપૂર્વ. (૭) સાતમે ગમે-ઉત્કૃષ્ટ અને ધિક - એક પત્ય અંતર્મુહૂર્ત, ચાર પલ્ય ચાર કોડપૂર્વ, (૮) આઠમો ગમે-ઉત્કૃષ્ટ અને જઘન્ય - એક પલ્ય અંતર્મુહૂર્ત, ચાર પલ્ય ચાર અંતર્મુહૂર્ત, (૯) નવમે ગમે-ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ – એક પલ્ય ક્રેડપૂર્વ, ચાર પલ્ય ચાર કેડપૂર્વ Page #574 -------------------------------------------------------------------------- ________________ ગમ્યા અધિકાર ભગવતી શ. ૨૪ કે. નક્ષત્ર વિમાનવાસી દેવતાના કાળના ૯ ગમ્મા. જધન્ય ૦૧ પલ્ય ઉત્કૃષ્ટ તા-અડધા લ્યુની સ્થિતિના કહેવા. (૧) પહેલેા ગમ્મા–ઔધિક અને ઔધિક ઃ- ૦ા પણ અતર્મુહૂત, એ પદ્મ ચાર ક્રેડપૂર્વ (૨) બીજો ગમ્મ—ધિક અને જધન્ય :- ૦ા પલ્લે અંતર્મુહૂત એ પક્ષ ચાર અંતર્મુહૂત (૩) ત્રીતેે ગમ્મત-ઔશ્વિક અને ઉત્કૃષ્ટ : :- ૦ા ૫ ક્રોડપૂર્વ એ પલ્પ ચાર ક્રેડપૂર્વ (૪) ચાથેા ગમ્મા જઘન્ય અને ઔધિક પલ્ય અંતર્મુહૂત એક પક્ષે ચાર ક્રેડપૂર્વ (૫) પાંચમાગમ્મા-જઘન્ય અને જઘન્ય :- ૦ા પલ્પ અંતર્મુહૂત એક પલ્ય ચાર અંતર્મુહૂત (૬) છઠ્ઠો ગમ્મા-જઘન્ય અને ઉત્કૃષ્ટ :- ૦ા પલ્ય ક્રોડપૂર્વ, એક પ ચાર ક્રેડપૂર્વ (૭) સાતમા ગમ્મે ઉત્કૃષ્ટ અને ઔધિક ઃ- ના પલ્ય અંતર્મુહૂર્ત બે પલ્ય ચાર ક્રોડપૂર્વ (૮) આમા ગમ્મા-ઉત્કૃષ્ટ અને જઘન્ય :- ના પલ્ય અંતર્મુહૂત એ પલ્પ ચાર અંત દ્યૂત (૯) નવમેા અમ્મા-ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ :- ૦ા પલ્ય ક્રોડપૂર્વ એ પલ્ય ચાર ક્રેડ પૂર્વ હૃ -: -- તારા વિમાનવાસી દેવતાના કાળના ૯ ગમ્મા-જઘન્ય પલ્સના આઠમો ભાગ ઉત્કૃષ્ટ ૦૦ પલ્યની સ્થિતિ કહેવા. (૧) પહેલા ગમ્માઔધિક અને ઔધિક ઃ- પલ્યના આઠમા ભાગ આંતર્મુહૂત એક પશ્ચ ચાર ક્રોડ પૂર્વ (૨) ખીન્ને ગમ્મા-ઔધિક અને જઘન્ય :- પલ્યને આઠમા ભાગ અંતર્મુહૂત, એક પલ્ય ચાર અંતર્મુહૂત (૩) ત્રીજો ગમ્મા ઔષિક અને ઉત્કૃષ્ટ :–પલ્યના આઠમા ભાગ ક્રોડપૂર્વ એક પલ્પ ક્રોડપૂ (૪) ચેાથેા ગમ્મો-જઘન્ય અને ઔષિક :- પલ્યના આઠમો ભાગ અંતર્મુહૂત ના પલ્ય ચાર ક્રોડપૂ. (૫) પાંચમી ગમો–જઘન્ય અને જઘન્ય :- પલ્યના આઠમો ભાગ અંતર્મુહૂત ના અડધા પલ્ય ચાર અંતર્મુહૂત. (૬) છઠ્ઠો ગમ્મી-જઘન્ય અને ઉત્કૃષ્ટઃ- પલ્યના આઠમો ભાગ ક્રોડપૂ, ના અડધા પલ્ય ચાર ક્રોડપૂર્વ (૭) સાતમો ગમ્મો ઉત્કૃષ્ટ અને ઔષિક :– ૦૧ પલ્ય અંતર્મુહૂત, એક પલ્ય ચાર ક્રોડપૂર્વ આઠમો ગમો ઉત્કૃષ્ટ અને જઘન્ય :-- ન પલ્ય અંતર્મુહૂત (૮) ૧ પલ્ય ૪ અંતર્મુહૂત (૯) નવમી ગમ્મી ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ :- ૦ પલ્ય ક્રેડપૂર્વ એક પલ્ય ચાર ક્રોડપૂ. = Page #575 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ૩પક્રમ : એક પલ્ય : પહેલા દેવલાકના કાળના હું ગમ્મા-જઘન્ય એક પલ્ય ઉત્કૃષ્ટ એ સાગરે પમની સ્થિતિથી કહેવા. (૧) પહેલા ગો–ઔધિક અને ઔધિક – એક પલ્ય અંતર્મુહૂત ૮ સાગરોપમ ૪ ક્રેડપૂર્વ (૨) બીજો ગમો–ઔધિક અને જઘન્ય – એક પલ્ય અંતર્મુહૂત આઠ સાગરોપમ ચાર અંતર્મુહૂત. (૩) ત્રીજો ગમો-ઔધિક અને ઉત્કૃષ્ટ કાડપૂર્વ, આઠ સાગરોપમ ચાર ક્રેડપૂર્વ (૪) ચેાથેા ગમ્મો-જઘન્ય અને ઔધિક – એક પલ્ય અંતર્મુહૂત–ચાર પળ્યેાપમ ચાર કાડપૂ (૫) પાંચમો ગમ્મી–જઘન્ય અને જઘન્ય :- એક પલ્ય અંતર્મુહૂત ચાર પલ્યાપમ ચાર અંતર્મુહૂત, (૬) છઠ્ઠો ગમ્મો-જઘન્ય અને ઉત્કૃષ્ટ :એક કાડપૂ. ચાર પલ્યાયમ ચાર ક્રેડપૂ. (૭) સાતમો ગમ્મો--ઉત્કૃષ્ટ અને ઔઘિકઃ- એ સારેગાયમ અંતર્મુહૂત, આઠ સાગરોપમ ચાર ક્રેડપૂર્વ (૮) આઠમો ગમ્મો ઉત્કૃષ્ટ અને જઘન્ય :-એ સાગરોપમ અંતર્મુહૂત આઠ સાગરોયમ ચાર અંતમુહૂત (૯) નવમો ગમ્મો ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટઃએ સાગરોપમ ક્રેડપૂર્વ આઠ સાગરોપમ ચાર ક્રેડપૂર્વ, - -; બીજા દેવલેાકમાં કાળના ૯ ગમ્મા જઘન્ય એક પલ્ય ઝાઝેરી ઉત્કૃષ્ટ એ સાગરોપમ ઝાઝેરી સ્થિતિના કહેવા. [૧] પહેલા દેવલાકના ૯ ગમ્મા કહ્યા એ રીતે કહેવા. પર'તુ વિશેષતા છે કે જઘન્ય અને ઉત્કૃષ્ટ અને સ્થિતિમાં ઝાઝેરુ (અધિક-વધારે) કહેવુ. ત્રીજા દેવલાકમાં કાળના ૯ ગમ્મા-જઘન્ય એ સાગરોપમ, ઉત્કૃષ્ટ સાત સાગરોપમની સ્થિતિના કહેવા. (૧) પહેલા ગમ્મા-ઔધિક અને ઔધિક:- એ સાગરોપમ અંતર્મુહૂત, ૨૮ સાગરોપમ, ચાર ક્રોડપૂર્વ (૨) બીજો ગમ્મા–ઔધિક અને જઘન્ય :- એ સાગરોપમ અંતર્મુહૂત, ૨૮ સાગરાપમ, ચાર અંતર્મુહૂત (૩) ત્રીજો ગમ્મેઔધિક અને ઉત્કૃષ્ટ :- એ સાગરોપમ ક્રોડપૂર્વ, ૨૮ સાગરોપમ ચાર ક્રેડપૂર્વ (૪) ચાથી ગમ્મા-જઘન્ય અને ઔધિક – એ સાગરોપમ અંતર્મુહૂત, આઠ સાગરોપમ ચાર ક્રોડપૂર્વી (૫) પાંચમો ગમ્મો-જઘન્ય અને જઘન્યઃએ સાગરોપમ અંતર્મુહૂત, આઠ સાગરોપમ ચાર અંતર્મુહૂત (૬) : Page #576 -------------------------------------------------------------------------- ________________ પ ગમ્મા અધિકાર ભગવતી ૨. ૨૪ ૩ ૧થી૪ છ ગમ્મો-જઘન્ય અને ઉત્કૃષ્ટ :- બે સાગરેપમ ક્રોડપૂર્વ, એક સાગરેપમ ૪ કડપૂર્વ (૭) સાતમે ગમો-ઉત્કૃષ્ટ અને ઔધિક - સાત સાગરેપમ અંતર્મુહૂર્ત ૨૮ સાગરોપમ ચાર ક્રોડપૂર્વ (૮) આઠમે ગમે ઉત્કૃષ્ટ અને જઘન્ય – સાત સાગરોપમ અંતર્મુહૂર્ત, ૨૮ સાગરેપમ ચાર અંતર્મુહૂર્ત (૯) નવમો ગમે ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ - સાત સાગરેપમ કોડપૂર્વ ૨૮ સાગરેપમ ચાર કોડપૂર્વ ચોથા દેવલેકના કાળના ૯ ગમ્મા–જઘન્ય બે સાગરોપમ ઝાઝેરી ઉત્કૃષ્ટ સાત સાગરેપમ ઝાઝેરી સ્થિતિના કહેવા. ત્રીજા દેવલોકની રીતે ૯ ગમ્મા કહેવા. પરંતુ એટલી વિશેષતા એ છે કે, જઘન્ય ઉત્કૃષ્ટ બને સ્થિતિ ઝાઝેરી કહેવી. પાંચમા-છઠ્ઠા-સાતમાઆઠમા દેવલોકના કાળના ૯ ગમાપાંચમા દેવલોકમાં જઘન્ય સાત સાગરેપમ, ઉત્કૃષ્ટ દસ સાગરેપમ. છઠ્ઠા દેવલેકમાં જઘન્ય દસ સાગરોપમ ઉત્કૃષ્ટ ૧૪ સાગરેપમ, સાતમા દેવલોકમાં જધન્ય ૧૪ સાગરોપમ ઉદ ૧૭ સાગરેપમ, આમ દેવલોકમાં જધન્ય ૧૭ સાગરેપમ ઉત્કૃષ્ટ ૧૮ સાગરોપમના નવ નવ ગમ્મા કહેવા. (૧) પહેલો ગમે-ઓધિક અને ઔધિક :- ૭-૧૧૪–૧૭ સાગરેપમ અંતર્મુહૂર્ત ૪૦, પ૬, ૬૮, ૭૨ સાગરેપમ. ચાર ચાર કોડપૂર્વ ક્રિોડપૂર્વ, (૨) બીજે ગમે-ઔષિક અને જઘન્ય ૭, ૧૦, ૧૪, ૧૭ સાગરેપમ અંતર્મુહૂર્ત-૪૦, ૫૬ ૬૮, ૭ર સાગરેપેમે ચાર ચાર અંતર્મુહૂર્ત (૩) ત્રીજે ગમે-ૌધિક અને ઉત્કૃષ્ટ – ૭, ૧૦, ૧૪, ૧૭ સાગરોપમ કોડપૂર્વ ૪૦, પ૬, ૬૮, ૭૨ સાગરેપ ચાર ચાર કોડપૂર્વ (૪) ચોથો ગમે-જઘન્ય અને ઔધિક – ૭, ૧૦, ૧૪, ૧૭ સાગરેપમ અંતમુહૂર્ત ૨૮, ૪૦, પ૬, ૬૮ સાગરોપમ ૪-૪ કોડપૂર્વ (૫) પાંચમે ગમે-જઘન્ય અને જઘન્ય – ૭, ૧૦, ૧૪, ૧૭ સાગરેપમ, અંતમુહૂર્ત ૨૮, ૪૦, પ૬, ૬૮ સાગરેપમ ૪-૪ અંતર્મુહૂર્ત (૬) છ ગમ્મો જઘન્ય અને ઉત્કૃષ્ટ :- ૭, ૧૦, ૧૪. ૧૭ સાગરેપમ, કેડપૂર્વ ૨૮, ૪૦, પ૬, ૬૮ સાગરોપસ Page #577 -------------------------------------------------------------------------- ________________ પી ભગવતી ૫૫ ૪-૪ કોડપૂર્વ (૭) સાતમે ગો ઉત્કૃષ્ટ અને અધિક - ૧૦, ૧૪, ૧૭, ૧૮ સાગરેપ અંતર્મુહૂર્ત ૪૦, ૫૬, ૬૮, ૭ર સાગરેપમ ૪-૪ કેડપૂર્વ (૮) આઠમો ગમે ઉk,ટ અને જઘન્ય :- ૧૦, ૧૪, + ૧૭, ૧૮ સાગરેપમ અંતર્મુહૂર્ત, ૪૦, પ૬, ૬૮, ૭ર સાગરેપમ ૪-૪ અંતર્મુહૂર્ત (૯) નવમે ગમે ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ :- ૧૦, ૧૪, ૧૭, ૧૮ સાગરેપમ કેડપૂર્વ ૪૦, ૫૬,૬૮, ૭૨ સાગરેપમ ૪-૪ કેડપૂર્વ ઘર એક તિર્યંચનું-પાંચ સ્થાવર અસંસી મનુષ્ય આવીને ઊપજે છે. કેટલી સ્થિતિમાં ઊપજે છે? જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ કેડપૂર્વની સ્થિતિમાં ઊપજે છે. પરિમાણ આદિ સર્વ ત્રાદ્ધિના અધિકાર પૃથ્વીકાયમાં ઊપજવાવાળા પાંચ સ્થાવર અને અસંસી મનુષ્યમાં કહ્યા તે રીતે કહેવા પરંતુ વિશેષતા એ છે કે, એક સમયમાં ૧-૨-૩, યાવત્ સંખ્યાતા-અસંખ્યાતા ઊપજે છે. કાયસંધના બે ભેદ-ભવાદેશ અને કાળાદેશ, ભવાદેશની અપેક્ષાએ જઘન્ય ૨ ભવ ઉત્કટ ૮ ભવ કરે છે. કાળદેશની અપેક્ષાએ પાંચ રથાવરના કાળના ગમ્યા છે. અને અસંજ્ઞા મનુષ્યના કાળના ૩ ગમ્મા છે. પાંચ સ્થાવરની સ્થિતિ જઘન્ય અંત| મુહૂર્ત ઉત્કૃષ્ટ પૃથ્વીકાયની ૨૨ હજાર વર્ષની, અપકાયની ૭ હજાર 1 વર્ષની, તેઉકાયની ત્રણ અહેરાત્રિ દિવસની, વાયુકાયની ૩ હજાર વર્ષની, વનસ્પિતિકાયની ૧૦ હજાર વર્ષની છે. અસંજ્ઞી મનુષ્યની સ્થિતિ જઘન્ય ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે. પાંચ સ્થાવરના કાળના ૯ ગમ્મા આ પ્રકારે કહેવા [૧] પહેલો ગમે ઔધિક અને ઔધિક – અંતર્મુહૂર્ત અને અંતમુહૂર્ત ૮૮ હજાર વર્ષ, ૨૮૦૦૦ વર્ષ. ૧૨ અહેરાત્રિ, ૧૨૦૦૦ વર્ષ, ૪૦ હજાર - વર્ષ, ૪-૪ કેડપૂર્વ [૨] બીજે ગો ઓધિક અને જઘન્ય – અંત મુહૂર્ત, અંતમુહૂર્ત ૮૮૦૦૦ વર્ષ, ૨૮૦૦૦ વર્ષ ૧૨ દિવસ ચિહેરાત્રિ ૧૨૦૦૦ વર્ષ, ૪૦૦૦૦ વર્ષ ૪-૪ અંતમુહૂર્ત, [૩] ત્રીજે ગમે ઓધિક અને ઉત્કૃષ્ટ :- અંતર્મુહૂર્ત કેડપૂર્વ, ૮૮૦૦૦ વર્ષ. ૨૮૦૦૦ વર્ષ, ૧૨ અહેરાત્રિ, ૧૨૦૦૦ વર્ષ ૪૦,૦૦૦ વર્ષ, ૪-૪ કેડપૂર્વ Page #578 -------------------------------------------------------------------------- ________________ મષા અધિકાર ભગવતી ૧ ૨૪. ઉ-૨૦ ૧૧ [૪] એથે ગમ્મો-જઘન્ય અને ઔધિક – અંતર્મુહૂર્ત, અંતમુહૂર્ત, ચાર, ચાર અંતર્મુહૂર્ત ૪-૪ કોડપૂર્વ [૫] પાંચમો ગમે-જઘન્ય અને જઘન્ય – અંતર્મુહૂર્ત, અંતર્મુહૂર્ત, ચાર, ચાર અંતર્મુહૂર્ત, ચાર ચાર અંતર્મુહૂર્ત [૬] છો ગમે જઘન્ય અને ઉત્કૃષ્ટ - અંતર્મુહૂર્ત ક્રેડપૂર્વ, ચાર, ચાર અંતર્મુહૂર્ત ૪,૪ કોડ પૂર્વ, [૭] સાતમે ગમે-ઉત્કૃષ્ટ અને ઔધિક :-- ૨૨૦૦૦ વર્ષ, ૭૦૦૦ વર્ષ, ત્રણ અડોરાત્રિ ૩૦૦૦ વર્ષ, ૧૦૦૦૦ વર્ષ, અંતર્મુહૂર્ત, અંતર્મુહૂર્ત ૮૮૦૦૦ વર્ષ, ૨૮૦૦૦ વર્ષ, ૧૨ આહોરાત્રિ ૧૨૦૦૦ વર્ષ, ૪૦૦૦૦ વર્ષ, ચાર ચાર ક્રોડપૂર્વ. [૮] આઠમે ગમો-ઉત્કૃષ્ટ અને જઘન્ય :- ૨૨૦૦૦ વર્ષ, ૭૦૦૦ વર્ષ, ત્રણ અહોરાત્રિ ૩૦૦૦ વર્ષ, ૧૦૦૦૦ વર્ષ, અંતર્મુહૂર્તઅંતર્મુહૂર્ત ૮૮૦૦૦ વર્ષ, ૨૮૦૦૦ વર્ષ, ૧૨ અહોરાત્રિ, ૧૨૦૦૦ વર્ષ, ૪૦,૦૦૦ વર્ષ, ચાર, ચાર અંતમુહૂર્ત. [૯] નવમો ગમે-ઉત્કૃષ્ટ અને ઉકૂટ - ૨૨૦૦૦ વર્ષ, ૭૦૦૦ વર્ષ, ત્રણ અહેરાત્રિ, ૩૦૦૦ વર્ષ, ૧૦૦૦૦ વર્ષ, કોડપૂર્વ. ૮૮૦૦૦ વર્ષ, ૨૮૦૦૦ વર્ષ, ૧૨ અડેરાત્રિ. ૧૨૦૦૦ વર્ષ, ૪૦,૦૦૦ વર્ષ, ૪-૪ ક્રોડપૂર્વ અસંજ્ઞી મનુષ્યના કાળના ૩ ગમ્મા-જઘન્ય ઉત્કૃષ્ટ અલમુહુર્તની સ્થિતિથી કહેવી (૧) પડેલે ગમ્મો-જઘન્ય અને ઔધિક :-- અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત ચાર અંતર્મુહૂર્ત ચાર કેડપૂર્વ (૨) જો * ગમ્મો-જઘન્ય અને જઘન્ય :- અંતમુહૂર્ત અને અંતમુહૂર્ત ચીર અંતર્મુહૂર્ત–ચાર અંતર્મુહૂર્ત (૩) ત્રીજો ગમે-જઘન્ય અને ઉત્કૃષરઅંતર્મુહૂર્ત કેડપૂર્વ, ચાર અંતર્મુહૂર્ત ૪ કીડપૂર્વ - ત્રણ વિલેંદ્રિય અને અસંશી તિર્યંચ આવીને તિર્યંચમાં ઉત્પન્ન થાય છે. કેટલી સ્થિતિમાં ઉત્પન્ન થાય છે ? ત્રણ વિકસેન્દ્રિય જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ કેડપૂર્વની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે. અસલી તિર્યંચ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પલ્પના અસંખ્યાતમા ભાગની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે, પરિમાણ-એક સમયમાં ૧-૨-૩ વાવેત્ સંખ્યાતા, અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. 2પરંતુ એટલી વિશેષતા છે કે ત્રીજા-નવમા ગમ્મામાં અસંશી તિર્યંચ સખ્યાતા ઉત્પન્ન થાય છે. સંઘ-એક સેવા અવગાહના Page #579 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપમ ર ત્રણ વિકલેંદ્રિયની જઘન્ય આંગૂલના અસ`ખ્યાતમા ભાગ. ઉત્કૃષ્ટ એઇંદ્રિયની ૧૨ ચેાજન, તેઇન્દ્રિયની ત્રણ ગાઉ. ચૌરંદ્રિયની . ચાર ગાઉ અસરી તિય "ચની જઘન્ય આંગૂલના અસંખ્યાતમા ભાગ. ઉત્કૃષ્ટ ૧ હજાર ચેાજનની છે. સહાણુ–એક હુંડક વેશ્યા ૩. દૃષ્ટિ ૨ સમષ્ટિ મિથ્યાદૅષ્ટિ ત્રીજા—નવમા ગમ્મામાં અસની તિર્યંચ મિથ્યાદ્રષ્ટિ જ્ઞાન-એ જ્ઞાન, એ અજ્ઞાન. પરંતુ એટલી વિશેષતા છે કે, ત્રીજા નવમા ગમ્મામાં અસી તિય "ચમાં બે અજ્ઞાન, ચેાગ-૨, ઉપયોગ ૨. સંજ્ઞા ૪. કષાય ૪, ઇંદ્રિય પોતપોતાની, સમુદ્દાત ૩, વેટના ૨' (શાતા અને અશાતા) વેઢ એક (નપુ ંસક) આયુષ્ય જઘન્ય અંતર્મુહૂત, ઉત્કૃષ્ટ એઇંદ્રિયનું ૧૨ વર્ષનું તેન્દ્રિયનું ૪૯ દિવસનું, ચોરેન્દ્રિયનું છ મહિનાનું, અસની તિર્યંચનું ડપૂર્વનું હાય છે. અધ્યવસાય ૨ (શુભ-અશુભ) અનુબંધ-આયુષ્ય અનુસાર કાયસ વેધનાના બે ભેદ–ભવાદેશ અને કાલા દેશ ભવા દેશની અપેક્ષાએ ત્રણ વિકલેંદ્રિય જઘન્ય બે ભવ. ઉત્કૃષ્ટ આઠ ભવ કરે છે. અસી તિય ચ જઘન્ય ૨ ભવ ઉત્કૃષ્ટ ૮ ભવ કરે છે. પરંતુ વિશેષતા એટલી છે કે ત્રીજા અને નવમા ગમ્મામાં જઘન્ય ઉત્કૃષ્ટ એ ભવ કરે છે. કાળાદેશથી કાળના ૯ ગમ્મા છે. પરંતુ અસન્ની તિર્યંચમાં પહેલા અને સાતમા ગમ્મામાં યુગલિયાની ભજના છે. અને ત્રીજા નવમા ગમ્મામાં યુગલિયાની નિયમા છે. : ત્રણ વિકલેંદ્રિયના કાળના ૯ ગમ્મા.-જઘન્ય અંતર્મુહૂતની સ્થિતિ અને ઉત્કૃષ્ટ એઇંદ્રિયની ૧૨ વર્ષ, તેઇંદ્રિયની ૪૯ દિવસ, ચૌર્દ્રિયની ૬ મહિનાની સ્થિતિના કહેવા. (૧) પહેલા ગમ્મા–ઔધિક અને ઔધિક – અંતમુત તહત ૪૮ વર્ષ, ૧૯૬ દિવસ, ૨૪ મહિના, ચાર ક્રેડપૂર્વ, ચાર ઘડપૂર્વ (૨) બીજો ગમ્મા ઔધિક અને જઘન્ય :- અંતર્મુહૂત, અંતર્મુહૂત ૪૮ વર્ષ, ૧૯૬ દિવસ, ૨૪ મહિના ચાર ચાર અ ંતર્મુહૂત (૩) ત્રીજો ગમ્મા-ઔધિક અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂત ક્રીડપૂ, ૪૮ વર્ષ, ૧૯૬ દિવસ, ૨૪ મહિના ચાર ચાર : Page #580 -------------------------------------------------------------------------- ________________ ગમ્મા અધિકાર ભગવતી શ. ૨૪ ઉં. રે ૫૩ કોડપૂર્વ (૪) ચોથે ગમે-જઘન્ય અને ઔધિક – અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત ચાર ચાર અંતર્મુહૂર્ત ચાર ચાર કોડપૂર્વ (૫) પાંચમે ગમ્મો – જઘન્ય અને જઘન્ય અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત ચાર ચાર અંતર્મુહૂર્ત ચાર ચાર અંતર્મુહૂર્ત (૬) છઠ્ઠો ગમેજઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત કોડપૂર્વ ચાર ચાર અંતર્મુહૂર્ત ચાર ચાર કોડપૂર્વ. (૭) સાતમે ગમો-ઉત્કૃષ્ટ અને ઔધિક ૧૨ વર્ષ, ૪ દિવસ, ૬ મહિના અંતર્મુહૂર્ત, અંતમુહૂર્ત, ૪૮ વર્ષ ૧૯૬ દિવસ ૨૪ મહિના ચાર ચાર ઝેડપૂર્વ (૮) આઠમો ગમે-ઉત્કૃષ્ટ અને જઘન્ય – ૧૨ વર્ષ, ૪૯ દિવસ છ મહિના અંતમુહૂર્ત, અંતમુહૂર્ત ૪૮ વર્ષ, ૧૯૯૬ દિવસ ૨૪ મહિના ચાર ચાર અંતર્મુહૂર્ત (૯) નવ ગમે ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ :- ૧૨ વર્ષ, ૪૯ દિવસ, ૬ મહિના ક્રોડપૂર્વ, ૪૮ વર્ષ, ૧૬ દિવસ, ૨૪ મહિના ચાર ચાર કોડપૂર્વ. અસંશી તિર્યંચના ૯ ગમ્મા–જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વની સ્થિતિના કહેવા જોઈએ. (૧) પહેલે ગો–ૌધિક અને ઓધિક–અંતમુહૂર્ત, અંતર્મુહૂર્ત ૪ કોડપૂર્વ. ત્રણ ક્રેડપૂર્વ પલ્યને અસંખ્યાત ભાગ. (૨) બીજે ગમે ઓધિક અને જઘન્ય અંતર્મુહૂર્ત ચાર કોડપૂર્વ ચાર અંતર્મુહૂર્ત (૩) ત્રીજે ગમે-ૌધિક અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત પલ્યને અસંખ્યાતમો ભાગ કેડપૂર્વ અસંખ્યાતમો ભાગ (૪) ચોથો ગમે-જઘન્ય અને ઔધિક–અંતમુહૂર્ત અંતમુહૂર્ત ચાર અંતમુહૂર્ત ચાર ઝડપૂર્વ (૫) પાંચમો ગમે-જઘન્ય અને જઘન્ય અંતર્મુહૂર્ત—અંતર્મુહૂર્ત ચાર અંતર્મુહૂર્ત ચાર અંતર્મુહૂર્ત (૬) છ ગો જઘન્ય અને ઉત્કૃષ્ટ-અંતર્મુહૂર્ત કડપૂર્વ ચાર અંતર્મુહૂર્ત ચાર ઝડપૂર્વ (૭) સાતમો ગો-ઉત્કૃષ્ટ અને ઔધિક-કોડપૂર્વ અંતમુહૂર્ત ચાર ક્રોડપૂર્વ . ત્રણ કરોડપૂર્વ, પલ્યને અસંખ્યાતમો ભાગ. (૮) આઠમો ગો-ઉત્કૃષ્ટ અને જઘન્ય-કેડપૂર્વ અંતર્મુહૂર્ત ચાર કેડપૂર્વ ચાર અંતર્મુહૂર્ત. (૯) નવમો ગો-ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ કોડપૂર્વ પદ્યને અસંખ્યાતમો ભાગ ઝડપૂર્વ પલ્યને અસંખ્યાત ભાગ.. . સંસી તિર્યંચ અને સંજ્ઞી મનુષ્ય આવીને તિર્યંચ પંચેન્દ્રિય પણુમાં ઊપજે છે. કેટલી સ્થિતિમાં ઊપજે છે? જઘન્ય અંતર્મુહૂર્ત Page #581 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવત ઉપક્રમ ઉત્કૃષ્ટ ત્રણ પાસની સ્થિતિમાં ઊપજે છે. પરિમાણ--એક સમયમાં ૧,૨,૩ યાવત્ તિર્યંચ અસંખ્યાતા, મનુષ્ય સંખ્યાતા ઊપજે છે. સંઘયણ ૬ અવગાહના–તિર્યંચની જઘન્ય અમૂલને અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટ એક હજાર જનની, મનુષ્યની જઘન્ય આંગૂલને અસંખ્યાતમો ભાગ, ઉgણ ૫૦૦ ધનુષ્યની પરંતુ મનુષ્યની ત્રીજા ગપ્પામાં જઘન્ય પ્રત્યેક અંગૂલ ઉત્કૃષ્ટ પ૦૦ ધનુષ્યની, નવમા ગમ્મામાં જઘન્ય-ઉત્કૃષ્ટ પ૦૦ ધનુષની હોય છે. - સંડાણ-૬- લેક્ઝા-૬-૬ દષ્ટિ ૩-૩ પરંતુ ત્રીજા નવમા ગમ્મામાં એક મિથ્યાષ્ટિ જ્ઞાન-તિર્યચમાં ૩ જ્ઞાન-૩ અજ્ઞાનની ભજના મનુષ્યમાં ચાર જ્ઞાન ત્રણ અજ્ઞાનની ભજના છે. પરંતુ ત્રીજા નવમા ગમ્મામાં તિર્યંચ મનુષ્ય બન્નેને બે અજ્ઞાનની નિયમા, ગ ૩-૩ ઉપયોગ ૨-રસંશા ૪-૪ કષાય ૪-૪ ઇન્દ્રિય ૫-૫ સમુદ્યાત તિર્યંચમાં ૫. મનુષ્યમાં ૬ વેદના ૨-૨ (શાતા અને અશાતા) વેદ ૩-૩ આયુષ્ય જેઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ કેડપૂર્વ પરંતુ મનુષ્યના ત્રીજા ગુસ્સામાં પ્રત્યેક માસના નવમા ગમ્મા ક્રેડપૂર્વના હોય છે. આ અવ્યવસાય-બે શુભ અને અશુભ. અનુબંધ-આયુષ્ય પ્રમાણે હોય છે. કાયસંધિના બે ભેદ-ભવાદેશ અને કાળાદેશ ભવાદેશની અપેક્ષાએ જઘન્ય બે ભવ ઉત્કૃષ્ટ ૮ ભવ કરે છે. પરંતુ ત્રીજા નવમા ગમ્મામાં જઘન્ય ઉત્કૃષ્ટ બે ભવ કરે છે. કાળાદેશની અપેક્ષાએ નવ ગમ્મા હેય છે. સંજ્ઞી તિર્યંચ સંસી મનુષ્યના ૯ ગમ્મા કહેવા. જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ ક્રેડપૂર્વની સ્થિતિના કહેવા. પરંતુ મનુષ્યના ત્રીજા ગમ્માની સ્થિતિ જઘન્ય પ્રત્યેક માસની કહેવી. . પહેલા રામા ગમ્મામાં યુગલિયાની ભજના છે. ત્રીજા નવમા ગમ્મામાં યુગલિયાની નિયમ છે. (૧) પહેલો ગમે-ૌધિક અને ઔધિક-અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત ચાર ઝડપૂર્વ ત્રણ કેડપૂર્વ ત્રણ પત્યેયમ. (૨) બીજે ગમે ઓધિક અને જઘન્ય અંતર્મુહૂત અંતર્મુહૂર્ત. ચાર ઝડપૂર્વ જ અંતમુહૂર્ત. (૩) ત્રીજે ગમે ઓધિક અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત પ્રત્યેક માસ ત્રણ ત્રણ પત્યેયમ કઠપૂર્વ ત્રણ ત્રણ પલ્યોપમ Page #582 -------------------------------------------------------------------------- ________________ ગમ્મા અધિકાર ભગવતી શ- ૨૪. ઉં-૨૧ (૪) ચોથે ગમ્મો જઘન્ય અને ઓધિક અંતમુહૂર્ત અંતર્મુહૂર્ત ચારઅંતમુહૂર્ત ૪ ક્રોડપૂર્વ (૫) પાંચમે ગમે જઘન્ય અને જઘન્ય અંતર્મુહૂર્ત અંતમુહૂર્ત ચાર અંતમુહૂર્ત ચાર અંતર્મુહૂર્ત (૬) છઠ્ઠો ગમે જઘન્ય અને ઉત્કૃષ્ટ–અંતમુહૂર્ત કોડપૂર્વ ચાર અંતર્મુહૂર્ત ચાર કોડપૂર્વ (૭) સાતમે ગમે ઉત્કૃષ્ટ અને ઓધિક–કોડપૂર્વ અંતર્મુહૂર્ત ચાર ક્રોડપૂર્વ ત્રણ ઝાડપૂર્વ ત્રણ પત્યેયમ (૮) આઠમો ગો ઉત્કૃષ્ટ અને જઘન્ય કોડપૂર્વ અંતર્મુહૂર્ત ચાર કોડપૂર્વ ચાર અંતર્મુહૂર્ત (૯) નવમો ગો–ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ કોડપૂર્વ ત્રણ પાયમ ઝડપૂર્વ ત્રણ પાયમ પાંચ સ્થાવરના ૪૫ ગમ્મા ૩૦ નાણત્તા [ ફેરફાર ] અસંસી મનુષ્યના ૩ ગમ્મા નાણત્તા ફિરકવું નથી. ત્રણ વિકલૅન્દ્રિય અસંજ્ઞી તિર્યંચના ૩૬ ગમ્મા ૩૬ નાણત્તા ફિરક] સંજ્ઞી મનુષ્ય સંજ્ઞી તિર્યંચના ૧૮ ગમ્મા ૨૩ નાણત્તા ફિરક સાત નારકી દસ ભવનપતિ, વાણવ્યંતર, તિષી, પહેલાથી આઠમા દેવલેક સુધી આ ૨૭ બેલેમાં ૯-૯ ગમ્માના હિસાબે ૨૪૩ ગમ્મા થાય છે, અને ૪-૪ નાણત્તા ફિરકીના હિસાબથી ૧૦૮ નાણત્તા ફિરકી થાય છે. કુલ ગમ્મા ૩૪૫ [૪૫+૩+૩૬+૧૮૪ર૪૩=૩૪૫] થયા અને ૧૯૭ નાણુત્તા [ફેરફાર ] [૩૦+૦+૩૬+૧૩૧૦૮=૧૯૭] થયા. વીસમો ઉશે સમાપ્ત. એકવીસમે ઉદેશે - ઘર એક મનુષ્યનું પહેલી નારકીથી લઈને છઠ્ઠી નારકી સુધીના જીવ આવીને ઉત્પન્ન થાય છે. કેટલી સ્થિતિમાં ઉત્પન્ન થાય છે? પહેલી નારકીથી નીકળેવ નેરિયા જઘન્ય પ્રત્યેક માસ, બીજીથી છઠ્ઠી નારકીના નીકળેલ જઘન્ય પ્રત્યેક વર્ષ. ઉત્કૃષ્ટ કેડપૂર્વની રિથતિમાં ઉત્પન્ન થાય છે. @ પરિમાણુ આદિના સર્વ અધિકાર સંજ્ઞી તિર્યંચમાં કહ્યા એ પ્રકારે કહેવા. @તિર્યંચના ગમ્મામાં જ્યાં જ્યાં અંતમુહૂર્ત કર્યું છે ત્યાં ત્યાં મનુષ્યના ગમ્મામાં પહેલી નરકમાં પ્રત્યેક માસ અને બીજથી છઠ્ઠી નરક સુધીમાં પ્રત્યેક વર્ષનું કહેવું. જેમાં પહેલી નરકનો પહેલે ગમે-ૌધિક અને ઔવિક દસ હજાર વર્ષ પ્રત્યેક માસ, ચાર સાગરેપમ, ૪ ક્રોડપૂ, બીજી નરકના પહેલે ગમો-ઓધિક અને ઓધિક-એક સાગરોપમ પ્રત્યેક વર્ષ બાર સાગરોપમ ક્રોડપૂર્વ. . Page #583 -------------------------------------------------------------------------- ________________ પ ભગવતી ઉપક્રમ પરંતુ એટલી વિશેષતા છે કે, જઘન્ય ૧-૨-૩ યાવત્ સંખ્યાતા ઊપજે છે. મનુષ્યમાં ૨૭ પ્રકારના (ઠેકાણાના) દેવતા (૧૦ ભવનપતિ, વાણવ્યંતર જ્યોતિષી, બાર દેવલાક, નવત્રૈવેયક, ચાર અનુત્તર વિમાન, સર્વાસિદ્ધ) આવીને ઊપજે છે. કેટલી સ્થિતિમાં ઊપજે છે? ભવનપતિથી માંડી બીજા દેવલેાક સુધી જઘન્ય પ્રત્યેક માસ, ત્રીજા દેવલાકથી સર્વાર્થસિદ્ધ સુધી જઘન્ય પ્રત્યેક વર્ષે ઉત્કૃષ્ટ ક્રેડપૂર્વની સ્થિતિના ઊપજે છે. પિરમાણુ ૧-૨-૩ ચાવત્ સંખ્યાતા ઊપજે છે. સંઘયણ નથી. દેવતામાં શુદ્ધ પુદ્ગલ પિરણમે છે. અવગાહના—ભવધારણીય જઘન્ય અંગૂલના અસખ્યામા ભાગ ઉત્કૃષ્ટ ભાગ ઉત્કૃષ્ટ અલગ-અલગ છે. ભવનપતિથી લઈ ખીજા દેવલેાક સુધી છ હાથની, ત્રીજા ચેાથા દેવલાકની ૬ હાથની, પાંચમા—છઠ્ઠાનીપ –હાથની, સાતમા–આઠમાની ૪ હાથની, નવમા, દસમા, અગિયારમા–બારમાની ૩-૩ હાથની, નવત્રૈવેયકની ૨ હાથની, પાંચ અનુત્તર વિમાનની ૧ હાથની હાય છે. જો ઉત્તર વૈક્રિય કરે તા ભવનપતિથી લઈ ૧૨ મા દેવલાક સુધી જઘન્ય આંગૂલના સંખ્યાતમો ભાગ ઉત્કૃષ્ટ ૧–એક લાખ યેાજનની હાય છે. નવત્રૈવેયક ૪ અનુત્તર વિમાન અને સર્વાર્થસિદ્ધના દેવતા ઉત્તર વૈક્રિય કરતા નથી. સંઢાણુ-સમચારસ–ઉત્તર વૈક્રિય કરે તે વિધ વિધ પ્રકારના હાય છે. લેફ્સા-ભવનપતિ વાણુન્યતરમાં લેશ્યા ચાર જાતિષી ૧-૨ દેવલેાકમાં લેશ્યા એક (તેોલેશ્યા) ૩-૪-૫ માં દેવલાકમાં લેસ્થા એક [ પદ્મવેશ્યા] છઠ્ઠા દેલેકમાં તથા તેનાથી આગળ લેશ્યા-એક [ શુકલલેસ્યા ] હાય છે. ષ્ટિ-ભવનપતિથી લઈ ૧૨ મા દેવલાક સુધી દૃષ્ટિ ૩, નવપ્રૈવેયકમાં-૨, પાંચ અનુત્તર વિમાનમાં એક [સમદ્રષ્ટિ] હાય છે. જ્ઞાન ભવનપતિથી લઇ નવત્રૈવેયક સુધી ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન પરંતુ ભવનપતિ વાણવ્યંતરમાં ૩ અજ્ઞાનની ભુજના પાંચ અનુત્તર વિમાનમાં ૩ જ્ઞાનની નિયમા. ૩ યાગ ઉપયેગ-૨ સંજ્ઞા-૪ કષાય-૪ ઇન્દ્રિય-૫, સમુદ્ઘાત-ભવનપતિથી લઇ ૧૨ મા દેવલાક સુધી પાંચ સમુઘ્ધાત નવગૈવેયક ચાર અનુત્તર વિમાન અને સર્વાર્થસિદ્ધમાં સમુદ્ઘાત ૩ Page #584 -------------------------------------------------------------------------- ________________ ગમ્બા અધિકાર ભગવતી ૨૪. ૨૧ : પ૭ હોય છે. વેદને ૨ શાતા અને અશાતા) વેદ-ભવનપતિના લઈ બીજા દેવલેક સુધી વેદ બે (સ્ત્રી વેદ અને પુરુષવેદ) ત્રીજાથી બારમા દેવક નવરૈવેયક, ચાર અનુત્તર વિમાન અને સર્વાર્થસિદ્ધમાં વેદ એક (પુરુષવેદ) આયુષ્ય-પોતપોતાના સ્થાન અનુસાર હોય છે. અધ્યવસાય-૨ (શુભ અને અશુભ) અનુબંધ-આયુષ્ય અનુસાર હોય છે. કાયસંઘના બે ભેદ ભવાદેશ અને કાળાદેશ. ભવનપતિથી લઈ આઠમા દેવલેક સુધી ભવ અને કાળના ગમ્મા આદિ સર્વ તિર્યંચની રીતે કહેવા. @ નવમા દેવકથી લઈ નવરૈવેયક સુધી ભવાદેશની અપેક્ષાએ જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ છે ભવ કરે છે. કાળાદેશની અપેક્ષાએ નવ ગમ્યા હોય છે. ચાર અનુત્તર વિમાનના દેવતા ભવાદેશની અપેક્ષાએ જઘન્ય બે ભવ ઉત્કૃષ્ટ ચાર ભવ કરે છે. કાળાદેશની અપેક્ષાએ નવ ગમ્મા હોય છે. સર્વાર્થસિદ્ધના દેવતા ભવાદેશની અપેક્ષાએ જઘન્ય ઉત્કૃષ્ટ બે ભવ કરે છે. કાળાદેશની અપેક્ષાએ કાળના ૩ ગમ્મા (સાતમા, આઠમા, નવમા) હોય છે. નવમા દેવલેકશી લઈ નવવેચક સુધી કાળના નવ ગમ્મા કહેવા. નવમા દેવલોકની સ્થિતિ જઘન્ય ૧૮ સાગરેપમ. ઉત્કૃષ્ટ ૧૯ સાગરોપમ, દસમા દેવલોકની સ્થિતિ જઘન્ય ૧૯ સાગરોપમ. ઉત્કૃષ્ટ ૨૦ સાગરોપમ એ રીતે એક એક સાગરોપમ વધારતો જ. નવમા ધૈવેયકની સ્થિતિ જઘન્ય ૩૦ સાગરોપમ ઉત્કૃષ્ટ ૩૧ સાગરેપમથી ગમ્મા કહેવા નવમા દેવલોકના કાળ સબંધી નવ ગમ્મા (1) પહેલે ગમે ઓધિક અને ઔધિક–૧૮ સાગરેપમ પ્રત્યેક વર્ષ, ૫૭ સાગરેપમ, ૩ ક્રોડપૂર્વ (૨) બીજે ગામો-ઔધિક અને જઘન્ય-૧૮ સાગરેપમ, પ્રત્યેક વર્ષ, પ૭ સાગરોપમ, ૩ પ્રત્યેક વર્ષ. (૩) ત્રીજો ઝમે-ૌધિક અને ઉત્કૃષ્ટ-૧૮ સાગરોપમ, ક્રોડપૂર્વ, પ૭ સાગરેપમ, ત્રણ ડિપૂર્વ, (૪) @ પરંતુ એટલી વિશેષતા છે કે, ભવનપતિથી લઇ બીજા દેવલોક સુધી જઘન્ય ગમ્મા અંતર્મુહૂર્તના બદલે પ્રત્યેક માસના અને ત્રીજાથી આડમા દેવલેક સુધી પ્રત્યેક વર્ષના કહેવા. Page #585 -------------------------------------------------------------------------- ________________ મા ભગવતી ૫ | થે ગમે જઘન્ય અને ઔધિક-૧૮ સાગરેપમ, પ્રત્યેક વર્ષ, પs. સાગરેપમ, ત્રણ કોપૂર્વ (૫) પાંચમો ગમ્મો જઘન્ય અને જઘન્ય ૧૮ સાગરેપમ પ્રત્યેક વર્ષ, ૫૪ સાગરોપમ, ત્ર પ્રત્યેક વર્ષ, (૬) છો ગો-જઘન્ય અને ઉત્કૃષ્ટ ૧૮ સાગરેપમ, કાડપૂર્વ, ૫૪ સાગરેપમ, ત્રણ કોડપૂર્વ. (૭) સાતમે ગમી ઉત્કૃષ્ટ અને ઔધિક–૧૯ સાગરોપમ પ્રત્યેક વર્ષ, ૫૭ સાગરેપમ ત્રણ કોડપૂર્વ (૮) આઠમે ગમ્મી-ઉત્કૃષ્ટ અને જઘન્ય ૧૦ સાગરોપમ પ્રત્યેક વર્ષ ૨૭ સાગરોપમ ૩ પ્રત્યેક વર્ષ (૯) નવમે ગમે-ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ-૧૯ સાગરોપમ કોડપૂર્વ, ૫૦ સાગરોપ ૫ ત્ર કેડપૂર્વ, એ રીતે નવેક સુધી પોતાની સ્થિતિના ૯-૯ ગમ્મા કહેવા. - ચાર અનુત્તર વિમાનોના નવ ગમ્મા–સ્થિતિ જઘન્ય ૩૧ સાગરેપમ, ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમના કહેવા. (૧) પહેલે ગમો-ઓધિક અને ઔધિક ૩૧ સાગરેપમ પ્રત્યેક વર્ષ દ૬. સાગરેપમ, બે કોડપૂર્વ. (૨) બીજે ગમે–ૌધિક અને જઘન્ય ૩૧ સાગરોપમ પ્રત્યેક વર્ષ. ૬૬ સાગરોપમ બે પ્રત્યેક વર્ષ. (૩) ત્રીજો ગૌધિક અને ઉત્કૃષ્ટ ૩૧ સાગરેપમ કેડપૂર્વ, ૬૬ સાગરેપમ, બે કેડપૂર્વ (૪) જે ગમે જઘન્ય અને અધિક ૩૧ સાગરેપમ, પ્રત્યેક વર્ષ, ૬૨ સાગરેપમ, બે ક્રોડપૂર્વ (૫) પાંચમે ગમે-જઘન્ય અને જઘન્ય ૩૧ સાગરેપમ, પ્રત્યેક વર્ષ, ૬૨ સાગરેપમ, બે પ્રત્યેક વર્ષ, (૬) છ ગમે-જઘન્ય અને ઉત્કૃષ્ટ-૩૧ સાગરેપમ ડિપૂર્વ, ૬ર સાગરેપમ બે કોડપૂર્વ, (૭) સાતમો ગમ્મ–ઉત્કૃષ્ટ અને ઔધિક ૩૩ સાગરેપમ, પ્રત્યેક વર્ષ, ૬૬ સાગરોપમ, બે કોડપૂર્વ (૮) આમ ગો-ઉત્કૃષ્ટ અને જઘન્ય૩૩ સાગરોપમ પ્રત્યેક વર્ષ, ૬૬ સાગરોપમ બે પ્રત્યેક વર્ષ, (૯) નવમો ગમે-ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ-૩૩. સાગરોપમ કોડપૂર્વ, દદ સાગરોપમ બે કોડપૂર્વ આ સર્વાર્થસિદ્ધના ૩ ગમ્મા-૩૩ સાગરોપમની સ્થિતિના કહેવા. (૧) પહેલે ગમે-ઉત્કૃષ્ટ અને ઔધિક-૩૩ સાગરેપમ પ્રત્યેક વર્ષ ૩૩ સાગરેપમ કેડપૂર્વ, (૨) બીજો ગમે-ઉત્કૃષ્ટ અને જઘન્ય-૩૩ Page #586 -------------------------------------------------------------------------- ________________ ગખા અધિકાર ભગવતી શ. ૨૪ ઉ. ૨૧ ૫૨૯ સાગરોપમ પ્રત્યેક વર્ષ, ૩૩ સાગરોપમ પ્રત્યેક વર્ષ. (૩) ત્રીજે ગમ્યો: ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ-૩૩ સાગરેપમ કેડપૂર્વ, ૩૩ સાગરોપમ ઝડપૂર્વ પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય અને અસંસી મનુષ્ય આવીને મનુષ્યમાં ઊપજે છે. કેટલી સ્થિતિમાં ઊપજે છે? જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ કોડ પૂર્વની સ્થિતિમાં ઊપજે છે. બાકી પરિમાણ આદિના સર્વ અધિકાર તથા ગપ્પા નાણતા (ફરક) આદિ તિર્યંચમાં ઊપજતા હેવાના કહ્યા એ રીતે કહેવા. પરંતુ એટલી વિશેષતા છે કે, પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય ૩-૬-૯ મા ગમ્મામાં જઘન્ય ૧-૨-૩ યાવતું સંખ્યાતા ઊપજે છે. અને અસંસી મનુષ્ય છઠ્ઠા ગમામાં જઘન્ય ૧-૨૦૩ યાવત્ સંખ્યાતા ઊપજે છે. પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાયના કાળના ૯ ગમ્મા. * સ્થિતિ જઘન્ય અંતમુહૂર્ત ઉત્કૃષ્ટ પૃથ્વીકાયની ૨૨૦૦૦ વર્ષ, અપકાયની ૭૦૦૦ વર્ષ, વનસ્પતિકાયની ૧૦,૦૦૦ વર્ષની હોય છે. ૧. પહેલા ગમ્મા-ઔષિક અને ઔધિક-અંતર્મુહૂર્ત, અંતર્મુહૂર્ત ૮૮૦૦૦ વર્ષ. ૨૮૦૦૦ વર્ષ ૪૦૦૦૦ વર્ષ ચાર કેડપૂર્વ. એ રીતે ઉપગ લગાવી ૮ ગમ્મા બાકીના કહેવા, અસંસી મનુષ્યના ૩ ગમ્મા, સંજ્ઞી તિર્યંચમાં કહ્યા એ રીતે કહી દેવા. ત્રણ વિકસેન્દ્રિય અને અસંશી તિર્યંચ આવીને મનુષ્યમાં ઊપજે છે. પરિણામ, ગમ્મા, નાણત્તા (ફરક) આદિ સર્વ અધિકાર તિર્યંચમાં કહ્યા એ રીતે કહેવા. ' પરંતુ એટલી વિશેષતા છે કે, ત્રીજા, છઠ્ઠા, નવમા ગમ્મામાં જઘન્ય ૧-૨-૩ યાવત્ સંખ્યાતા ઊપજે છે. - સંજ્ઞી તિર્યંચ અને સંજ્ઞી મનુષ્ય આવીને મનુષ્યમાં ઊપજે છે. પરિણામ ગમા–નાણત્તા -આદિ સર્વ અધિકાર સંસી તિર્યંચ મનુષ્યના કહ્યા એ રીતે કહેવા, Page #587 -------------------------------------------------------------------------- ________________ - શ્રી ભગવતી ઉપાય છે. પરંતુ એટલી વિશેષતા છે કે સંજ્ઞી તિર્યંચ ત્રીજા-છઠ્ઠા નવમા ગમ્મામાં જઘન્ય ૧-૨-૩ યાવત્ સંખ્યાતા ઊપજે છે, અને સંજ્ઞી મનુષ્ય નવ ગમ્મા જઘન્ય ૧-૨-૩ યાવત્ સંખ્યાલ ઊપજે છે. - ૬ નારકી, ૧૦ ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી, ૧૨ દેવક, નવગ્રેવૈયા, ચાર અનુત્તર વિમન, એ ૩૨ સ્થાને નવ નવ ગમ્માને હિસાબથી ૩૨–૨૮૮ ગમ્મા થયા. ચાર ચાર નાણુત્તા (ફરકીને હિસાબથી ૩૨૮૪=૧૨૮ નાણત્તા (ફરક) થયા. સર્વાર્થસિદ્ધના ૩ ગમ્મા અસંસી મનુષ્યના ત્રણ ગમ્મા નાણત્તા (ફરક) નથી. પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાયમાં નવ-નવ ગમ્માના હિસાબે ૩૪૯=૭ ગમ્મા થયા. નાણત્તા (ફરક) પૃથ્વીકાયમાં ૬, અપકાયમાં ૬, વનસ્પતિકાયામાં છે એમ "૧૮ નાણુત્તા થયા. ત્રણ વિકેન્દ્રિય અને અસંજ્ઞી તિર્યંચમાં નવ-નવ - ગમ્માના હિસાબે ૪૪૯=૩૬ ગામે થયા. સંસી તિર્યંચ સંસી મનુષ્યમાં નવ-નવ ગમ્માના હિસાબે ૧૮ ગમ્મા થયા. સંજ્ઞી તિર્યંચના ૧૧ નાણત્તા, સંસી મનુષ્યના ૧૨ નાણત્તા એમ ૨૩ નાણત્તા થયા. કુલ ગમ્મા ૩૭૫. (૨૮૮+૬+૭+૩૬+૧૮=૩૭૫) થયા. કુલ નાણત્તા (ફરક) ૨૦૬ (૧૨૮+૧૦-૧૩૬-ર૩=૨૦ થયા) , એકવીસમે ઉદ્દેશ સમાપ્ત. ૨૨ મે ઉદેશે - ઘર એક વાણવ્યંતર દેવતાનું. અસી તિર્યંચ આવીને ઉત્પન્ન થાય છે. કેટલી સ્થિતિમાં ઉત્પન્ન થાય છે? જઘન્ય દસ હજાર વર્ષ, ઉત્કૃષ્ટ પલ્યના અસંખ્યાતમા ભાગની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે. બાકી પરિમાણ આદિના સર્વ અધિકાર તથા ગમ્મા, નાણત્તા આદિ રત્નપ્રભા પૃથ્વીમાં ઊપજવાવાળા અસંજ્ઞી તિર્યંચમાં કહ્યા એ રીતે કહેવા. ગમ્મા ૯, નાણત્તા પ થયા. - સંજ્ઞાતિય સંસી મનુષ્ય આવીને ઊપજે છે. કેટલી સ્થિતિમાં ઊપજે છે? જઘન્ય દસ હજાર વર્ષ ઉત્કૃષ્ટ એક પલ્પની સ્થિતિમાં ઊપજે છે. પરિસાણ આદિ સર્વ અધિકાર તથા ગમા-નાણુત્તા આદિ રત્નપ્રભા પૃથ્વીમાં ઊપજતા સંજ્ઞી તિર્યંચ, સંસી મનુષ્યમાં કહ્યા એ રીતે કહેવા Page #588 -------------------------------------------------------------------------- ________________ ગમ્મા અધિકાર ભગવતી શ. ૨૪ ૯. ૨૨ થી ૨૩ ૫૩૧” પરંતુ દેવતાની સ્થિતિ જઘન્ય દસ હજાર વર્ષ, ઉત્કૃષ્ટ એક પલ્યની સ્થિતિના ગમ્મા કહેવા, ગમ્મા ૧૮ થયા. નાણુત્તા ૧૮ થયા. તિય ચ યુગલિયા અને મનુષ્ય યુગલિયા એ બે પ્રકારના યુગલિયા ઊપજે છે. કેટલી સ્થિતિમાં ઊપજે છે? જઘન્ય દસ હજાર વર્ષ ઉત્કૃષ્ટ એક પલ્યની સ્થિતિમાં ઊપજે છે. પરમાણુ-ગમા—નાહ્ત્તા આદિ સ અધિકાર અસુરકુમારમાં ઊજવાવાળા બે પ્રકારના યુગલિયામાં કહ્યા એ રીતે કહેવા. = પરંતુ સ્થિતિ જઘન્ય દસ હાર વર્ષ, ઉત્કૃષ્ટ એક પલ્યની સ્થિતિના ગમ્મા કહેવા. પરંતુ ત્રીજા ગમ્મામાં મનુષ્ય યુગલિયાની અવગાહના જઘન્ય એક ગાઉ, ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની કહેવી. સ્થિતિ–તિય ચ અને મનુષ્યની બન્નેની જધન્ય એક પચ, ઉત્કૃષ્ટ ત્રણ પત્યેાપમની કહેવી. ગમ્મા ૧૮(૨૪=૧૮) થયા અને નાણુત્તા ૧૧ (૫+૬=૧૧) થયા. કુલ ગમ્મા ૪૫ (૯+૧૮+૧૮=૪૫) થયા. નાણુત્તા ૩૪ (૫+૧૮+૧૧=૩૪) થયા. બાવીસમા ઉદ્દેશે સમાપ્ત ત્રેવીસમે ઉદ્દેશેા :– ઘર એક જ્યાતિષીનું. એ પ્રકારના યુગલિયા આવીને ઉત્પન્ન થાય છે. કેટલી સ્થિતિમાં ઊપજે છે ? જઘન્ય પલ્પના આઠમો ભાગ, ઉત્કૃષ્ટ એક પલ્ય એક લાખ વર્ષની સ્થિતિમાં ઊપજે છે. પરિમાણુ–ગમ્મા-નાણુત્તા આદિ સર્વાં અધિકાર નાગકુમારની રીતે કહેવા. પરંતુ ત્રીજા ગમ્મામાં મનુષ્યની અવગાહના જઘન્ય એક ગાઉ ઝાઝેરી, ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની કહેવી. અને સ્થિતિ જઘન્ય એક પલ્ય એક લાખ વર્ષે ઉત્કૃષ્ટ ત્રણ પત્યેાપમની કહેવી. ખાકી સર્વ ગમ્મામાં જઘન્ય સ્થિતિ પલ્યના આઠમા ભાગની કહેવી. જ્ઞાન—નથી. અજ્ઞાન-૨, ગમ્મા-૭ કહેવા. (ચેાથા, છઠ્ઠા કહેવા નહિ.) તિર્યંચ યુગલિયાના ગમ્મા-(૧) પહેલા ગમ્મી-ઔધિક અને ઔષિક-પલ્યના આઠમો ભાગ, પલ્યને આઠમો ભાગ ત્રણ પત્યે પમ, એક લાખ વર્ષ. (૨) ખીજેગો ઔધિક અને જઘન્ય, પલ્યના આઠમો Page #589 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપમ ભાગ, ૫ અને આઠ | ભાગ ત્રણ પત્યે પમ, પાપમને આઠમો ભાગ. (૩) ત્રીજે ગો–ઓધિક અને ઉત્કૃષ્ટ-એક પલ્ય લાખ વર્ષ, એક પલ્ય એક લાખ વર્ષ, ત્રણ પલ્યોપમ, એક પલ્ય. એક લાખ વર્ષ, (૫) પાંચમે ગો-જઘન્ય અને જઘન્ય-પલ્યને આઠમો ભાગ, પલ્યને આઠમે ભાગ, પલ્યને આઠમો ભાગ (૭) સાતમે ગ ઉત્કૃષ્ટ અને ઔધિક-ત્રણ પલ્યોપમ, પલ્યને આઠમો ભાગ, ત્રણ પાપમ એક પ૫ લાખ વર્ષ, (૮) આઠમે ગો-ઉત્કૃષ્ટ અને જઘન્ય-ત્રણ પપમ, પલ્યને આઠમો ભાગ, ત્રણ પાપમ, પલ્પને આઠમ ભાગ (6 નવમે ગમે-ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ-ત્રણ પપમ એક પલ્ય લાખ વર્ષ, ત્રણ પલ્યોપમ એક પલ્ય લાખ વર્ષ. એ રીતે ૭ ગમે મનુષ્ય યુગલિયાના પણ કહેવા. ગમ્મા ૧૪ થયા. નાણત્તા ૧૧ થયા. - સંજ્ઞી તિર્યંચ અમે સંસી મનુષ્ય આવીને તિષીમાં ઊપજે છે. કેટલી સ્થિતિમાં ઊપજે છે? જઘન્ય પલ્યનો આઠમો ભાગ, ઉત્કૃષ્ટ એક પલ્પ લાખ વર્ષની સ્થિતિમાં ઊપજે છે. પરિમાણુ-આદિના સર્વ અધિકાર રત્નપ્રભા પૃથ્વીમાં ઊપજવાવાળા સંશી તિર્યંચ સંજ્ઞી મનુષ્યમાં કહ્યા એ રીતે કહેવા કાળના ૯ ગમ્મા સંસી તિર્યંચના આ રીતે કહેવા. (૧) પહેલે –ઓધિક અને ઓધિક–અંતર્મુહૂર્ત પલ્યને આઠમો ભાગ, ચાર ક્રોડપૂર્વ ચાર પપમ ચાર લાખ વર્ષ (૨) બીજે ગમ્મી-ઔધિક અને જઘન્ય અંતર્મુહૂર્ત પલ્યને આઠમો ભાગ ચાર કોડપૂર્વ અડધો પલ્ય. (૩) ત્રીજે ગમો-ઓધિક અને ઉત્કૃષ્ટ-અંતર્મુહૂર્ત એક પલ્ય લાખ વર્ષ, ચાર ઝાડપૂર્વ પલ્યોપમ ચાર લાખ વર્ષ. (૪) જે ગમે-જઘન્ય અને ઔધિક–અંતર્મુહૂર્ત પલ્યને આઠમો ભાગ, ચાર અંતર્મુહૂર્ત, ચાર પલ્યોપમ ચાર લાખ વર્ષ, (૫) પાંચમો ગો-જઘન્ય અને જઘન્યઅંતર્મુહૂર્ત પલ્યને આઠમો ભાગ ચાર અંતર્મુહૂર્ત ચાર પલ્યોપમને આઠમો ભાગ. (૬) છઠ્ઠો ગો-જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત એક પલ્ય લાખ વર્ષ, ચાર અંતર્મુહૂર્ત ચાર પલ્યોપમ, ચાર લાખ વર્ષ. ઉના, Page #590 -------------------------------------------------------------------------- ________________ પs!” ગમ્મા અધિકાર મંગવતી છે. ૨૪ છે. રેક થી ૨૪. (૭) સાતમો ગમે-- ઉત્કૃષ્ટ અને અધિક ક્રોડપૂર્વ પલ્યને આઠમે ભાગ ચાર કોડપૂર્વ ચાર પલ્યોપમ ચાર લાખ વર્ષ, (૮) આઠમો ગમે ઉત્કૃષ્ટ અને જઘન્ય કેડપૂર્વ પલ્યને અઠમો ભાગ, ચાર કેડપૂર્વ ચાર પલ્યને આઠમો ભાગ (૯) નવમો ગમે-ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ કેડપૂર્વ એક પલ્ય લાખ વર્ષ. ચાર કેડપૂર્વ ચાર પલ્યોપમ ચાર લાખ વર્ષ. એ રીતે નવ ગમ્મા સંજ્ઞી મનુષ્યના પણ કહેવા. પરંતુ અંતમુહૂર્તની જગ્યાએ પ્રત્યેક માસ કહેવા. ગમ્મા ૧૮ [ ૨૯=૧૮] થયા અને નાણત્તા ૧૮ [૧૦+૮=૧૮] થયા. કુલ ગમ્મા ૩ર [ ૧૪+ ૧૮=૩૨] અને નાણત્તા ૨૯ [૧૧+૧૮ઃર૯) થયા. ત્રેવીસમો ઉદ્દેશ સમાપ્ત. વીસમે ઉદેશે ઃ ઘર એક વૈમાનિક દેવતાનું. બે પ્રકારના યુગલિયા આવી વૈમાનિક દેવતામાં ઊપજે છે. કેટલી સ્થિતિમાં ઊપજે છે? પહેલા દેવલોકમાં જઘન્ય એક પલ્યની સ્થિતિમાં, બીજા દેવલોકમાં, એક પલ્ય ઝાઝેરી સ્થિતિમાં, ઉત્કૃષ્ટ ત્રણ-ત્રણ પલપમની સ્થિતિમાં ઊપજે છે. પરિમાણ આદિ સર્વ અધિકાર જ્યોતિષમાં ઊપજવાવાળા તિર્યંચ યુગલિયા અને મનુષ્ય યુગલિયામાં કહ્યા એ રીતે કહેવા પરંતુ ત્રીજા ગુસ્સામાં મનુષ્ય યુગલિયાની અવગાહના ત્રણ ગાઉ કહેવી. સ્થિતિ મનુષ્ય યુગલિયા અને તિર્યંચ યુગલિયા બન્નેની ત્રણ ત્રણ પલ્યોપમ કહેવી. દષ્ટિ–બે સિમદષ્ટિ-મિથ્યાષ્ટિ જ્ઞાન–ર–અજ્ઞાન-૨ ગમ્મા-૭. તિર્યંચ યુગલિયા પહેલા દેવકમાં ઉત્પન્ન થાય છે. એના ૭ ગમ્મા આ પ્રકારે કહેવા. (૧) પડેલે ગમે-ઓધિક અને ઔધિક :એક પલ્ય, એક પલ્ય, ત્રણ પલ્યોપમ (૨) બીજે ગમે-ૌધિક અને જઘન્ય-એક પલ્ય, એક પલ્ય, ત્રણ પલ્યોપમ એક પલ્ય. (૩) ત્રીજો ગમે-ઓધિક અને ઉત્કૃષ્ટ-ત્રણ પલ્યોપમ ત્રણ પશ્યપમ, ત્રણ પાપમ ત્રણ પલ્યોપમ, (૫) પાંચમે ગમ્મો-જઘન્ય અને જઘન્ય-એક પલ્ય એક પલ્યો એક પલ્ય એક પલ્પ (૯) સાતમે ગમે-ઉત્કૃષ્ટ અને ઓધિક – ત્રણ પભેપમ એક પલ્ય, ત્રણ પલ્યોપમ, ત્રણ પાપમ. (૮) આઠમે ગમે Page #591 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ક્રમ ઉત્કૃષ્ટ અને જઘન્ય-ત્રણ પલ્યોપમ એક પલ્ય ત્રણ પલ્યોપમ એક પલ્ય. ત્રણ પલ્યાપમ, ત્રણ પલ્યાપમ --- (૯) નવમા ગમ્મા-ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ ત્રણ પત્યેાપમ, ત્રણ પલ્યાપમ. એ રીતે છ ગમ્મા મનુષ્ય યુગલિયાના પણ કહેવા. પહેલા દેવલેાકના કથા એ રીતે બીજા દેવલોકના કહેવા. પરંતુ એટલા ફરક છે કે બીજા દેવલેાકમાં એક પશ્ય ઝાઝેરા કહેવા. ગમ્મા-૨૮ [૨X૭=૧૪૪૨=૨૮] થયા. નાણુત્તા [ફરક] ૨૨ [૫+૬=૧૧૪૨=૨૨.] સન્ની તિર્યંચ આવીને પહેલા દેવલેાકથી આઠમા દેવલાક સુધી ઊપજે છે. કેટલી સ્થિતિમાં ઊપજે છે? પડેલા દેવલેાકમાં જઘન્ય એક પલ્ય ઉત્કૃષ્ટ એ સાગરે પમ. બીજા દેવલાકમાં જઘન્ય એક પલ્ય ઝાઝેરી ઉત્કૃષ્ટ એ સાગરે પમ ઝાઝેરી. ત્રીજા દેવલેાકમાં જયન્ય એ સાગરોપમ ઉત્કૃષ્ટ સાત સાગરોપમ ચેાથા દેવલેાકમાં જઘન્ય બે સાગરોપમ ઉત્કૃષ્ટ સાત સાગરોપમ ઝાઝેરી. પાંચમા દેવલેાકમાં જઘન્ય સાત સાગરોપમ ઉત્કૃષ્ટ દસ સાગરોપમ, છઠ્ઠા દેવલેાકમાં જઘન્ય દસ સાગરોપમ ઉત્કૃષ્ટ ચૌઢ સાગરોપમ. સાતમા દેવલાકમાં જઘન્ય ચૌદ સાગરોપમ ઉત્કૃષ્ટ સત્તર સાગરોપમ આઠમા દેવલાંકમાં જઘન્ય સત્તર સાગરોપમ ઉત્કૃષ્ટ ૧૮ સાગરોપમની સ્થિતિમાં ઊપજે છે. પરિણામ આદુિના અધિકાર રત્નપ્રભા પૃથ્વીમાં ઊપજવાવાળા સન્ની તિયંચમાં કહ્યા એ રીતે કહેવા. પરંતુ તેમાં ફેર એટલેા કે ચાર દેવલાક સુધી છ સંઘયણુવાળા સન્ની તિયંચ ઉત્પન્ન થાય છે. પાંચમા છઠ્ઠા દેવલાકમાં પાંચ સંઘયણવાળા, અને સાતમા આઠમા દેવલેાકમાં ચાર સંઘયણવાળા ઉત્પન્ન થાય છે. કાયસ વેધના બે ભે— ભવાદેશ અને કાળાદેશ. ભવાદેશની અપેક્ષાએ જઘન્ય ૨ ભવ ઉત્કૃષ્ટ ૮ ભવ કરે છે. કાળાદેશની અપેક્ષાએ ૯ ગમ્મા હેાય છે. તે ઉપર કહેલી અલગ-અલગ સ્થિતિના કહેવા જોઇએ. (૧) પહેલા ગમો–ઓધિક અને ઔધિક–અંતર્મુહૂત એક પલ્ય, એક પલ્ય ઝાઝેરી, ૨ સાગરાપમ, એ સાગરોપમ ઝાઝેરી સાત સાગરોપમ ૧૦ સાગરાપમ, ૧૪ સાગરાપમ, ૧૯ Page #592 -------------------------------------------------------------------------- ________________ ગુભા અધિકાર ભગવતી શ–૨૪, ૩, ૨૪ ૫૩૫ . સાગરાપમ, ૪ ક્રેડપૂર્વ, આઠે સાગરાપમ, આઠ સાગરે પમ ઝાઝેરી, સ્ટ સાગરાપમ, ૨૮ સાગરોપમ ઝાઝેરી, ૪૦ સાગરોપમ ૫૬ સાગરોપમ, ૬૮ સાગરાપમ, ૭૨ સાગરોપમ (૨) બીજો ગમ્મો–ઔધિક અને જઘન્ય આંતર્મુહૂત એક પલ્ય-એક પલ્ય ઝાઝેરી ૨ સાગરે પમ, ૨ સાગરોપમ આઝેરી સાત સાગરોપમ, ૧૦ સાગરોપમ, ૧૪ સાગરેપમ, ૧૭ સાગરોપમ, ચાર ક્રેડપૂર્વ. ચાર પત્યેાપમ, ચાર પત્યેાપમાડ સાગરોપમ ૮ સાગરોપમ ઝાઝેરી, ૨૮ સાગરાપમ ૪૦ સાગરાપમ, પર્ સાગરાપમ, ૬૮ સાગરીષમ (૩) ત્રીજો ગમ્મી-ઔધિક અને ઉત્કૃષ્ટઅંતર્મુહૂત ૨ સાગરોપમ, ૨ સાગરોપપ ઝાઝેરી, સાત સાગરોપમ, સાત સાગરે પમ, ઝાઝેરી. ૧૦ સાગરોપમ, ૧૪ સારેષમ, ૧૭ સાગરે પમ ૧૮ સાગરોપમ ચાર ક્રેડપૂર્વ ૮ સાગરે પત્ર ૮ સાગરોપમ ઝઝેરી, ૨૮ સાગરાપા ૨૮ સાગરેપસ ઝેરી ૪૦ સાગરોપમ, પ૬ સાગરોપમ ૬૮ સાગરોપમ, ૭૨ સાગરોપમ (૪) ચેાથેા ગમ્મા-જઘન્ય અને ઔધિક– અંતર્મુહૂત એક પલ્પ, એક પલ્ય ઝાઝેરી એ સાગરે પમ, એ સાગરોપમ ઝાઝેરી ૭ સાગરોપમ ૧૦ સાગરોપમ, ૧૪ સાગરે પમ, ૧૭ સાગરે પદ્મ ૪ અંત દ્યૂત, ૮ સાગરોપમ, ૮ સાગરોપમ ઝાઝેરી, ૨૮ સાગરે પમ, ૪૦ સાગરોપમ, ૫૬ સાગરાપમ, ૬૮ સાગરોપમ ૬૮ સાગરોપમ છર સાગરાપમ. (૫) જઘન્ય અને જબન્ય-અંતર્મુહૂત એક પલ્પ એક પલ્ય ઝાઝેરી એ સાગરાપમ, ૨ સાગરોપમ ઝેરી, ૭ સાગરોપમ, ૧૦ સાગામ, ૧૪ સાગરાપમ, ૧૭ સાગરોપમ, ૪ અંતર્મુહૂત ચાર પત્યેાપમ ચાર પલ્યેાપમ ઝેરી ૮ સાગરોપમ ૮ સાગરોપમ ઝાઝેરી ૨૮ સાગરોપમ ૪૦ સાગરોપમ ૫૬ સાગરોપમ ૬૮ સાગરોપમ (૬) છઠ્ઠો ગમ્મા-જઘન્ય અને ઉત્કૃષ્ટ-અ ંતર્મુહૂત એક પલ્ય, એક પલ્ય ઝાઝેરી, ૨ સાગરોપમ એ સાગરાપમ ઝાઝેરી, સાત સાગરાપમ. સાત સાગરોપમ ઝાઝેરી, ૧૦ સાગરે પમ, ૧૪ સાગરોપમ ૧૭ સાગરેાપમ, ૧૮ સાગરે પમ ૪ અંતર્મુહૂત, ૮ સાગરે પમ, ૮ સાગરોપમ ઝાઝેરી ૨૮ સાગરાપમ, ૨૮ સાગરોપમ ઝેરી. ૪૦ સાગપમ, ૫૬ સાગરોપમ, ૬૮ સાગરોપમ ૭૨ સાગરપમ. (૭) સાતમો ગમ્મી-ઉત્કૃષ્ટ અને ઔધિક--ક્રેડપૂર્વ એક પુલ્ય, એક મૂલ્ય ઝાઝેરી, એ સાગરે પમ, બે સાગરાપમ ઝાઝેરી, સાત Page #593 -------------------------------------------------------------------------- ________________ ૧૩} શ્રી ભગવતો ઉપક્રમ સાગરાપમ, ૧૦ સાગરોપમ ૧૪ સાગરગમ ૧૭ સાગરોપમ ૪ ક્રેડપૂર્વ ૮ સાગરોપમ ૮ સાગરોપમ ઝાઝેરી, ૨૮ સાગરોપમ ૨૮ સાગરોપમ ઝાઝેરી, ૪૦ સાગરાપમ, ૫૬ સાગરોપમ, ૬૮ સાગરોપમ, ૭૨ સાગરોપમ (૮) આઠમો ગમ્મો-ઉત્કૃષ્ટ અને જઘન્ય- ક્રેડપૂર્વી એક પલ્ય એક પલ્ય ઝાઝેરી, એ સાગરોપમ, બે સગાપમ ઝઝેરી, ૭ સાગરોપમ, ૧૦ સાગરોપમ, ૧૪ સાગરોપમ ૧૭ સાગરોપમ ૪ ક્રેડપૂર્વ, ૪ પથ્થાષમ, ૪ પલ્યેાપમ ઝઝેરી, ૮ સાગરોપમ, ૮ સાગરે પત્ર ઝાઝેરી, ૨૮ સાગરે પમ, ૪૦ સાગરોપમ, ૫૬ સાગરાપમ, ૬૮ સાગરેાયમ. (૯) નવમો ગમ્મો-ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ ક્રોડપૂ એ સાગરોપમ ઝાઝેરી ૭ સાગરોપમ ૭ સાગરોપમ ઝાઝેરી, ૧૦ સાગરોપમ ૧૪ સાગરોપમ ૧૭ સાગરોપ૫, ૧૮ સાગરોપમ ચાર ક્રેડપૂર્વ આડ સાગરોપમ આડ સાગરોપપ ઝાઝેરી, ૨૮ સાગરોપમ ૨૮ સાગરોપમ ઝાઝેરી, ૪૦ સાગરોપમ, પ૬ સાગરોપમ, ૬૮ સાગરોપમ છર સાગરે પમ. મનુષ્ય પહેલા દેવલેાકથી આઠમા દેવલાક સુધી ઊપજે છે. એના પરિણામ આદિના અધિકાર શર્કરાપ્રભા પૃથ્વીમાં ઊપજવાવાળા સંજ્ઞી મનુષ્યના કહ્યા એ રીતે કહેવા. પરંતુ તેમાં ફેર એટલે કે, ચાર દેવલાક સુધી ૬ સંઘયણવાળા, મનુષ્ય ઉત્પન્ન થાય છે. પાંચમા છઠ્ઠા દેવલેાકમાં પાંચ સંઘયવાળ', સાતમાં આઠમા દેવલાકમાં ચર સંઘયણવાળા અને નવથી ખારમા દેવલેાકમાં ત્રણ સંઘયણવાળા, નવર્ઝવેયકમાં ૨ સંઘયણવાળા અને અનુત્તર વિમાનમાં એક સંઘયણવાળા ઉત્પન્ન થાય છે. એના કાળ સંબંધી ૯ ગમ્મા તિર્યંચ પંચેન્દ્રિયની રીતે કહેવા. પરંતુ એટલી વિશેષતા છે કે, પહેલા બીજા દેવલેાકમાં જબ્રુન્ય સ્થિતિ પ્રત્યેક માસની કહેવી. ત્રીજાથી આઠમા દેવલેાક સુધી જઘન્ય સ્થિતિ પ્રત્યેક વર્ષની કહેવી. ભાત્રાદેઢેણુ–બે ભવ, આઠ ભવ કરે છે. નવમા દેવલાકથી નવચૈત્રેયક સુધી જે મનુષ્ય જાય છે એના હું ગમ્મા કહેવા. સ્થિતિ પોતપોતાના ઘેલાકની કહેવી. જયા અપેક્ષાએ ૩ ભવ અને છ ભવ હાય છે, Page #594 -------------------------------------------------------------------------- ________________ ગમાં અધિકાર ભગવતી ૨. ૨૪ ઉ ૨૪ કાળના ૯ ગમ્મા આ પ્રકારે કહેવા : (૧) પડેલા ગમ્યા-ઔષિ અને ઔધિક બે પ્રત્યેક વર્ષ, ૧૮ સાપ, ૧૦ સાગરેપ ૨૦ સાગરેપમ, ૨૧ સાગરોપમ, ૨૨ સાગરેપમ, ર૩ સાગરેપમ, ૨૪ સાગરોપમ, ૨૫ સાગરોપમ, ૨૬ સાગરેપ, ૨૭ સાગરેપમ, ૨૦ સાગરેપમ, ૨૯ સાગરેપમ, ૩૦ સાગરોપમ, ચાર ઝડપૂર્વ પ૪ સાગરેપ, ૫૭ સાગરેપમ ૬૦ સાગરેપમ, ૬૩ સાગરેપમ ૬૬-૬૯ સાગરેપમ, ૭૨ સાગરેપમ, ૫ રાગરેપમ, ૭૮ સાગરેપમ, ૮૧ સાગરેપ, ૮૪ સાગરેપ, ૮૭ સાગરોપમ, ૯૦ સાગરોપમ ૯૩ સાગરમ, (૨) બીજે ગમે–ધિક અને જઘન્ય બે પ્રત્યેક વર્ષ, ૧૮ સાગરોપમથી લઈ એક એક સાગરેપમ વધારતા ૩૦ સાગરોપમ સુધી કહેવું. ચાર કોડપૂર્વ ૫૪ સાગરે૫મથી લઈ ત્રણ ત્રણ સાગરોપમ વધારતા ૯૦ સાગરોપ સુધી કહે !. (3) ત્રીજે ગમે ઓધિક અને ઉત્કૃષ્ટ– પ્રત્યેક વ ૧૯ રાગરેપમથી લઈ એક એક વધારતા ૩૧ સાગરોપમ સુધી ચાર કેડપૂર્વ પ૭ સાગરેપમથી લઈ ત્રણ ત્રણ સાગરે પણ વધારતા ૯૩ સાગરોપમ સુધી કહે. () છે ગ– જધન્ય અન ઓધિક-બે પ્રત્યેક વર્ષ ૧૮ સાગરેપપથી લઈ એક એક સાગરોપમ વધારતા ૩૦ સાગરોપમ સુધી, ચાર પ્રત્યેક વર્ષ, પ૭ સાગરેપમથી ૯૩ સાગરેપમ સુધી ત્રણ ત્રણ સાગરોપમ વધારતા જેતા કહેવું. (૫) પાંચમે ગમે–જઘન્ય અને જઘન્ય:- બે પ્રત્યેક વર્ષ ૧૮ સિગરેપમથી એક એક સાગરોપમ વધારતા ૩૦ સાગરોપમ સુધી ચાર પ્રત્યેક વર્ષ ૫૪ સાગરોપમથી ૯૦ સાગરોપમ સુધી ત્રણ ત્રણું સાગરેપ વધારતા જતા કહેવું. (૬) છ ગમે-જઘન્ય અને ઉત્કૃષ્ટ-બે પ્રત્યેક વર્ષ ૧૯ સાગરેપમથી એક એક સાગરેપમ વધારતા ૩૧ સાગરેપ સુધી ચાર પ્રત્યેક વર્ષ પ૭ સાગરેપમથી લઈ ૯૩ સાગરેપમ સુધી ત્રણ ત્રણ સાગરોપમ વધારતા કહેવું. (૭) સાતમો ગમે-ઉત્કૃષ્ટ અને ઔધિક–બે કોડપૂર્વ ૧૮ સાગરોપમથી લઈ એક એક સાગર વધારતા ૩૦ સાગરોપમ સુધી ચાર કે પૂર્વ. ૫૦ સાગરોપમથી લઈ ૯૩ સાગરેપમ સુધી ત્રણ ત્રણ સાગરે પણ વધારતા કહેવું. (૮) આઠમે ગમેઉિટ અને જઘન્ય-બે કેડપૂર્વ ૧૦ સાગરોપમથી લઈ ૩૦ સાગરોપમ સુધી, ૪ કેડપૂર્વ ૫૪ રા.રાપરથી ૯૦ સાગરેપમ સુધી ત્રણ Page #595 -------------------------------------------------------------------------- ________________ Ye શ્રી ભગવતી કંપન ત્રણ સાગરાપમ વધારતા જવું. (૯) નવમા ગમ્મા-ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ-એ કડપૂર્વ ૧૯ સાગરોપમથી લઈ એક એક વધારતા ૩૧ સાગરોપમ સુધી ચાર ક્રોડપૂર્વ ૫૭ સાગરોપમથી લઈ ૯૩ સાગરોપમ સુધી ત્રણ ત્રણ સાગરોપમ વધારતા કહેવું. ।। ચાર અનુત્તર વિમાનથી ૯ ગમ્મા સ્થિતિ જઘન્ય ૩૧ સાગરોપમ ઉત્કૃષ્ટ ૩૩. સાગરોપમ, જવા અપેક્ષાએ ત્રણ ભત્ર, ૫ ભવ કરે છે. (૧) પહેલા ગમ્મા–ઔધિક અને ઔષિક :– એ પ્રત્યેક વર્ષે ૩૧ સાગરોપમ ત્રણ ક્રાડપૂર્વ, ૬૬ સાગરોપમ (૨) બીજો ગમ્મા–ઔષિક અને જધન્યએ પ્રત્યેક વર્ષે ૩૧ સાગરોપમ, ત્રણ ક્રેડપૂર્વ ૬૨ સાગરોપમ (૩) ત્રીજો ગમ્મઔધિક અને ઉત્કૃષ્ટ-એ પ્રત્યેક વર્ષ ૩૩ સાગરોપમ ત્રણ ક્રેડપૂર્વ ૬૬. સાગરેાપમ (૪) ચેાથેા ગમ્મા-જઘન્ય અને ઔધિક–એ પ્રત્યેક વર્ષ ૩૧ સાગરોપમ ત્રણ પ્રત્યેક વર્ષે ૬૬ સાગરોપમ. (૫) પાંચમા ગુમ્મા-જઘન્ય અને જઘન્ય બે પ્રત્યેક વર્ષી, ૩૧ સાગરોપમ, ત્રણ પ્રત્યેક વર્ષ ૬૨ સાગરોપમ (૬) છઠ્ઠો ગમ્મા-જઘન્ય અને ઉત્કૃષ્ટ એ પ્રત્યેક વર્ષ ૩૩ સાગરોપમ, ત્રણ પ્રત્યેક વર્ષી, ૬૬ સાગરોપમ (૭) સાતમા ગમ્મે ઉત્કૃષ્ટ અને ઔધિક-બે ક્રેડપૂર્વ ૩૧ સાગરોપમ ત્રણ ક્રીડ, ૬૬ સાગરોપમ (૮) આઠમા ગમ્મા-ઉત્કૃષ્ટ અને જધન્ય એ ડપૂર્વ ૩૧ સાગરીપમ ત્રણ ક્રેડપૂર્વ ૬૬ સાગરોપમ (૯) નવમા ગમ્મ ઉત્ક્રુષ્ટ અને ઉત્કૃષ્ટ એ ક્રીડપૂર્વ ૩૩ સાગરોપમ ત્રણ ક્રોડપૂર્વ ૬ સાગરોપમ. રવિ સર્વાર્થસિદ્ધના ૩ ગમ્મા ૩૩ સાગરોપમની સ્થિતિથી કહેવા. ત્રીજો, ઠ્ઠો અને નવમે, એ ત્રણ ગમ્મા હેાય છે. જવા આશ્રી ત્રણ ભવ કરે છે. (૩) ત્રીજો ગમ્મા-ઔધિક અને ઉત્કૃષ્ટ-એ પ્રત્યેક વર્ષ ૩૩ સાગપમ એ ક્રેડપૂર્વ તેત્રીસ સાગરોપમ (૬) છઠ્ઠો ગમ્મા જઘન્ય અને ઉત્કૃષ્ટ એ પ્રત્યેક વર્ષ ૩૩ સાગરોપમ, એ પ્રત્યેક વર્ષે ૩૩ સાગરોપમ. (૯). નવમા ગમ્મા-ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ-એ ક્રેડપૂર્વ ૩૩ સાગરોપમ એ ક્રોડ ૩૩ સાગરોપમ. જુ. પહેલા દેવલાકના યુગલિયાના ગમ્મા−૧૪ (૨×૭=૧૪) મનુષ્ય તિય શના ૧૮ (૨૪૯=૧૮) એ ૩૨ ગમ્મા (૧૪૧૧૮=૩૨) થયા. એ Page #596 -------------------------------------------------------------------------- ________________ ગમ્મા અધિકાર ભગવત ૨ ૨૪ ઉ. ૨૪ રીતે બીજા દેવલેકના પણ ૩૨ ગમ્મા થયા. ત્રીજાથી આઠમા દેવલેક સુધી તિર્યચના ૫૪ (૬૪૯=૫૪) મનુષ્યના ૫૪ એ ૧૦૮ ગમ્મા (૫૪+૫૪=૧૦૮) થયા. નવમા દેવેલેકથી ચાર અનુત્તર વિમાન સુધી છ ઘર હોય છે. એ માટે મનુષ્યના ૫૪ ગમ્મા (૬૪૯=૫૪) થયાં. સર્વાર્થસિદ્ધના ત્રણ ગમ્મા થયા. એ સર્વે ૨૨૯ ગમ્મા (૩૨+૩+૧૦૮ +૫૪+૩=૨૨૯) થયા. નાણત્તા-પહેલા દેવલેકમાં ર૯ નાણત્તા, બીજા દેવલોકમાં ૨૯ નાણુત્તા. ત્રીજાથી આઠમા દેવલેક સુધી દરેકમાં ૧૬-૧૬ નાણત્તા હોવાથી (૧૬૪=૯૬) થયા. છઠ્ઠા, સાતમા, આઠમા દેવલોકમાં લેસ્થાનો ફરક નથી. એ માટે ત્રણ નાણત્તા ઓછા કરવાથી ૯૩ નાણત્તા થયા નવમા દેવલોકથી સર્વાર્થસિદ્ધ વિમાન સુધી સાત ઘર હોય છે. દરેકમાં છ છ નાણુત્તા હેવાથી. (૭૪૬૪૨) નાણત્તા થયા. એ સર્વ ૧૯૭ નાણત્તા (૨૯૨૯+૯૩+૪=૧૯૩) નાણુત્તા થયા. સર્વ ગમ્મા અને નાણત્તા (ફરક)ની જોડ :– (ફરક). ગમ્મા નાણત્તા ૨૪ મા શતકના પહેલા ઉદ્દેશા ઘર એક નારકીનું ૧૩૫ ૧૧૯ ૨૪ મા શતકના બીજાથી અગિયારમા ઉદ્દેશાઓ– સુધી ઘર ૧૦ ભવનપતિનાં.... ૪૫૦ ૨૪ મા શતકને બારમે ઉદ્દેશે ઘર એક પૃથ્વીકાયનું ૨૨૮ ૧૪૫ ૨૪ મા શતકને તેરમે ઉદ્દેશ ઘર એક અપકાયનું ૨૨૮ ૨૪ મા શતકને ચૌદમો ઉદ્દેશ ઘર એક તેઉકાયનું ૧૦૨ ૮૯ » , , ૧૫ મે , વાયુકાયનું ૧૦૨ ૮૯ * * * ૧૬ , , , વનસ્પતિકાયનું ૨૨૮ ૧૪૫ > > ) ૧૭ , , , , બેઈન્દ્રિયનું ૧૦૨ ૮૯ » , તેઈન્દ્રિયનું ૧૦૨ - ૮૯ » » » ૧૯ ક બ » , રેન્દ્રિયનું ૧૦૨ ૮૯ એ છે ૨૦ - અતિચ પંચેન્દ્રિયનું ૩૪૫ ૧૯૭ ३४० ૧૪૫ Page #597 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ૨૪ મા શતકના ૨૧ મે. ઉદ્દેશે ઘર એક મનુષ્યનું ૨૨ ૧ ,,,, ,, }} }, "" '' ܕܕ ܕܕ ૨૩ ૨૪ "" 29 ' ,, ', ,, 29 "" "" '' શ્રી ભગવતી ઉપક્રમ ૩૯પ ૪૫ વાગુષ્ય તરનું જ્યાતિષી દેવનું ૩૨ વૈમાનિક દેવનું ૨૨૯ ૯૫૦ ગમ્મા સંખ્યાતા ઊપજવાવાળાના. ૨૦૬ ૩૪ ૨૯ ૧૯૩ ૨૮૦૫ ૧૯૯૮ આ સર્વ ગમ્યા ૨૮૦૫ થયા અને નાણુત્તા (ફરક) ૧૯૯૮ થયા. મનુષ્ય ૩૪ સ્થાન-૭ નારકી ૧૦ ભવનપતિ વાણવ્યંતર જ્યાતિષી, ૧૨ દેવલોક, નવપ્રૈવેયક, અનુત્તર વિમાન અને સર્વાસિદ્ધમાં જાય છે. અને ૩૩ સ્થાન (સાતમી નારકી સિવાય)થી આવે છે. એ ૬૭ થયા. એને ૯ ગુણા કરવાથી ૬૦૩ થયા. એમાં સર્વાર્થ સિદ્ધના ૬ ગા જવાના અને ૬ ગમ્મા આવવાના એ ૧૨ ગમ્મા ઘટાડવાથી ૫૯૧ ગમા રહ્યા. મનુષ્ય યુગલિયા અને તિર્યંચ યુગલિયા મરીને ૧૪ સ્થાન (૧૦ ભવનપતિ વાણવ્યંતર, જયાતિષી, પહેલા બીજા દેવલાક )માં જાય છે. એના ૧૪૪૨=૨૮૪=૨૫ર ગમ્મા થયા. એમાંથી જ્યાતિષી પહેલા બીજો દેવલાક એ ૩ સ્થાનમાં મનુષ્ય યુગલિયા અને તિયંચ યુગલિયા જવાથી ૬+૬=૧૨ થયા. ( ચેાથેા અને ઠ્ઠો ) ઘટાડવાથી ૨૪૦ ગમ્મા રહ્યા. મનુષ્ય મરીને ૯ સ્થાનમાં (પાંચ સ્થાવર, ૩ વિકલેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય) જાય છે. એના ૯૪=૮૧ ગમ્મા થયા. મનુષ્યમાં ૮ સ્થાનથી (પૃથ્વી, પાણી, વનસ્પતિ, ૩ વિકલેન્દ્રિય અસંજ્ઞા તિર્યંચ પંચેન્દ્રિય સંજ્ઞા તિર્યંચ પ ંચેન્દ્રિય) આવે છે. તેના ત્રણ-ત્રણ ગમ્મા (ત્રીજો-ડ્રો-નવમે!) ૮૪૩=૨૪ થયા. મનુષ્યમાં અસની મનુષ્ય આવે છે. તેના ૧ છઠ્ઠો ગમ્મા. મનુષ્યમાં સ ંજ્ઞી મનુષ્ય આવે છે. તેના ૯ ગમ્મા થયા. સંજ્ઞી તિયÖચમાં સન્ની અને અસંજ્ઞી તિય ચ આવે છે. તેના ૨-૨ ગમ્મા (ત્રીજો અનેનવમા) ૨૪૨=૪ ગમ્મા થયા. એ પ્રકારે ૫૯૧-૨૪૦+૮૧+૨૪+૧+૪=૫૦ ગા સંખ્યાતા ઊપવાવાળાના થયા. Page #598 -------------------------------------------------------------------------- ________________ ગમ્મા અધિકાર ભગવતી શ-૨૪. ઉ-૨૪ : : ૧૮૫૧ ગમ્મા અસંખ્યાતા ઊપક્વાવાળાના. અસંશી તિર્યંચ પંચેન્દ્રિય મરીને ૧૨ સ્થાન (દસ ભવનપતિ વાણુવ્યંતર પહેલી નરકમાં જાય છે. સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય ૨૭ સ્થાને (૧૦ ભવનપતિ વાણવ્યંતર, જ્યોતિષી, પહેલાથી આઠમા દેવલોક૭ નરક)માં જાય છે. અને એ જ ર૭ સ્થાનથી આવે છે. એ ૨૭+૨૭=૧૪ સ્થાન થયાં. પૃથ્વી પાણી–વનસ્પતિમાં ૧૪ પ્રકારના દેવતા [૧૦ ભવનપતિ, વાણુવ્યંતર, જોતિષી, પહેલું બીજું દેવલોક] આવે છે. આ ૩૪૧૪=૪૨ સ્થાન થયાં. પાંચ સ્થાવર ત્રણ વિકવેન્દ્રિય તિર્યંચ પંચેન્દ્રિય એ હું સ્થાનમાં ૧૦ સ્થાન (પાંચ થાવર ત્રણ વિકસેન્દ્રિય સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયઅસંજ્ઞાતિય ચ પંચેન્દ્રિય)નાં આવે છે. એ ૯૪૧૦=૯૦ સ્થાન થયાં. એ ૧૨૫૪+૪+૯૦=૧૯૮ સ્થાનના નવ-નવ ગમ્મા હોવાથી ૧૯૮૪=૧૭૮૨ ગમ્મા થયા. ' ઉપરોક્ત ૯ સ્થાનોમાં અસંસી મનુષ્ય આવે છે. તેના ત્રણ ગમ્મા (૪–૫-૬) થાય છે એ ૯*૩=૨૭ ગમ્મા થયા. મનુષ્યમાં ૮ સ્થાન (પૃથ્વી, પાણી, વનસ્પતિ ૩ વિકલેન્દ્રિય, અસંસી તિર્યંચ પંચેન્દ્રિય, સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય)નાં આવે છે. તેના ૬-૬ ગમ્મા (૧, ૨,૪,૫,૭,૮) હેવાથી ૮૪=૪૮ ગમ્મા થયા. મનુષ્યમાં અસંસી મનુષ્ય આવે છે. તેના ૨ ગમ્મા (૪૫) હોય છે. આ પ્રકારના ૧૭૮૨+૨૭૫૪૮+૨=૧૮૫૯ ગમ્મા થયા. સંસી તિર્યંચમાં સંસી તિર્યંચ અને અસંશી તિર્યંચ આવે છે. તેના ૨-૨ ગમ્મા (૩-૯) ૨૪૨=૪ (યુગલિયા હેવાથી) સંખ્યાતામાં ગણાય છે. તથા વનસ્પતિ મરીને વનસ્પતિમાં ઉત્પન્ન થાય છે. તેના ચાર ગમ્મા (૧-૨-૪-૫) બે ભવ અનંત ભવના છે. એવી રીતે, આ ૮ ગમ્મા ઓછા કરવાથી ૧૮૫૯-૮=૧૮૫૧ વાગ્મા અસંખ્યાતા, ઊપજવાવાળાના છે. ચાર ગમ્મા અનંતા ઊપજવાવાળાના.. Page #599 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપક્રમ - વનસ્પતિ મરીને વનસ્પતિમાં ઊપજે છે. એના ચાર ગમ્મા (૧-૨-૪–૫) અનંતા ઊપજવાના છે.--- સંખ્યાતાના ૫૦, અસંખ્યાતાના ૧૮૫૧ અને અનંતાના ૪. આ પ્રકારે કુલ ૫૦+૧૮૫૧+૪=૩૮૦૫ ગમ્મા થયા. ઓધિક જઘન્ય ઉત્કૃષ્ટ કુલ ગમા ૧. જઘન્ય ઉત્કૃષ્ટ ૨ ભવના ૨૬૧ ૨૪૯ ૨૬૪ ૭૭૪ ૨. જઘન્ય ૨ ભવ ઉત્કૃષ્ટ ૮ ભવના ૪૯૬ પર૬ ૬૨૪ ૧૬૪૬ ૩. જઘન્ય ૨ ભવ ઉત્કૃષ્ટ અસંખ્યાતા ભવના ૪૮ ૪૮ ૦ ૯૬ ૪. જઘન્ય ર ભવ ઉત્કૃષ્ટ અનંતા ભવના ૨ ૨ ૦ ૪ ૫. જઘન્ય ૨ ભવ ઉત્કૃષ્ટ " સંખ્યાતા ભવના ૭૮ ૭૮ ૦ ૧૫૬ ૬. જઘન્ય ૩ ભવ ઉત્કૃષ્ટ ૭ ભવના ૧૭ ૭. જઘન્ય ૨ ભવ ઉત્કૃષ્ટ ૬ ભવના ૧૮ ૧૮ ૧૫ ૫૧ ૮. જઘન્ય ૩ ભવ ઉત્કૃષ્ટ ૫ ભવના ૪ ૯ જઘન્ય ૨ ભવ ઉત્કૃષ્ટ કભવના ૩ ૩ ૬ ૧૨ ૧૦, જઘન્ય ઉત્કૃષ્ટ ૩ ભવના ૧ ૧ ૧ ૩ – – – – – – – – ૨૮ ૯૪૬ ૯૩૧ ૨૮૦૫ છે જ યોગના ૨૮ બેલેને અલ્પ બડુત્વ - શ્રી ભગવતી સૂત્ર શ. ૨૫ ઉ. ૧ને અધિકાર - સર્વ સંસારી જીના ૧૪ પ્રકાર છે. (૧) સૂમ એકેદ્રિય (૨) બાદર એકેંદ્રિય, (૩) બેઈદ્રિય, () તેઈદ્રિય, (૫) ચૌદ્રિય, (૬) અસંસી પચેંદ્રિય, (૭) સરી પચંદ્રિય એ સાતના અપર્યાપ્તા અને પર્યાપ્તા કુલ મળીને ૧૪. Page #600 -------------------------------------------------------------------------- ________________ પગને અલ્પાબહવે શ૨૫. ૬-૧ એ ૧૪ પ્રકારના જીવમાં જઘન્ય ઉત્કૃષ્ટ ગ અપેક્ષાથી અપબહુત કહે છે. ૧. સર્વથી થડા અપર્યાપ્ત સૂક્રમ એકેદ્રિયના જઘન્ય ગ. ૨. તેથી અપર્યાપ્ત બાદર એકેંદ્રિયના જઘન્ય ગં અસંખ્યાત ગુણ. ૩. તેથી અપર્યાપ્ત બેઈદ્રિયના જઘન્ય ગ અસંખ્યાત ગુણ. ૪. તેથી અપર્યાપ્ત તેઈદ્રિયના જઘન્ય વેગ અસંખ્યાત ગુણ. ૫. તેથી અપર્યાપ્ત ઇંદ્રિયના જઘન્ય યોગ અસંખ્યાત ગુણા. ૬. તેથી અપર્યાપ્ત અસંજ્ઞી પંચેંદ્રિયના જઘન્ય ગ અસંખ્યાત ગુણ. ૭. તેથી અપર્યાપ્ત સંજ્ઞી પંચેંદ્રિયના જઘન્ય વેગ અસંખ્યાત ગુણ ૮. તેથી પર્યાપ્ત સૂક્રમ એકેદ્રિયના જઘન્ય વેગ અસંખ્યાત ગુણા. ૯. તેથી પર્યાપ્ત બાદર એકેદ્રિયના જઘન્ય વેગ અસંખ્યાત ગુણા. ૧૦. તેથી અપર્યાપ્ત સૂકમ એકેદ્રિયના ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાત ગુણા. ૧૧. તેથી અપર્યાપ્ત બાદર એકેંદ્રિયના ઉત્કૃષ્ટ પેગ અસંખ્યાત ગુણા. ૧૨, તેથી પર્યાપ્ત સૂફમ એકેંદ્રિયના ઉત્કૃષ્ટ યંગ અસંખ્યાત ગુણ. ૧૩. તેથી પર્યાપ્ત બાદર એકેદ્રિયના ઉ ટ ગ અસંખ્યાત ગુણા.. ૧૪. તેથી પર્યાપ્ત બેઇદ્રિયના જઘન્ય વેગ અસંખ્યાત ગુણા. ૧૫. તેથી પર્યાપ્ત તે ઇન્દ્રિયના જઘન્ય યોગ અસંખ્યાત ગુણ : ૧૬. તેથી પર્યાપ્ત ચૌરેન્દ્રિયના જઘન્ય વેગ અસંખ્યાત ગુણા. ૧૭. તેથી પર્યાપ્ત અસંજ્ઞી પંચેંદ્રિયના જઘન્ય વેગ અસંખ્યાત ગુણા. - આત્મપ્રદેશના પરિપંદન (કંપન)ને યોગ કહે છે. તે યુગ વીતરાકર્મના પશમાદિની વિચિત્રતાથી અનેકવિધ હોય છે. કોઈ છે ને આશ્રયી અલ્પ યોગ હોય છે, અને તે જ બીજા છવની અપેક્ષાએ ઉત્કૃષ્ટ હેય છે. તેનાં ચૌદ છવ સ્થાનકને આશ્રયી પ્રત્યેકના જઘન્ય અને ઉત્કૃષ્ટ ભેદ ગણાતાં ૨૪ પ્રકાર થાય છે. આ સૂત્રમાં તેના અ૯૫ બહુત્વનું કથન છે. તેમાં સૂક્ષ્મ અપર્યાપ્ત એકેદ્રિયનો જઘન્ય યોગ સૌથી અલ્પ હોય છે. કારણ કે તેઓનું શરીર સૂક્ષ્મ હોવાથી અને અપર્યાપ્ત હોવાને લીધે અપૂર્ણ હોવાથી બીજા બધા ભેગા કરતાં તેનો યોગ સૌથી થોડો છે, અને તે કામણ શરીર દ્વારા ઔદારિક પુદગલો ગ્રહણ કરવાના પ્રથમ સમયે હેાય છે, અને પછી સમયે સસ્પે યેરની વૃદ્ધિ થાય છે, અને તે ઉત્કૃષ્ટ યોગ પર્યત વધે છે. Page #601 -------------------------------------------------------------------------- ________________ 4 . થી લંગવતી ૫ ૧૮. સેિથી પર્યાપ્ત સંસી પક્રિયતા જન્ય રોગ અસંખ્યાત ગુણ. ૧૯. તેથી અપપ્ત બેઇદ્રિયના ઉત્કૃષ્ટ યુગ અસંખ્યાત ગુણા." ૨૦. તેથી અપર્યાપ્ત તેઈદ્રિયના ઉત્કૃષ્ટ યુગ અસંખ્યાત ગુણ.. ૨૧. તેથી અપર્યાપ્ત ચૌરેન્દ્રિયના ઉત્કૃષ્ટ વેગ અસંખ્યાત ગુણા. . તિથી અપર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિયાના ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાત ગુણ, ૨૩. તેથી અપર્યાપ્ત સંસી પંચેન્દ્રિયના ઉત્કૃષ્ટ યુગ અસંખ્યાત ગુણા. ૨૪. તેથી પર્યાપ્ત બેઈદ્રિયના ઉલ્ટ વેગ અસંખ્યાત ગુ. . ૨૫. તેથી પર્યાપ્ત તેઈદ્રિયના ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાત ગુણા. છે. તેથી પર્યાપ્ત રેન્દ્રિયના ઉત્કૃષ્ટ યુગ અસંખ્યાત ગુણા. ૨૭. તેથી પર્યાપ્ત અસંજ્ઞી પંચેયિના ઉત્કૃષ્ટ યુગ અસંખ્યાત ગુણા. ૨૮, તેથી પર્યાપ્ત સંજ્ઞી પંચૅટ્રિયના ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાત ગુ. - સમયોગી વિષયોગી ગૌતમ : હે ભગવન્ ! પ્રથમ સમયમાં ઉત્પન્ન બે નચિક સમયેગી હોય છે કે વિષમયેગી હોય છે? મહાવીર : હે ગૌતમ! તે બને કદાચ સમયોગી હોય છે અને કદાચ વિષમયેગી હોય છે. - ગૌતમઃ હે ભગવાન ! એનું શું કારણ? * મહાવીરઃ હે ગૌતમ! @ આડારક નૈરયિકની અપેક્ષાએ -અનાહારક નૈરયિક અને અનાહારક નૈરયિકની અપેક્ષાએ આહારક નરયિક : - @ આહારક નારકની અપેક્ષાએ અનાહારક હીનયોગવાળા હોય છે. કેમકે જે નારક ઋજુમતિથી આવીને આહારકપણે ઉત્પન્ન થાય છે તે નિરંતર આહારક હોવાથી પુદ્ગલથી ઉચિત (પુ) હોય છે, એટલે તે અવિક યોગવાળા છે. જે નારક વિગ્રહગતિથી અનાહારકપણે ઉત્પન્ન થાય છે તે અનાહારક હોવાથી પુદગલોથી ઉપચિત હોતા નથી. એ માટે તે હીનયોગવાળા હોય છે. જે નારક સમયની વિગ્રહગતિથી અનાહારકપણે ઉત્પન્ન થાય અથવા ઋજુગાથા આવીને આહારકપણે ઉત્પન્ન થાય છે તે બંને એકબીજાની અપેક્ષાએ સમાન પગવાળો હોય છે. Page #602 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ચાગના અલ્પ. ભગવતી શૂ. ૨૫ કુ. ૧ ૧૫ કદાચ ક્ષીણયાગી, કદાચ તુલ્યાગી, કદાથ અધિકયેાગી હાય છે, અર્થાત્ આહારક નૈરિયેકની અપેક્ષાએ અનાહારક તૈયિક હીયોગી હાય છે. અનાહારક નેરચિકની અપેક્ષા આડારક નૈચિક અધિક્યોગી હોય છે; એ આહારક નચિક અથવા એ અનાહારક નૈયિક સમયેાગી (તુલ્યયેાગવાળા) હાય છે. જે હીનયોગી હાય છે, તે અસંખ્યાત ભાગ સખ્યાત ભાગહીન અથવા અસંખ્યાત ગુણુડ્ડીન અથવા હીન, આ રીતે 7 ચૌઠાણ વડિયા હોય છે. 000000 હીન અથવા સંખ્યાતગુણ પંદર યાગાના અલ્પ બહુત્વ શ્રી ભગવતી સૂત્ર શ. ૫. . ૧ ના અધિકાર ચાગ ૧૫ પ્રકારના છે :~ [૧] સત્યમનયાગ [૨] અસત્યમન ચેગ [૩] મિશ્રમનયોગ [૪] વ્યવહાર મનયોગ [૫] સત્ય વચનયાત્ર પ્રથમ સમયના ઉત્પન્ન એ નૈરિયક્રમાં યોગાનું તારતમ્ય ચૌહાડિયા આ પ્રકારે સમજવું. (૧) એક જીવ એક સમયના આહારક મ ુકતિથી આવેલ છે અને બીજા જીવ એક સમયના આહારક દૃલિકાગતિથી આવેલ છે. એ બન્નેના યાગ અસંખ્યાત ભાગ ન્યૂનતાધિક છે. ; (૨) એક જીવ એક સમયની આહારક મ ુકગતિથી આવેલ છે. અને ખીન્ને જીવું એ સમયની આહારક વક્રગતિથી આવેલ છે. એ બન્નેને યોગ સંખ્યાતભાગે ન્યૂનાધિક છે. (૩) એક જીવ એક સમયને આહારક ભગતિ કરીને આવેલ છે અને ખીજો જીવ એક સમયના અનાહારક એક વક્રગતિ કરીને આવેલ છે. એ બન્નેને યેાત્ર સખ્ય'તગુણુ ન્યૂઝાધિક છે. (૪) એક જીવ એક સમયને આહારક મધુકગતિથી આવે છે અને ખીજે જીવ એ સમયના અનાહારક એ વક્રગતિથી આવ્યા છે. એ બન્ને યેગ અસખ્યાતગુણ ચૂનાધિક છે. જે અધિયોગી હોય છે તે પણ અસંખ્યાતભાગ અધિક કે સંખ્યાતભાગ અતિ કે અસંખ્યાતગુ! અધિક કે સંખ્યાતગુણુ અધિક આ રીતે, ચૌઠાણુયા અધિક હેય છે. આ કારણુથી નૈરિયેક કદાચ સમયોગી કદાચ વિષયેગી હોય છે. આ રાતે ચોવીસ દડકમાં કહેવું. Page #603 -------------------------------------------------------------------------- ________________ - થી ભગવતી ઉપમા [૬] અસત્ય વચનોગ, [ મિશ્ર વચનગ [૮] વ્યવહાર વચનગ 0િ ઔદ્યારિક કાગ [૧૦] દારિક મિશ્ર કાયસેગ [૧૧] વૈક્રિય કાગ [૧૨] વૈકિય મિશ્ર કાગ [૧૩] આહારક કાગ [૧૪] આહારક મિશ્ર કાયસેગ [૧૫] કામણ કાયયોગ. એ ૧૫ યુગમાં જઘન્ય, ઉત્કૃષ્ટ યુગને અલ્પબહુર્વ કહે છે - [૧] કાશ્મણ શરીરને જઘન્ય ગ સર્વથી ઘડે છે. રિ) તેથી ઔદારિક મિશ્રને જઘન્ય રોગ અસંખ્યાત ગુણા. [3] તેથી વૈક્રિય મિશ્રને જઘન્ય ગ અસંખ્યાત ગુણા. [૪] તેથી દારિક શરીરને જઘન્ય એગ અસંખ્યાત ગુણા. [૫] તેથી વિકિય શરીરનો જન્ય રોગ અસંખ્યાત ગુણા. [૬] તેથી કાશ્મણ શરીરને ઉત્કૃષ્ટ યુગ અસંખ્યાત ગુણા. [9] તેથી આહારક મિશ્રનો જઘન્ય યોગ અસંખ્યાત ગુણા. [૮] તેથી આહારક મિશ્રને ઉકૃષ્ટ યુગ અસંખ્યાત ગુણા. [૯–૧૦] તેથી દારિક મિત્ર અને વૈકિય મિશ્રને ઉત્કૃષ્ટ યુગ - પરસ્પર તુલ્ય અસંખ્યાત ગુણા. [૧૧] તેથી વ્યવહાર મનોગને જઘન્ય વેગ અસંખ્યાત ગુણા. [૧૨] તેથી આહારક શરીરને જઘન્ય યોગ અસંખ્યાત ગુણા [૧૩ થી ૧૯) તેથી ત્રણ પ્રકારના મનમાં અને ચાર પ્રકારના વચનગ, એ સત પરસ્પર તુલ્યના જઘન્ય વેગ અસંખ્યાત ગુણા. [૨૦] તેથી આહારક શરીરના ઉત્કૃષ્ટ યુગ અસંખ્યાત ગુણ. [[૨૧થી ૩૦] તેથી ઔદારિક શરીર, વૈકિય શરીર ચાર પ્રકારના મનયોગ અને ચાર પ્રકારના વચગ એ દસ પરસ્પર તુલ્યના ઉત્કૃષ્ટ યુગ અસંખ્યાત ગુણ. જીવ દ્રવ્ય અજીવ દ્રશ્ય શ્રી ભગવતી સૂત્ર શ. ૨૫ ઉ. ૨ ને અધિકાર ગૌતમ હે ભગવન ! દ્રવ્ય કેટલા પ્રકારનાં છે? Page #604 -------------------------------------------------------------------------- ________________ છ છવદ્રવ્ય ભગવતી શ. ૨૫ ઉ ૨ પs મહાવીર ઃ હે ગૌતમ! દ્રવ્ય બે પ્રકારનાં છેઃ છવંદ્રવ્ય અને અજીબ દ્રવ્ય. ગૌતમ? હે ભગવન્! અજીવ દ્રવ્ય કેટલા પ્રકારનાં છે? : - મહાવીર ઃ હે ગૌતમ! બે પ્રકારનાં છે? રૂપી અંજીવ દ્રવ્ય અને અરૂપી અજીવ દ્રવ્ય. ગૌતમ : હે ભગવન ! રૂપી અજીવ દ્રવ્યના કેટલા ભેદ છે? મહાવીરઃ હે ગૌતમ! ચાર ભેદ છે? કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ પુલ. ગૌતમ? હે ભગવન્! અરૂપી અજીવ દ્રવ્યના કેટલા ભેદ છે? મહાવીરઃ હે ગૌતમ! દસ ભેદ છે? ધર્માસ્તિકાયના સ્કંધ, દેશ અને પ્રદેશ; આકાશાસ્તિકાયના સ્કંધ, દેશ અને પ્રદેશ અધૂમસ્તિકાયના સ્કંધ, દેશ અને પ્રદેશ અને દસમો કાળ દ્રવ્ય. ગૌતમ? હે ભગવન! રૂપી અજીવ દ્રવ્ય સંખ્યાત છે, અસંગ ખ્યાત છે કે અનંત છે? મહાવીર : હે ગતમ! સંખ્યાત નહિ, અસંખ્યાત નહિ, પરંતુ અનંત છે. ગૌતમ? હે ભગવન ! એનું શું કારણ છે? મહાવીરઃ હે ગૌતમ! પરમાણુ યુગલ અનંત છે, બે પ્રદેશી કંધ અનંત છે યાવત્ દસ પ્રદેશ સ્કંધ અનંત છે. સંખ્યાત પ્રદેશી કંધ અનંત છે. અસંખ્યાત પ્રદેશી સ્કંધ અનંત છે. અનંત પ્રદેશી કંધ અનંત છે. આ કારણથી રૂપી અજીવ દ્રવ્ય અનંત છે. - ગૌતમ : હે ભગવન્! જીવ દ્રવ્ય સખ્યાત છે, અસંખ્યાત છે કે અનંત છે? મહાવીર : હે ગૌતમ! જીવ દ્રવ્ય સંખ્યાત નથી, અસંખ્યાત નથી પરંતુ અનંત છે.. Page #605 -------------------------------------------------------------------------- ________________ પી શ્રી મંગલ હૈપ . - ગૌતમ : હે ભગવન ! એનું શું કારણ? મહાવીરઃ હે ગૌતમ! ૨૩ દક્કના જીવ અસંખ્યાત છે અને વનસ્પતિકાયના જીવ તથા સિદ્ધ ભગવાન અનંત છે. - ગૌતમ: હે ભગવન્! જીવ દ્રવ્ય અજીવ દ્રવ્યના કામમાં આવે છે કે અજીવ દ્રવ્ય જીવ દ્રવ્યના કામમાં આવે છે? | મહાવીરઃ હે ગૌતમ ! અજીવ દ્રવ્ય જીવ દ્રવ્યના કામમાં આવે છે પરંતુ જીવ દ્રવ્ય અજીવ દ્રવ્યના કામમાં આવતા નથી. જીવ દ્રવ્ય અજીવ દ્રવ્યને ગ્રહણ કરીને ૧૪ બેલેમાં પરિણમવે છે. ૫ શરીર, ૫ ઈદ્રિય, ૩ યેગ, ૧ શ્વાસોશ્વાસ, નારકી અને દેવતા - એ ચૌદ્ધ દંડકના જીવ ૧૨ બેલેમાં પરિણમાવે છે. (દારિક અને આહારક એ બે શરીર એનાં નથી) ચાર સ્થાવરના જીવ ૬ બેલેમાં પરિણુમાવે છે. (૩ શરીર ૧ ઈદ્રિય, લગ, ૧ શ્વાસોશ્વાસ) વાયુકાયના જીવ ૭ બેલેમાં પરિણમાવે છે. (વૈકિય શરીર વધ્યું) બેઈદ્રિયજીવ ૮ બેલેમાં પરિણમાવે છે. (૩ શરીર, ૨ ઈદ્રિય, ર ગ, ૧ શ્વાસે શ્વાસ) તેઈદ્રિય જીવ ૯ બેલેમાં એક ઈદ્રિય વધી) અને ચરેન્દ્રિય જીવે જ બેલેમાં (એક ઈદ્રિય વધી) પરિણુમાવે છે. તિર્યંચ પચેંદ્રિય જીવ ૧૩ બેલેમાં આહારક શરીર છોડીને) પરિણુમાવે છે. મનુષ્ય ૧૪ બેલેમાં પરિણુમાવે છે. - ગૌતમ: હે ભગવન્! લેક તે અસંખ્યાત પ્રદેશ છે. એમાં અનંત જીવ અને અનંત અજીવ દ્રવ્ય કેવી રીતે સમાયાં છે? . મહાવીર હે ગૌતમ ! કૂટાગારશાળા તથા પ્રકાશના દષ્ટાંતથી સમાયાં છે. * ગૌતમ: હે ભગવન! લેકના એક આકાશ પ્રદેશ પર કેટલી શિથી આવીને પુદ્ગલ એકઠા થાય છે? @ છવ દ્રવ્ય સચેતન હોવાથી અજીવ દ્રવ્યને ગ્રહણ કરીને શરીરાદિ રૂપથી એને પરિગ કરે છે. એ માટે જીવ ભીકતા છે. અજીવ દ્રવ્ય અચેતન હોવાથી માહ (ગ્રહણ કરવા યોગ્ય) છે, માટે એ જીવનો ભોગ છે. Page #606 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિ સ્થિત ભગવતી શ. ૨૫ ૩ ૨ ૫૪૯ મહાવીર : હું ગૌતમ ! નિર્વ્યાઘાત (પ્રતિમધ-રુકાવટ ન હેાય તા) અપેક્ષાએ જ દિશાના પુદ્ગલ આવીને એકઠા હાય છે. વ્યાઘાત (પ્રતિબંધ–રુકાવટ) અપેક્ષાએ કદાચ ત્રણ દિશાના, કદાચ ચાર દિશાના કદાચ પાંચ દિશાન પુદ્ગલ એકઠા થાય છે. એ રીતે ઉપચય, અપચય તથા છેઢ (અલગ હેાવા)ના પણ કહેવા. પાંચ સ્થાવરને છેડીને ૧૯ દડકના જીવ નિયમા છ દિશાનાં પુદ્દગલ લે છે, ચય, ઉપચય કરે છે, છેદે છે. સમુચ્ચય જીવ અને પાંચ સ્થાવરના જીવ છ બેલ (ઔદ્યારિક, વૈજસ, કાણુ એ ૩ શરીર, સ્પર્શ ઈ ંદ્રિય, કાયયોગ, શ્વાસેાશ્વાસ) અપેક્ષાએ કદાચ ત્રણ–ચાર-પાંચ-છદિશાના પુદ્ગલ લે છે, ચપ (એકઠા કરવા) ઉપચય (વિશેષ રૂપથી એકઠા કરવા) અપચય (ઓછા કરવાના) કરે છે, છેદે છે. આ પ્રકારે એક આકાશ પ્રદેશ પર પુદ્ગલ આવે—જાય છે. લેાકાકાશના અસંખ્યાત પ્રદેશેામાં અનંત દ્રવ્ય સમાયેલાં છે. સ્થિત અસ્થિત ગૌતમ : હું ભગવન્ ! જીવ ઔદારિક શરીરપણે પુદ્ગલેને ગ્રહણ કરે છે તે શું સ્થિત પુદ્ગલેાને ગ્રહણ કરે છે કે અસ્થિત પુદ્ગલાને ગ્રહણ કરે છે ? મહાવીર ઃ હે ગૌતમ ! સ્થિત દ્રવ્યને પણ ગ્રહણ કરે છે અને અસ્થિત દ્રવ્યને પણ ગ્રહણ કરે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ યાવત્ જેટલા આકાશ પ્રદેશેામાં જીવ રહ્યા છે એટલા આકાશ પ્રદેશેામાં રહેલા પુદ્દગલાને ‘સ્થિત’ કહે છે, અને એની બહારના ક્ષેત્રમાં રહેલા પુદ્દગલેને ‘મસ્થિત’ કહે છે. એ પુદ્દગલાને ત્યાંથી ખેંચીને જીવ ગ્રહણ કરે છે. ખીજા આચાય એમ કહે કે, જે દ્રવ્યગતિ રહિત છે તે સ્થિત છે, અને જે દ્રવ્યગતિ સહિત છે તે અસ્થિત છે, Page #607 -------------------------------------------------------------------------- ________________ ભગવતી ઉપમ. F૨૮૮ બેલ નિવ્યાઘાત અપેક્ષાએ નિયમ ૬ દિશાના ગ્રહણ કરે છે. વ્યાઘાત અપેક્ષાએ કદાચ ૩ દિશાના, કાર્ચ ૪ દિશાના, કદાચ પાંચ દિશાન ગ્રહણ કરે છે. ' ગૌતમ: હે ભગવન! જીવ વૈકિય શરીરપણે પુદ્ગલેને ગ્રહણ કરે છે. તે શું સ્થિત પુદ્ગલેને ગ્રહણ કરે છે કે અસ્થિત પુલેને ગ્રહણ કરે છે? મહાવીર : હે ગૌતમ ! સ્થિત પણ ગ્રહણ કરે છે અને અસ્થિત પણ ગ્રહણ કરે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ યથાવત્ ૨૮૮ બેલ નિયમ -૬ દિશાન ગ્રહણ કરે છે. જે રીતે વૈકિય શરીરના કહ્યા છે આહારના ૨૮૮ બોલ - ૧ ; ૧ ૧૨ ૨૬૦ દ્રવ્યથી- અનંતા અનંત પ્રદેશી સ્કન્ધને ગ્રહણ કરે. ક્ષેત્રથી- અસંખ્યાતા આકાશ પ્રદેશ અવગ્રાહ્યા પુદ્ગલેને ગ્રડે. કાલથી- ૧-૨-૩-૪-૫-૬-૭-૮-૯-૧૦ સંખ્યાત અને અસંખ્યાત સમયની સ્થિતિને પુગલોને રહે. ભાવથી- એક ગુણ કોલોવર્ણ યાવત ૧૦ ગુણ, સંખ્યાત ગુણ અસંખ્યાત-અનંત ગુણુ કાળે. એ ૧૩ બોલ બાકીના વદિ ૧૯ માટે સમજવા ૧૩૪૨૦=૨૬૦.તથા ૧૪ બેલ (૧) સ્પેશ્યા (૨) અવગાહ્યા (૩) અનંતર અવગાહ્યા (૪) સૂક્ષ્મ (૫) બાદર (૬-૭-૮) ઊંચી-નીચી-તીર્ય દિશાના (૯-૧૦-૧૧) આદિ–મધ્ય અને અંતના (૧૨) સવિષય (૧૩) અનુપૂર્વી (૧૪) નિયમા છ દિશાના પુદગલે ગ્રહણ કરે. ૧૪ ૨૮૮ ૨ વૈક્રિય શરીર એગ્ય દ્રવ્યને ૬ દિશાથી ગ્રહણ કરે છે એ જે કહ્યું છે તેને અભિપ્રાય એ છે કે ઉપયોગપૂર્વક ક્રિય શરીર કરવાવાળા પંચૅક્રિય જીવ હોય છે. તે ત્રસ નાડીના મધ્ય ભાગમાં હોય છે, એ માટે છ દિશાના પુદગલ ગ્રહણ કરે છે. યદ્યપિ વાયુકાયના જીવોમાં ક્રિય શરીર હોવાથી એની અપેક્ષાએ લેકાંત નિષ્ફટના વિષયમાં ૫ દિશાના પુદ્ગલ પ્રહણ કરે છે. તથાપિ તે ઉપગપૂર્વક વૈક્રિય શરીર કરતા નથી, તથા એના ક્રિય શરીર અતિશય સહિત નથી. એ માટે એની એ વિવક્ષા કરી નથી. એ માટે છ દિશાના કહ્યા છે. Page #608 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિ અસ્થિત ભગવતી શ. ૨૫ - ૨ તે રીતે આહારક શરીરને માટે પણ કહેવા. ગૌતમ? હે ભગવન ! જીવ તેજસ શરીરપણે પુગલ ગ્રહણ કરે છે તે સ્થિતિને ગ્રહણ કરે છે કે અસ્થિતને ગ્રહણ કરે છે? મહાવીરઃ હે ગૌતમ ! સ્થિતને ગ્રહણ કરે છે. પરંતુ અસ્થિ તને ગ્રહણ કરતા નથી. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ યાવત્ ૨૮૮ બેલ નિર્વાઘાત અપેક્ષાએ અવશ્ય છ દિશાન ગ્રહણ કરે છે, વ્યાઘાત અપેક્ષાએ કદાચ બે દિશાના, કદાચ ચાર દિશાના, કદાચ પાંચ દિશાના ગ્રહણ કરે છે. ગૌતમ : હે ભગવદ્ ! જીવ કામણ શરીરપણે પુદ્ગલ ગ્રહણ કરે છે તો સ્થિતિને ગ્રહણ કરે છે અસ્થિતને ગ્રહણ કરે છે? મહાવીરઃ હે ગૌતા ! સ્થિતને ગ્રહણ કરે છે, પરંતુ અસ્થિતને ગ્રહણ કરતા નથી. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ યાવત્ ૨૪૦ બેલ @ નિર્બાઘાત અપેક્ષાએ અવશ્ય છ દિશાના ગ્રહણ કરે છે. વ્યાઘાત આપે ક્ષાએ કદાચ ત્રણ દિશાના, કદાચ ચાર દિશાના, કાચ પાંચ દિશાના ગ્રહણ કરે છે. ગોતમ : હે ભગવન ! જીવ શ્રોતેંદ્રિયપણે, ચક્ષુઈદ્રિયપણે, પ્રાણેદ્રિયપણે, રસેંદ્રિયપણે પુલ ઝડણ કરે છે. તે સ્થિત ગ્રહણ કરે છે કે અસ્થિતના ગ્રહણ કરે છે ? મહાવીરઃ હે ગોતમ ! સ્થિતના પણ ગ્રહણ કરે છે અને અસ્થિ તના પણ ગ્રહણ કરે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ યાવત્ ૨૮૮ બેલ નિયમ ૬ દિશાના ગ્રહણ કરે છે. ગૌતમ : હે ભગવન ! જીવ સ્પર્શેન્દ્રિયપણે, કાગપણે, શ્વાસે શ્વાસપણે પુદ્ગલેને ગ્રહણ કરે છે. તે સ્થિતિના ગ્રહણ કરે છે કે અસ્થિતના ગ્રહણ કરે છે? @ ૨૪૦ બોલનાં વર્ણન પન્નવણું સૂત્રના ૧૧ માં ભાષા પદમાં આવે છે. જિજ્ઞાસુએ તારા જેવું. Page #609 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપમ મહાવીર : હું ગૌતમ ! સ્થિતના પણ ગ્રહણ કરે છે અને મસ્થિતના પણ ગ્રહણ કરે છે, યાવત્ ઔદ્યારિક શરીરની રીતે કહેવા. Kir ગૌતમ : હે ભગવન્ ! જીવ મનયાગપણે, વચનયે ગણે પુદ્ ગલ ચણ કરે છે. તેા સ્થિતિના ત્રણ કરે છે કે અસ્થિતના ગ્રહણ કરે છે મહાવીર : હું ગૌતમ ! સ્થિતના ગ્રહણ કરે છે, અસ્થિતના ગ્રહણ કરતા નથી. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ યાત્ ૨૪૦ બેલ નિયમા ૬ દિશાના ગ્રહણ કરે છે. નારકી અને દેવતાના ૧૪ દંડકમાં ૧૨ એલ લાલે છે. ઔઢારિક અને આહારક શરીર લાલે નડિ. સમુચ્ચયની રીતે છ દિશાનું કહેવું. પરંતુ વ્યાઘ્રાત, નિર્વ્યાઘાત ભેઢ કહેવા નહિ. ચાર સ્થાવરમાં છ ખેલ લાલે છે. વાયુકાયમાં ૭ બેલ લાગે છે. સમુચ્ચાની રીતે કહેવું. એઈ'દ્રિયમાં 6, તે દ્રિયમાં ૯, ચોરેન્દ્રિયમાં ૧૦, તિયોંચ પંચેન્દ્રિયમાં ૧૩ અને મનુષ્યમાં ૧૪ ખેલ લાલે છે. સમુચ્ચય જીવની રીતે કહેવા, પરંતુ નિયમા છ ક્રિશાના કહેવા. c છ સસ્થાન શ્રી ભગવતી સૂત્ર શ. ૨૫ . ૩ ના અધિકાર ગૌતમ : હે ભગવન્ ! સંસ્થાન (પુદ્દગલ સ્કંધના આકાર) કેટલા પ્રકારનાં છે ? મહાવીર : હૈ ગૌતમ ! સંસ્થાન છ પ્રકારનાં છે. ૧. પરિમ’ડળ : (ગાળચૂડીના આકારે) ૨. વટ્ટ-વૃત્ત :- (ગાળ લાડવાનેા આકાર) ૩. તસ–ત્રય* :– (ત્રિકોણ-સિંઘાડાના આકાર) ૪. ચરસ :- ચતુરસ્ત્ર (ચતુષ્કોણ–ચાકીના આકાર) ૫. આયત :- (લાંબી--લાકડીના આકાર) ૬. અતિસ્ત્યસ્થ :– (ઉપરાકત પાંચ સંસ્થાનાથી જુદા) Page #610 -------------------------------------------------------------------------- ________________ છ સંસ્થાન ભગવતી શ રૂ૫ ઉ. ૩ ગૌતમ? હે ભગવન ! દ્રવ્યની અપેક્ષાથી પરિમંડળ સંસ્થાન સંખ્યાત છે કે અસંખ્યાત છે કે અનંત છે? મહાવીર: હે ગૌતમ! સંખ્યાત નથી, અસંખ્યાત નથી, પરંતુ અનંત છે. જે રીતે પરિમંડળ સંસ્થાનનું કહ્યું એ રીતે બાકી પાંચ સંસ્થાનનું કહેવું. જે રીતે દ્રવ્યની અપેક્ષાથી કહ્યું એ રીતે પ્રદેશની અપેક્ષાથી અને દ્રવ્યપ્રદેશ સાથેની અપેક્ષાથી કહેવું. દ્રવ્યની અપેક્ષાથી એને અપબદ્ધત્વ :૧. @ સર્વથી થોડા પરિમંડળ સંસ્થાન દ્રવ્યની અપેક્ષાએ. ૨. એનાથી વટ્ટ (વૃન) સંસ્થાન દ્રવ્યની અપેક્ષાએ સંખ્યાતગુણ છે. ૩. એનાથી (ચઉરેસ-ચતુરસ્ત્ર) સંસ્થાન દ્રવ્યની અપેક્ષાથી સંખ્યાતગુણ છે. ૪. એનાથી તંસ (વ્યસ્ત્ર) સંસ્થાન દ્રવ્યની અપેક્ષાએ સંખ્યાતગુણુ છે. પ. એનાથી આયત સંસ્થાન દ્રવ્યની અપેક્ષાએ સંખ્યાતગુણ છે. ૬. એનાથી અનિત્થસ્થ સંસ્થાન દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાતગુણા છે. જે રીતે દ્રવ્યની અપેક્ષાથી અલ્પ બહુવ કહ્યા એ રીતે પ્રદેશની અપેક્ષાથી પણ કહેવા. દ્રવ્ય પ્રદેશ બન્નેની સાથે અલ્પબહુવ: @ અહીં સંસ્થાનોની જઘન્ય અવગાહનાનો વિચાર કર્યો છે. જે સંસ્થાન જે સંસ્થાનની અપેક્ષાએ બહુ પ્રદેશાવગાહી છે તે સ્વાભાવિક રીતે થડા છે. પરિમંડળ સંસ્કાન જઘન્ય વીસ પ્રદેશોની અવગાહનાવાળા હોય છે. વટ્ટ (વૃત્ત) સંસ્થાન જઘન્યથી પાંચ પ્રદેશા ગાહી છે. ચઉ<સ (ચતુસ્ત્ર) સંસ્થાન ચાર પ્રદેશાબ્બાહી તંસ (સ્ત્ર) સંસ્થાન રણ પ્રદેશ વગાહી, અને આવત સંસ્થાને ધન્યથી બે પ્રદેશ વગાહી છે. એ માટે પરિમંડળ સંસ્થાન હું પ્રદેશાવગાહી હોવાથી રવ થી છેડા છે. એનાથી વદ્દાદિ (વૃત્ત આદિ) સંસ્થાન અલ્પ પ્રદેશાવાહી હોવાથી ચોકબી નથી સંખ્યાતગુણ અવિક અવિક છે. Page #611 -------------------------------------------------------------------------- ________________ ૫૫૪ . મા ભગવતી પણ ૧. સર્વથી છેડા પરિમંડળ સંસ્થાન દ્રવ્યની અપેક્ષાએ, ૨. તેથી વૃત્તસંસ્થાન દ્રવ્યની અપેક્ષાએ સંખ્યાતગુણ, ૩. તેથી ચરિંસ સંસ્થાન દ્રવ્યની અપેક્ષાએ સંખ્યાતગુણ, છે. તેથી વ્યસ્ત્ર સંસ્થાન દ્રવ્યની અપેક્ષાએ સંખ્યાતગુણ, છે. તેથી આયત સંરથન દ્રવ્યની અપેક્ષાએ સંખ્યાતગુણ, ૬. તેથી અનિત્થસ્થ સંસ્થાન દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાતગુણા, છે. તેથી પરિમંડળ સંસ્થાન પ્રદેશની અપેક્ષાએ અસંખ્યાતગુણ. ૮. તેથી વૃત્ત સંસ્થાન પ્રદેશની અપેક્ષાએ સંખ્યાતગુણા. ૯. તેથી ચરિંસ સંસ્થાન પ્રદેશની અપેક્ષાએ સંખ્યાતગુણા. ૧૦. તેથી વ્યસ્ત્ર સંસ્થાન પ્રદેશની અપેક્ષાએ સંખ્યાતગુણું, ૧૧. તેથી આયત સંસ્થાન પ્રદેશની અપેક્ષાએ સંખ્યાતગુણા. ૧૨. તેથી અનિત્થસ્થ સંસ્થાના પ્રદેટાની અપેક્ષાએ અસંખ્યાતગુણ છે. * એના કુલ ૪૨ અલાવા ૬+૬+૬+૪+૬+૬+૪=૪૨ છે. પાંચ સંસ્થાન ગૌતમ: હે ભગવન ! સંસ્થાન કેટલા પ્રકારનાં છે? મહાવીરઃ હે ગૌતમ! સંસ્થાન પાંચ પ્રકારનાં છે – પરિમંડળ, વૃત્ત (વ), વ્યસ્ત્ર, (સંસ) ચતુરસ્ત્ર (ચરેસ), આયત. 0 - ગૌતમ? હે ભગવન! પરિમંડળ સંસ્થાન સંખ્યાત છે કે અસંખ્યાત છે કે અનંત છે? છે - તે પહેલાં સંસ્થાની સામાન્ય પ્રરૂપણ કહેલ છે. હવે રત્નપ્રભા આદિમાં સંસ્થાની પ્રરૂપણું કરવાની ઈચ્છાથી ફરી સંસ્થાનોના વિષયમાં પ્રશ્ન કર્યો છે. અહીં બીજા સંસ્થાન સંગજઘન્ય હોવાથી અનિત્થરથ સંસ્થાનની વિવક્ષા નથી કરી. એ માટે અહીં પાંચ સંરથાન કહ્યાં છે. Page #612 -------------------------------------------------------------------------- ________________ પોચ સંસ્થાને ભગવર્તી શ રૂપ 6-8 મહાવીરઃ હે ગૌતમ! સંખ્યાત નથી, અસંખ્યાત નથી, પણ અનંત છે. આ પ્રકારે વૃત્ત, વ્યસ્ત્ર, ચતુરસ્ત્ર અને આયત સર્વ સંસ્થાન અનંત અનંત છે. ગૌતમ: હે ભગવન્! રત્નપ્રભા નારકીમાં પરિમંડળ સંસ્થાન સંખ્યાત છે કે અસંખ્યાત છે કે અનંત છે? : મહાવીરઃ હે ગૌતમ! સંખ્યાત નથી, અસંખ્યાત નથી, અનંત છે. એ રીતે આયત સંસ્થાન સુધી કહેવા. આ રીતે છ નારક, ૧૨ દેવલેક, ૯ રૈવેયક, ૫ અનુત્તર વિમાન, ૧ સિદ્ધશિલા, ૧ સમુચ્ચય એ ૩૫ બોલેમાં પાંચ સંસ્થાનના કહેવા. એના કુલ ભાંગા ૧૭૫ થયા. (૩૫૪૫=૧૭૫) ગૌતમ? હે ભગવન ! જ્યાં એક < જવમધ્ય પરિમંડળ સંસ્થાન હોય છે ત્યાં બીજાં પરિમંડળ સંસ્થાન કેટલાં હોય છે ? : મહાવીર હે ગૌતમ ! અનંત હોય છે. એ રીતે વૃત્ત, વ્યસ્ત્ર, ચતુરસ્ત્ર અને આયત સંસ્થાન પણ અનંત અનંત હોય છે. જે રીતે એક જવમધ્ય પરિમંડળ સંસ્થાનનું કહેલ છે એ રીતે બાકી સંસ્થાનાં કહેવાં. પ૪૫=૨૫ થયા. ૨૫ ને ૩૫ થી ગુણવાથી ૮૭૫ ભાંગા થયા. એમાં ૧૭૫ ભાંગા ભેળવવાથી કુલ ૧૦૫૦ ભાંગા થયા. – પરિમંડળ સંસ્થાનવાળા પુગલ સ્કંધોથી આ બધો લેક ઠસાઠસ ભરેલ છે. એમાંથી તુલ્ય પ્રદેશવાળા, તુલ્ય પ્રદેશાવગાહી (તુલ્ય આકાશ પ્રદેશમાં રહેવાવાળા) અને તુલ્ય વર્ણાદિ પર્યાયવાળા જે જે પરિમંડળ દ્રવ્ય છે. એ સર્વને કલ્પનાથી એક લાઈનમાં ગઠવવામાં આવે અને ઉપર અને નીચે એક એક જાતિવાળા પરિમંડળ દ્રવ્યોને એક એક પંકિતમાં ગોઠવવામાં આવે. એથી એમાં અલ્પ બહુત્વવાળા હોવાથી પરિમંડળ સંસ્થાનના સમુદાય જવળના આકારવાળા હોય છે. - Page #613 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી લૅપમ સંસ્થાનના ૨૦ બેલે ૌતમ? હે ભગવન્! પરિમંડળ સંસ્થાનના કેટલા ભેદ છે? મહાવીરઃ હે ગૌતમ! પરિમંડળ સંસ્થાનના બે ભેદ છે? ઘનપરિમંડળ અને પ્રતરપરિમંડળ, ઘનપરિમંડળ જઘન્ય ૪૦ પ્રદેશી સ્કંધ હોય છે અને ૪૦ આકાશ પ્રદેશને અવગાહે છે. ઉત્કૃષ્ટ અનંત પ્રદેશી સ્કંધ હોય છે, અને અસંખ્યાત આકાશ પ્રદેશને અવગાહે છે. પ્રતરપરિમંડળ જઘન્ય ૨૦ પ્રદેશી હોય છે અને ૨૦ આકાશ પ્રદેશોને અવગાહે છે. ઉત્કૃષ્ટ અનંત પ્રદેશી હોય છે અને અસંખ્યાત આકાશ પ્રદેશને અવગાહે છે. ગૌતમ: હે ભગવદ્ ! વૃત્ત (વટ્ટ) સંસ્થાનના કેટલા ભેદ છે? મહાવીરઃ હે ગૌતમ! બે ભેદ છે. O ઘનવૃત્ત અને પ્રતરવૃત્ત. પ્રતરવૃત્તના બે ભેદ જ એજuદેશી અને યુગ્મ પ્રદેશી. એજ પ્રદેશી જઘન્ય પાંચ પ્રદેશી છે, અને પાંચ આકાશ પ્રદેશને અવગાહે છે. ઉત્કૃષ્ટ અનંત પ્રદેશી હોય છે અને અસંખ્યાત આકાશ પ્રદેશને અવગાહે છે. એમાં જઘન્ય પ્રદેશિક દ્રવ્ય રવભાવથી અ૯પ હેવાથી પહેલી લાઈન નાની હોય છે. એનાથી આગળની લીટીઓ વધુ અને વધારે વધુ પ્રદેશવાળી હોવાથી એનાથી મોટી અને વધુ મોટી થતી જાય છે. એના પછી ક્રમશઃ ઘટતી જતી અંતમાં ઉત્કૃષ્ટ પ્રદેશવાળા દ્રવ્ય અત્યંત અલ્પ હેવાથી અંતિમ લીટી અત્યંત નાની હોય છે. તે એ પ્રકારે તુલ્ય પ્રદેશવાળા અને બીજ પરિમંડળ દ્રવ્યથી જવમધ્ય (જને મધ્યમ આકારવાળું) ક્ષેત્ર બને છે. જ્યાં એક જવ મધ્ય પરિમંડળ સંસ્થાન હોય છે ત્યાં બીજ પરિમંડળ સંસ્થાન કેટલાં હોય છે? એ પ્રશ્ન કર્યો છે. જેને ઉત્તર દીધું છે કે બીજા પરિમંડળ સંસ્થાન અનંત હેાય છે. એ રીતે વૃત્ત આદિ સંસ્થાને માટે પણ જાણવું.. છે જે દડાની રીતે સર્વ રીતે સમપ્રમાણ છે તે ઘનવૃત્ત છે અને માંડી ફતે ફકત મોટાઈ (જાડાઈ)માં ઓછો છે તે પ્રતરવૃત્ત છે. 1 જ એકી સંખ્યાવાળાને ઓજપ્રદેશી કહે છે. જેમ કે ૧, ૩, ૫, ૭ ઇત્યાદિ. બેકી સંખ્યાવાળાને યુગ્મ પ્રદેશી કહે છે. જેમ કે ૨, ૪, ૬, ૮, ઇત્યાદિ. Page #614 -------------------------------------------------------------------------- ________________ સંસ્થાનના ૨૦ બોલ ભગવતી શ–૫. ઉં-૩ પપ૭ યુગ્યપ્રદેશ જઘન્ય ૧૨ પ્રદેશી હોય છે અને ૧૨ આકાશ પ્રદેશને અવગાહે છે. ઉત્કૃષ્ટ અનંત પ્રદેશી હોય છે, અને અસંખ્યાત આકાશ પ્રદેશને અવગાહે છે. ઘનવૃત્તના બે ભેદઃ આજpદેશી અને યુગ્મપ્રદેશી. જાદેશી જઘન્ય ૭ પ્રદેશી હોય છે અને ૭ આકાશ પ્રદેશને અવગાહે છે. ઉત્કૃષ્ટ અનંત પ્રદેશી હોય છે અને અસંખ્યાત આકાશ પ્રદેશને અવગાહે છે. યુમ્રપ્રદેશી જઘન્ય ૩૨ પ્રદેશી હેય છે અને ૩૨ આકાશ પ્રદેશોને અવગાહે છે. ઉત્કૃષ્ટ અનંત પ્રદેશી હોય છે. અને અસંખ્યાત આકાશ પ્રદેશોને અવગાહે છે. તમઃ હે ભગવન ! તંસ (વ્યસ) સંસ્થાનના કેટલા ભેદ છે? મહાવીર ઃ હે ગૌતમ ! બે ભેદ છે. ઘન અને પ્રતર. ઘનના બે ભેદ : આજ પ્રદેશ અને યુગ્મપ્રદેશી. એ જ પ્રદેશી જઘન્ય ૩૫ પ્રદેશી હોય છે અને ૩પ આકાશ પ્રદેશોને અવગાડે છે. ઉત્કૃષ્ટ અનંત પ્રદેશી હોય છે, અને અસંખ્યાત આકાશ પ્રદેશને અવગાહે છે. યુગ્મપ્રદેશી જઘન્ય ૪ પ્રદેશી હોય છે, અને ૪ આકાશ પ્રદેશને અવગાહે છે. ઉત્કૃષ્ટ અનંત પ્રદેશી હોય છે, અને અસંખ્યાત આકાશ પ્રદેશને અવગાહે છે. પ્રતરત્રેસના બે ભેદ :- એજ પ્રદેશ અને યુગ્મ પ્રદેશી. એજ પ્રદેશી જઘન્ય ૩ પ્રદેશી હોય છે અને ૩ આકાશ પ્રદેશને અવગાહે છે. ઉત્કૃષ્ટ અનંત પ્રદેશી હેય છે અને અસંખ્યાત આકાશ પ્રદેશને અવગાહે છે. યુગ્મ પ્રદેશી તંસ જઘન્ય ૬ પ્રદેશી હોય છે, અને જઘન્ય ૬ આકાશ પ્રદેશને અવગાહે છે. ઉત્કૃષ્ટ અનંત પ્રદેશી હોય છે અને અસંખ્યાત આકાશ પ્રદેશને અવગાહે છે. ગૌતમ : હે ભગવન્! ચતુરસ્ત્ર (ચોરસ) સંસ્થાનના કેટલા ભેદ છે? Page #615 -------------------------------------------------------------------------- ________________ પપ શ્રી ભગવત ઉપક્રમે મહાવીરઃ હે ગૌતમ! બે ભેદ છે. ઘન અને પ્રતર ઘનના બે ભેદ એજ પ્રદેશ અને યુગ્મ પ્રદેશી. એજ પ્રદેશી જઘન્ય ૨૭ પ્રદેશી હોય છે અને ર૭ આકાશ પ્રદેશને અવગાહે છે. ઉત્કૃષ્ટ અનંત પ્રદેશ હોય છે અને અસંખ્યાત આકાશ પ્રદેશને અવગાહે છે. યુગ્લ પ્રદેશી જઘન્ય ૮ પ્રદેશી હોય છે અને ૮ આકાશ પ્રદેશેને અવગાહે છે. ઉત્કૃષ્ટ અનંત પ્રદેશી હોય છે અને અસંખ્યાત આકાશ પ્રદેશને અવગાહે છે. પ્રતર ચેરસના બે ભેદ-એજ પ્રદેશ અને યુગ્મ પ્રદેશી. એજ પ્રદેશી જઘન્ય ૯ પ્રદેશી હોય છે અને હું આકાશ પ્રદેશને અવગાહે છે. ઉત્કૃષ્ટ અનંતા પ્રદેશી હોય છે. અને અસંખ્યાત આકાશ પ્રદેશને અવગાહે છે. યુગ્મ પ્રદેશ પ્રતર ચેરસ જઘન્ય ૪ પ્રદેશી હોય છે અને ૪ આકાશ પ્રદેશને અવગાહે છે. ઉત્કૃષ્ટ અનંત પ્રદેશી હોય છે. અને અસંખ્યાત આકાશ પ્રદેશને અવગાહે છે. ગૌતમ? હે ભગવન્ ! આયત સંસ્થાનના કેટલા ભેદ છે? મહાવીરઃ હે ગૌતમ! ત્રણ પ્રકારના છે. ૧. શ્રેણી આયત, ૨. પ્રતર આયત, ૩. ઘન આયત. શ્રેણ આયતના બે ભેદ-એજ પ્રદેશ અને યુગ્મ પ્રદેશી. એજ પ્રદેશ જઘન્ય ૩ પ્રદેશી હોય છે અને ૩ આકાશ પ્રદેશેને અવગાહે છે. ઉત્કૃષ્ટ અનંત પ્રદેશી હોય છે અને અસંખ્યાત આકાશ પ્રદેશને અવગાહે છે. યુગ્મ પ્રદેશી જઘન્ય બે પ્રદેશી હોય છે અને બે આકાશ પ્રદેશને અવગાહે છે. ઉત્કૃષ્ટ અનંત પ્રદેશી હેય છે અને અસંખ્યાત આકાશ પ્રદેશને અવગાહે છે. Page #616 -------------------------------------------------------------------------- ________________ પપહ સંસ્થાના ૨૦ બેલ ભગવતી ૨-૨૫. . ! પ્રતર આયાતના બે ભેદ-એજ પ્રદેશી અને યુગ્મ પ્રદેશી. એજ પ્રદેશી જઘન્ય ૧૫ પ્રદેશી હોય છે અને ૧૫ આકાશ પ્રદેશને અવગાહે છે. ઉત્કૃષ્ટ અનંત પ્રદેશી હેય છે અને અસંખ્યાત આકાશ પ્રદેશને અવગાહે છે. યુગ્મ પ્રદેશી જઘન્ય ૬ પ્રદેશી હેય છે અને આકાશ પ્રદેશને અવગાહે છે. ઉત્કૃષ્ટ અનંત પ્રદેશી હોય છે અને અસંખ્યાત આકાશ પ્રદેશને અવગાહે છે. ઘન આયતના બે ભેદ એજ પ્રદેશી અને યુગ્મ પ્રદેશી. એજ પ્રદેશી જઘન્ય ૪૫ પ્રદેશી હોય છે અને ૪૫ આકાશ પ્રદેશને અવગાહે છે. ઉત્કૃષ્ટ અનંત પ્રદેશી હોય છે અને અસંખ્યાત આકાશ પ્રદેશને અવગાહે છે. યુગ્મ પ્રદેશી જઘન્ય ૧૨ પ્રદેશી હોય છે અને ૧૨ આકાશ પ્રદેશને અવગાહે છે. ઉત્કૃષ્ટ અનંત પ્રદેશી હોય છે. અને અસંખ્યાત આકાશ પ્રદેશને અવગાહે છે. (નોંધ – સંસ્થાનના જઘન્ય ભેદેના આકાર પરિશિષ્ટમાં આજેલ છે. ) Page #617 -------------------------------------------------------------------------- ________________ ૫૬. પરિશિષ્ટ - સસ્થાનના જઘન્ય ભેન્દ્રેના આકાર નીચે લખ્યા મુજબ છેઃ ઘન પરિમંડળ સંસ્થાન પ્રતર પરિમંડળ સંસ્થાન 2 . P . ଗ r ४० × ૨૨ ઓજ પ્રદેશી પ્રત૨તૃત સંસ્થાન ૧ ૧ ૧ ૧. ૧ ૧ ૧ | ૩ ૧ ૫ ઓજ પ્રદેશી ઘનવૃત્ત સંસ્થાન N N . ૧ ช ૪ ૩ | ૨ |૧ 3 ૨૦૧ ૧ 3 ઘન ત્રિ સંસ્થાન ઓજ પ્રદેશી ૫ ૩૨] ... ૧ ૧ શ્રી ભગવતી ઉપમ યુગ્મ પ્રદેશી પ્રત૨વૃત્ત સંસ્થાન ૧ ૧ ૧ ૧ ૧ ૨૦ ૨ ૧. ૧ ૧૨ યુગ્મ પ્રદેશી ઘનવૃત્ત સંસ્થાળ ૨ ૨ ૨૨૪ ૪૧૨ ર ૪ ૪૨ ૨૨ ૩૨ ધનયં૨ત્ર સંસ્થાન યુગ્મ પ્રદેશી ૧ ૧ ૧ ૐન ૪ પૂતર યંત્ર સંસ્થાન પાજ દેશી પ્રત ભંવર સ્થાન યુગ્મ પ્રદેશી - ૧ | ૧ | ૨ ૮૧ ૨ Page #618 -------------------------------------------------------------------------- ________________ સંસ્થાનના ૨૦ બેલ ભગવતી છે. ૨૫ . ઘન ચતુર૨૨ સંસ્થાન એજ પ્રદેશી ઘા ચતુર સંસ્થાન યુગ્મ પ્રદેશી ૨ | ૩ | ૩ ૩ પ્રત ચતુર સંસ્થાન જ પ્રદેશ પ્રતર ચતુર સસ્થાન યુગ પ્રદેશી ૧ T૧ T૧] ૧ ૧ ૧ | ૧ | ૧ શ્રેણી આયત સંસ્થાન જ પ્રદેશી શ્રેણી આયત સંરથાન યુગ પ્રદેશી ખતર આમત સંસ્થાન જ પ્રદેશી પતર આયત સંસ્થાન યુગ્મ પદેથી 1 T૧ | ૧ | | 1 ઘન આયત સંસ્થાન જ પ્રદેશી ઘન આયત સંસ્થાન યુગ્મ પ્રદેશ | ૩ | 2 | 3 | بس اب بابن اب | ૩ | ૩ | 3 313 [ 2 હૈ | ૩ | ૩ | Page #619 -------------------------------------------------------------------------- ________________ ૫૬૨ ' કી-ભગવતી ઉપાય આ સંસ્થાનના કૃત યુમ ગૌતમ? હે ભગવન! એક પરિમંડળ સંસ્થાન દ્રવ્યની અપેક્ષાએ ૦ કૃતયુમ છે, એજ છે, દ્વાપર યુગ્ય છે કે કાજ છે? મહાવીરઃ હે ગૌતમ!તે કૃયુગ્મ, વ્યાજ, દ્વાપર યુગ્મ નથી, પરંતુ કજ છે. - એ પ્રકારે વૃત્ત આદિ ચારે સંસ્થાનનું કહેવું. ગૌતમ? હે ભગવન ! બહુ પરિમંડળ સંસ્થાન દ્રવ્યરૂપથી કૃતયુગ્મ છે, એજ છે, દ્વાપર યુગ્ય છે કે કલ્યાજ છે? મહાવીરઃ હે ગૌતમ! સર્વ સમુદાયરૂપથી (સમુચ્ચયથી–એધા દેશથી) કદાચ કૃતયુગ્મ છે, કદાચ જ છે, કદાચ દ્વાપર યુગ્મ છે અને ફદાચ કલ્યાજ છે. એ રીતે વૃત્ત આદિ ચારે સંસ્થાને કહેવાં. આ ગીતમઃ હે ભગવન! એક પરિમંડળ સંસ્થાના પ્રવેશની અપે સાએ કૃતયુમ છે, યાવત્ કલ્યાજ છે? મહાવીરઃ હે ગૌતમ ! કદાચ કૃતયુગ્મ કદાચ એ.જ, કદાચ દ્વાપર યુગ્મ કદાચ કલ્યાજ છે. 0 પરિમંડળ સંસ્થાન દ્રવ્યરૂપથી એક છે. એક વસ્તુના ચાર ચારથી ભાગ થતા નથી. એટલે એક બાકી રહે છે. માટે તે ક જરૂપ છે. એ રીતે વૃત આદિ સંસ્થાનોને માટે પશુ જાણવું. - જ્યારે બહુવચન આશ્રી પરિમંડળ સંસ્થાનના વિચાર કરાયું ત્યારે એમાં ચાર ચારના ભાગ કરતાં (ચાર ચારનો ભાગ દેતાં) કોઈ સમયે કોઈ પણ બાકી બચત નથી ત્યારે તે કદાચ કૃતયુગ્મ હોય છે. ક્યારેક ત્રણ બાકી બચે ત્યારે તે કદાચ જ હોય છે. ક્યારેક બે બાકી બચે છે ત્યારે તે કદાચ દ્વાપર યુગ્મ હોય છે અને કયારેક એક બાકી બચે ત્યારે તે કદાચ કલ્યોજરૂપ હોય છે. - જ્યારે વિશિષ્ટ દૃષ્ટિથી એક એક સંસ્થાનના વિચાર કરાય ત્યારે ચારના ભાગ ન થવાથી એક બાકી રહે છે એટલે કલ્યોજ રૂપ હોય છે. Page #620 -------------------------------------------------------------------------- ________________ સસ્થાનના કૃતયુગ્મ ભગવતી શ. ૨૫ છે. ૩ એ રીતે એકવચનની અપેક્ષાએ બાકી વૃત્ત આદિ ચારે સંસ્થાનેનાં કહેવાં. બહુવચનની અપેક્ષાએ બે ભેદ છે. સમુચ્ચય અને વિધાન દેશ. સમુચ્ચયથી કદાચ કૃતયુગ્મ, કદાચ જ, કદાચ દ્વાપર યુગ્મ, કદાચ કલ્યજ છે. વિધાના દેશથી કૃતયુગ્મ હોય છે, જ હોય છે, દ્વાપર યુગ્મ હોય છે, કત્યેજ પણ હોય છે. એ રીતે વૃત્ત આદિ ચારે સંસ્થાન કહેવાં. ગૌતમ? હે ભગવન! એક પરિમંડળ સંસ્થાનને ક્ષેત્રની અપે. ક્ષાએ કૃતયુગ્મ પ્રદેશ અવગાહે છે યાવત્ કલ્યાજ પ્રદેશ અવગાહે છે? મહાવીરઃ હે ગૌતમ! કૃતયુગ્મ પ્રદેશને અવગાહે છે. પરંતુ જ, દ્વાપર યુગ્મ અને કલ્યોજ પ્રદેશને અવગાહતા નથી. તમ: હે ભગવન ! એક વૃત્ત સંસ્થાનને ક્ષેત્રની અપેક્ષાએ કૃતયુમ પ્રદેશ અવગાહે છે યાવત્ કલ્યાજ પ્રદેશ અવગાહે છે? મહાવીરઃ હે ગૌતમ ! કદાચ કૃતયુગ્મ, કદાચ જ કદાચ. કલ્ટેજ પ્રદેશને અવગાહે છે, પરંતુ દ્વાપરયુગ્મ પ્રદેશને અવગાહતા નથી. - ગૌતમઃ હે ભગવન ! એક, ઐસ સંસ્થાનને ક્ષેત્રની અપેક્ષાએ. કૃતયુમ પ્રદેશ અવગાહે છે યાવત્ કલ્યાજ પ્રદેશ અવગાહે છે? મહાવીરઃ હે ગૌતમ! કદાચ કૃતયુગ્મ કદાચ જ, કદાચ દ્વાપર યુગ્લ પ્રદેશને અવગાહે છે. પરંતુ કલ્યાજ પ્રદેશને અવગાહતા નથી. ગૌતમઃ હે ભગવન ! એક ચોરસ સંસ્થાનને ક્ષેત્રની અપેક્ષાએ કૃતયુગ્મ યાવત્ કાજ પ્રદેશ અવગાહે છે? મહાવીરઃ હે ગૌતમ ! જેમ વૃત્તસંસ્થાનનું કહ્યું એ પ્રકારે ચોરસ સંસ્થાનનું કહેવું. Page #621 -------------------------------------------------------------------------- ________________ શ્રી બવતી ઉંમર - ગૌતમ હે ભગવન ! એક આયત સંસ્થાનને ક્ષેત્રની અપેક્ષાએ તયુગ્મ યાવત્ કલ્યાજ પ્રદેશ અવગાહે છે? મહાવીરઃ હે ગૌતમ! કદાચ કૃતયુગ્મ યાવત્ કદાચ કલેજ પ્રદેશ અવગાહે છે. ગૌતમ: હે ભગવન્ ! બહુ પરિમંડળ સંસ્થાને ક્ષેત્રની અપેક્ષાએ કૃતયુગ્મ યાવત્ કલ્યાજ આકાશ પ્રદેશ અવગાહે છે? મહાવીરઃ હે ગૌતમ ! એના બે ભેદ છે. સમુચ્ચય આદેશ અને વિધાનાદેશ. સમુચ્ચય આદેશની અપેક્ષાએ કૃતયુગ્ય આકાશ પ્રદેશ અવગાહે છે, બાકીના ત્રણ અવગાહતા નથી. વિધાના દેશની અપેક્ષાએ બહ કૃતયુગ્મ આકાશ પ્રદેશ અવગાહે છે, બાકીના ત્રણ અવગાહતા નથી. - એ પ્રકારે વૃત્તસંસ્થાનના પણ બે ભેદ છે- સમુરચય આદેશ અને વિધાના દેશ. સમુચ્ચય આદેશથી કૃતયુગ્મ પ્રદેશ અવગાહે છે, બાકીના ત્રણ અવગાહતા નથી. વિધાના દેશની અપેક્ષાએ કૃતયુગ્મ પ્રદેશ, એજ પ્રદેશ, કલ્યાજ પ્રદેશ પણ અવગાહે છે, પરંતુ દ્વાપર યુગ્લ પ્રદેશ અવગાહતા નથી. સંસ સંસ્થાનના પણ બે ભેદ છે – સમુચ્ચય આદેશ અને વિધાનાદેશ. સમુચ્ચય આદેશની અપેક્ષાએ કૃતયુગ્મ પ્રદેશ અવગાહે છે, બાકીના ત્રણ અવગાહતા નથી. વિધાનાદેશની અપેક્ષાએ કૃતયુગ્મ પ્રદેશ, જ પ્રદેશ, દ્વાગર યુગ્મ પ્રદેશ પણ અવગાહે છે, પરંતુ ત્યેજ અવગાહતા નથી. એ પ્રકારે ચોરસ સંસ્થાનના પણ કહેવા. આયત સંસ્થાનના બે ભેદ છે. સમુચ્ચય આદેશ અને વિધાનાદેશ. સમુચ્ચય-આદેશની અપેક્ષાએ કૃતયુગ્મ પ્રદેશ અવગાહે છે, બાકીના ત્રણ Page #622 -------------------------------------------------------------------------- ________________ સસ્થાનની કૃતયુગ્મ ભર્ગ . . ૨૫ છે. ક. અવગાહતા નથી. વિધાનાદેશની અપેક્ષાએ કૃતયુગ્મ પ્રદેશ, ચૅજ પ્રદેશ, દ્વાપરયુગ્મ પ્રદેશ અને કલ્યાજ પ્રદેશ પણ અવગાહે છે. ગૌતમઃ હે ભગવન ! એકવચનની અપેક્ષાએ પરિમંડળ સંસ્થાન કૃતયુગ્મ સમયની સ્થિતિવાળા છે? જ સમયની સ્થિતિવાળા છે? દ્વાપર યુગ્મ સમયની સ્થિતિવાળા છે? કજ સમયની સ્થિતિવાળા છે? મહાવીરઃ હે ગતમ! કદાચ કૃતયુગ્મ સમયની સ્થિતિવાળા છે. થાવત્ કદાચ કજ સમયની સ્થિતિવાળા છે. એ રીતે વૃત્ત આદિ બાકીનાં ચાર સંસ્થાન કહેવાં. ગૌતમઃ હે ભગવન ! બહુવચનની અપેક્ષાએ પરિમંડળ સંસ્થાન કુતયુગ્મ સમયની સ્થિતિવાળા છે યાવત્ ક જ સમયની સ્થિતિવાળા છે? મહાવીરઃ હે ગૌતમ! બહુવચન પરિમંડળ સંસ્થાનના બે ભેદ છે. સમુચ્ચય આદેશ અને વિધાનાદેશ. સમુચ્ચય આદેશની અપેક્ષાએ કદાચ કૃતયુગ્મ સમયની સ્થિતિના છે. યાવત્ કદાચ કલ્યાજ સમયની સ્થિતિના છે. વિધાનદેશની અપેક્ષાએ કૃતયુગ્મ સમયની સ્થિતિવાળા છે યાવત્ કત્યેજ સમયની સ્થિતિવાળા છે. એ રીતે વૃત્ત આદિ ચારે સંસ્થાનાં પણ કહેવાં. ગૌતમ ઃ હે ભગવન! એકવચનથી પરિમંડળ સંસ્થાના કાળા વર્ણની પર્યાની અપેક્ષાએ કૃતયુમ યાવત્ કલ્યાજ છે? મહાવીરઃ હે ગતમ! કદાચ કૃતયુગ્મ યાવત્ કદાચ કલ્યાજ છે. જે રીતે સ્થિતિના કહ્યા એ પ્રકારે કહેવા. એ પ્રકારે વીસ વર્ણાદિક (૫ વર્ણ, ૨ ગંધ પ રસ, ૮ સ્પર્શ=૨૦) ના કહેવા. બહુવચનથી પરિમંડળ સંસ્થાનના કાળા વર્ણની અપેક્ષાએ બે ભેદ છે. સમુચ્ચય આદેશ અને વિધાનાદેશ. સમુચ્ચય આદેશની અપેક્ષાએ કદાચ કૃતયુગ્મ યાવત કલ્યજ છે. Page #623 -------------------------------------------------------------------------- ________________ ૫૬૬ શ્રી ભગવતી ઉપર વિધાના દેશની અપેક્ષાએ કૃતયુમ પણ છે, યાવત્ કલ્યાજ પણ છે. એ રીતે વર્ણાદિ ૨૦ બેલેના કહેવા. આકાશ પ્રદેશની શ્રેણી ગૌતમ હે ભગવન! આકાશ પ્રદેશની શ્રેણીઓ દ્રવ્યની અપેક્ષાએ સંખ્યાત, અસંખ્યાત કે અનંત છે? મહાવીર : હે ગીતમ! સંખ્યાત નથી, અસંખ્યાત નથી, પરંતુ અનંત છે. એ રીતે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઊંચી, નીચી છએ દિશાઓનું કહેવું. તમ: હે ભગવન! લેકાકાશની શ્રેણીઓ દ્રવ્યની અપેક્ષાએ સંખ્યાત, અસંખ્યાત કે અનંત છે? મહાવીર : હે ગૌતમ! અસંખ્યાત છે. એ રીતે એ દિશાની, લેકાકાશ શ્રેણી કહેવી. ગૌતમ હે ભગવન્! અલકાકાશની શ્રેણીઓ દ્રવ્યની અપેક્ષાએ સંખ્યાત, અસંખ્યાત કે અનંત છે? – મહાવીર ઃ હે ગૌતમ! અનંત છે. સંખ્યાત અસંખ્યાત નથી. એ રીતે છ દિશાનું કહેવું. તમ: હે ભગવન ! આકાશ પ્રદેશની શ્રેણીઓ પ્રદેશની અપેક્ષાએ સંખ્યાત, અસંખ્યાત કે અનંત છે? મહાવીરઃ હે ગતમ! અનંત છે. એ રીતે એ દિશાનું કહેવું. ગૌતમઃ હે ભગવન કાકાશની શ્રેણીઓ પ્રદેશની અપેક્ષાએ સંખ્યાત, અસંખ્યાત કે અનંત છે? . Page #624 -------------------------------------------------------------------------- ________________ આકાશ પ્રદેશની શ્રેણી ગવતી શ ૨૫. ઉs - ૫૬૭ * મહાવીર : હે ગૌતમ! @ કદાચ સંખ્યાત, કદાચ અસંખ્યાત છે, પરંતુ અનંત નથી. એ રીતે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ ચારે દિશાઓનું કહેવું. ઊંચી દિશા અને નીચી દિશાની શ્રેણીઓ સંખ્યાત] નથી, અસંખ્યાત છે અને અનંત નથી. ગૌતમ: હે ભગવદ્ ! અલકાકાશની શ્રેણીઓ પ્રદેશની અપેક્ષાએ સંખ્યાત, અસંખ્યાત કે અનંત છે ? મહાવીરઃ હે ગૌતમ ! કદાચ સંખ્યાત, કદાચ અસંખ્યાત, કદાચ અનંત છે. એ રીતે ઊંચી દિશા અને નીચી દિશાનું પણ કહેવું. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ દિશામાં શ્રેણીઓ સંખ્યાત નથી. અસંખ્યાત નથી પરંતુ અનંત છે. - ગૌતમ હે ભગવન ! શ્રેણીઓ સાદિ સાંત છે, સાદિ અનંત છે, અનાદિ સાંત છે કે અનાદિ અનંત છે ?. મહાવીરઃ હે ગૌતમ! શ્રેણીઓ અનાદિ અનંત છે. એ રીતે - છએ દિશાનું કહેવું. લોકની શ્રેણીઓમાં એક ભાગો લાભે છે-સાદિ સાંત એ રીતે એ દિશાનું કહેવું. એકાકાશની શ્રેણીમાં ચારે ભોગા @ કાકાશની શ્રેણીઓ પ્રદેશની અપેક્ષાએ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ સંખ્યાત કઈ રીતે હોય છે ? આ વિષયમાં ચૂર્ણિકાર અને પ્રાચીન ટીકાકાર આ પ્રકારે સમાધાન કરે છે: ચૂર્ણિકાર કહે છે કે, લોકનો ગોળ દતે જે અલેકમાં ગયે છે એની શ્રેણીઓ સંખ્યા પ્રદેશરૂપ છે અને બાકીની શ્રેણીઓ અસંખ્યાત પ્રદેશરૂ૫ છે. પ્રાચીન ટીકાકાર કહે છે કે, લોકાકાશ ગોળ હોવાથી અંતમાં રહેવાવાળી . શ્રેણીઓ સંખ્યાત પ્રદેશરૂપ છે. | _ ઉડથી અલેક સુધી લે કાશની લાંબી શ્રેણી અસંખ્યાત પ્રદેશની છે. પરંતુ સં ત પ્રદેશની કે અનંત પ્રદેશની નથી. આ સૂત્રના કથનથી એ પણ જ્ઞાત થાય છે કે, અલકના ખૂણેથી બ્રહ્મલે કના તિચ્છ પ્રાંત સુધી જે શ્રેણું નીકળી છે તે પણ અસંખ્યાત પ્રદેશની છે, પરંતુ સંખ્યાત પ્રદેશની કે અનંતપ્રદેશની નથી. Page #625 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી કામ | લાલે એ રીતે ઊંચી દિશા અને નીચી દિશાનું પણ કહેવું. પૂવાદિ ચાર શિાઓમાં ૩ ભાંગા લાભે છે. પહેલે સાદિ સાંત ભાંગે લાભે નહિ, ગીતમઃ હે ભગવન ! શ્રેણીઓ દ્રવ્યની અપેક્ષાએ કૃતયુગ્મ છે થાવત્ કલ્યાજ છે? મહાવીરઃ હે ગૌતમ! કૃતયુગ્મ છે, બાકીના ત્રણ લાભે નહિ. એ રીતે છએ દિશાનું કહેવું. એ રીતે કાકાશ અને અકાકાશની શ્રેણીઓનું પણ કહેવું. ગૌતમ હે ભગવન ! શ્રેણીઓ પ્રદેશની અપેક્ષાએ કૃતયુમ છે શ્રદ્ કલ્યાજ છે ? - મહાવીરઃ હે ગૌતમ! કૃતયુગ્મ છે. બાકીના ત્રણ લાભ નહિ. કાકાશની શ્રેણીમાં સમુચ્ચયમાં ચાર દિશામાં કદાચ કૃતયુગ્મ, કદાચ " દ્વાપર યુગ્મ છે. બાકીના બે ભાંગ લાભે નહિ. ઊંચી દિશા અને નીચી દિશામાં કૃતયુગ્મ છે. શેષ ત્રણ ભાંગા લાભે નહિ. અલકાકાશની શ્રેણુએમાં સમુચ્ચયમાં અને ચારે દિશામાં કૃતયુગ્મ આદિ ચારે ભાંગા લાભે છે. ઊંચી દિશા અને નીચી દિશામાં ત્રણ ભાગા લાલે છે. એક કજ લાસે નહિ. ગૌતમ હે ભગવન! શ્રેણીઓ @ કેટલી છે? મહાવીરઃ હે ગૌતમ! શ્રેણીઓ સાત છે. (૧) કવાયતા (૨) એકતેવકા (૩) ઊભયતેવકા (૪) એક્તઃ ખા (૫) ઊભયતઃ ખા (૬) ચક્રવાલ (૭) અદ્ધચક્રવાલ. ગૌતમ? હે ભગવન્! પરમાણુ આદિની અનુશ્રેણી (શ્રેણીની અનુસાર) ગતિ થાય છે કે વિશ્રેણી (શ્રેણીની પ્રતિકૂળ) ગતિ થાય છે? - મહાવીર ઃ ગૌતમ! શ્રેણીની અનુસાર ગતિ થાય છે, શ્રેણીની પ્રતિકૂળ ગતિ થતી નથી. પરમાણુથી લઈને અનંત પ્રદેશ સ્કંધ સુધી @ શ્રેણી–જ્યાં જીવ અને પુત્રની ગતિ હોય છે, એ આકાશ પ્રદેશની પંકિતને શ્રેણી કહે છે, વિશેષ આગળના પાનામાં જુઓ. Page #626 -------------------------------------------------------------------------- ________________ ખારાશ પ્રદેશ શ્રેણી ભગવતી શ. ૨૫ ૩. ૩ પા અજીવ સ’બધી ૧૩ એલ અને ચૌવીસ દડક એ ૩૭ બેલાની શ્રેણીની અનુસાર ગતિ થાય છે. પરંતુ શ્રેણીની પ્રતિકૂળ ગતિ થતી નથી. (૧) જ્વાયતા—જે શ્રેણી દ્વારા જીવ અને પુદ્ગલ સીધી ગતિ કરે છે એને જવાયતા કહે છે. (૨) એકતાવક્રા–જે શ્રેણી દ્વારા સીધા જઈને ફી વગતિ કરે અર્થાત્ ખીજી શ્રેણીમાં પ્રવેશ કરે છે. એને એકતાવક્રા કહે છે. (૩) ઊભય તા વા–પહેલાં સીધા જઇ પછી એ વાર વક્રગતિ કરે છે. અર્થાત્ એ વાર ખીજી શ્રેણીમાં પ્રવેશ કરે છે એને ઊભયતાવક્રા કહે છે. એ શ્રેણી ઉર્ધ્વલાકની અગ્નિદિશાથી અધેાલાકની વાયવ્ય દિશામાં જે ઉત્પન્ન થાય છે તે કરે છે. પહેલા સમયમાં અગ્નિદિશાથી તિર્થ્ય નૈૠત્ય દિશામાં જાય છે, ત્યાંથી ત્રીજા સમયમાં નીચે વાયવ્ય દિશામાં જાય છે. એ ત્રણુ સમયની. ગતિ ત્રસનાડીમાં અથવા એના બહાર હોય છે. ત્રસનાડીની ડાબે જઇને એના ડાબા (૪) એતઃખા-જીવ અને પુદ્દગલ જે શ્રેણી દ્વારા ભાગેથી ત્રસનાડીમાં પ્રવેશ કરે છે અને ફ્રી સનાડીદ્વારા ભાગમાં ઉત્પન્ન થાય છે એને એકતઃખા શ્રેણી કહે છે. કેમકે એની એક તરઃ લેાકનાડી (રાસનાડી) ના બહારના આકાશ આવેલ છે, જો કે એ ગતિ ખે, ગણુ અને ચાર સમયની વક્ર ગતિવાળી હોય છે, છતાં પણ ક્ષેત્રની વિશેષતા હાવાથી એને અલગ કહેલ છે. (૫) ઉભયત :ખા–ત્રસનાડી (લેાકનાડી)ની બહાર એના "ડામા ભંગથી પ્રવેશ કરીને લેાકનાડી દ્વારા જને ફરી એના જમણા ભાગમાં ઉત્પન્ન થાય અને ઊલયત ખા કહે છે. કેમકે એને ત્રસ નાડીના બહારના આકાશ પ્રદેશ ડાબી તરફ અને જમણી તરફ્ બન્ને તરફ સ્પર્શ કરે છે. (૬) ચક્રવાલ–પરમાણુ આદિ જે શ્રેણી દ્વારા ગેાળ ઘૂમીને ઉત્પન્ન થાય તેને ચક્રવાલ કહે છે. (૭) અદ્ધ ચક્રવાલ–પરમાણુ આદિ જે શ્રેણો દ્વારા અડધા ગોળ ઘૂમીતે ઉત્પન્ન થાય છે. એને અચ વાલ કહે છે. એ શ્રેણીએના આકાર આ પ્રકારે બતાવેલ છે. ઋજી—, એકતાવક્રા, A, ઊભયતા વજ્રા M, એકતઃખા L, ઊસયતે ખા —ા, ચક્રવાલ ૦, અદ્દે ચક્રવાલ હ. ७२ Page #627 -------------------------------------------------------------------------- ________________ - મા ભગવતી ઉપામ શ્રી ભગવતી સૂત્ર શ. ૨૫ ઉ. ૪ને અધિકાર ગૌતમ: હે ભગવન ! યુગ્મ કેટલા પ્રકારના છે? મહાવીરઃ હે ગૌતમ ! ચાર પ્રકારના છે. કૃતયુગ્મ, જ, દ્વાપર યુગ્મ, કલેજ @, સમુચય જીવ, નારકી આદિ ૨૪ દંડક અને સિદ્ધ ભગવાનમાં ચાર ચાર યુગ્મ લાભે છે. ગૌતમ: હે ભગવન્! દ્રવ્ય કેટલા પ્રકારનાં છે? - મહાવીર : હે ગતમ! છ પ્રકારનાં છેઃ (૧) ધર્માસ્તિકાય. (ર) અધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય, (૪) જીવાસ્તિકાય, (૫) પુલાસ્તિકાય, (૬) કાળ. | ગીતમઃ હે ભગવન ! ધર્માસ્તિકાય દ્રવ્યની અપેક્ષાએ કૃતયુગ્મ યાવતું કત્યેજ છે? - મહાવીરઃ હે ગૌતમ! કજ છે. બાકીના ત્રણ નથી. એ રીતે અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય કહેવા. ) ગતમઃ હે ભગવન ! જીવાસ્તિકાય દ્રવ્યની અપેક્ષાએ કૃતયુમ છે યાવત્ કજ છે? " મહાવીરઃ હે ગૌતમ! કૃતયુગ્મ છે, બાકીના ત્રણ નથી.. ગતમઃ હે ભગવન્! પગલાસ્તિકાય દ્રવ્યની અપેક્ષાએ કૃતયુગ્મ છે યાવતું કજ છે? મહાવીર : હે ગૌતમ! દાચ કૃતયુગ્મ છે, કદાચ દ્વાપરયુગ્મ છે, કદાચ જ છે, કદાચ કલ્યોજ છે. @ ૧૮ મા શતકના ચોથા ઉદ્દેશામાં ચાર યુગ્મને અધિકાર કહ્યો છે એની. અનુસાર અહીં પણ કહેવું. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ એ ચારમાં જેટલા યુગ્મ લાભે છે એટલા એટલા કહેવા. Page #628 -------------------------------------------------------------------------- ________________ મુખ્ય ભગવતી ૧. ૨૫ ૩ ૪ ૫૧ ગૌતમ : હે ભગવન્ ! કાળ દ્રવ્યની અપેક્ષાએ કૃતયુગ્મ છે યાવત્ કલ્યાજ છે ? ', ' મહાવીર : હે ગૌતમ ! કૃતયુગ્મ છે, બાકીના ત્રણ નથી. ગૌતમ : હે ભગવન્ ! ધર્માસ્તિકાય પ્રદેશની અપેક્ષાએ મૃતયુગ્મ કલ્યાજ છે? છે યાવત્ મહાવીર ઃ હે ગૌતમ ! કૃતયુગ્મ છે. બાકીના ત્રણ નથી. એ રીતે માકી પાંચે દ્રવ્ય કહેવાં. ગૌતમ : હે ભગવન્ ! ધર્માસ્તિકાય આદિ છએ દ્રવ્ય, દ્રવ્યની અપેક્ષાએ કાણુ કાનાથી ઓછાં વધુ છે ? મહાવીર : હે ગૌતમ ! (૧) દ્રવ્યરૂપથી સર્વથી ઘેાડા ધર્માંસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય આપસમાં સરખા, (૨) એનાથી જીવાસ્તિકાય અને તગુણા, (૩) એનાથી પુદ્દગલાસ્તિકાય અને તગુણુા, (૪) એનાથી કાળ અને તગુણા. ગૌતમ : હે ભગવન્ ! ધર્માસ્તિકાય આદિ છ દ્રવ્યેામાં પ્રદેશની અપેક્ષાએ કાણુ કાનાથી ઓછાં વધુ છે ? મહાવીર : હે ગૌતમ! પ્રદેશરૂપથી સર્વથી ઘેાડા ધર્માં સ્તિકાય અધર્માસ્તિકાય પરસ્પર સરખા, એનાથી જીવાસ્તિકાય પ્રદેશરૂપથી અનંત ગુણુા, એનાથી પુદ્દગલાસ્તિકાય પ્રદેશરૂપથી અન તગુણુા. દ્રવ્યરૂપથી અને પ્રદેશરૂપથી, એ એ એલેના અલ્પબહુત્વ : (૧) સર્વથી ઘેાડા ધર્માસ્તિકાય દ્રવ્યરૂપથી એનાથી પ્રદેશ અસંખ્યાતગુણા. (૨) સથી થાડા અધર્માસ્તિકાય દ્રવ્યરૂપથી, એનાથી પ્રદેશ અસંખ્યાતગુણા. (૩) સર્વથી ઘેાડા આકાશાસ્તિકાય દ્રવ્યરૂપથી, એનાથી પ્રદેશ અનંતગુણા. (૪) સર્વથી ઘેાડા જીવાસ્તિકાયના દ્રવ્ય, એનાથી પ્રદેશ અસંખ્યાતગુણા. (૫) સર્વાંથી ઘેાડા પુદ્દગલાસ્તિકાયના દ્રવ્ય, એનાથી પ્રદેશ અસંખ્યાતગુણા. (૬) કાળના પ્રદેશ નહિ હાવાથી પરસ્પર અલ્પબહુ મનતા નથી. Page #629 -------------------------------------------------------------------------- ________________ _ી મંગળ ઉપાય - એ દ્રવ્યના ૧૨ બેલેની સાથે અલ્પમહુવ :(૧) સર્વથી થોડા ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અકાશાસ્તિકાયના દ્રવ્ય ' પરસ્પરમાં સરખા. (૨) એનાથી ધમસ્તિકાય અધર્માસ્તિકાયના પ્રદેશ પરપરમાં સમાન અસંખ્યાતગુણ (૩) એનાથી જીવાસ્તિકાયના દ્રવ્ય અનંતગુણા. () એનાથી જીવાસ્તિકાયના પ્રદેશ અસંખ્યાતગુણ. (૫) એનાથી પુદ્ગલાસ્તિકાયના દ્રવ્ય અનંતગુણા. (૬). એનાથી પુદ્ગાસ્તિકાયના પ્રદેશ અસંખ્યાતગુણું. (૭) એનાથી કાળના દ્રવ્ય અપ્રદેશરૂપથી અનંતગુણા. (૮) એનાથી આકાશાસ્તિકાયના પ્રદેશ અનંતગુણા. (૧) સર્વથી થેડા જીવ, (૨) એનાથી પુદગલ અનંતગણુ (૩) એનાથી કાળ અનંતાગુણ, (૪) એનાથી સર્વ દ્રવ્ય વિશેષાધિક (૫) એનાથી સર્વ પ્રદેશ અનંતગુણ, (૬) એનાથી સર્વ પર્યાય અનંતગુણા. ગૌતમ હે ભગવન ! ધર્માસ્તિકાય શું આશ્રિત (અવગઢ) છે કે અનાશ્રિત (અનાવગઢ) છે? મહાવીરઃ હે ગૌતમ! આશ્રિત છે, અનાશ્રિત નથી. ગૌતમ? હે ભગવન્! તે આશ્રિત છે તે સંખ્યાત પ્રદેશમાં આશ્રિત છે કે અસંખ્યાત પ્રદેશમાં આશ્રિત છે કે અનંત પ્રદેશમાં આશ્રિત છે? મહાવીર: હે ગતમ! કાકાશના સંખ્યાત કે અનંત પ્રદેશમાં આશ્રિત નથી, પરંતુ અસંખ્યાત પ્રદેશમાં આશ્રિત છે. ગૌતમ: હે ભગવન ! અસંખ્યાત પ્રદેશમાં આશ્રિત છે તે કતયુગ્મ પ્રદેશમાં આશ્રિત છે યાવત્ કત્યેજ પ્રદેશમાં આશ્રિત છે? મહાવીરઃ હે ગૌતમ! કૃતયુગ્મ પ્રદેશમાં આશ્રિત છે. વ્યાજ, દ્વાપર યુગ્મ, કલ્યાજ પ્રદેશમાં આશ્રિત નથી. જે રીતે ધર્માસ્તિકાયના તે વાત Page #630 -------------------------------------------------------------------------- ________________ છતા કૃતયુગે ભગવતી ૨૫ ઉ. ૪ કહ્યા એ રીતે બાકીના અધર્માસ્તિકાય આદિ ૫ દ્રવ્ય, ૭ નારકી, ૧૨ દેવલોક, ૯ ગ્રેવેયક, ૫ અનુત્તર વિમાન, ૧ ઈષ~ામ્ભારા (સિદ્ધશિલા), પૃથ્વીના કહેવા. ૨૫ સૂત્ર યુમેના પ્રશ્નોત્તરના, ૬ સૂત્ર દ્રવ્યના પ્રકારના, ૬ સૂત્ર દ્રવ્યાર્થના, ૬ સૂત્ર પ્રદેશાર્થના ૬ સૂત્ર દ્રવ્યાર્થીની અ૫બહુવના, ૬ સૂત્ર પ્રદેશાર્થની અલ્પબદુત્વના, ૧૨ સૂત્ર બે બે બેલેની અલ્પબહુવના, ૧૨ સૂત્ર દ્રવ્ય પ્રદેશની સાથે અ૫બહુવના, ૪૦ સૂત્ર ધર્માસ્તિકાય આદિના આશ્રિત અનાશ્રિતના એ કુલ ૧૧૯ (૨૫+૬+૪+૬ +૬+૬+૧૨+૧૨૪૦=૧૧૯) સૂત્ર થયાં. જીવના કૃતયુમે ગામ: હે ભગવન ! એક જીવ દ્રવ્યર્થ રૂપથી ( દ્રવ્યની અપેક્ષાથી) કૃતયુગ્મ છે, એજ છે, દ્વાપરયુગ્મ છે, કલ્યાજ છે? મહાવીર : હે ગૌતમ! કલેજ છે . કૃતયુગ્મ, જ, દ્વાપરયુગ્મ નથી. એ રીતે ૨૪ દંડક અને સિદ્ધ ભગવાન કહેવા. તમ: હે ભગવદ્ ! બહુજીવ દ્રવ્યની અપેક્ષાએ કૃતયુગ્મ છે થાવત્ કજ છે? મહાવીર : હે ગૌતમ ! બહુવચન અપેક્ષાએ બે ભેદ છેસામાન્ય (ઓવાદેશ) અને વિધાનાદેશ (વિહાણું દેશ). સામાન્યની અપેક્ષાએ કૃતયુગ્મ છે. વ્યાજ, દ્વાપરયુગ્મ, કલ્યાજ નથી. વિધાના દેશની અપેક્ષાએ કર્યો છે. કૃતયુગ્મ, ગેજ, દ્વાપર યુગ્મ નથી. * જીવ દ્રવ્યરૂપથી એક વ્યકિત છે, એ માટે માત્ર કોજરૂપ હોય છે. બહુજ દ્રવ્યથી અસંત છે, એ માટે સામાન્યરૂપથી તે કૂતયુગ્મ હોય છે. Page #631 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપમા નારકી આદિ ૨૪ દંડક અને સિદ્ધ ભગવાન સામાન્યની અપેક્ષાએ કદાચ કૂતયુગ્મ, કદાચ જ, કદાચ દ્વાપરયુગ્મ, કદાચ કજ છે. વિધાનાદેશની અપેક્ષાએ કલેજ છે. કૃતયુગ્મ, જ, દ્વાપરયુગ્મ નથી. ગામઃ હે ભગવન્! એક જીવપ્રદેશની અપેક્ષાએ કૃતયુગ્મ છે યાવત્ કજ છે? ન મહાવીરઃ હે ગૌતમ! પ્રદેશ બે પ્રકારના છે. જીવપ્રદેશ અને શરીરપ્રદેશ. જીવપ્રદેશની અપેક્ષાએ કૃતયુગ્મ છે, બાકીના ત્રણ નથી. શરીર પ્રદેશની અપેક્ષાએ કદાચ કૃતયુગ્મ, કદાચ જ, કદાચ દ્વાપરયુગ્મ, કદાચ કજ છે. એ રીતે નારકી આદિ ૨૪ દંડક કહેવા. તે સિદ્ધ ભગવાન એક જીવની અપેક્ષાએ જીવપ્રદેશ અપેક્ષાએ કૃતયુગ્મ છે. બાકીના ત્રણ નથી. સિદ્ધ ભગવાનને શરીર નથી એ માટે શરીર પ્રદેશ પણ નથી. ગૌતમ? હે ભગવન ! બહુજીવ પ્રદેશની અપેક્ષાએ કૃતયુગ્મ છે, યાવત્ કલ્યાજ છે? મહાવીર ઃ હે ગૌતમ! પ્રદેશ બે પ્રકારના છે-જીવ પ્રદેશ અને શરીર પ્રદેશ. જીવપ્રદેશના બે ભેદ છે એવાદેશ (સામાન્ય) અને વિધાનાદેશ. * એવાદેશ (સામાન્ય)ની અપ્રક્ષાએ કૃતયુગ્મ છે, બાકીના ત્રણ નથી. શરીરપ્રદેશના પણ બે ભેદ છે. એઘાદેશ (સામાન્ય) અને વિધાનાદેશ. એઘાદેશ (સામાન્ય)ની અપેક્ષાએ કદાચ કૃતયુમ, કદાચ જ, કદાચ દ્વાપરયુગ્મ, કદાચ કલ્યાજ છે. . વિધાનાદેશની અપેક્ષાએ કૃતયુગ્મ પણ છે, એ જ પણ છે, દ્વાપરયુગ્મ પણ છે, કલ્યાજ પણ છે. આ રીતે ૨૪ દંડક કહેવા. / બહુ સિદ્ધ ભગવાનમાં જીવપ્રદેશના બે ભેટ છે. એવાદેશ અને વિધાનાદેશ. Page #632 -------------------------------------------------------------------------- ________________ જીવના કૃતયુગ્મા ભગષતી શ–૨૫. ઉ–૪ ૨૦૧ આઘાદેશ (સામાન્ય)ની અપેક્ષાએ કૃતયુગ્મ છે, બાકીના ત્રણ નથી. અને વિશ્વાનાદેશની અપેક્ષાએ ૫૩ કૃતયુગ્મ છે. બાકીના ત્રણ નથી. સિદ્ધોને શરીર નથી એ માટે એના શરીર પ્રદેશ પતુ નથી. ગૌતમ : હે ભગવન્ ! એક જીવને કૃતયુગ્મ પ્રદેશ અવગાહે છે. યાવત્ કડ્યેાજ (કલિયુગ્મ) પ્રદેશ અવગાડે છે ? મહાવીર ઃ હે ગૌતમ ! કદાચ કૃતયુગ્મ પ્રદેશ અવગાહે છે યાવત્ કદાચ લ્યેાજ પ્રદેશ અવગાડે છે. એ રીતે નારકી આદિ ૨૪ દંડક અને સિદ્ધ ભગવાનનું કહેવું. ગૌતમ : હે ભગવન્ ! બહુ જીવાને મૃતયુગ્મ પ્રદેય અવગાહે છે યાવત્ કલ્યાજ પ્રદેશ અવગાહે છે? મહાવીર ઃ ગૌતમ ! એઘાદેશ (સામાન્ય)ની અપેક્ષાએ કુતયુગ્મ પ્રદેશ અવગાહે છે. બાકી ત્રણ અગાઢુતા નથી. વિધાનાદેશની અપેક્ષાએ મૃતયુગ્મ પણ યાવત્ કત્યેાજ પણ અવગાડે છે, નારકી આફ્રિ ૧૯ દંડક (પાંચ સ્થાવરને છોડીને)ના જીવને આઘાદેશ (સામાન્ય)ની અપેક્ષાએ કદાચ કૂતયુગ્મ, કદાચ વ્યાજ, કદાય દ્વાપર યુગ્મ કદાચ કર્યેાજ - પ્રદેશ વગાડે છે, વિધાના દેશની અપેક્ષાએ ઘૃતયુગ્મ પણ યાવત્ કયેાજ પણ પ્રદેશ અવગાહે છે. પાંચ સ્થાવર અને સિદ્ધ ભગવાનને એવાદેશની અપેક્ષાએ કૃતયુગ્મ પ્રદેશ અગાહે છે. બાકીના ત્રણ અવગાડતા નથી. અને વિધાના દેશની અપેક્ષાએ કૃતયુગ્મ યાત્રત્ કલ્યાજ પણ પ્રદેશ અવગાહે છે. ગૌતમ : હે ભગવન્ ! એક જીવ કૃતયુગ્મ સમયની સ્થિતિવાળા છે યાવત્ કથૈાજ સમયની સ્થિતિવાળા છે ? મહાવીર : હે ગૌતમ ! < સ્ક્રુતયુગ્મ સમયની સ્થિતિવાળા છે. < સામાન્ય જીવની સ્થિતિ સર્વ કાળમાં શાશ્વત હોય છે અને સ કાળ નિયત અનંત સમયાત્મક હેાય છે. એ માટે જીવ મૃતયુગ્મ સમયની સ્થિતિવાળા હાય છે. નારકી આદિ ભિન્ન ભિન્ન સમયની સ્થિતિવાળા હોય છે. એ માટે તે કોઇ સમયે મૃતયુગ્મ સમયની સ્થિતિવાળા હોય છે. યાવત્ કાઇ સમયે લ્યાજ સમયની સ્થિતિવાળા હોય છે. Page #633 -------------------------------------------------------------------------- ________________ - બી પમવતી મ જ, દ્વાપર યુગ્ય, ભેજ સમયની સ્થિતિવાળા નથી, એક જીવ અપે ભાએ ૨૪ દંડકના જીવ કદાચ કૃતયુગ્મ સમયની સ્થિતિવાળા છે યાવત કદાચ ભેજ સમયની સ્થિતિવાળા છે. સિદ્ધ ભગવાન કૃતયુગ્મ સમયની સ્થિતિવાળા છે, બાકી ત્રણ નથી. - ગૌતમ: હે ભગવન્! બહુજીવ કૃતયુમ સમયની સ્થિતિવાળા છે યાવત્ કલ્યજ સમયની સ્થિતિવાળા છે? મહાવીરઃ હે ગૌતમ! જ એઘા પ્રદેશની અપેક્ષાએ કૃતયુગ્મ સમયની સ્થિતિવાળા છે. બાકીના ત્રણ નથી. અને વિધાનાદેશની અપેક્ષાએ કૃતયુગ્મ સમયની સ્થિતિવાળી છે, પરંતુ વ્યાજ, દ્વાપરયુગ્મ, જ સમયની સ્થિતિવાળા નથી. . . બહુવચન અપેક્ષાએ ૨૪ દંડકના જીવ એઘાદેશની અપેક્ષાએ > કદાચ કૃતયુમ યાવત્ કદાચ કલ્યાજ સમયની સ્થિતિવાળા છે. વિઘાનાદેશની અપેક્ષાએ કુતયુગ્મ સમયની સ્થિતિવાળા પs છે. સિદ્ધ ભગવાન કૃતયુગ્મ સમયની સ્થિતિવાળા છે, બાકીના ત્રણ નથી, ગૌતમ હે ભગવન્! @એક જીવના કાળા વર્ણની પર્યાય કતયુગ્મ છે યાવત્ કજ છે? " મહાવીરઃ હે ગૌતમ! જીવ કાળા વર્ણની પર્યાય અપેક્ષાએ તે કૃતયુગ્મ પણ નથી થાવત્ કલેજ પણ નથી. શરીરમાં કાળા વર્ણની પર્યાય અપેક્ષાએ કદાચ કૃતયુગ્મ છે યાવતુ કદાચ કલ્યાજ છે. “ સામાન્ય અને વિધાના દેશની અપેક્ષાએ સર્વજીવોની સ્થિતિ અનાદિ અનંતકાળની હોય છે, એ માટે તે કૃતયુગ્મ સમયની સ્થિતિવાળા છે. > જે સર્વ નારકી જીવોની સ્થિતિના સમયને એકત્રિત કર્યા હોય, ફરી એમાં ચારથી ભાગ કરે તો સર્વ નારકી જીવ સામાન્યની અપેક્ષાએ કદાચ કૃતયુગ્મ સમયની સ્થિતિવાળા થશે. યાવત કદાચ કલ્યોજ સમયની સ્થિતિવાળા | @ છવ પ્રદેશ અમૂર્ત હોવાથી એને કાળા આદિ વર્ણના પર્યાય હતા નથી. શરીર સહિત જીવની અપેક્ષાએ શરીરને વર્ણ ચારે રાશિરૂપ હોય છે. હૈઈ શકે છે. Page #634 -------------------------------------------------------------------------- ________________ જીવન કયુ ભરાતી શ ૨૫. ઉ જે રીતે કાળે વર્ણ કો એ રીતે બાકીના ૧૯ વર્ણાદિક કહેવા. એ રીતે ૨૪ કંડક કહેવા. અહીં સિદ્ધ ભગવાનની પૃચ્છા નથી. કેમ કે એને શરીર નથી હોતું, એટલે વર્ણાદિક હેતા નથી. ગીતમઃ હે ભગવન ! બહુ છના કાળા વર્ણના પર્યાય કૃતયુગ્મ છે યાવત્ કલ્યાજ છે? મહાવીરઃ હે ગૌતમ! જીવ પ્રદેશ અપેક્ષાએ કૃતયુમ નથી થાવત્ કલ્યાજ નથી. શરીર પ્રદેશ અપેક્ષાએ બે ભેદ છે. એવાદેશ અને વિધાનાદેશ. ઓઘાદેશની અપેક્ષાએ કદાચ કૃતયુમ યાવત્ કદાચ કલ્યાજ છે. વિધાનાદેશની અપેક્ષાએ કૃતયુગ્મ પણ છે યાવત્ કત્યેજ પણ છે. જે રીતે કાળે વણે કહ્યો એ રીતે બાકીના ૧૯ વદિક કહેવા. જે રીતે ઘાદેશ (સમુચ્ચય) કહ્યા એ રાતે ૨૪ દંડક કહેવા. અહીં સિદ્ધ ભગવાનની પૃચ્છા નથી. કેમ કે એને શરીર હોતું નથી, એટલે વર્ણાદિક હોતા નથી. તમઃ હે ભગવન ! એક જીવન મતિજીનના પર્યાય કૃતયુમ છે યાવત્ કજ છે? મહાવીર : હે ગૌતમ ! ૪ કદાચ કૃતયુગ્મ છે. યાવત્ કદાચ કલ્પે જ છે. એ રીતે એકેદ્રિયને ૮ છેડીને બાકીના ૧૯ દંડકમાં કહેવા. આ આવરણના ક્ષયોપશમની વિચિત્રતાથી મતિજ્ઞાનની વિશેષતાઓને તથા મતિજ્ઞાનને અવિભાજ્ય (જેના વિભાગ કરી શકાતા નથી) સૂક્ષ્મ અંશેને મતિજ્ઞાનના પર્યાય કહેવાય છે. તે અનંત છે, પરંતુ ક્ષયોપશમની વિચિત્રતાથી એનું અનંતપણું એકસરખું નથી. એટલે જુદા સમયની અપેક્ષાએ તે કદાચ કૃતયુગ્મ હોય છે યાવત કલ્યાજ હોય છે. < એકેદ્રિય જીવમાં સમકિત હોતું નથી, એટલે એને મતિજ્ઞાન હેતું નથી. એટલે અહીં ‘એકેન્દ્રિય જીવને છોડીને” એવું કહ્યું છે. ૭૩ Page #635 -------------------------------------------------------------------------- ________________ -ભગવતી ઉપમ મહુવચન અપેક્ષાએ જવાના મતિજ્ઞાનના પર્યાય ~ સામાન્યની અપેક્ષાએ કદાચ મૃતયુગ્મ છે યાવત્ કદાચ કલ્યેાજ છે. વિધાનાદેશની અપેક્ષાએ મૃતયુગ્મ પણ છે. યાત્ લ્યાજ પણ છે. એ રીતે એકેન્દ્રિયને છેડીને બાકીના ૧૯ દંડકમાં કહેવું. ૨૦૨ જે રીતે મતિજ્ઞાનનું કહ્યું એ રીતે શ્રુતજ્ઞાનનું કહેવું. એ રીતે અવિધજ્ઞાનનું પણ કહેવું. એટલી વિશેષતા છે કે, ત્રણ વિકલે'દ્રિય ન કહેવા. (ત્રણ વિકલેદ્રામાં અધિજ્ઞાન હોતુ નથી.) એ રીતે મનઃ પવજ્ઞાનનું પણ કહેવું. એટલી વિશેષતા છે કે, સમુચ્ચય (સામાન્ય જીવ) અને મનુષ્યમાં કહેવા. બાકીના ઈંડકમાં કહેવું નહિ. (મનઃ પવજ્ઞાન મનુષ્યને હાય છે, બીજા જીવેશને ‘હેતુ” નથી.) એક જીવ અપેક્ષાએ કેવળજ્ઞાનની છે કૃતયુગ્મપર્યાય કહેવી, બાકીની ત્રણ કહેવી નહિ. એ રીતે મનુષ્ય અને સિદ્ધ ભગવાનમાં કહેવું. બહુજીવ · અપેક્ષાએ સમુચ્ચય અને વિધાના દેશની અપેક્ષાએ કૃતયુગ્મ પર્યાય હાય છે, બાકીની ત્રણ હાતી નથી. એ રીતે મનુષ્ય અને સિદ્ધ કહેવા. મતિઅજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન એક જીવ અપેક્ષાએ અને બહુજીવ અપેક્ષાએ મતિજ્ઞાનની રીતે કહેવું. પરંતુ એટલી વિશેષતા છે કે, ૨૪ દઢકમાં કહેવું. વિભગજ્ઞાન પણ મતિજ્ઞાનની રીતે કહેવું. પરંતુ ૧૬ ૪'ડક (એકેન્દ્રિય અને વિકલેદ્નયાને છેડીને)માં કહેવું. ચક્ષુદન ૧૭ દ'માં, અચક્ષુદન ૨૪ ઈંડકમાં, અવધિદર્શન ૧૬ દંડકમાં મતિજ્ઞાનની રીતે કહેવું. કેવળદર્શીન કેવળજ્ઞાનની પર્યાયની રીતે કહેવું. 2 જો સવ જીવેાના મતિજ્ઞાનના પર્યાયાને એકઠા કરાય તે। સમુચ્ચયથી જુદા જુદા કાળની અપેક્ષાએ ચારે રાશિરૂપ હોય છે. કેમકે ક્ષયાપશમની વિચિત્રતાના કારણે એના મતિજ્ઞાનના પર્યાય અનવસ્થિતરૂપથી અનંત છે. વિધાનાદેશની અપેક્ષાએ એક કાળમાં પણ ચારે રાશિરૂપ હોય છે. @ કેવળજ્ઞાનના પર્યાયાનું અનંતપણું અવસ્થિત છે એટલે તે કૃતયુગ્મ રાશિરૂપ હતુ... નથી. Page #636 -------------------------------------------------------------------------- ________________ પછ જીવકપમાન અપકપમાને ભગવતી શ–૨૫ ઉં. ૪ જીવ કંપમાન અકંપમાન - ગૌતમઃ હે ભગવન્! શું જીવ સકંપ છે કે નિષ્કપ છે? મહાવીર : હે ગૌતમ! જીવ સકંપ પણ છે અને નિષ્કપ પણ છે. ગૌતમ: હે ભગવન્ ! એનું કારણ શું? મહાવીરઃ હે ગૌતમ! જીવના બે ભેદ છે. સિદ્ધ અને સંસારી. સિદ્ધના બે ભેદ છે. અનંતરસિદ્ધ અને પરંપરસિદ્ધ. પરંપરસિદ્ધ તે નિષ્કપ છે. અનંતરસિદ્ધ સકંપ < છે. તે સર્વ અંશેથી કંપે છે, થેડા અંશથી કંપતા નથી. સંસારી જીવના બે ભેદ છે. શૈલેશી અવસ્થાને પ્રાપ્ત થયેલ ચૌદમાં ગુણસ્થાનવાળા જીવ અને પહેલા ગુણસ્થાનથી લઈને તેરમા ગુણસ્થાન સુધીના જીવ. શૈલેશી અવસ્થાને પ્રાપ્ત થયેલ ચઢમા ગુણસ્થાનવાળા જીવ તે નિષ્કપ = હોય છે અને પહેલા ગુણસ્થાનથી લઈને તેરમા ગુણસ્થાન સુધીના જીવ સકંપ હોય છે. તે છેડા અંશથી 7 પણ કરે છે, અને સર્વ અંશેથી પણ કંપે છે. < સિદ્ધત્વ પ્રાપ્તિના પ્રથમ સમયમાં અનંતરસિદ્ધ કહેવાય છે. કેમકે ત્યાં સુધી સમયનું અંતર હોતું નથી. જે સિદ્ધત્વના પ્રથમ સમયમાં વર્તમાન સિદ્ધ છવ છે એનામાં કંપની છે. કેમકે સિદ્ધગમન સમય અને સિદ્ધત્વ પ્રાપ્તિનો સમય એક હોવાથી અને સિદ્ધ-ગમન સમયમાં ગમનક્રિયાનું હોવાથી એ સમય તે સકં૫ હેાય છે. સિદ્ધત્વ પ્રાપ્તિ હોવાને લીધે જેને સમયાદિક અંતર પડી :જાય છે તે પરંપરસિદ્ધ કહેવાય છે અને તે નિષ્કપ છે. ૨ જે મોક્ષ જવાના સમય પહેલાં શેલેશી અવસ્થાને પ્રાપ્ત થયા છે એના વેગને સર્વથા નિરોધ હોવાથી તે નિષ્કપ છે. 7 ઈલિકાગતિથી ઉત્પત્તિ સ્થાનમાં જતા હોતા છત્ર થોડા અંશથી સંકપ છે. કેમકે એના પહેલાંના શરીરમાં રહેલા અંશ ગતિક્રિયા રહિત હોવાથી નિશ્ચલ છે. - Page #637 -------------------------------------------------------------------------- ________________ પટ શ્રી ભગવતી ઉપમા વિગડગતિવાળા 5 જીવ સર્વ અંશથી કરે છે. અવિગ્રહગતિ વાળા જી થોડા અંશેથી કંપે છે. એ રીતે ૨૪ દંડકના જી ડા અંશથી પણું કંપે છે અને સર્વ અંશોથી પ કંપ છે. પુગલનો બડુત્વ ગૌતમહે ભગવન્! પુદગલના કેટલા ભેદ છે? મહાવીરઃ હે ગૌતમ! પુદ્ગલના ચાર ભેટ છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ. દ્રવ્યની અપેક્ષા એક પરમગુથી લઈ અનંત પ્રદેશી સ્કંધ સુધી ૧૩ ભેદ હોય છે. ક્ષેત્રની અપેક્ષાએ એક આકાશ પ્રદેશ અવગાહ્યાથી લઈ અસંખ્યાત આકાશ પ્રદેશ અવગાહ્યા સુધી ૧૨ ભેદ હોય છે. કાળની અપેક્ષાએ એક સમયની સ્થિતિથી લઈ અસંખ્યાત સમયની સ્થિતિ સુધી ૧૨ ભેદ હોય છે. ભાવની અપેક્ષાએ એક ગુણ કાળાથી લઈને અનંતગુણુ કાળા યાવત્ અનંત ગુણ રૂક્ષ સુધી ૨૬૦ ભેદ હોય છે. એ પ્રકારે ચારેને મેળવતાં ૨૯૭ (૧૩+૧૨+૧૨+૨૬૦=૨૯૭) ભેદ થાય છે. ગૌતમ: હે ભગવન ! પરમાણુ પુદ્ગલ અને બે પ્રદેશી કંધમાં દ્રવ્યાર્થરૂપથી કેણુ કેનાથી ઓછાવત્તા (ડા-ઝાઝેરા) છે? મહાવીરઃ હે ગૌતમ! બે પ્રદેશ સ્કંધની અપેક્ષાએ પરમાણુ પુદ્ગલ દ્રવ્યાર્થરૂપથી ઘણું છે. એ રીતે ત્રણ પ્રદેશ સ્કંધની અપેક્ષાએ A વિગ્રહગતિને પ્રાપ્ત અર્થાત જે મરીને વિગ્રહમતિ દ્વારા ઉત્પત્તિ સ્થાનમાં જાય છે તે દડાની ગતિથી સર્વાત્મરૂપથી ઉત્પન્ન થાય છે. એટલે તે સર્વતઃ સકંપ છે. જે જીવ વિગ્રહગતિને પ્રાપ્ત નથી તે અજુગતિવાળા અને અવસ્થિત એ બે પ્રકારના છે. એમાંથી અહીં ફક્ત અવસ્થિત ગ્રહણ કરેલા છે એવો સંભવ છે. તે શરીરમાં રહીને મરણ સમુઘાત કરી ઈલિકાગતિદ્વારા ઉત્પત્તિ ક્ષેત્રને સ્પર્શ કરે છે. એટલે તે કંઈક અંશોથી સકંપ છે અથવા સ્વક્ષેત્રમાં રહેલા છવ હસ્તપાદાદિ અવયવ ચલાવવાથી કંઈક અશોથી સંકપ છે. Page #638 -------------------------------------------------------------------------- ________________ પુઝલને બહુ ભગવત શ-૨૫ ઉ. ૪ બે પ્રદેશ સ્કંધ દ્રવ્યાર્થરૂપથી ઘણા છે. એ રીતે યાવનું દસ પ્રદેશી કંધથી નવ પ્રદેશ સ્કંધ દ્રવ્યાર્થરૂપથી ઘણું છે. દસ પ્રદેશી સ્કંધ દ્રવ્યાર્થરૂપથી ઘણું છે. દસ પ્રદેશ સ્કંધથી સંખ્યાત પ્રદેશી રકંધ દ્રવ્યાર્થ રૂપથી ઘણું છે. સંખ્યાત પ્રદેશી કંધથી અસંખ્યાત પ્રદેશ સ્કંધ દ્રવ્યાર્થરૂપથી ઘણું છે. અનંત પ્રદેશી સ્કંધથી અસંખ્યાત પ્રદેશ સ્કંધ ઘણું છે. ] ગૌતમ: હે ભગવન્! પરમાણુ પુદ્ગલ અને બે પ્રદેશ સ્કંધમાં પ્રદેશાર્થ રૂપથી કેણ કેનાથી ઓછા-ઝાઝેરા છે? મહાવીર ઃ હે ગૌતમ! પરમાણુ પુદ્ગલથી બે પ્રદેશી કંધ પ્રદેશાર્થરૂપથી ઘણું છે. એ પ્રકારે યાવત્ નવ પ્રદેશી કંધથી દસ પ્રદેશી સ્કંધ પ્રદેશાર્થરૂપથી ઘણું છે. દસ પ્રદેશ સ્કંધથી સંખ્યાત પ્રદેશી કંધ પ્રદેશાર્થરૂપથી ઘણું છે. સંખ્યાત પ્રદેશી કંધથી અસંખ્યત પ્રદેશી સ્કંધ પ્રદેષાર્થરૂપથી ઘણા છે અને અનંત પ્રદેશી કંધથી અસંખ્યાત પદેશી સ્કંધ પ્રદેપાર્થરૂપથી ઘણા છે. - ગૌતમઃ હે ભગવન ! એક પ્રદેશ અવગાહેલા પુદગલ અને બે પ્રદેશ અવગહેલા પુદ્ગમાં દ્રવ્યાર્થરૂપથી કેણુ તેનાથી થોડા ઝાઝેરા (ઓછાવત્તા) છે? મહાવીરઃ હે ગૌતમ! બે પ્રદેશ અવગહેલા પુદ્ગલથી એક D બે પ્રદેશ સ્કંધની અપેક્ષાએ પરમાણુ સૂક્ષ્મ છે અને તે એક એક છે, એટલે ઘણું છે. બે પ્રદેશ સ્કંધ પરમાણુની અપેક્ષાએ સ્થૂળ છે, એટલે તે થેડા છે. એ રીતે અગાઉ અગાઉની સંખ્યા ઘણી છે અને પછી પછીની સંખ્યા થડી છે. પરંતુ દસ પ્રદેશ સ્કંધની અપેક્ષાએ સંખ્યાત પ્રદેશ સ્કંધ ઘણું છે. કેમકે સંખ્યાતનાં સ્થાન ઘણું છે. સંખ્યાત પ્રદેશની અપેક્ષાએ અસંખ્યાત પ્રદેશી સ્કંધ ઘણું છે. કેમકે અસંખ્યાતનાં સ્થાન ઘણું છે. અસંખ્યાત પ્રદેશની અપેક્ષાએ અનંત પ્રદેશ સ્કંધ થડા છે. કેમ કે એનાં એ પ્રકારનાં સૂક્ષ્મ પરિણામ છે Page #639 -------------------------------------------------------------------------- ________________ પર શ્રી ભગવતી પામ પ્રદેશ અવગહેલા પુદ્ગલ દ્રવ્યાર્થરૂપથી વિશેષાધિક છે. @ એ રીતે યાવત્ દસ પ્રદેશ અવગાહેલા પુગેલેથી નવે પ્રદેશ અવગાહેલા યુગલ દ્રવ્યાર્થરૂપથી વિશેષાધિક છે. દસપ્રદેશાવગાઢ પુગેલેથી સંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલ દ્રવ્યાર્થરૂપથી ઘણું છે. સંખ્યાત પ્રદેશાવગાઢ પુદગેલેથી અસંખ્યાત પ્રદેશાવગાઢ પુદગલ દ્રવ્યાર્થરૂપથી ઘણું છે. ગૌતમ? હે ભગવન !એક પ્રદેશાવગાઢ પગલથી બે પ્રદેશાવગાઢ પુલેમાં પ્રદેશાર્થરૂપથી કેણ કેનાથી ઓછાવત્તા છે? મહાવીરઃ હે ગૌતમ! એક પ્રદેશાવગાઢ પુગેલેથી બે પ્રદેશાવગાઢ પુલ પ્રદેશાર્થરૂપથી વિશેષાધિક છે. એ રીતે યાવત્ નવ આકાશ પ્રદેશાવગાઢ પુગેલેથી દસ પ્રદેશાવગાઢ પુદ્ગલ પ્રદેશાર્થરૂપથી વિશેષાધિક છે. દસ આકાશ પ્રદેશાવગાઢ પુગેલેથી સંખ્યાત આકાશ પ્રદેશાવગાઢ પુદ્ગલ પ્રદેશાર્થરૂપથી ઘણું છે. સંખ્યાત આકાશ પ્રદેશાવગાઢ પુલથી અસંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલ પ્રદેશાર્થરૂપથી ઘણા છે. ગૌતમ: હે ભગવન્! એક સમયની સ્થિતિવાળા પુદગલ બે સમયની સ્થિતિવાળા પુગેલેમાં દ્રવ્યાર્થરૂપથી કોણ તેનાથી ઓછાવત્તા છે? મહાવીર ઃ ગૌતમ! જે રીતે ક્ષેત્રની કહી તે રીતેથી કાળની વક્તવ્યતા કહેવી. ગૌતમ: હે ભગવન્! એક ગુણ કાળા અને બે ગુણ કાળા પુલેમાં દ્રવ્યાર્થરૂપથી કેણ કેનાથી ઓછાવત્તા છે? | મહાવીરઃ હે ગૌતમ! જે રીતે પરમાણુ યુગલની વકતવ્યતા કહી એ રીતે પાંચ વર્ણ, બે ગંધ અને પાંચ રસ એ બારની વક્તવ્યતા કહેવી. @ પરમાણુથી લઈને અંનત પ્રદેશી સ્કંધ સુધી એક પ્રદેશાવગાઢ હોય છે. બે પ્રદેશી અંધથી લઈને અનંત પ્રદેશ સ્કંધ સુધી બે પ્રદેશાવગાઢ હોય છે. એ રીતે ત્રણ પ્રદેશાગાઢ યાવત અસંખ્યાત પ્રદેશાગાઢ સુધી હોય છે. Page #640 -------------------------------------------------------------------------- ________________ અછવના કૃતમે ભગવતી શ-૨૫ઉ–૪ ૫૮૭ ગોતમ: હે ભગવન્! એક ગુણ કર્કશ અને બે ગુણ કર્કશ પગલેમાં દ્રવ્યાર્થરૂપથી કેણ કેનાથી ઓછાવત્તા છે? મહાવીર: હે ગૌતમ! એક ગુણ કર્કશ પુદ્ગલથી બે ગુણ - કર્કશ પુદ્ગલ વિશેષાધિક છે. એ રીતે યાવત્ નવ ગુણ કર્કશ પગલેથી દસ ગુણ કર્કશ પુદ્ગલ દ્રવ્યાર્થરૂપથી વિશેષાધિક છે. દસ ગુણ કર્કશ પુદગલોથી સંખ્યાતગુણુ કર્કશ પુદગલ દ્રવ્યાર્થરૂપથી ઘણા છે. સંખ્યાતગુણ કર્કશ પુગેલેથી અસંખ્યાતગુણ કર્કશ પુદ્ગલ દ્રવ્યાર્થરૂપથી ઘણા છે. અસંખ્યાતગુણ કર્કશ પુદ્ગલથી અનંતગણુ કર્કશ પુલ દ્રવ્યાર્થરૂપથી ઘણું છે. જે રીતે દ્રવ્યાર્થરૂપથી કહ્યું એ રીતે પ્રદેશાર્થરૂપથી પણ કહેવું. જે રીતે કર્કશના કહ્યા એ રીતે કમળ, ભારે (ગુરુ) હળવા (લઘુ)ના પણ કહેવા. જે રીતે વર્ણના કહ્યા એ રીતે ઠંડા, ગરમ, નિગ્ધ અને રૂક્ષના કહેવા, એઘાદેશનાં ૨૭ અને સમુચ્ચયનાં ૨૭ તથા પ્રદેશાર્થના ૨૯૭ એ સર્વ મળી ૮૯૧ સૂત્ર થયાં. અજીવના કૃતયુગ્મ ગૌતમઃ હે ભગવન ! એક પરમાણુ યુદ્ગલ દ્રવ્ય અપેક્ષાએ કૃતયુગ્ય છે કે એજ છે કે દ્વાપરયુગ્ય છે કે કલ્યાજ છે? મહાવીરઃ હે ગૌતમ ! કલ્યાજ છે, બાકીના ત્રણ નથી. એ રીતે અનંતપ્રદેશી સ્કંધ સુધી કહેવું. ગૌતમ : હે ભગવન ! ઘણું પરમાણુ યુગલ દ્રવ્ય અપેક્ષાએ કૃતયુમ છે ચાવત્ જ છે? Page #641 -------------------------------------------------------------------------- ________________ ૫૮૪ મી ભગવતી ઉપમા મહાવીરઃ હે ગૌતમ ! એઘાદેશથી કદાચ કૃતયુમ યાવત્ કદાચ કલ્યાજ છે. વિધાનાદેશથી કલેજ છે, બાકીના ત્રણ નથી. એ રીતે અનંતપ્રàશી કપ સુધી કહેવું. ગૌતમ હે ભગવન ! પરમાણુ પુદગલ પ્રદેશ અપેક્ષાએ કૃતયુમ છે યાવત્ કલ્પજ છે? મહાવીર : હે ગૌતમ ! કલેજ છે. ત્રણ બાકીના નથી. એ રીતે બે પ્રદેશી સ્કંધ અપેક્ષાએ દ્વાપરયુગ્મ છે. ત્રણ પ્રદેશી ઔધ પ્રદેશ અપેક્ષાઓ જ છે. ચાર પ્રદેશી કંધ પ્રદેશ અપેક્ષાએ કૃતયુગ્મ છે. પાંચ પ્રદેશી સ્કંધ પ્રદેશ અપેક્ષાએ કાજ છે. છ પ્રદેશી સ્કંધ પ્રદેશ અપેક્ષાએ દ્વાપરયુગ્મ છે. સાત પ્રદેશ સ્કંધ પ્રદેશ અપેક્ષાઓ જ છે. આઠ પ્રદેશી સ્કંધ પ્રદેશ અપેક્ષાએ કૃતયુ છે. નવ પ્રદેશી સ્કંધ પ્રદેશ અપેક્ષાએ કલેજ છે. દસ પ્રદેશ સ્કંધ પ્રદેશ અપેક્ષાએ દ્વાપરયુગ્મ છે. સંખ્યાત પ્રદેશ સ્કંધ પ્રદેશ અપેક્ષાએ કદાચ કૃતયુગ્મ છે યાવત્ કલ્યાજ છે. અસંખ્યાત પ્રદેશ સ્કંધ પ્રદેશ અપેક્ષાએ કૃતયુમ છે યાવત્ કોલેજ છે. અનંત પ્રદેશ સ્કંધ-પ્રદેશ અપેક્ષાએ કદાચ કૃતયુગ્મ છે યાવત્ કદાચ ભેજ છે. ગતમઃ હે ભગવન ! ઘણું પરમાણુ પુદ્ગલ દ્રવ્યની અપેક્ષાએ તયુમ છે યાવત્ કજ છે? મહાવીર : હે ગૌતમ ! એઘાદેશથી કદાચ કૃતયુમ યાવત્ કદાચ ભેજ છે. વિધાનાદેશથી કજ છે. એ રીતે અનંત પ્રદેશી સ્ક ધ સુધી કહેવું. - ગૌતમ: હે ભગવન ! ઘણા પુલ પરમાણુ પ્રદેશ અપેક્ષાએ કૃતયુમ છે યાવત્ કલ્પજ છે? મહાવીરઃ હે ગૌતમ! ઘાદેશથી કદાચ કૃતયુગ્મ છે યાવત્ કદાચ કલ્યાજ છે. વિધાનાદેશથી કલ્યાજ છે. ઘણું પ્રદેશી રકંધ પ્રદેશ અપેક્ષાએ ઓઘદેશથી કદાચ કૃતયુમ છે, કદાચ દ્વાપરયુગ્મ છે, એજ અને કોલેજ નથી. વિધાનાદેશથી દ્વાપરયુગ્મ છે, બાકીના ત્રણ નથી. Page #642 -------------------------------------------------------------------------- ________________ ખાવને કૃતયુ ભગતી શ ૨૫ ક. ૪ ૫૮૫ ઘણા ત્રણ પ્રદેશ સ્કંધ પ્રદેશ અપેક્ષાએ એવદેશથી કદાચ કૃતયુગ્મ યાવત્ કદાચ કલ્યાજ છે. વિધાનાદેશથી જ છે, બાકીના ત્રણ નથી. છે ઘણું ચાર પ્રદેશી કંધ એવાદેશથી કૃતયુગ્મ છે અને વિદ્યાના દેશથી પણ કૃતયુગ્મ છે; બાકીના ત્રણ નથી. ઘણુ પાંચ પ્રદેશી કંધનું કથન પરમાણુની રીતે, ઘણું છ પ્રદેશી સ્કંધનું કથન બે પ્રદેશની રીતે, ઘણુ સાત પ્રદેશ સ્કંધનું કથન ત્રણ પ્રદેશની રીતે, ઘણુ આઠ પ્રદેશી સ્કંધનું ચાર પ્રદેશી સ્કંધની રીતે, ઘણુ નવ પ્રદેશી સ્કંધનું કથન પરમાણુની રીતે, ઘણું દસ પ્રદેશ સ્કંધનું કથન બે પ્રદેશની રીતે કહેવું. ઘણું સંખ્યાત પ્રદેશ સ્કંધ પ્રદેશ અપેક્ષાએ ઘાદેશથી કદાચ કૃતયુગ્મ યાવત્ કદાચ કલ્યજ છે. વિધાનાદેશથી કૃતયુગ્મ પણ છે, યાવત્ કલ્યાજ પણ છે. જે રીતે સંખ્યાત પ્રદેશ સ્કંધનું કહ્યું એ રીતથી અસંખ્યાત પ્રદેશી રકધ અને અનંત પ્રદેશી સ્કંધ કહેવા. ગૌતમ? હે ભગવન ! પરમાણુ યુગલને કૃતયુગ્મ પ્રદેશ અવગાહે છે યાવત્ કાજ પ્રદેશ અવગાહે છે? મહાવીરઃ હે ગૌતમ! કાજ પ્રદેશ અવગાહે છે. બાકીના ત્રણ અવગાહતા નથી. બે પ્રદેશી કંધને કદાચ દ્વાપરયુગ્મ, દાચ કલ્યાજ પ્રદેશ અવગાહે છે. બાકીના બે અવગાહતા નથી. ત્રણ પ્રદેશી સ્કંધને કદાચ દ્વાપરયુમ, કદાચ જ, કદાચ કલ્યાજ પ્રદેશ અવગાહે છે, કૃતયુગ્મ પ્રદેશ અવગાહત નથી. ચાર પ્રદેશી સ્કંધને દાચ કૃતયુગ્મ યાવત્ કદાચ કલ્યાજ પ્રદેશ અવગાહે છે. જે રીતે ચાર પ્રદેશી કંધનું કહ્યું એ રીતે પાંચ પ્રદેશી સ્કંધ યાવત્ અનંત પ્રદેશી સુધી કહેવું. ઘણુ પુલ પરમાણુને ઘાદેશથી કૃતયુમ પ્રદેશ અવગાહે છે. બાકીના ત્રણ અવગાહતા નથી. વિધાનાદેશથી કલ્યાજ પ્રદેશ અવગાહે છે. બાકીના ત્રણ અવગાતા નથી. ઘણું બે પ્રદેશ સ્કંધને ઘાદેશથી ૭૪ Page #643 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપાય કૃતયુમ પ્રદેશ અવગાહે છે. બાકીના ત્રણ અવગાહતા નથી. વિધાનાદેશથી દ્વાપરયુગ્મ પ્રદેશ પણું અને કત્યેજ પ્રદેશ પણ અવગાહે છે. બાકીના બે ભાંગ અવગાહતા નથી. . ઘણા ત્રણ પ્રદેશી કંધને એઘાદેશથી કૃતયુગ્મ પ્રદેશ અવગાહે છે, બાકી ત્રણ અવગાહતા નથી. વિધાનાદેશથી એજ પ્રદેશ પણ, દ્વાપરયુગ્મ પ્રદેશ પણ અને કલ્યાજ પ્રદેશ પણ અવગાહે છે, કૃતયુગ્મ પ્રદેશ અવગાહત નથી. ઘણું ચાર પ્રદેશી સ્કંધને એવદેશથી કૃતયુગ્મ પ્રદેશ અવગાહે છે, બાકીના ત્રણ અવગાહતા નથી. વિધાનાદેશથી કૃતયુગ્મ પ્રદેશ પણ અવગાહે છે, યાવત્ કત્યેજ પ્રદેશ પણ અવગાહે છે. છે. જે રીતે ચાર પ્રદેશનું કહ્યું એ રીતે પાંચ પ્રદેશી સ્કંધ યાવત અનંત પ્રદેશ સ્કંધ સુધી કહેવું. ગૌતમ: હે ભગવન ! પરમાણુ યુગલ કુતયુગ્મ સમયની સ્થિતિવાળા છે યાવત્ કલ્યજ સમયની સ્થિતિવાળા છે? મહાવીર : હે ગૌતમ! પરમાણુ પુલ કદાચ કૃતયુગ્મ સમયની સ્થિતિવાળા છે, યાવત્ કદાચ કલ્યાજ સમયની સ્થિતિવાળા છે. એ રીતે યાવત્ અનંતપ્રદેશી સ્કંધ સુધી કહેવું - ઘણું પરમાણુ પુદગલ એઘાદેશથી કદાચ કૃતયુગ્મ સમયની સ્થિતિવાળા પણ છે યાવત્ કદાચ કલ્યજ સમયની સ્થિતિવાળા છે. વિધાનાદેશથી કૂતયુગ્મ સમયની સ્થિતિવાળા પણ છે યાવત્ કાજ સમયની સ્થિતિવાળા પણ છે. એ રીતે યાવત્ અનંત પ્રદેશ સ્કંધ સુધી કહેવું. * ગૌતમ ઃ હે ભગવન ! પરમાણુ પુદ્ગલની કાળા વર્ણની પર્યાય કૃતયુગ્મ છે યાવત્ કલ્યાજ છે? મહાવીર ઃ હે ગૌતમ ! જે રીતે સ્થિતિનું કહ્યું એ રીતે અનંતપ્રદેશી સુધી કાળા વર્ણનું કહેવું. એ રીતે વર્ણાદિ ૧૬ કહેવા જ Page #644 -------------------------------------------------------------------------- ________________ અંજીર કૃતયુ ભગવતી શ ૨૫ છે. ૪ ગૌતમઃ હે ભગવન! અનંત પ્રદેશ સ્કંધમાં કર્કશ સ્પર્શના પર્યાય કૃતયુમ યાવત્ કજ છે? મહાવીર : હે ગૌતમ! કદાચ કૃતયુગ્મ યાવત્ કદાચ કલ્યાજ છે. ઘણું અનંત પ્રદેશ સ્કંધમાં ઘાદેશથી કદાચ કૃતયુમ યાવત્ કદાચ કલ્યજ છે વિઘનાદેશથી કૃતયુગ્મ પણ છે યાવત્ કલ્યાજ પણ છે. એ રીતે નાના, મેટા, કમળ સ્પર્શના કહેવા. - ગૌતમ : હે ભગવન ! પરમાણુ પુદ્ગલ સાદ્ધ (જેના અડધા ભાગ થઈ શકે છે કે અનદ્ધ (જેના અડધા ભાગ થઈ શકે નહિ) છે? મહાવીર : હે ગૌતમ! સાદ્ધ નથી પરંતુ અનદ્ધ છે. બે પ્રદેશી ઢંધ સાદ્ધ છે @ અનદ્ધ નથી. - ત્રણ પ્રદેશી, પાંચ પ્રદેશી સાત પ્રદેશી, નવ પ્રદેશી સ્ક પરમાણુની રીતે કહેવા. ચાર પ્રદેશ, છ પ્રદેશી, આઠ પ્રદેશી, દસ પ્રદેશી સ્કંધ બે પ્રદેશી કંધની રીતે કહેવા. સંખ્યાત પ્રદેશી કંધ કદાચ સાદ્ધ છે કદાચ અન છે. એ રીતે અસંખ્યાત પ્રદેશી અનંત પ્રદેશ સ્કંધનું કહેવું, ઘણું પરમાણુ યુગલ યાવત્ ઘણા અનંત પ્રદેશી આંધ સાદ્ધ પણ હોય છે અને અનદ્ધ પણ હોય છે. < @ બેકી સંખ્યાવાળા પ્રદેશના જે સ્કંધ છે તે સાદ્ધ છે. કેમકે એના બરાબર બે ભાગ થઈ શકે છે. એકી સંખ્યાવાળા પ્રદેશના જે સ્કંધ છે. તે અન છે. કેમકે એના બરાબર બે ભાગ થઈ શકતા નથી. ' ૮ જે ઘણું પરમાણુ બેકી સંખ્યાવાળા હોય છે તે સાદ્ધ હોય છે. અને જે એકી સંખ્યાવાળા હોય છે તે અનદ્ધ હોય છે. કેમકે પરમાણુ પરસ્પરં મળવાથી અને અલગ થવાના રૂપે હોવાથી એની સંખ્યા અવસ્થિત નથી. એ માટે તે સાધ્ય અને અનહ બને રૂ૫ હેય છે. Page #645 -------------------------------------------------------------------------- ________________ છે ભાવી ઉપામ અજીવ કપમાન ગૌતમ હે ભગવન ! પરમાણુ સકંપ છે કે નિષ્કપ છે? મહાવીરઃ હે ગૌતમ! કદાચ સકંપ છે અને કદાચ નિકંપ છે. એ રીતે બે પ્રદેશી કંધ યાવત્ અનંત પ્રદેશી કંધ સુધી કહેવું ઘણું પરમાણુ પુદગલ યાવત્ બહુ અનંત પ્રદેશી કંધ સદાકાળ સકંપ પણું રહે છે અને સદાકાળ નિષ્કપ પણ રહે છે. ગૌતમ : હે ભગવન ! પરમાણુ પુદ્ગલ કેટલા કાળ સુધી સકપ રહે છે? મહાવીરઃ હે ગતમ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમા ભાગ સુધી સકંપ રહે છે. ગૌતમહે ભગવન ! પરમાણુ પુદ્ગલ કેટલા કાળ સુધી નિષ્કપ રહે છે? મહાવીરઃ હે ગૌતમ! જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અસંખ્યાતા કાળ સુધી નિષ્કપ રહે છે. એ રીતે બે પ્રદેશ સ્કંધથી લગાડી અનંત પ્રદેશ સ્કંધ સુધી કહેવું. ઘણું પરમાણુ પુદગલ યાવતુ અનંત પ્રદેશી ઢંધ સદાકાળ સકંપ રહે છે અને સદાકાળ નિષ્કપ રહે છે. ગૌતમઃ હે ભગવન ! સકંપ પરમાણુ યુગલના કેટલા કાળના અંતર હોય છે અર્થાત્ સકંપ અવસ્થાને ત્યાગ કરી ફરી પાછા કેટલા કાળ બાદ કંપે છે? મહાવીરઃ હે ગૌતમ! સ્વસ્થાન અપેક્ષાએ અને પરસ્થાન અપેક્ષાએ જઘન્ય એક સમયનું ઉત્કૃષ્ટ અસંખ્યાતા કાળનું અંતર હોય છે. * જ્યારે પરમાણુ પરમાણુ અવસ્થામાં રહે છે ત્યારે સ્વસ્થાન કહેવાય છે. જ્યારે પરમાણુ સ્કંધ અવસ્થામાં હોય છે ત્યારે પરસ્થાન કહેવાય છે. જ્યારે પરમાણુ એક સમય સુધી કંપમાન અવસ્થાથી બંધ રહીને ફરી ચાલે છે (કપે છે) ત્યારે સ્વસ્થાને અપેક્ષાએ જઘન્ય એક સમયનું અંતર હોય છે. જ્યારે પરમાણુ યુગલ અસંખ્યાતા કાળ સુધી કોઈ એક જગ્યાએ પિર રહીને ફરી કંપાયમાન થાય છે ત્યારે Page #646 -------------------------------------------------------------------------- ________________ ૫૮૮ આઝવે કપમાન ભગવતી શ–૨૫. ઉ-૪ તમ: હે ભગવન ! નિષ્કપ પરમાણુ યુગલનું અંતરે કેટલા કાળનું હોય છે? મહાવીર : હે ગતમ! સ્વસ્થાન અપેક્ષાએ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ આવલિકાને અસંખ્યાતમે ભાગ હોય છે. અને પરસ્થાન અપેક્ષાએ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળનું હોય છે. સકંપ બે પ્રદેશી કંધનું અંતર સ્વરથાન અપેક્ષાએ જઘન્ય એક સમયનું ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળનું હોય છે. પરસ્થાન અપેક્ષાએ જઘન્ય એક સમયનું ઉત્કૃષ્ટ અનંત કાળનું હોય છે. નિષ્કપ બે પ્રદેશી કંધનું અંતર સ્વસ્થાન અપેક્ષાએ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમા ભાગનું હોય છે. પરસ્થાન અપેક્ષાએ જઘન્ય એક સમયનું ઉત્કૃષ્ટ અનંતકાળનું હોય છે. એ રીતે યાવત્ અનંત પ્રદેશ સ્કંધ સુધી કહેવું. ઘણુ પરમાણુ અપેક્ષાએ સકંપ અને નિષ્કપનું અંતર હતું નથી. એ રીતે યાવત્ અનંત પ્રદેશી સ્કંધ સુધી કહેવું. અપમહત્વ :- સર્વથી થડા સકંપ પરમાણુ પુદ્ગલ, એનાથી નિષ્કપ પરમાણુ યુગલ અસંખ્યાત ગુણ. એ રીતે બે પ્રદેશ સ્કંધ ચાવતુ અસંખ્યાત પ્રદેશ સ્કંધ સુધી કહેવું. નિષ્કપ અનંત પ્રદેશી સ્કંધ સર્વથી ડા, એનાથી નિષ્કપ અનંત પ્રદેશી કંધ અનંતગુણ છે. અલપબહુત્વ :- (દ્રવ્યર્થ રૂપથી) (૧) સર્વથી છેડા દ્રવ્યર્થ રૂપથી અકંપમાન અનંત પ્રદેશ સ્કંધ (૨) એનાથી સકંપ અનંત પ્રદેશ દ્રવ્યાર્થ રૂપથી અનંત ગુણા. (૩) એનાથી પરમાણુ યુગલ સકંપ દ્રવ્યાર્થરૂપથી અનંત ગુણ (૪) એનાથી સંખ્યાત પ્રદેશ સ્કંધ સકંપ દ્રવ્યાર્થરૂપથી અસંખ્યાત ગુણ (૫) એનાથી અસંખ્યાત પ્રદેશ સ્કંધ સકંપ દ્રવ્યાર્થ ઉત્કૃષ્ટ અસંખ્યાતા કાળનું અંતર હોય છે જ્યારે પરમાણુ બે પ્રદેશી આદિ સ્કંધને અંતરગત હોય છે અને જઘન્યથી એક સમય ચાલવાની ક્રિયાથી બંધ રહીને ફરી ચાલે ત્યારે પરસ્થાન અપેક્ષાએ જઘન્ય એક સમયનું અંતર હોય છે. જ્યારે પરમાણુ અસંખ્યાત કાળ સુધી બે પ્રદેશી આદિ સ્કંધમાં રહીને ફરી સ્કંધથી અલગ થઈને ચલાયમાન થાય છે ત્યારે પરસ્થાન અપેક્ષાએ ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળનું અંતહાય છે. Page #647 -------------------------------------------------------------------------- ________________ પ શ્રી ભગવતી ઉપમ રૂપથી અસ`ખ્યાત ગુણુા. (૬) એનાથી પરમાણુ પુદ્ગલ અકંપમાન દ્રવ્યા રૂપથી અસંખ્યાત ગુણા (૭) એનાથી સંખ્યાત પ્રદેશી સ્મુધ અકંપમાન દ્રબ્યા રૂપથી અસંખ્યાત ગુણા (૮) એનાથી અસંખ્યાત પ્રદેશી સ્કંધ અકપમાન દ્રવ્યા રૂપથી અસંખ્યાત ગુણા. અલ્પબહુત્વઃ- (પ્રદેશા રૂપથી) જેમ દ્રવ્યા રૂપથી અલ્પબહુત્વ કહી. તે રીતે પ્રદેશા રૂપથી અલ્પબહુ કહેવી. પરંતુ એટલી વિશેષતા છે કે, પરમાણુ પુદ્ગલમાં અપ્રદેશા રૂપથી કહેવી અને સંખ્યાત પ્રદેશી સ્કંધ અકંપમાન પ્રદેશા રૂપથી અસંખ્યાત ગુણા કહેવા. બન્નેના સાથે અલ્પમહુત્વ (૧) સર્વથી ઘેાડા અનંત પ્રદેશી સ્કંધ અકંપમાન દ્રબ્યા રૂપથી (૨) એનાથી અનંત પ્રદેશી સ્કંધ અકંપમાન પ્રદેશા રૂપથી અનંતગુણા (૩) એનાથી અનંત પ્રદેશી સ્કંધ સકંપ દ્રવ્યા રૂપથી અનંતગુણા (૪) એનાથી અનંત પ્રદેશી સ્કંધ સક ંપ દ્રબ્યા રૂપથી અપ્રદેશાથ રૂપથી અનંતગુણા (૫) તેનાથી પરમાણુ પુદ્ગલ સકપ દ્રવ્યા રૂપથી અપ્રદેશા રૂપથી અનંતગુણા (૬) એનાથી સંખ્યાત પ્રદેશી સ્કંધ સકપ દ્રબ્યા રૂપથી અસખ્યાત ગુણા (૭) એનાથી સ`ખ્યાત પ્રદેશી સ્કંધ સકપ પ્રદેશા રૂપથી સંખ્યાતગુણા@ (૮) એનાથી અસંખ્યાત પ્રદેશી સ્મુધ સક ંપ દ્રવ્યા રૂપથી અસંખ્યાતગુણા (૯) એનાથી અસંખ્યાત પ્રદેશી સ્કધ પ્રદેશા રૂપથી અસખ્યાતગુણા (૧૦) એનાથી પરમચ્છુ પુદ્ગલ અકંપમાન દ્રવ્યા રૂપથી અપ્રદેશા રૂપથી અસંખ્યાતગુણા (૧૧) એનાથી સંખ્યાત પ્રદેશી સ્કંધ અકંપમાન દ્રબ્યા રૂપથી અસંખ્યાતગુણા (૧૨) એનાથી સંખ્યાત પ્રદેશી સ્કંધ અકપમાન પ્રદેશા રૂપથી અસંખ્યાતગુણા< -: @ ‘સંખ્યાત પ્રદેશી સ્કંધ સકંપ પ્રદેશાથ રૂપથી અસંખ્યાતગુણા' એવુ` પણુ કાઇ પ્રતામાં મળે છે. < અગિયારમા ખેલમાં નિષ્કપ પરમાણુઓની અપેક્ષાએ સંખ્યાત પ્રદેશી સ્કંધ - નિષ્કુપ દ્રવ્યાથ રૂપથી સંખ્યાતગુણા બતાવ્યા છે અને ખારમા ખેલમાં પ્રદેશા રૂપથી સંખ્યાત પ્રદેશી નિષ્કપ સ્કંધ નિષ્કપ પરમાણુઓની અપેક્ષાએ અસંખ્યાતગુણા કહ્યા છે. એનું કારણુ એ છે કે નિષ્કપ પરમાણુએથી નિષ્કપ Page #648 -------------------------------------------------------------------------- ________________ અજીવ કપમાન ભગવતી ૨૫ ઉ. ૪. (૧૩) એનાથી અસંખ્યાત પ્રદેશ સ્કંધ અકપમાન દ્રવ્ય રૂપથી અસંખ્યાતગુણું (૧૪) એનાથી અસંખ્યાત પ્રદેશી સ્કંધ અકંપમાન પ્રદેશાર્થ રૂપથી અસંખ્યાતગુણ છે. સર્વથી અને દેશથી કંપમાન અપમાન ગૌતમ? હે ભગવન્ ! એક પરમાણુ પુદગલ સર્વથી કંપે છે કે દેશથી કંપે છે કે કંપતા નથી? મહાવીરઃ હે ગૌતમ! એક પરમાણુ યુગલ કદાચ સર્વથી કપ છે, કદાચ કંપતા નથી, પરંતુ દેશથી કંપતા નથી. ગૌતમ : હે ભગવદ્ ! એક બે પ્રદેશી કંધ દેશથી કે સર્વથી કંપે છે કે કંપતા નથી? મહાવીર હે ગૌતમ! કદાચ દેશથી કંપે છે. કદાચ સર્વથી કપ છે કદાચ કંપતા નથી. જે રીતે બે પ્રદેશી કંધનું કહ્યું એ રીતે ત્રણ પ્રદેશી કંધથી લઈને યાવત્ અનંત પ્રદેશ સ્કંધ સુધી કહેવું. ગૌતમ: હે ભગવન્! ઘણું પરમાણુ પુદ્ગલ દેશથી કે સર્વથી કંપે છે કે કંપતા નથી ? મહાવીર : હે ગૌતમ! દેરાથી કંપતા નથી પરંતુ સર્વથી કપે છે અને નિષ્કપ પણ રહે છે. ગૌતમ? હે ભગવન ! ઘણું બે પ્રદેશી સ્કંધ દેશથી કે સર્વથી મહાવીરઃ હે ગૌતમ! દેશથી પણ કરે છે, સર્વથી પણું કંપે છે, અને નિષ્કપ પણ રહે છે. સંખ્યાત પ્રદેશી ઢંધ સંખ્યાતગુણ છે. એમાંથી અનેક સ્કર્ધામાં ઉત્કૃષ્ટ સંખ્યાવાળા પ્રદેશ હોય છે. એટલે એ સ્કંધ નિષ્કપ પરમાણુઓથી પ્રદેશા રૂપથી અસંખ્યાતગુણ હોય છે. કેમકે ઉત્કૃષ્ટ સંખ્યા માં એક સંખ્યા વધતાથી અસંખ્યાત થઈ જાય છે.--- Page #649 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપમ જે રીતે એ પ્રદેશી સ્મુધ કહ્યા એ રીતથી ત્રણ પ્રદેશીથી લઈ યાવત્ અનત પ્રદેશી સ્મુધ સુધી કહી દેવા. પાર ગૌતમ : હે ભગવન્ ! એક પરમાણુ પુદ્દગલ કંપમાન અકપમાનની સ્થિતિ કેટલી છે ? મહાવીર : હે ગૌતમ ! ક'પમાનની સ્થિતિ જઘન્ય એક સમમની, ઉત્કૃષ્ટ આલિકના અસંખ્યાતમા ભાગની છે. અકંપમાનની જઘન્ય સ્થિતિ એક સમયની, ઉત્કૃષ્ટ અસ ંખ્યાત કાળની છે. એ પ્રદેશી સ્કંધ સર્વાંથી કંપમાન અને દેરાથી કંપમાનની સ્થિતિ જઘન્ય એક સમયની છે, ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમા ભાગની છે. અકપમાનની સ્થિતિ જઘન્ય એક સમયની, ઉત્કૃષ્ટ અસંખ્યાતા કાળની છે. જે રીતે એ પ્રદેશીનું કહ્યું એ રીતે ત્રણ પ્રદેશી સ્મુધ યાવત્ અને ત પ્રદેશી સ્કંધ સુધી કહેવું. ઘણા પરમાણુ પુદ્ગલ કંપમાન અક ંપમાનની સ્થિતિ અને ઘણા એ પ્રદેશી સ્કંધ યાવત્ અનંત પ્રદેશી સ્કંધ સુધી સર્વથી ક ંપમાન અને દેશથી ક’પમાનની સ્થિતિ સર્વકાળ શાશ્ર્વતી લાભે છે, ગૌતમ : હું ભગવન્ ! પરમાણુ પુદ્ગલ કપમાનનું અંતર કેટલું છે ? ܘܕܐ ܐܐ મહાવીર : હું ગૌતમ ! સ્વકાય અપેક્ષાએ પરકાય અપેક્ષાએ અંતર જઘન્ય એક સમયનું ઉત્કૃષ્ટ અસંખ્યાતા કાળનું છે. પરમાણુ પુદ્ગલ અકંપમાનનું અંતર સ્વકાય અપેક્ષાએ જઘન્ય એક સમયનું, ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમા ભાગનું છે. પરકાય અપેક્ષાએ જઘન્ય એક સમયનું ઉત્કૃષ્ટ અસંખ્યાતા કાળનું છે. એક એ પ્રદેશી ધ સર્વ શેાથી કંપમાન અને થોડા અશાથી કંપમાનનું અંતર સ્વકાય અપેક્ષાએ જઘન્ય એક સમયનું, ઉત્કૃષ્ટ અસંખ્યાતાકાળનું છે. પરકાય અપેક્ષાએ જઘન્ય એક સમયનું, ઉત્કૃષ્ટ અનતકાળનુ છે. એક બે પ્રદેશી સ્કંધ અકંપમાનનું અંતર સ્વકાય અપેક્ષાએ જઘન્ય એક સમયનું, ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમા Page #650 -------------------------------------------------------------------------- ________________ અષ્ટવ ક્રેપમાન ભેગષતી શ. ૬૫ ઉ. ૪ પાય ભાગનુ' છે, પરકાય અપેક્ષાએ જઘન્ય એક સમયનું, ઉત્કૃષ્ટ અન’ત કાળનુ' છે. જે રીતે એ પ્રદેશી સ્પધ કહ્યા એ રીતે ત્રણ પ્રદેશી કોંધ યાવત્ અનંત પ્રદેશી સ્ક ંધ સુધી કહેવું, ઘણા પરમાણુ પુદ્ગલ કેપમાન અપમાનનું અંતર નથી, એ રીતે એ પ્રદેશી કપથી લઈને યાવત્ અનત પ્રદેશી સ્કંધ સુધી કહેવું. અપબહુત્વઃ– સર્વથી ઘેાડા પરમાણુ પુદ્ગલ કંપમાન, એનાથી અકંપમાન અસંખ્યાતગુણુા. એ પ્રદેશી સ્કંધ સથી કપમાન સથી થાડા, દેશથી કંપમાન અસંખ્યાતગુણા, અકપમાન અસંખ્યાતગુણા. એ રીતે ત્રણ પ્રદેશી બંધથી લઈને યાવત્ અસંખ્યાત પ્રદેશી સ્કંધ સુધી કહેવા. અનંત પ્રદેશી સ્ક ંધ અકંપમાન સ`થી ઘેાડા, એનાથી સફપમાન અનંતગુણા, એનાથી દેશ કંપમાન અનંતગુણા. પરમાણુ પુદ્દગલ સંખ્યાત પ્રદેશી સ્કંધ અસંખ્યાત પ્રદેશી સ્કધ અનંત પ્રદેશી કોંધ સર્વ કપમાન દેશ કપમાન અકંપમાન દ્રવ્યાની અલપમહ્ત્વઃ-(૧) સર્વથી થાડા અનંત પ્રદેશી કોંધ સ કપમાન દ્રષ્યાથી, (૨) એનાથી અનંત પ્રદેશી કોંધ અકંપમાન દ્રવ્યા થી અનંતગુણા (૩) એનાથી અનત પ્રદેશી સ્મુધ દેશ કપમાન દ્રવ્યાથી અનંતગુણા (૪) એનાથી અસંખ્યાત પ્રદેશી સ્મુધ સક ંપમાન દ્રવ્યાથી 7 અનંતગુણુા. (૫) એનાથી અસંખ્યાત પ્રદેશી સ્કંધ સ ક ંપમાન દ્રવ્યાથી અસખ્યાતગુણા (૬) એનાથી પરમાણુ પુદ્ગલ સ કપમાન દ્રવ્યાથથી અસંખ્યાતગુણા (૭) એનાથી સંખ્યાત પ્રદેશી કોંધ દેશ કંપમાન દ્રષ્યા થી અસ ંખ્યાતગુણુા. (૮) એનાથી અસંખ્યાત પ્રદેશી સ્કંધ દેશકપમાન દ્રવ્યા`થી અસંખ્યાતગુણા. (૯) એનાથી પરમાણુ પુદ્ગલ અક ંપમાન દ્રવ્યાંથી અસંખ્યાતગુણુા. (૧૦) એનાથી સખ્યાત પ્રદેશી સ્કંધ અંકપમાન દ્રવ્યા`થી સખ્યાત ગુણુા. (૧૧) એનાથી અસંખ્યાત પ્રદેશી સ્કંધ અકપમાન દ્રવ્યાથી અસંખ્યાત ગુણા. Z LJ પ્રતામાં અસંખ્યાતગુણા પણ મળે છે. ૭૫ Page #651 -------------------------------------------------------------------------- ________________ મી ભગવતી ઉપમ પ્રદેશાર્થથી અ૫મહેત્વ પ્રદેશાર્થથી અલ્પબહુર્વ વ્યાર્થીની રીતે કહેવી. પરંતુ એટલી વિશેષતા છે કે પરમાણુમાં અપ્રદેશાર્થ કહેવા. સંખ્યાત પ્રદેશ સ્કંધ અર્કપમાન પ્રદેશાર્થ અસંખ્યાત ગુણ કહેવા. દ્રવ્યાર્થ પ્રદેશાર્થ બન્નેની સાથે અ૫ બહુત્વ - (૧) સેવથી - ડાં અનંત પ્રદેશી સ્કંધ સર્વ કપમાન દ્રવ્યાર્થથી (૨) એનાથી અનંત . પ્રદેશ સ્કંધ સર્વ કંપમાન પ્રદેશાર્થથી અનંત ગુણ (૩) એનાથી અનંત પ્રદેશી અંધ અકંપમાન દ્રવ્યાર્થથી અનંત ગુણા. (૪) એનાથી અનંત પ્રદેશી સ્કંધ અકંપમાન પ્રદેશાર્થથી અનંત ગુણ (૫) એનાથી અનંત પ્રદેશી સ્કંધ દેશ કંપમાનથી અનંતગણુ (૬) એનાથી અનંત પ્રદેશી સ્કંધ દેશ કપમાન પ્રદેશાર્થથી અનંત ગુણ (૭) એનાથી અસંખ્યાત પ્રદેશ સ્કંધ સર્વ કંપમાન દ્રવ્યાર્થથી અનંત ગુણ (૮) એનાથી અસંખ્યાત પ્રદેશ સ્કંધ સર્વ કંપમાન પ્રદેશાર્થથી અસંખ્યાત ગુણા. (૯) એનાથી સંખ્યાત પ્રદેશી સ્કંધ સર્વ કંપમાન દ્રવ્યાર્થથી અસંખ્યાત ગુણા. (૧૦) એનાથી સંખ્યાત પ્રદેશ સ્કંધ સર્વ કંપમાન પ્રદેશાર્થથી ૮ સિંખ્યાત ગુણ (૧૧) એનાથી પરમાણુ પુદ્ગલ પરમાણુ સર્વ કેપસન દ્વવ્યાર્થથી (અપ્રદેશાર્થથી) અસંખ્યાત ગુણ (૧૨) એનાથી સંખ્યાત પ્રદેશી ઔધ દેશ કંપમાન દ્રવ્યાર્થથી અસંખ્યાત ગુણા. (૧૩) એનાથી (સંખ્યાત પ્રદેશી સ્કંધ દેશ કંપમાન પ્રદેશાર્થથી સંખ્યાત ગુણ (૧૪) એનાથી અસંખ્યાત પ્રદેશ સ્કંધ દેશ કપમાન દ્રવ્યાર્થથી અસંખ્યાત ગુણા. (૧૫) એનાથી અસંખ્યાત પ્રદેશ સ્કંધ પ્રદેશાર્થથી અસંખ્યાત ગુણ. (૧૬) એનાથી પરમાણુ યુગલ અર્કપમાન દ્રવ્યાર્થથી (અપ્રદેશWથી) અસંખ્યાત ગુણા. (૧૭) એનાથી સંખ્યાત પ્રદેશી સ્કંધ - કપમાન દ્રવ્યાર્થથી સંખ્યાત ગુણ (૧૮) એનાથી સંખ્યાત પ્રદેશ સ્કંધ પ્રદેશાર્થથી સંખ્યાત ગુણા. (૧૯) એનાથી અસંખ્યાત પ્રદેશ સ્કંધ અકંપમાન દ્રવ્યાર્થથી અસંખ્યાત ગુણ. (૨૦) એનાથી અસંખ્યાત પ્રદેશી સ્કંધ અકંપમાન પ્રદેશાર્થથી અસંખ્યાત ગુણું. ગૌતમ: હે ભગવદ્ ! ધર્માસ્તિકાયના મધ્ય પ્રદેશ કેટલા કહ્યા છે? < કોઈ પ્રતિમાં અસંખ્યાત ગુણ પણ મળે છે. કે .. Page #652 -------------------------------------------------------------------------- ________________ કાળ ભગવતી શ–રપ. ઉ–૫ પ૯૫ મહાવીરઃ હે ગૌતમ! આઠ @ કહ્યા છે. એ રીતે અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને જીવાસ્તિકાયના પણુ આઠ આઠ મધ્ય પ્રદેશ કહ્યા છે. - ગૌતમ: હે ભગવન ! જીવાસ્તિકાયના એ આઠ પ્રદેશ આકાશાસ્તિકાયના કેટલા પ્રદેશોમાં સમાઈ શકે છે? મહાવીરઃ હે ગૌતમ ! જઘન્ય એક, બે ત્રણ ચાર, પાંચ, છ માં સમાઈ શકે છે. અને ઉત્કૃષ્ટ આઠ પ્રદેશમાં સમાઈ શકે છે D પરંતુ સાત પ્રદેશમાં સમાઈ શકતા નથી. - શ્રી ભગવતી સૂત્ર શ. ૨૫. ઉ. અને અધિકાર ગૌતમહે ભગવન ! આવલિકા સંખ્યાતા સમયરૂપ છે, અસંખ્યાત સમયરૂપ છે અથવા અનંત સમયરૂપ છે? મહાવીર : હે ગૌતમ! (૧) આવલિકા સંખ્યાત સમયરૂપ નથી, અનંત સમયરૂપ પણ નથી પરંતુ અસંખ્યાત સમયરૂપ છે. એ રીતે () શ્વાસોશ્વાસ,(૩) સ્તોક, (૪) લવ, (૫) મુહૂર્ત, (૬) અહેરાત્રિ, (૭) પફા, (૮) માસ, (૯) ઋતુ, (૧૦) અયન, (૧૧) સંવત્સર વર્ષ, (૧૨) યુગ, (૧૩)સો વર્ષ, (૧૪) હજાર વર્ષ, (૧૫) લાખ વર્ષ, (૧૬) પૂર્વાગ, @ “ધર્માસ્તિકાયના આઠ મધ્ય પ્રદેશ આઠ રુચક પ્રદેશવતી હોય છે? એમ ચૂર્ણકાર કહે છે. તે સૂચક પ્રદેશ મેરુના મૂળ ભાગને મધ્યવતી છે. જો કે ધર્માસ્તિકાય આદિ લેક પ્રમાણ છે. એ માટે એને મધ્ય ભાગ રુચક પ્રદેશથી અસંખ્યાત જન દૂર રત્નપ્રભાની નીચેના આકાશની અંદર છે, રૂચકવતી નથી, છતાં પણ આકાશાસ્તિકાયના આઠ ફુચક પ્રદેશની દિશા અને વિદિશાનાં ઉત્પત્તિ સ્થાન છે. એ માટે તે ધર્માસ્તિકાય આદિનો પણ મધ્ય ભાગ છે, એવી વિવક્ષા કરેલ છે. એવો સંભવ લાગે છે. * * [ સંકોચ અને વિસ્તાર એ જીવ પ્રદેશોના ધર્મ છે એ માટે જીવના મધ્યવતી આઠ પ્રદેશ જધન્ય એક, બે ત્રણ, ચાર, પાંચ, છ આકાશ પ્રદેશમાં રહી શકે છે અને ઉત્કૃષ્ટ આઠ પ્રદેશમાં રહે છે, પરંતુ સાત આકાશ પ્રદેશમાં કદી રહેતા નથી. કેમકે વસ્તુ સ્વભાવ એવો છે. Page #653 -------------------------------------------------------------------------- ________________ પહે શ્રી ભગવતી ઉપક્રમ (૧૭) પૂત્ર, (૧૮) બુદ્ધિતાંગ, (૧૯) શ્રુતિત, (૨૦) અટટાંગ, (૨૧) અટટ, (૨) અવવાંગ, (૨૩) અવવ, (૨૪) હૂહૂકાંગ, (૨૫) હૂહૂક, (૨૬) ઉત્પલાંગ, (૨૭) ઉત્પલ, (૨૮) પદ્માંગ, (૨૯) પદમ, (૩૦) નલિનાંગ, (૩૧) નલિન, (૩૨) અનિપુરાંગ, (૩૩) અૠનિપુર, (૩૪) અયુતાંગ, (૩૫) અયુત, (૩૬) નયુતાંગ, (૩૭) નયુત, (૩૮) પ્રયુતાંગ, (૩૯) પ્રદ્યુત, (૪૦) ચૂલિકાંગ, (૪૧) ચૂલિકા, (૪૨) શીષ પ્રહેલિકાંગ, (૪૩) શીષ પ્રહેલિકા, (૪૮) પન્થેાપમ, (૪૫) સાગરોપમ, (૪૬) અવસર્પિણી, (૪૭) ઉત્સર્પિણી સુધી કહેવુ. એ સર્વાં અસંખ્યાત સમયરૂપ છે. ગૌતમ : હે ભગવન્ ! પુદ્દગલ પરાવર્તન અસંખ્યાત સમયરૂપ છે, સખ્યાત સમરૂપ છે અથવા અનંત સમયરૂપ છે? મહાવીર : હે ગૌતમ ! સંખ્યાત સમયરૂપ નથી, અસંખ્યાત સમયરૂપ નથી. પરંતુ અનંત સમયરૂપ છે. એ રીતે ભૂતકાળ, ભવિષ્યકાળ અને સકાળ કહેવા. ગૌતમ : હે ભગવન્ ! બહુ આવલિકાએ સ`ખ્યાત સમયરૂપ છે, અસંખ્યાત સમયરૂપ છે અથવા અનંત સમયરૂપ છે ? મહાવીર હે ગૌતમ ! સંખ્યાત સમયરૂપ નથી, કદાચ અસખ્યાત સમયરૂપ છે, કદાચ અનંત સમયરૂપ છે. એ રીતે ઘણા શ્વાસેાશ્વાસ યાવત્ ઘણા ઉત્સર્પિણી સુધી કહેવું. ગૌતમ : હે ભગવન્ ! ઘણા પુદ્દગલ પરાવર્તન સંખ્યાત સમયરૂપ છે, અસંખ્યાત સમયરૂપ છે, કે અનંત સમયરૂપ છે ? મહાવીર : - હે ગૌતમ ! સંખ્યાત સમયરૂપ નથી, અસંખ્યાત સમયરૂપ નથી. પરંતુ અનંત સમયરૂપ છે. O ગૌતમ : હે ભગવન્ ! આણુપણુ ( આનપાણુ શ્વાસેાશ્વાસ ) સંખ્યાત આવલિકારૂપ છે, અસંખ્યાત આવલિકારૂપ છે અથવા અનંત આવલિકારૂપ છે ? મહાવીર : હૈ ગૌતમ ! આબુપાણુ સંખ્યાત આલિકારૂપ છે પરંતુ અસંખ્યાત અને અનત આલેિકારૂપ નથી. એ રીતે શીષ પ્રહેલિકા O ભૂતકાળ, ભવિષ્યકાળ અને કાળ એમાં બહુવયન હેાતા નથી એટલે એમાં બહુવચન અપેક્ષાએ પ્રશ્ન કર્યાં નથી. Page #654 -------------------------------------------------------------------------- ________________ કાળ ભગવતી શ. ૨૫ ૩. ૫ ૫૭ સુધી કહેવુ'. પત્યેાપમ, સાગરોપમ, અવસર્પિણી, ઉત્સર્પિણી એ ચાર બેલેામાં એક એકમાં અસંખ્યાત આલિકા છે. પુદ્ગલ પરાવર્તન, ભૂતકાળ (ગયેા કાળ), ભવિષ્યકાળ ( આવવાવાળે કાળ ) અને સર્વકાળ એ ચાર એલેામાં એક એકમાં અનંત આલિકાએ છે. ગૌતમ : હે ભગવન્ ! ઘણા આણુપાઝુમાં સંખ્યાત આલિકા છે, અસંખ્યાત આવલિકા છે અથવા અનંત આવલિકા છે ? મહાવીર : હૈ ગૌતમ ! કદાચ સંખ્યાત, કદાચ અસંખ્યાત, કદાચ અનંત આવલિકા છે. એ રીતે શી`પ્રહેલિકા સુધી કહેવું. ઘણા પડ્યેાપમ, સાગરોપમ, અવસિ પેણી, ઉપેિણી એ ચાર એલેામાં કદાચ અસંખ્યાત, કદાચ અનંત આવલિકા છે. ઘણા પુદ્ગલ પરાવર્તનમાં અનંત આવલિકા છે. ગૌતમ : હે ભગવન્ ! એક સ્તાકમાં કેટલા આણુપણુ છે? મહાવીર ઃ હે ગૌતમ ! જે રીતે આવલિકાનુ કહ્યું એ રીતે કહેવુ, યાવત્ શી પ્રહેલિકા સુધી કહેવું. એ રીતે એક એક ખેલને છેડીને એકવચન અપેક્ષાએ પ્રશ્નાત્તર કરવા. ગૌતમ : હે ભગવન્ ! એક પત્યેાપમમાં સમયથી લગાડી શી - પ્રહેલિકા સુધી કેટલા છે? મહાવીર : હે ગૌતમ ! અસંખ્યાત છે. ગૌતમ : હે ભગવન્ ! બડુ પડ્યેાપમમાં સમયથી લગાડી શીષ પ્રહેલિકા સુધી કેટલા છે ? મહાવીર : હું ગૌતમ ! કઢાર્ચ અસંખ્યાત, કદાચ અનંત. ગૌતમ : હે ભગવન્ ! એક સાગરાપમમાં પલ્યેાપમ કેટલા છે? મહાવીર : હે ગૌતમ ! સંખ્યાત છે. એ રીતે અવસર્પિણીમાં ઉત્સર્પિણીમાં પત્યેાપમ સખ્યાત છે. ગૌતમ : હું ભગવન્ ! એક પુદ્દગલ પરાવર્તનમાં પત્યેાપમ કેટલા છે? Page #655 -------------------------------------------------------------------------- ________________ પટ શ્રી ભગવત ઉપક્રમે ક' - મહાવીરઃ હે ગૌતમ! અનંત છે. એ રીતે ભૂતકાળ, ભવિષ્યકાળ, સર્વકાળમાં પણ પોપમ અનંત છે. " ગૌતમ? હે ભગવન! બહુ સાગરેપમાં પોપમ કેટલા છે? મહાવીર ઃ હે ગૌતમ ! કદાચ સંખ્યાત, કદાચ અસંખ્યાત, કદાચ અનંત છે. એ રીતે અવસર્પિણીમાં પણ કહેવું. બહુ પુદ્ગલ પરાવર્તનમાં પલ્યોપમ અનંત છે. ગૌતમઃ હે ભગવન્! એક અવસર્પિણમાં, એક ઉત્સર્પિણીમાં સાગરેપમ કેટલા છે? મહાવીર : હે ગૌતમ! સંખ્યાત યાવત્ પલ્યોપમની રીતે કહેવા. - ગૌતમ હે ભગવન! એક પુલ પરાવર્તનમાં અવસર્પિણી ઉત્સર્પિણી કેટલી છે? મહાવીરઃ હે ગૌતમ! અનંત છે. એ રીતે ભૂતકાળ, ભવિષ્યકાળ અને સર્વકાળ કહેવા. ગૌતમ ઃ હે ભગવન્! બહુ પુદ્ગલ પરાવર્તનમાં અવસર્પિણ ઉત્સર્પિણી કેટલી છે? મહાવીર : હે ગૌતમ! અનંત છે. ગૌતમઃ હે ભગવન્! ભૂતકાળમાં પુગલ પરાવર્તન કેટલા છે? મહાવીરઃ હે ગૌતમ! અનંત છે. એ રીતે ભવિષ્યકાળ અને સર્વકાળમાં પણ પુગલ પરાવર્તન અનંત છે. સમુચ્ચય ત્રણ કાળના ૬ અલાવા (આલાપક) કહેવાય છેઃ (૧) ભૂતકાળથી ભવિષ્યકાળ એક સમય અધિક છે. (૨) ભવિષ્યકાળથી ભૂતકાળ એક સમય ન્યૂન (ઓછી) છે. (૩) ભૂતકાળથી સર્વકાળ બે ગુણથી કંઈક અધિક છે. () સર્વકાળથી ભૂતકાળ અડધાથી કંઈક ઓછો છે. (૫) ભવિષ્યકાળથી સર્વકાળ બે ગુણથી કંઈક એછે છે. (૬) સર્વકાળથી ભવિષ્યકાળ અડધાથી કંઈક વધુ છે. Page #656 -------------------------------------------------------------------------- ________________ નિયિક ઉપતિ ભગવતી શ. ૨૫ ઉ. ૮ થી ૧૧ રિયિક ઉત્પત્તિ ભગવતી સૂત્ર શ. ૨૫ ઉ.૮ થી ૧૧ ને અધિકાર ગૌતમ હે ભગવન ! નૈરયિક નરકમાં કેવી રીતે ઉત્પન્ન થાય છે? મહાવીર ઃ હે ગૌતમ ! જેમ કેઈ કુદતે માણસ પિતાની ઈચ્છાથી ક્યિાસાધન દ્વારા ભવિષ્યકાલમાં પ્રથમ સ્થાન છોડી આરાધના સ્થાનને પ્રાપ્ત કરી ફરે છે. એ જ પ્રમાણે જીવ પણ ચાલુ ભવને છેડી કે આગલા ભવને સ્વિકાર કરે છે. ગૌતમ: હે ભગવન નરકમાં ઉત્પન્ન થવાવાલા જીવની ગતિ કેવી શીવ્ર હોય છે ? મહાવીરઃ હે ગૌતમ! જેમ કેઈ ત્રીજા-ચોથા આરાને જન્મેલ બલિષ્ઠ તરુણ શીલ્પકળામાં નિપુણ હોય અને તે હાથ પગને સંકેથ અને વિસ્તાર શીઘતાની કરે તેટલે વખત પણ લાગતું નથી. કારણ કે તેમાં અસંખ્યાતા સમય વ્યતિત થઈ જાય છે. પરંતુ નરકમાં ઉત્પન્ન થવાવાલા નરયિકને ૧-૨-૩ સમય લાગે છે. ગૌતમ: હે ભગવન્! પરભવનું આયુષ્ય કેવી રીતે બાંધે છે . મહાવીરઃ હે ગૌતમ ! જી અધ્યવસાય-મન-વચન-કાયા ગથી અને કર્મબંધનના હેતુદ્વારા પરભવનું આયુષ્ય બાંધે છે. , !! , ગૌતમ હે ભગવન ! તે જીની ગતિ (તે ભવથી બહાર નિકળવાનું) કેમ થાય છે? ' મહાવીરઃ હે ગૌતમ! આયુ-ભવ અને સ્થિતિનો ક્ષય થયે તે જીવની ગતિ થાય છે. ગૌતમઃ હે ભગવન! જ પિતાની શક્તિથી ઉત્પન્ન થાય છે કે પરશક્તિથી? @ આયુષ્ય-સ્થિતિ અને ભવને ક્રમશઃ અર્થ— Page #657 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભાગવતી ઉપમ મહાવીર: હે ગૌતમ! જીવે આત્મદ્ધિથી પિતાની શક્તિથી ઉત્પન્ન થાય છે પરંતુ પદ્ધિ (પરશક્તિ)થી ઉત્પન્ન થતા નથી. ગૌતમહે ભગવન ! જે પિતાના કર્મથી ઉત્પન્ન થાય છે કે-પરના કર્મથી? મહાવીરઃ હે ગૌતમ! જી પિતાના કર્મથી ઉત્પન્ન થાય છે, પરના કર્મથી ઉત્પન્ન થતા નથી. ગૌતમઃ હે ભગવન ! જે પિતાના પ્રયોગથી ઉત્પન્ન થાય છે કે-પર પ્રયોગથી. મહાવીરઃ હે ગૌતમ! પિતાના પ્રયોગથી ઉત્પન્ન થાય છે, પર પ્રયોગથી નહિ. એમ ચોવીસે દંડક માટે જાણવું. જે પ્રમાણે આઠમા ઉદ્દેશામાં કહ્યું તે પ્રમાણે નવમા દશામા ઉદ્દેશામાં ભવી અને અભવી નૈરયિક માટે સમજવું. અને ૧૧ તથા ૧૨ મા ઉદ્દેશામાં સમષ્ટિ તથા મિથ્યાષ્ટિ નૈરયિકનું વક્તવ્ય કહેવું, અને ૨૪ દંડકના જેને માટે પણ તેમજ કથન કરવું. (૧) આયુષ - આગલા ભવનું આયુષ્ય પૂર્વ ભવે જે વખતે બાંધ્યું ત્યારથી આગલા ભવમાં જેટલો સમય રહેશે તે સર્વ આયુષ્ય કહેવાય છે. (૨) રિથતિ -જે ભવનું આયુષ્ય બાંધેલ છે તે સ્થાનમાં ઉત્પન્ન થવા માટે ત્યાજ્ય શરીરને સંબંધ છોડી વાટે વહેતો થયો ત્યારથી જેટલા સમયનું આયુષ્ય બાંધેલ છે તેટલો કાળ ત્યાં વિતાવે તેનું નામ સ્થિતિ, (૩) ભવ – દેવ, મનુષ્ય વિગેરેના જે ભવ મળે છે અને તે અવસ્થામાં ટકેલ છે, તેનું નામ ભવ. આ ત્રણેને ક્ષય થાય છે ત્યારે એક સાથે જ થાય છે. અને ત્યારે જ આત્મા ગતિઅંતર એક ભવથી બીજા ભવમાં) કરી શકે છે. Page #658 -------------------------------------------------------------------------- ________________ નિમા જી - ૨૫ . નિયંw શ્રી ભગવતી સૂર શ. ૨૫ ના ઉ. ને અધિકાર નિનાં ૩૯ કાર કહે છે. [૧] પન્નવણા પ્રિરૂપણા] [૨] વે, [3] રાગ (સરાગી] [૪] કલ્પ, [૫] ચરિત્ર, [૬] પઉિસેવણું [દેશસેવન] [૭] જ્ઞાન, [૮] તીર્થ, [૯] લિંગ, [૧૦] શરીર, [૧૧] ક્ષેત્ર, [૧૨]. કાળ, [૧૩] ગતિ, [૧૪] સંયમ-સ્થાન, [૧૫] [નિકાસે ચારિત્ર પર્યાય, [૧૬] યેગ, [૧૭] ઉપગ, [૧૮] કષાય, [૧૯] વેશ્યા, [૨૦] પરિણામ, [૨૧] બંધ, [૨૨] વેદે [૨૩] ઉદીરણ, [૨૪] ઉપસંપઝાણ [ક્યાં જાય? [૨૫] સંન્નાબડુત્તા, [૨૬] આહાર, [૨૭] ભવ, [૨૮] આશરેસ કેટલી વખત આવે ?] [૨૯] કાળ-સ્થિતિ, [૩૦] આંતરે, [૩૧] સમુઘાત, [૩૨] ક્ષેત્ર વિસ્તાર] [૩૩] સ્પર્શના, [૩૪] ભાવ, [૩૫] પરિમાણ કેિટલા લાભઅને [૩૬] અપબદ્વાર ૧. પન્નવણદ્વાર -] કરે છે નિર્મથે (સાધુ) ૬ પ્રકારના પ્રરૂખ્યા છે. [૧] પુલાક ૨ બક્ષી [3] ડિસેવણ, [૪] કષાયકુશીલ, [૫] નિગ્રંથ, [૬] સ્નાતક. પુલા: < સારરહિત ધાન્યને પુલાક કહે છે. તે પ્રમાણે સંયમસાર રહિતને પુલાક કહેવાય છે. તે સંચયવાન હોવા છતાં દેવ વડે સંયમને કંઇક અસાર કરે છે. તેના બે ભેદ છે (૧). લબ્ધિ પુલાક - @ કેઈ ચકવતી આદિ જિનશાસ T બાહ્ય અને આત્યંતર ગ્રન્થ–પરિગ્રહથી રહિતને નિગ્રંથ અથવા શ્રમણ-સાધુ કહેવાય છે, તે બધાને સર્વ વિસતિ- ચારિત્ર હોવા છતાં ચારિત્ર મેહનીય કામના ક્ષપશમની વિભિન્નતાને કારણે નિઝ થના છ પ્રકાર થાય છે. < આ સંબંધે અન્ય આચાર્યો આ પ્રમાણે કહે છે કે વિરાધનાથી જે ગાનપુવક છે તેને જ આવી લબ્ધિ હોય છે અને તેને જ લબ્ધિમુલાક કહેવાય છે. તે સિવાય બીજા કોઈ લબ્ધિ પુલાક કહેવાતા નથી. . @ પ્રશ્ન: પુલાક નિર્મથને સંયમ શેડો નિસ્સાર છે કે વિશેષ નિસ્સાર છે ઉત્તર : પુલાકના સંયમમાં નિસ્સરિતાની બહુલતા હોવા છતાં પણ થેકામાં છે કે નિસ્કાર બતાવ્યું છે તે સમયની અપેક્ષાથી બતાવ્યું છે, અર્થાત્ પુલાક થેડા સટ્યને માટે સંચમને નિસ્સર (અલ્પસૂ) કરી દે છે Page #659 -------------------------------------------------------------------------- ________________ ૦૨ મી જગષની ઉ૫કM નની કે જૈનમુનિની અશાતના કરે તે તેની સેના આદિને સજા કરવા માટે લબ્ધિને પ્રયોગ કરે તે. (૨) પ્રતિસેવના પુલાક - તેના પાંચ પ્રકાર છે. જ્ઞાનને વિસ્મરણાદિ દૂષણ વડે વિરાધના કરે તે જ્ઞાન પુલાક, શંકાદિ દૂષણ વડે - સમ્યકત્વની વિરાધના કરે તે દર્શન પુલાક, મૂળ-ઉત્તરગુણની વિરાધનાથી જે ચારિત્રને દૂષિત કરે તે ચારિત્રપુલાક, જે વિના કારણે અન્ય લિંગ ધારણ કરે તે લિંગ પુલાક અને જે મનથી અકલ્પિત સેવવા અયોગ્ય દેને સેવે તે યથાસૂક્ષ્મ કહેવાય છે. તે - (૨) બકુશના બે ભેદ છે – [૧] ઉપકરણ બકુશ અને, [૨] શરીર બકુશ. જે વસ્ત્રાપાત્રાદિ ઉપકરણની વિભૂષા કરવાના સ્વભાવવાળો હોય તે ઉપકરણ બકુશ. તથા જે હાથ–પગ, નખ, મુખ આદિ શરીરના અવયને સુશોભિત કર્યા કરે તે શરીર બકુશ. - આ બન્ને પ્રકારના બકુશના પાંચ પ્રકાર છે. [૧] શરીર, ઉપકરણ આદિને સુશોભિત કરવા સાધુઓને અયોગ્ય છે, એમ જાણવા છતાં પણ જે દોષ લગાડે તે આગબકુશ, [૨] અજાણતાં દેષ સેવે તે અનાગબકુશ,[૩] સંવુડા–પ્રગટ દેષ લગાડે, [૪] અસંવુડા-છાના દોષ લગાડે, પિ યથાસૂમ-હાથ-મું ધોવે, આંખ આંજે ઈત્યાદિ કરે. બકુશ નિગ્રંથ તે ખળામાં પડેલી શાળતુ સમજવું. .. ' (૩) પ્રતિસેવના (વિરાધના) કથંચિત્ ઉત્તર ગુણોની વિરાધના વડે દૂષિત ચારિત્રવાળા હોય તે પ્રતિસેવન નિગ્રંથ કહેવાય છે. તેના પાંચ પ્રકાર છે. [૧] જ્ઞાન, [૨] દર્શન, [૩] ચારિત્ર, [૪] . લિંગ વડે જે આજીવિકા કરનાર હોય તેને ક્રમશઃ જ્ઞાન પ્રતિસેવના, દર્શનપ્રતિસેવના, ચારિત્ર પ્રતિસેવના અને લિંગપ્રતિસેવન કહે છે. (૫) તથા આ “તપસ્વી છે એવી પ્રશંસાથી જે ખુશ થાય તથા તપના ફળની ઈચ્છા કરે અને દેવાધિપદની ઈચ્છા કરે તેને યથાસૂમ પ્રતિસેવન કહે છે. શાળના ઊપણેલા ખળા જેવા પ્રતિસેવના નિર્ચથ છે. 153(4): કષાયકુશીલ :- ફોતરાંવાળી, કચરા વિનાની શાળ જેવા જેને માત્ર લેખકેવાનું જ દૂષણ છે તેને પાંચ પ્રકાર છે(૧-૨-૩) " .' '' ' ' * * *! 's . . ! Page #660 -------------------------------------------------------------------------- ________________ નિયા ભગવતી શું–૨૫. વધુ ૩ જે ક્રોધ, માથૂ આદિ કષાયેાના ઉદ્દયથી જે ઊંચનીચ પરિણામે વડે જ્ઞાન-દર્શન અને ચારિત્રમાં દોષ લગાડે તેને ક્રમશઃ જ્ઞાનકષાયકુશીલ, દ નકષાયકુશીલ અને ચારિત્રકષાયકુશીલ કહે છે. [૪] જે કષાયપૂર્ણાંક વેશ પરિવર્તન કરે તેને લિંગકષાયકુશીલ કહે છે. અને, (પો જે મનથી ક્રોધાદ્ધિનું સેવન કરે છે તેને યથામ કાયષ્ટ્રશીલ કહેલ છે. તે મૂળગુણુમાં અને ઉત્તરગુણમાં દોષ લગાડતા નથી. છે --- (૫) નિગ્રંથ-ફોતરાં કાઢેલી-ખાંડેલી શાળ જેવા. તેના ૫ ભેદ [૧] પ્રથમ સમય નિંગ થ (દસમે ગુણસ્થાનથી ૧૧ કે ૧૨ ગુણસ્થાનથી ચડતા પ્રથમ સમયના) [૨] અપ્રથમ સમય નિાથ (૧૧-૧૨ ગુણસ્થાનમાં એ સમયથી વધુ થયું હોય) [૩] ચરમ સમય (૧ સમયનું હારથપણું જેને બાકી હૈાય) [૪] અચરમ સમય (બે સમયથી વધુ સમય જેને છદ્મસ્થપણુ બાકી હોય) અને, [૫] અહાસુહમ્મ નિગ્રંથ (પ્રથમ આદિ સમયની વિવક્ષા સિવાયના નિત્ર થા.) - IOCTOB સુગંધી ચેાખા જેવા, તેના અસમલે (સિખલા દોષ સશુદ્ધ, (કેવળી) અને (૬) સ્નાતક :– O શુદ્ધ અખંડ, ૫ ભેદ :- [૧] અવી (યાગ નિરોધ [૨] રહિત) [૩] અકસ્મૈ (ઘાતિકમ રહિત) [૪] [૫] અપરિસ્સી (અબ’ધક). ૨. વેદદ્વાર : (૧) પુલાક પુરુષ વેદી અને પુરુષ નપુસક વેદી હાય (૨-૩)મકુશ ડિસેવણા-ત્રણ વેદી, (૪) કષાયકુશીલ ત્રણ વેદી અને અવેદી (ઉપશાંત O કાઇ પણ વ્યાખ્યાકારે આ સ્થળે અથવા અન્ય સ્થળે સ્નાતકની ભિન્ન ભિન્ન અવસ્થાનું વન કરેલ નથી. માટે એવા સંભવ પ્રતીત થાય છે કે શâનયને અનુસરીને એક જ અનાં પર્યાયવાચી નામ હાવાં જોઇએ. શક્રદેવેન્દ્ર-પુર દર આદિની જેમ. @ સ્રીતે તપા જન્મ નપુંસકતે પુરાકલબ્ધિ હોતી નથી. પુરુષને તથા પુરુરપુ ાકરે હોય છે (લિંગચ્છેદ આફ્રિ વડે જે કૃત્રિમ નપુંસક હાય તેને - પુરુષ નપુસક કહે છે) Page #661 -------------------------------------------------------------------------- ________________ ૌ ભકતો ઉષાબ કે ક્ષીણ) (પ મિથ અઢી ઉપશાંત અને ક્ષીણ, અને (૬) સ્નતિક ક્ષીણ અવેદી હેય. જે ૩. રાગદ્વાર - ૪ નિગ્રંથ સાગી. નિગ્રંથ (પાંચમા) વિતરાગી (ઉપશાંત અને ક્ષીણ) અને, સ્નાતક ક્ષણ વીતરાગી હેય. ૪. કલ્પઢાર - - કેલ્પ પાંચ પ્રકાર (સ્થિત, અસ્થિત, સ્થિર, જિનકલ્પ અને કલ્પાતીત) પાલન કરાય, એ કલ્પ ૧૦ પ્રકારના છે. (૧) અચલ,T (૨) ઉશી, (૩) રાજપિંડ, (૪) સેજતર, (૫) માસક૫, (૬) ચૌમાસી ક૫, (૭) વ્રત, (૮) પ્રતિકમણ, (૯) કૃતિકર્મ અને (૧૦) પુરુષ છે. એ દસ કલ્પ પહેલા અને છેલ્લા તીર્થકરના શાસનમાં સ્થિત કલ્પ હોય છે. શેષ ૨૨ તીર્થંકરના શાસનમાં અસ્થિત કલ્પ છે. ઉપરના ૧૦ કલ્પમાંથી ૪-૭-૯-૧૦ એ ચાર સ્થિત કલ્પ છે, અને ૧-૨–૩–૫-૬-૮ અસ્થિત કલ્પ છે. સ્થિવરલ્પ શાસ્ત્રોક્ત વસ્ત્ર--પાત્રાદિ રાખે. જિનકલ્પ જઘન્ય ૨ ઉત્કૃષ્ટ ૧૨ ઉપકરણ રાખે. કલ્પાતીત કેવળી, મનઃ પર્યવ, અવધિજ્ઞાની, ૧૪ પૂર્વધર, ૧૦ પૂર્વેધર, કેવળી અને જાતિસ્મરણ જ્ઞાની. જુલાક=સ્થિત, અંસ્થિત અને સ્થિવર ૯પી હેય. બકૅશ અને પડિલેવણ નિયંઠામાં કલ્પ છે, સ્થિત, સ્થિતિ, સ્થિવર અને જિનકલ્પી. કેશાયકુશીલમાં પ ક૯૫-ઉપરના ૪ અને કલ્પાતીત. નિર્ગથ અને સનાતક-સ્થિત, અસ્થિત અને કપાતીતમાં હેય. ૫. ચારિત્રહાર - ચારિત્ર પાંચ છે. (૧) સામાયિક, (ર) છેદો પસ્થાપનીય, (૩) પરિહાર વિશુદ્ધિ (૪) સૂમપરાય, અને, (પ) કંથાખ્યાત, પુલાક, | જુઓ પરિશિષ્ઠ નં. ૧ વ - - - - - Page #662 -------------------------------------------------------------------------- ________________ નિયા ભગવતી શ—૨૫ – પ અકુશ, ડિસેવામાં પહેલા બે ચારિત્ર. ષા કુશીલમાં ૪ ચારિત્ર અને નિગ્રંથ સ્નાતકમાં સ્થાખ્યાત ચારિત્ર હાય. ૬. પડિસેવણુદ્ધાર< : મૂળગુણ પ્રતિસેવી (મહાવ્રતમાં દોષ) અને ઉત્તરગુણુ પ્રતિસેવી (ગોચરી આદિમાં દોષ): (૧-૨-૩) પુલાક, અંકુશ ડિસેવામાં મૂળગુણુ ઉત્તરગુણની અને ડિસેવા. શેષ (૪-૫-૬) ત્રણ નિયા અપ્રતિસેવી (વ્રતામાં દોષ ન લગાડે). ૭. જ્ઞાનદ્વાર : (૧–૨–૩) પુત્રાક, અકુશ, પડિસેવા એ ત્રણ નિયંઠામાં એ જ્ઞાન કે ત્રણ જ્ઞાન, (૩-૪) કષાયકુશીલ અને નિગ્રંથમાં ૨-૩-૪ જ્ઞાન, અને (૫) સ્નાતકમાં કેવળજ્ઞાન; શ્રુતજ્ઞાન આશ્રી (૧) પુત્રાકને જઘન્ય ૯ પૂર્વ ન્યૂન ઉત્કૃષ્ટ ૯ પૂર્વ પૂ, (૨-૩) બકુશ અને પડિસેવણાને જઘન્ય ૮ પ્રવચન ઉત્કૃષ્ટ દેશ પૂ. (૪-૫) કષાયકુશીલ તથા નિગ્રંથને જઘન્ય ૮ પ્રવચન, ઉત્કૃષ્ટ ૧૪ પૂર્વ, (૫) સ્નાતક સૂત્ર વ્યતિરિકત. ૮. તો દ્વાર : (૧-૨-૩) પુલાક, અકુશ, ડિસેવા તીમાં હાય, શેષ ત્રણ (૪-૫-૭) તીમાં અને @અતીર્થમાં હાય. અતીર્થમાં પ્રત્યેક બુદ્ધ આદિ હાય. ૯. લિ'ગદ્વાર) : , < સંજવલન કષાયના ઉદયથી સયમ વિરુદ્ધ આચરણૢ કરે તે પ્રતિસેવના. @ દ્મસ્થ અવસ્થામાં તીર્થંકર કષાયકુશીલ હેાય છે, તે અપેક્ષાથી અતી માં હાય છે. અથવા તીનું વિચ્છેદ થઇ જવાથી અન્યચારિત્રષાય કુશીલ હાય છે. તે અપેક્ષાથી પણ અતીથમાં હોય છે. Ö લિંગના બે ભેદ છે. વ્યલિત્ર અને ભાવલિંગ. જ્ઞાનાદિને ભાવલિ ગ કહે છે. તેથી ભાવની અપેક્ષાએ તેને સ્વર્કિંગ કહે છે. વ્યલિ ંગના બે ભેદ છે. સ્વલિંગ અને પરલિંગ મુખવસ્તિકા, રજોહરણ, વગેરે ઋલિંગ છે. પરલિંગના બે ભેદ છે. કુતીથિકલ ગ. અને ગૃહસ્થલિંગ પુલાક ત્રણે પ્રકારના દ્રવ્યલિંગમાં હાય છે. કારણ કે ચરિત્રનું પરિણામ કાઇ પણું દ્રવ્યલિંગની અપેક્ષા રાખતુ નથી. Page #663 -------------------------------------------------------------------------- ________________ બી બગવતી ઉપર . છએ નિયદા (સાધુ) દ્રવ્યલિંગ અપેક્ષા સ્વલિંગ અને અન્યલિંગ અને ગૃહસ્થલિંગમાં હેય ભાવાપેક્ષા સ્વલિંગ જ હોય. . . ૧૦. શરીરદ્વારઃ !s :અલાક નિગ્રંથ અને સ્નાતકમાં ૩ (ઔદારિક, તેજસ, કામણ) બકુશ, પદ્ધિસેવણમાં ૪ (દારિકવૈકિય, તૈજસ, કાર્મણ) કાયશીલમાં પચો શરીર મા ! ૧૧. ક્ષેત્રદ્વાર છે (બધા) નિયંઠા જન્મ અપેક્ષાએ ૧૫ કર્મભૂમિમાં. હેય. કે સંહરણ અપેક્ષાએ પાંચ નિયંઠા (પુલાક સિવાય) | કર્મભૂમિ અને અકર્મભૂમિમાં હાય. પ્રસંગે પાત પુલાલબ્ધિ, આહારકશરીર, સાધ્વી, અપ્રમાદી, ઉપશમશ્રેણીવાળા ક્ષપકશ્રેણીવાળા અને કેવળી થયા બાદ -હરણુપન થઈ શકે છે આ જિક કાળદ્વાર : ' 17 પુલાક, નિર્ગથ અને સ્નાતક* અવસર્પિણી કાળમાં ત્રીજે, ચેથે આરે જન્મ અને ૩-૪-૫ માં આરામાં પ્રવર્તે. ઉત્સર્પિણી કાળમાં ૨-૩-૪ આરામાં જન્મ અને ૩-૪ થા આરામાં પ્રવર્તે. મહાવિદેહમાં સદા હોય. . ' ' | જન્મ ઉત્પત્તિ અને સદ્ભાવ-ચરિત્રભાવથી અસ્તિત્વ, જન્મ અને સદ્દભાવની અપેક્ષાએ પુલાક કર્મભૂમિમાં હોય. એટલે ત્યાં જન્મ અને ત્યાં વિહરે પણ અકર્મભૂમિમાં ઉત્પન્ન ન થાય. કેમકે ત્યાં જન્મેલાને ચારિત્ર ન હોય તેમ સંહરણથી અકર્મભૂમિમાં ન હોય કારણ કે દેવાદિ પુરાકલબ્ધિવાળાને સંહરી ન શકે., પુલાક નિગ્રંથ અને સ્નાતક અવસર્પિણી કાળના ચોથા આરામાં જન્મેલ હેય તે પાંચમા આરામાં તેને સદ્ભાવ હોઈ શકે છે. ત્રીજા, ચોથા આરામાં જન્મ અને સદ્દભાવ બને હોઈ શકે છે. ઉત્સર્પિણી કાળમાં જન્મની અપેક્ષા બીજા, ત્રીજા, ચોથા આરામાં હોય છે. બીજા આરાના અંતમાં જન્મ લઈને ત્રીજા આરામાં ચારિત્ર સ્વીકાર કરે છે. ત્રીજા-ચોથા આરામાં જન્મ અને સદ્દભાવ બને હેય છે. સદ્દભાવની અપેક્ષા ત્રીજા, ચોથા આરામાં જ હોય છે. કારણ કે એ બે આરામાં ચારિત્રની પ્રાપ્ત હોય છે. Page #664 -------------------------------------------------------------------------- ________________ નિયા ભગવતી છે. ૨૫ છે ? : પુલાકનું સંહરણ ન થાય, પણું નિર્ચથ, સ્નાતક હરણ ૪ અપેક્ષા બીજા કાળમાં પણ હેય. બકુશ પડિલેવર્ણ અને કષાયશીલ અવસર્પિણી કાળના ૩-૪-૫ આરામાં જન્મ અને પ્રવતે ઉત્સર્પિણી કાળના ૨-૩-૪ આરામાં જન્મ અને ૩-૪ આરામાં પ્રવર્તે, મહાવિદેહમાં સદા હોય, ૧૩. ગતિદ્વાર - ગતિ સ્થિતિ. નામ | જઘન્ય | ઉત્કૃષ્ટ | જધન્ય | ઉત્કૃષ્ટ પુલાક સુધર્મ દેવલોક સહસાર દેવક પ્રત્યેક પલ્ય ૧૮ સાગર બકુશ છે , અયુત » ૨૨ છે પડિલેવણ , , , કવાયકુશીલ , , અનુત્તર વિમાન ૩૩ , ઉપશાંત) અનત્તર વિમાન સર્વાર્થસિદ્ધ ૩૧ સાગર નિર્ગથી ૩૩ - મોક્ષ : સાદિ અનંત દેવતામાં પાંચ પદવીઓ છે. (૧) ઇંદ્ર, (૨) કપાલ, (૩ ત્રાય શિક () સામાનિક ને, (૫) અહમેં , , : | મુલાક, બકુશ, પડિસેવણુ પ્રથમ ૪ પદવીમાંની કઈ પણું ૧ પદવી પામે. કષાયકુશીલ ૫ માંથી ૧ પદવી પામે. નિર્ગથ અહમેં થાય, સ્નાતક મોક્ષે જાય. * --- ' !! :- કે : * *સંહરણ આશ્રી નિગ્રંથ અને સ્નાતકના છ આરા અને ચાર પદ્વિભાગમાં સદ્દભાવ કહ્યો છે. તેને અભિપ્રાય એ છે કે પહેલા સંપરણવાળા મેનિન નિર્ચ થપણું અને સ્નાતકપણાની પ્રાપ્તિ થાય છે. આ અપેક્ષાથી આ સમજવું જોઈએ. એવા દરહિત મુનિનું સંહરણ હોતું નથી. કારણ કે (૧) શ્રમણ(સાધ્વી), (૨) વેદરહિત, (૩) પરિહાર વિશુદ્ધ () પુલાક લબ્ધિવાળા, (૧) અપ્રમત્ત, (૬) ચૌદ પૂર્વધારી અને, (૭) આહારકે લબ્ધિવાળાનું સહે હેતું નથી. માન 1 સાગર ' ' ૩૩ નાતક . . Page #665 -------------------------------------------------------------------------- ________________ મી જાગવતી ઉપાય પ્રથમના પાંચ મિત્ર છે જે જઘન્ય વિસધકન હેય તે ઉપરક્ત પાથ પરવામાંમી કે એક પામે. અને જે ઉકષ્ટ વિરાધક હેય તે, અન્ય ગતિઓમાં ઉત્પન્ન થાય છે. ૧૪, સંયમદ્વાર - સંયમ સ્થાન અસંખ્યાતા છે. ચાર નિયંઠામાં અસંખ્યાતા સંયમ સ્થાન અને નિર્ગથ સ્નાતકમાં સંયમ સ્થાન એક જ હેય. સૌથી થોડા નિર્ચ થનાતકના સંયમ સ્થાન. તેથી પુલાકના સંયમ સ્થાન અસંખ્યાતગણ. તેથી બકુશના સંયમ સ્થાન અસંખ્યાતગણુ. તેથી પડિસેવણના સંયમ સ્થાન અસંખ્યાતગણું. તેથી કષાયકુશીલના સંયમ સ્થાન અસંખ્યાતગણું ૧૫. નિકાસે (સંયમના પર્યાય) દ્વાર :- || બધાના ચારિત્ર પર્યાય અનંતા અનંતા. પુલાકથી પુલાકના ચારિત્ર પર્યાય પરસ્પર છઠાણવડિયા. તે આ પ્રમાણે જ [૧] અનંતભાગહાનિ [૨] અસંખ્યભાગહાનિ [૩] સંખ્યાતભાગહાનિ [૪] સંખ્યાતગણીહાનિ, પિઅસંખ્યતગણહાનિ [૬] અનંતગણું હાનિ. વિસ્તાર માટે જુઓ પ્રકરણને અંતે પરિશિષ્ઠ નં. ૨. = વિસ્તાર માટે જુઓ પ્રકરણને અંતે પરિશિષ નં. ૩. કાયમ અથતિ ચારિત્રની શુદ્ધિ અશુદ્ધિની હિનાધિકતાના કારણે થવાવાળા ભેદને સંયમ સ્થાન કહે છે. તે અસંખ્યાતા હોય છે. તેમાં દરેક સંયમ સ્થાનના સર્વ આકાશપ્રદેશ ગુણિત કરે. સર્વ આકાશપ્રદેશ પ્રમાણ (અનંતા અનંત પર્યાબ) પર્યાય (અંશ) હોય છે. તે સંયમ સ્થાન પુલાકના અસંખ્યાતા હોય છે. કારણકે ચારિત્રમોહનીય ક્ષયપક્ષમ વિચિત્ર હોય છે. એ પ્રમાણે બકુશ, પ્રતિસેવના, કષાયકુશીલનું પણ સમજી લેવું. નિગ્રંથ અને સ્નાતકમાં કષાયને અભાર હેવાને કારણે માત્ર એક જ સંયમસ્થાન હેય છે. 1 ચારિત્રની પર્યાને નિકઈ કહે છે. પુલાક આદિનું પોતાની સ્વતીય પલાક આદિની સાથે સાજન મિલન) કરવું તે સ્વસ્થાન સનિકઈ કહેવાય છે. જ ઓ પરિશિષ્ટ ન. ૪. Page #666 -------------------------------------------------------------------------- ________________ નિય! ભગવતી શ, ૨૫ ૭. }, [૧] અન`તભાગવૃદ્ધિ [૨] અસખ્યભાગવૃદ્ધિ, [૩] સખ્યાત ભાગવૃદ્ધિ, [૪] સંખ્યાતગણીવૃદ્ધિ [૫] અસંખ્યાતગણીવૃદ્ધિ, [૬] અનંતગણીવૃદ્ધિ. પુલાક-અકુશ ડિસેવાથી અનંતગુત્રુહીન કષાયકુશીથ્રી છડાણવડિયા નિગ્રંથ સ્નાતકથી અન’તગુણાહીન, બકુશ પુલાકથી અન તગુણુ વૃદ્ધિ. બકુશ-મકુશથી છઠ્ઠાણુવડિયા. બકુશ-પડિસેવણા કષાયકુશીલથી છઠ્ઠાણુવડિયા, નિગ્રંથ સ્નાતકથી અન ંતગુણહીન. ડિસેવા અકુશ માક સમજવા. ઇષાયકુશીલ, ચાર નિયા (પુલાક, અકુશ, ડિસેવણા, કષાયકુશીલ)થી છઠ્ઠાણુવડિયા અને નિગ્રંથ સ્નાતકથી અનંતગુણાહીન *** નિગ્રંથ પ્રથમ ૪ નિયાથી અનંતગુણુ અધિક, નિર્થ થ સ્નાતકથી સમતુલ્ય સ્નાતકને નિગ્રંથ માફક (ઉપરવત્) જાણવા. અલ્પબહુવ :- પુલાક અને કષાયકુશીલના જઘન્ય ચારિત્ર પર્યાય પરસ્પર તુલ્ય. તેથી પુલાકના ઉત્કૃષ્ટ ચારિત્ર પર્યાય અનંતગણુા. તેથી અકુશ અને ડિસેવણાના જઘન્ય ચારિત્ર પર્યાય પરસ્પર તુલ્ય અને અનંતગણુા, તેથી અકુશના ઉત્કૃષ્ટ ચારિત્ર પર્યાય અનંતગણુા તેથી પડિસેવણાના ઉત્કૃષ્ટ ચારિત્ર પર્યાય અનતનુષ્ઠા, તેથી કષાયકુશીલાના ઉત્કૃષ્ટ ચારિત્ર પર્યાય અનંતનુા. તેથી નિગ્રંથ અને સ્નાતકના જઘન્ય ઉત્કૃષ્ટ ચારિત્ર પર્યાય પરસ્પર તુલ્ય અને અનંતગુણા. ૧૬, યોગદ્વાર : ૫ નિયઠા સયેાગી અને સ્નાતક સયાગી તથા અયેગી. ૧૭. ઉપયાગદ્વાર : ७७ થૈ નિયંઠામાં સાકાર-નિરાકાર અને ઉપયાગ, Page #667 -------------------------------------------------------------------------- ________________ . ૧૦ મી ભગવતી પામે ૧૮, કષાયદ્વાર - પહેલા ૩ નિયંકા સકષાયી (સંજવલનને ચેક). કષાયકુશીલમાં સંજ્વલન - ૪-૩-૨-૧. નિર્ગથ અકષાયી (ઉપશમ કે ક્ષીણ) અને સ્નાતક અકવાયી લક્ષીણ) ૧૯. લેહ્યાદ્વાર - પુલાક, બકુશ, પડિલેવણામાં ૩ શુભ લેશ્યા. કષાયકુશીલમાં છ લેસ્યા@. નિગ્રંથમાં શુકલ સ્નાતકમાં પરમ શુકલ લેશ્યા અથવા અલેશી. ૨૦, પરિણામઢાર: પરિણામ ૩ પ્રકારનાં છે. ૧. હિયમાન (ઘટતા) ૨. વર્ધમાન (વધતા) અને, ૩. અવસ્થિત (સમાન). તેમાં પુલાક નિયંઠાના પરિણામ ત્રણ પ્રકારના, બકુશ, પ્રતિસેવના અને કષાયકુશીલમાં પણ ત્રણે પરિણામ લાભે. તેમાં હિયમાન વર્ધમાનની સ્થિતિ જઘન્ય ૧ સમય, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત. અવસ્થિતની જઘન્ય ૧ સમય, ઉત્કૃષ્ટ ૭ સમયની ૦ ઉપશમ શ્રેણી અથવા ક્ષેપક શ્રેણીમાં ક્રોધનો ઉપશમ અથવા ક્ષય હેય તે ત્રણ કપાય હોય છે. માનને ઉપશમ અથવા ક્ષય હોય તે બે કષાય હોય છે. જ્યારે માયાને ઉપશમ અથવા ક્ષય હોય છે તે સમ સં૫રાય નામના દશમાં ગુણસ્થાનમાં એક સંજવલનનો લાભ હોય છે. @ જુઓ. પરિશિષ્ટ નં. ૫. જ જ્યારે જીવમાં શુકલધ્યાનને ત્રીજો ભેદ હોય છે, તે સમયે પરમશુકલ લેગ્યા હોય છે. બાકી સમયે શુકલેશ્યા હોય છે. પરંતુ તે બીજા જીવની શુકલ લેશ્યાની અપેક્ષાએ તે પરમશુકલ લેશ્યા જ હોય છે. _Uજ્યારે પુલાકનાં પરિણામ ઊંચાં હોય અને કષાય દ્વારા બાધિત હોય તે તે સમયે તે એકાદ સમય સુધી વર્ધમાન પરિણામને અનુભવ કરે છે. એટલા માટે પુલાકના વર્ધમાન પરિણામની સ્થિતિ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુદતની હોય છે. તેવી રીતે બકુશ પ્રતિસેવના અને કષાયકુશીલના વિષયમાં જાણું લેવું જોઈએ. પરંતુ બકુશ આદિમાં જઘન્ય એક સમય વર્ધમાન પરિણામ મરણની અપેક્ષા પણ ઘટિત હોય છે. પુલાકાણામાં મરણ હતું નથી, એટલા માટે પુલાકમાં મરણની અપેક્ષા એક સમય ઘટિત હોતો નથી. મરણના સમયમાં પુલાક કષાયકુશીલ આદિ રૂપથી પરિણત હોય છે. પુલાકનું જે મરણું કહ્યું છે તે ભૂતભાવ (ગેયકાળ અથવા ભવિષ્યકાળ)ની અપેક્ષાથી જાણી લેવું જોઈએ, Page #668 -------------------------------------------------------------------------- ________________ ૧૧ નિગ્રંથમાં ^ વમાન પરિણામ અને અવસ્થિત પરિણામ. સ્થિતિ જઘન્ય ૧ સમય, O ઉત્કૃષ્ટ આંતર્મુહૂત. સ્નાતકમાં ૨ (વમાન અને અવસ્થિત) વમાનની @ સ્થિતિ જઘન્ય ૧ સમય, ઉત્કૃષ્ટ અંતર્મુહૂત અવસ્થિતની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂત ઉત્કૃષ્ટ દેશઊણી પૂર્વ ક્રેડની (૯ વર્ષ ઓછાં.) નિયા ભગવતી શ. ૨૫. ૩. . ૨૧. અધાર : પુલાક ૭ ક7 (આયુષ્ય સિવાય) બાંધે. અકુશ અને ડિસેવા ૭–૮ કમ મધે, કષાયકુશીલ ૬-૭ કે ૮ કર્મ ( આયુ-માહ 2 નિહઁથમાં હિયમાન પરિણામ હતાં નથી જો તેના પરિણામેાની હાનિ થાય તેા તે કાયકુશીલ કહેવાય છે. વિશેષ માટે જુએ પરિશિષ્ટ નં. ૬. O નિત્ર"થ જધન્ય અને ઉત્કૃષ્ટ અંતમુદ્દત સુધી વમાન પરિણામવાળા હાય છે. જ્યારે તેને કેવળજ્ઞાન થઇ જાય છે ત્યારે તેના પરિણામાંતર (બીજા પરિણામ) થઇ જાય છે. નિત્ર થતું મરણુ અવસ્થિત પરિણામમાં થાય છે. એટલા માટે તેને અવસ્થિત પરિણામની સ્થિતિ એક સમયની ઘટિત હાઇ શકે છે. @ સ્નાતક જધન્ય અને ઉત્કૃષ્ટ અંત સુધી વર્ષીમાન પરિણામવાળા હોય છે. કારણ કે શૈલેશી અવસ્થામાં વમાન પરિણામ અંતમુ કૂત સુધી હેાય છે. સ્નાતકના અવસ્થિત પરિણામને સમય જધન્ય અંતમુ ના હાય છે. તેનું કારણુ એ છે કે, કેવળજ્ઞાન ઉત્પન્ન થયા બાદ અંતમુ ત સુધી અવસ્થિત પરિણામવાળા રહીને શૈલેશી અવસ્થાને પ્રાપ્ત કરે છે. તે અપેક્ષાથી અવસ્થિત પરિણામને સમય જધન્ય અત દૂતને સમજવા જોઇએ. અવસ્થિત પરિણામની ઉત્કૃષ્ટ સ્થિતિ દેશ ઊણી ક્રાડપૂની હેાય છે. તેનું કારણ એ છે કે ક્રોડપૂર્વના આયુષ્યવાળા પુરુષને જન્મથી જધન્ય નવ વર્ષ વીત્યા બાદ કેવળજ્ઞાન ઉત્પન્ન થાય. તે કારણુથી નવ વર્ષ ઓછા (કમ) ક્રાડપૂર્વ વર્ષ સુધી અવસ્થિત પરિણામવાળા થઈને વિચરે છે. પછી શૈલેશી અવસ્થા (ચૌદમું ગુણસ્થાન)માં - વધુ માન ' પરિણામવાળા હોય છે. " [] પુલાક અવસ્થામાં આયુષ્યના બંધ હોતા નથી. કારણ કે તેના આયુષ્યમ, મેગ્ય અધ્યવસાય (પરિણામ) હેાતા નથી. Page #669 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપક્રમ ૧૨. સિવાય)< બાંધે. નિર્ચ થતું. શાતા વેદનીય બાંધે અને Cનાતક શતાવેદનીય બાંધે અથવા અબંધ. ૨૨. વેદવાર – ૪ નિયંઠા, ૮ કર્મ દે. નિર્ગથ ૭ કર્મ (હ સિવાય ) વેદે સ્નાતક ચાર કર્મ (અઘાતી) વેદ. ૨૩. ઉદીરણુદ્વાર - પુલાક છ કર્મ (આયુ, મેહ વજીને)ની ઉદીરણ કરે. બકુશ પડિસેવનું ૬-૭ કે ૮ કર્મ ઉદેરે. કષાયકુશીલ ૫-૬-૭-૮ કર્મ ઉદેરે (પ હોય તો આયુ, મોહ, વેદની વજીને, નિર્ચથ ૨ કે ૫ કર્મ ઉદેરે (નામ-ગોત્ર) અને સ્નાતક ઈનામ-ગોત્ર ઉદેરે અથવા અનુદિરિક. ૨૪. ઉવસંપજઝાણુઢાર - - (વીકાર અને ત્યાગ) પુલાક પુલાકને છોડીને કષાયકુશીલમાં કે અસંયમમાં જાય. બકુશ બકુશપણને છેડીને પડિસેવણામાં, કષાય <કષાયકુશીલ સર્ભસંપાય ગુણસ્થાનમાં આયુષ્ય બાંધતા નથી. કારણ કે આયુષ્યને બંધ અપ્રમત્ત ગુણસ્થાન સુધી હેય છે. બાદર કપાયના ઉદયને અભાવ હોવાથી મોહનીય કર્મ પણ બાંધતા નથી. એટલા માટે આયુષ્ય અને મોહનીય કર્મ સિવાય છ કર્મોને બાંધે છે. D નિગ્રંથ યોગ નિમિત્તક એક શાતા વેદનીય કર્મ બાંધે છે. કારણ કે કર્મબંધનાં કારણોમાંથી તેમાં ફકત યુગનો જ સદ્ભાવ છે. || સ્નાતક અયોગી (ચૌદમું) ગુણસ્થાનમાં અબંધક હોય છે. કારણ કે તે ગુણરથાનમાં બંધ હેતુઓને અભાવ છે. યોગી અવરથામાં રનાતક બંધક હોય છે અને તે બંધ પણ માત્ર શાતા વેદનીય હોય છે. @ પુલાક આયુષ્ય અને વેદનીય કમની ઉદીરણું કરતા નથી. કારણ કે તેના તે પ્રકારનાં અધ્યવસાય સ્થાન હોતાં નથી. પરંતુ તે પહેલાં ઉદીરણ કરીને પછી પુવાકપણાને પ્રાપ્ત કરે છે. તે પ્રકારે બકુશાદિના વિષયમાં સમજવું. જે જે કર્મ પ્રકૃતિઓની તે ઉદીરણા કરતા નથી તે તે કમ પ્રકૃતિની ઉદીરણું તે પહેલાં કરીને પછી બકુશાદિપણાને પ્રાપ્ત કરે છે. | | સ્નાતક સગી અવસ્થામાં નામ અને ગોત્ર કર્મની ઉદીરણ કરે છે. આયુષ્ય અને વેદનીયની ઉદીરણું તે તે પહેલાં કરી ચૂક્યા છે. પછી સ્નાતકપણાને પ્રાપ્ત થાય છે. Page #670 -------------------------------------------------------------------------- ________________ નિયા ભગવતી શ. ૨૫ . } કુશીલમાં, અસંયમમાં કે સચમાસયમમાં જાય. એ જ ચાર ઠેકાણે પડિસેવણા નિય’ઢા જાય, કષાયકુશીલ છ ઠેકાણે (પુટ્ટા, અકુશ, પડિસેવા અસંયમ, સૌંચમાસયમ કે નિગ્રંથમાં) જાય નિ થ~ નિ થપણાને દોડીને કષાયકુશીલ, રત્નાતક કે અસંયમમાં જાય અને નાતક મોક્ષમાં જાય. ૨૫. સનાદ્વાર :-- પુલાક, નિગ્રંથ અને રનાતક નેસ જ્ઞાત્રડુંત્તા, અકુશ, ડિસેવા. અને કષાયકુશીલ < સંજ્ઞાવડુત્તા અને નેસ જ્ઞાત્તા. ૨૬. આહારદ્વાર – ૫ નિયા આહારક A અને @ સ્નાતક આહારકે અનાહારક. ~ ઉપશમ નિગ્ર ંથ ઉપશશ્રેણીથી પડતા થકા કષાયકુશીલ થાય છે. કદાચ તે ઉપશમશ્રેણીના શિખર પર મરણ પામે તેા દેવામાં ઉત્પન્ન થતે થા અસંયતિ હોય છે. દેવકૃત થતા નથી. કારણ કે દેશમાં દેશવિરતપણું હેતું નથી. શ્રેણીથી પડીને દેશિવરતિ પણ હોય છે, તે! પણ તેનું અહીં કથન કરેલ નથી. કારણ કે શ્રેણીથી પડતાં જ તુરંત દેશવિરતિ હાતા નથી, પરંતુ કષાયકુશીલ થને પછી પાછળથી દેશવિરતિ થાય છે. <જે આહારાદિની અભિલાષાવાળા હોય તેને સન્તાવતા કહે છે. જે આહરાદિના ઉપભાગ કરતા છતાં પણ તેમાં આસક્તિ રહિત હોય તેને નેાસન્નેવઉત્તા કહે છે. આહારાદિના વિષયમાં આસક્તિ રહિત હાવાથી પુત્રા, નિષ્ર ંથ અને સ્નાતક રાસનૈવઉત્તા હેાય છે. શકા:- નિશ્રંથ અને સ્નાતક વિતરાગી હેવાને કારણે નેસન્તાવત્તા હાય છે, પરંતુ પુલાક તે સર:ગી છે તે નાસભોવઉત્તા કેવી રીતે હોઇ શકે? સમાધાન:-સરાણ અવસ્થામાં આસંકેનરહિતપણું સર્વથા હતુ` નથી તે વાત નથી, પરંતુ અકુશાદે સરાણ હોય છે તે પશુ નિ:સંગ હોય છે એમ કહ્યું છે. A પુલાકથી લઇને નિપ ંથ સુધી મુનિને વિહગતિ આદિનાં કારણુ ન હેાવાથી તે અનાહારક હેતા નથી, પરંતુ આહારક જ હોય છે. @ સ્નાતક કેવળી સમુદ્ધાતના ત્રીજા, ચેાથા અને પાંચમા સમયમાં તથા અયાગી અવસ્થામાં અનાહારક હેાય છે. બાકી સમયમાં આહારક હોય છે. Page #671 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપામ ૨૭, સવાર ] પુલાક અને નિગ્રંથ ભવ કરે જઘન્ય ૧, ઉત્કૃષ્ટ ૩ (મનુથના) ૮ બકુશ, પડિસેવણ, કષાયકુશીલ જઘન્ય ૧ ઉત્કૃષ્ટ ૧૫ ભવ કરે અને સ્નાતક તે જ ભવે મેક્ષ જાય. ૨૮, આગરેસ (આકર્ષ) દ્વાર - પુલાક એક ભવમાં જઘન્ય એકવાર ઉત્કૃષ્ટ ત્રણ વાર આવે. ઘણુ ભવ આશ્રી જન્ય બે વાર અને ઉત્કૃષ્ટ – સાત વાર આવે. બકુશ, પડિસેવણુ અને કષાયકુશીલ એક ભવમાં જઘન્ય એક વાર ઉત્કૃષ્ટ પ્રત્યેક) | | જઘન્યત : એક ભવમાં પુલાક થઈને કષાયકુશીલપણું આદિ કોઈને એક વાર અગર અનેક વાર, તે જ ભવમાં અગર અન્ય ભવમાં પ્રાપ્ત કરીને મેક્ષ જાય છે. ઉત્કૃષ્ટ દેવાદિ ભવથી અંતરિત મનુષ્યમાં ત્રણ ભવ સુધી પુલાકપણું પ્રાપ્ત કરે છે. - O કોઈ એક ભવમાં બકુશપણું અને કપાયકુશીલપણું પ્રાપ્ત કરીને મોક્ષ જાય છે અને કઈ એક ભવમાં બકુશપણું પ્રાપ્ત કરીને ભવાંતરમાં બકુશપણું પ્રાપ્ત કર્યા વિના જ મોક્ષ જાય છે. એટલા માટે બકુશનો જઘન્ય એક ભવ કહ્યો છે, ઉત્કૃષ્ટ આઠ ભવ કહ્યા છે. તેનું કારણ એ છે કે, ઉત્કૃષ્ટ આઠ ભવ સુધી ચારિત્રની પ્રાપ્તિ થાય છે. તેમાંથી કેાઈ તે આઠ ભવ બકુશપણ દ્વારા અને અંતિમ ભવ કપાયાદિ સહિત કુશપણુ દ્વારા પૂર્ણ કરે છે. અને કોઈ તે દરેક ભવ પ્રતિસેવના આદિથી યુક્ત બકુશપણથી પૂર્ણ કરે છે. @ અહીં ચારિત્રનાં પરિણામોને આકર્ષક કહ્યો છે. પુલાકને એક ભવમાં જધન્ય એક વાર ઉત્કૃષ્ટ ત્રણ વાર આકર્ષક હોય છે. - પુલાક એક ભવમાં એક અને અન્ય ભવમાં બીજા એવી રીતે અનેક ભવ આશ્રી જઘન્યતઃ બે વખત આવે છે અને ઉત્કૃષ્ટ સાત વાર આવે છે. પુલાકપણું ઉત્કૃષ્ટ ત્રણ ભવમાં આવે છે, તેમાંથી એક ભવમાં ઉત્કૃષ્ટ ત્રણ વાર આવે છે. પ્રથમ ભાવમાં એક વાર આવે છે, અને બાકી બે ભવમાં ત્રશુ ત્રણ વાર આવે છે. એવી રીતે સાત વાર આવે છે. | O બકુશના ઉત્કૃષ્ટ આઠ ભવ હોય છે. તેમાં દરેક ભવમાં ઉત્કૃષ્ટ પ્રત્યેક સો વાર આવે છે. ત્યારે આઠ ભવમાં ર૦૦ (૯૦૦૪૮-ર૦૦) વાર આવે છે, વ્યા પ્રકારે અનેક ભવ આશ્રી બકુશ ઉત્કૃષ્ટ પ્રત્યેક હજાર વાર આવે છે. Page #672 -------------------------------------------------------------------------- ________________ - નિયમો ભગવતી શ. ૨૫. . . સે વાર આવે. ઘણા ભવ આશ્રી જઘન્ય બે વાર આવે, ઉત્કૃષ્ટ પ્રત્યેક હજાર વાર નિગ્રંથપણું જઘન્ય એક વાર + ઉત્કૃષ્ટ બે વાર ઘણું ભવ આશ્રી જઘન્ય બે, ઉત્કૃષ્ટ પાંચ વાર X આવે. સ્નાતપણું જઘન્ય ઉભુ એક જ વાર આવે. ૨૯, કાળદ્વાર :- (સ્થિતિ) પુલાક એક જીવ * અપેક્ષાએ જઘન્ય ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત L ઘણું જીવાપેક્ષા જઘન્ય એક સમયે ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની, < બકુશ, પડિસેવનું અને કષાયકુશીલ એક જીવાપેક્ષા જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ દેશ ઊંણા પૂર્વક્રેડ, ઘણું જીવાપેક્ષા શાશ્વતા. નિગ્રંથ એક તથા ઘણું જીવાપેક્ષા જઘન્ય ૧ સમય ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત, સ્નાતક એક જીવાશ્રયી જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશઊણુ પૂર્વક્રાડ, ઘણજીવાપેક્ષા શાશ્વતા છે. + નિગ્રંથને એક ભવમાં જઘન્ય એક વાર અને ઉત્કૃષ્ટ બે વાર ઉપશનશ્રેણી હોય છે, એટલા માટે તેના આકર્ષ ૫ણ જઘન્ય એક અને ઉત્કૃષ્ટ બે હોય છે એટલે નિગ્રંથપણું એક ભવમાં જઘન્ય એક વાર ઉત્કટ બે વાર આવે છે, 1 x નિગ્રંથના ઉત્કૃષ્ટ ત્રનું ભવ હોય છે. તેમાંથી પહેલા ભવમાં બે વાર, બીજા ભવમાં બે વાર અને ત્રીજા ભવમાં એક વાર આવે છે. ક્ષેપક શ્રેણી કરીને મોક્ષ જાય છે. એ પ્રકાર અને ક ભવ આશ્રી નિગ્રંથ પાંચ વાર આવે છે, * પુકાપણાને પ્રાપ્ત કરવાવાળો છવ જયાં સુધી અંતમુહર્ત પૂર્ણ ન થાય ત્યાં સુધી મરણ પામતા નથી અને સાકપણાથી ઊતરતા (૫ડતા) પણ નથી. એટલા માટે સ્થિતિ જઘન્યથી પણ અંતર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂર્ત છે. _ એક પુલાક જ્યારે પોતાના અંતમુહૂર્તના અંતિમ સમયમાં હોય છે, બરાબર તે સમયે બીજે જીવ પુણાપણુને પ્રાપ્ત થાય છે. એટલા માટે બન્ને પુલાકનો સદ્દભાવ એક સમયમાં હોય છે. તે બે થવાથી અનેક કહેવાયા. એ પ્રકારે અનેક પુલાકને જઘન્ય કાળ એક સમય હોય છે અને તેને ઉત્કૃષ્ટ કાળ અંતમુહૂર્તનો હોય છે. કારણ કે પુલાક એક સમયમાં ઉત્કૃષ્ટ પ્રત્યેક હજાર હોય છે, તે અનેક હોવા છતાં પણ તેને કાળ અંતમુહૂર્ત છે. પરંતુ એક પુલાકની સ્થિતિને અંતમુહુર્તથી અનેક પુલાકની સ્થિતિનો અંતર્મદૂત મોટો હોય છે. < બકુશ ચાગ્નિ પ્રાપ્ત થયા બાદ પહેલાં સમયમાં કાળ કરી જાય તો જઘન્ય એક સમયની સ્થિતિ હોય છે. ક્રેડપૂર્વની આયુવાળા આઠ વર્ષના અંતમાં ચારિત્ર સ્વીકાર કરે તેવી અપેક્ષા ઉત્કૃષ્ટ સ્થિતિ દેશ ઊણી (થોડી ઓછી) કોડપૂર્વની હોય છે. Page #673 -------------------------------------------------------------------------- ________________ ૩. અંતરદ્વાર - ક: પહેલા પાંચ નિયંકાને અંતર પડે તે એક જીવ અપેક્ષા જઘન્ય અંતર્મુહૂર્ત ઉgs દેશનું અર્ધ પુલપરાવર્તન કાળ સુધી. ખાતકને એક જીવાપેક્ષ અંતર ન પડે. ઘણા જીવાપેક્ષા અંતર પડે તે મુલાકને જઘન્ય ૧ સમય, ઉત્કૃષ્ટ સંખ્યાતકાળ, નિર્ણયને જઘન્ય ૧ સમય ઉત્કૃષ્ટ ૬ માસ. શેર ૪નું અંતર ન પડે. ૩૧, સમુદઘાતદાર - આ પુલાકમાં ૩ સમુદ્યાત (વેઢની, કપાય, મારણતિક +) બકુશમાં તથા પડિવણમાં પ સમુઘાત વેદની, કપાય, મારણાંતિક, વૈક્રિય, તૈજસ) કષાયકુશીલમાં ૬ સમુદઘાત (કેવળી સમુદ્રઘાત નહિ) નિગ્રંથમાં હિ. સ્નાતકમાં હોય તે કેવળી સમુઘાત. ૩ર, ક્ષેત્રકાર – ' પાંચ નિયંઠા લેકના અસંખ્યાતમા ભાગમાં હોય અને સરનાતક લેકના અસંખ્યાતમે ભાગ હોય અથવા આખા લેકમાં (.કેવળ સમુદ્યાત અપેક્ષા) હેય. ૩૩, સ્પર્શનદ્વાર - ક ક્ષેત્રદ્વાર વત્, (પાના નં. ) * * *પુલાકમાં સંજવલન કષાયને ઉદય હોય છે એટલા માટે કષાયસમુદઘાતનો સંભવ છે. - + પુલામાં મરણ હોતું નથી તે પણ ભારણાંતિસમુદ્દઘાત હોય છે. તેનું કારણુ એ છે કે, ભારતિકસઘાતથી નિવૃત્ત થયા બાદ કપાયકુશીલાદિ પરિણામમાં તેનું મરણ હોય છે. બા : કેવળી સમુદઘાતના સમયે જ્યારે સ્નાતક શરીરસ્થ હોય છે અથવા દંડકપાટ અવસ્થામાં હોય છે ત્યારે લોકના અસંખ્યાતમાં ભાગમાં રહે છે. મન્થાન અવસ્થામાં તે લોકો ઘા ભાગને બાપ્ત કરી લે છે અને થોડો ભાગ અવ્યાપ્ત રહે છે. એટલા માટે લેકના અસંખ્યાતમા ભાગમાં રહે છે, અને જયારે સંપૂર્ણ કે વ્યાપ્ત કરી લે છે ત્યારે તે સંપૂર્ણ લકમાં રહે છે. Page #674 -------------------------------------------------------------------------- ________________ તિમ ભગવલી શ ૨૫ જ ૩૪, ભાગદ્વાર: પહેલા ૪ નિયંઠા ક્ષપશમભાવમાં હોય. નિગ્રંથ ઉપશમ કે ક્ષાયક ભાવમાં હોય અને સનાતક ક્ષાયકભાવમાં હેય. ૩૫. પરિમાણહાર - " (સંખ્યા-પ્રમાણ) સ્યાત્ હેય, સ્યાત ન હાય, હોય તે કેટલા? વર્તમાન પર્યાય અપેક્ષા પૂર્વ પર્યાય અપક્ષ નામ જઘન્ય ઉત્કૃષ્ટ જઘન્ય ઉત્કૃષ્ટ પુલાક ૧-૨-૩ પ્રત્યેક સે ૧-૨-૩ પ્રત્યેક હજાર (૨૦૦ થી ૯૦૦) (૨થી૯ હજાર) બકુશ ૧-૨-૩ . પ્રત્યેક સે કેડ (નિયમ) પડિસેવણું કષાયકુશીલ , પ્રત્યેક હજાર હજાર ક્રેડ, નિગ્રંથ ૧૬૨ ૧-૨-૩ પ્રત્યેક સે ૧૦૮ પ્રત્યેક સે કોડ સિવાયના * * * * સ્નાતક ** ૩૬. અલપબહુત્રદ્વાર - સૌથી થડા નિગ્રંથ નિયંઠા, તેથી પુલાકવાળા સંખ્યાતગણ @ બધા સંતોની સંખ્યા પ્રત્યેક હજાર કરોડ (બે હજાર કરોડથી નવા હજાર કરોડ સુધી) હેય છે. પરંતુ અહીં તો કાકુશીલની સંખ્યા પ્રત્યેક હજાર કરોડ બતાવેલ છે તે કેવી રીતે ઘટિત હશે ? તેને ઉત્તર એ છે કે, કષાયકુશીલના પરિણામ જે પ્રત્યેક હજાર કરોડ કહ્યા છે. તે બે હજાર કરોડ અથવા ત્રણ હજાર કરોડ લેવા જોઈએ. તે સંખ્યામાં પુલાક આદિની સંખ્યા ભેળવી દેવાથી બધા સંયોની સંખ્યા નવ હજાર કરોડથી અધિક થતી નથી. તે (૭૮ Page #675 -------------------------------------------------------------------------- ________________ મા ભગવતી પાઈ તેથી સ્નાતક સંખ્યાતગણુ. તેથી બકુશ સંખ્યાતગણ, તેથી ડિસેવણ સંખ્યાલગણા < અને તેથી કશાષકુશીલના જીવ સંખ્યાતગણ. પરિશિષ્ટ નં. ૧ ( પ્રથમ અને છેલ્લા તીર્થકરના સાધુઓમાં “અચલકલ્પ” આદિ દસ કેલ્પ હોય છે. કારણ કે તેનું તેમણે પાલન કરવું આવશ્યક છે. એટલા માટે તે સ્થિતકલ્પમાં હોય છે. વચ્ચે બાવીસ તીર્થંકરના સાધુ કે વાર કલ્પમાં સ્થિત હોય છે. અને કોઈ વાર સ્થિત નથી હોતા. કારણ - કે કલ્પનું પાલન કરવું તેમને માટે આવશ્યક નથી. એટલા માટે તે - અસ્થિતકલ્પવાળા હોય છે. - છથ તીર્થકર સકષાયી પણ હોય છે એટલા માટે કષાયકુશીલમાં કલ્પાતીતપણું હોય છે. - નિર્ગથ અને સ્નાતકમાં જિનકલ્પ અને સ્થવિરકલ્પના ધર્મ હતા નથી. એટલા માટે તે બને કલ્પાતીત જ હોય છે જ આ કેલ્પ દસ છે- (1) અચલકલ્પ (૨) ઔદેશિક કલ્પ, (૩) રાજપિંડ (૪) શય્યાતર, (૫) માસક૫, (૬) ચતુમાં કલ્પ, (૭) વ્રત, (૮) પ્રતિકમણું, ૯) કૃતિકર્મ, (૧૦) પુરુષs. - દશ કલ્પ આ પ્રકારે છે :૧. અચેલક૫:- પહેલા અને વીસમા તીર્થ કરના સાધુઓને સફેદ રંગનાં વસ્ત્ર રાખવાનું કલ્પ હતું. તે વસ્ત્રો ઓછી -કિંમતનાં હતાં, તથા મર્યાદિત પ્રમાણમાં રાખવામાં આવતાં. શેષ બાવીસ તીર્થકરના સાધુ પાંચ વર્ણનાં વસ્ત્ર આવશ્યકતાનુસાર રાખી શક્તા હતા. < બકુશ અને પ્રતિસેવનાના પરિમાણ પ્રત્યેક સે કરોડ કહ્યા છે તે બકુશથી પ્રતિસેવના સંખ્યાતગુણા કેવી રીતે થયા? ઉત્તર એ છે કે બકુશમાં જે બ્રત્યેક સે કરે કહ્યા છે તેનો અર્થ એ છે કે બસો કરોડ અથવા ત્રણસો કડ લેવા જોઈએ. અને પ્રતિસેવનામાં જે પ્રત્યેક સો કરોડ કહ્યા છે તેને અર્થ ચાર કરોડ, પાંચ કરોડ છ કરોડ ઇત્યાદિ છે. Page #676 -------------------------------------------------------------------------- ________________ નિડા પરિશિષ્ટ ભગવતી શ૨૫ લે. છે ૨ દેશિક કલ્પઃ- પહેલા અને ગ્રેવીસમા તીર્થકરના સાધુઓને અન્ય સંજોગી સાધુઓના નિમિત્તથી બનાવેલ આહાર બીજા સાધુઓને નહિ લેવાને કહ૫ છે. પણ જે લે તે ઔદેશિક દેષ લાગે. શેષ બાવીસ તીર્થ કરના સાધુ ઉકત ઓદેશિક આહાર લઈ શકે છે. ૩. રાજપિંડઃ- પહેલા અને ચોવીસમા તીર્થંકરના સાધુને રાજપિંડ યાને રાજાના માટે બનાવેલે આહાર નહિ લેવાને કહ્યું છે. શેષ ૨૪ તીર્થકરના સાધુ રાજપિંડ લઈ શકે છે. ૪. શય્યાતર – ચોવીસ તીર્થકરના સાધુઓને શય્યાતરને ત્યાંથી આહાર નહિ લેવાને કર્યું છે. - પ. માસકપ – પહેલા અને ચાવીસમા તીર્થંકરના સાધુએને માટે નવકલ્પી વિહાર બતાવ્યું છે. શેષ બાવીસ તીર્થકરના સાધુઓને માટે નવકી વિહાર બતાવેલ નથી. તે પોતાની ઈચ્છાનુસાર વિહાર કરે છે. ૬. ચાતુર્માસ - પહેલા અને દેવીસમા તીર્થંકરના સાધુને વર્ષાકાળના ચાર મહિના એક સ્થાન પર રહેવાને કલ્પ છે. રર તીર્થ કરના સાધુઓને વર્ષાકાળમાં ૭૦ દિવસ એક સ્થાન પર રહેવાને કલ્પ છે. પહેલાં વર્ષો થઈ જવાથી પાપ લાગવાને સંદેહ હોય તે વધારે પણ રહી શકે છે. ૭. વ્રત - પહેલા અને ચોવીસમા તીર્થંકરના સાધુને માટે પાંચ મહાવ્રત અને છડું રાત્રિભેજન ત્યાગનું કલ્પ છે. બાવીસ તીર્થકરના સાધુઓને માટે ચાર મહાવ્રત અને પાંચમું રાત્રિભેજન ત્યાગનું કલ્પ છે. ૮. પ્રતિક્રમણ – પહેલા અને ગ્રેવીસમા તીર્થંકરના સાધુને માટે દેવલિય, રાયસિય, પાખી, ચમાસી અને સંવત્સરી પ્રતિક્રમણ એ પાંચ પ્રતિક્રમણ કરવાને કલ્પ છે. ૨૨ તીર્થકરના સાધુઓને માટે ચોમાસી અને સંવત્સરીનું પ્રતિક્રમણ આવશ્યક છે. શેષ પ્રતિક્રમણ પાપ લાગે ત્યારે કરે અન્યથા કરે, નહિ. Page #677 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપમ ૯. પ્રતિક :– ચોવીસ તીર્થંકરના સાધુઓને માટે આ કલ્પ છે કે નાની દીક્ષાવાળા સાધુ મેટી દીક્ષાવાળાને વંદના નમરકાર કરે છે. તેના ગુણગ્રામ કરે છે. ܀ 5 ૧૦ પુરૂષ જ્યેષ્ડ :- ચોવીસ તીર્થંકર।તે માટે આ કલ્પ છે કે પુરુષની પ્રધાનતા હેાવાથી, ભલે તે એકસો વર્ષનાં દીક્ષિત સાધ્વી હાય તે પણ તે નવદીક્ષિત સાધુને વંદના નમસ્કાર કરે છે. પહેલા અને અંતિમ તી કરના હાય છે. વચ્ચેના ખાવીસ તીર્થંકરાના કારણ કે પહેલા તીથંકરના સાધુ ઋજી જડ હાય છે, અને અંતિમ તીર્થંકરના સાધુ વર્ક જડ હોય છે; તથા શેષ ખાવીસ તીથ કરના સાધુ ઋજુપ્રજ્ઞ હાય છે. તે કારણથી પહેલા અને ચાવીસમા તીર્થંકરના સાધુના કલ્પમાં અને શેષ ૨૨ તીથંકરના સાધુઓના કલ્પમાં તફાવત છે. સાધુઓમાં દસ કલ્પ નિયમા સાધુઓમાં ચારકલ્પ (ચેાથુ, સાતમ, નવમ્, દસમુ)ની નિયમા અને છ પની ભજના હાય છે. શાસ્ત્રોક્ત મર્યાદા અનુસાર વસ્ત્ર પાત્રાદિ રાખવું સ્થવિર, છે. જઘન્ય ૨ ઉત્કૃષ્ટ ૧૨ ઉપકરણ રાખવાં જિનકલ્પ છે. કેવળી, તીર્થંકર આદિ પાતીત હાય છે. -mmmmmmm પરિશિષ્ટ નં. ૨ પ્રશ્ન : આરાધક અને વિરાધકપણાના આધાર શેના પર છે ? અને તેની વ્યાખ્યા શી ? ઉત્તર : આરાધક અને વિરાધકપણાના આધાર આયુષ્યના અંધ પર છે. સમ્યક્ત્વ, દેશિવરિત અથવા સર્વવિરતિ”ના આરાધક એક જ વાર થઈ જાય તા ૧૫ ભવથી વધારે અતિક્રમે નહિ. જેમ અભ્યાસ માટે વર્ષભર પ્રયત્ન કરવા છતાં પણ પાસ અને નાપાસનું ફળ એક જ વાર હાય છે અને તે ફળ પર જ તેની ચેગ્યતા મપાય છે. જીવ પરાક્રમ કરીને ૧૧ ગુણસ્થાન પ્રાપ્ત કરે છતાં પણ ત્યાંથી પડીને અનંતકાળ સંસારમાં પરિભ્રમણ કરે છે. ચૂકું બે આડુના બંધ સમયે આરાધક મની ગયા હૈાય તે ઉત્કૃષ્ટ ૧૫ ભવથી વધારે ભવને અતિક્રમે નહિ Page #678 -------------------------------------------------------------------------- ________________ નિયંઠા પરિશિષ્ટ ભગવતી શ. ૨૫ ઉં. હું પ્રશ્ન: છઠ્ઠા આદિ ગુણરથાનથી પાંચમા આદિ ગુણસ્થાનના અધ્યવસાય થાન નિમ્ન જ હોય છે કે ઉચ્ચ પણ હોઈ શકે છે? જે નિમ્ન જ હોય તો તીવ્ર પરિષહ સહન કરે તે સમયે કામદેવદિ શ્રાવકમાં જે વ્યવસાય હતા તેને મૂળ ગુણપ્રતિરોવી નિગ્રંથ પડીસેવણ બકુશાદિના જે અધ્યવસાય સ્થાન છે તેનાથી નિમ્ન કેમ કહેવાય? જે ઉચ પણ હોય છે તે ગુણરથાન નિગ્ન કેમ? ગુણરથાનની ઉગ્રતા અને નિમ્નતા તે મોહની તરતમ્યતાના આધાર પર માનેલ છે. ઉત્તરઃ છઠ્ઠા આદિ ગુણસ્થાનમાં પૂર્વ સંગ્રહિત સંયમ પર્યાવ વિશેષ અને વિશુદ્ધ હોય છે. એવી અવસ્થામાં જ મૂળગુણદિ પ્રતિસેવી બની જાય છે તે સમયે તેના સંયમ પર્યવને હાર થતો હોવા છતાં પણ શેષ બચેલા સંયમ પર્યવ પાંચમા ગુણસ્થાનવાળાથી વિશુદ્ધ હોય છે. જો કેઈ એ બને અવસ્થામાં કાળ કરી જાય તે આરાધક પાંચમા ગુણસ્થાનવાળો થશે, અન્ય નહિ. પ્રશ્નઃ જ્ઞાન-દર્શન ચારિત્રના પર્યવ અને આત્માના ગુણ તેની વચ્ચે અંતર શું ? ઉત્તરઃ જ્ઞાનાદિની વિશુદ્ધતાના કારણે જે ગુણે ઉત્પન્ન થાય છે તે ગુણેને સૌથી નાને અલ્પાંશ કે જે કેવળી દ્વારા પણ અવિભાજ્ય છે તે સૂફમતમ ગુણશને પર્યવ કહે છે. એ પ્રકારના પર્યવ બતાવવાનું પ્રયેાજન એ છે કે, એક જીવથી બીજા જીવના જ્ઞાનાદિ પર્યવ કેટલા પ્રમાણુથી અધિક--હીન અથવા તુલ્ય છે એ અ૯૫બહુત્વની સુગમતા માટે પર્યવનું સ્વરૂપ બતાવેલ છે. એ પ્રકારના પર્યવ જ્ઞાન-દર્શન અને ચારિત્ર એ ત્રણેના અનંત અનંત હોય છે. અને તે અનંતને પણ સર્વ આકાશ પ્રદેશથી અનંતગુણ સમજવા જોઈએ. પરિશિષ્ટ ન. ૩ પાંચ નિયંઠા વિરાધકની અપેક્ષા “અન્નયરે એટલે કે બીજા સ્થાનેમાં ઉત્પન્ન થાય છે એમ બતાવ્યું છે તેને ખુલાસો આ પ્રકારે છે Page #679 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવત ઉપક્રમ પહેલા ચાર નિયંઠાને પહેલા આયુષ્ય બાંધ્યું હોય તે ભવનપતિ આદિ સ્થાનમાં ઉત્પન્ન થાય છે. અથવા ઈંદ્રાદિની પદવી ન મેળવતાં અન્ય વૈમાનિક દેવામાં ઉત્પન્ન થઈ શકે છે. કષાયકુશીલ અપ્રતિસેવી હેય તે તે મૂળગુણ ઉત્તરગુણમાં દેષ લગાવતા નથી. તેમાં તીર્થકર દેવ તે ઉત્કૃષ્ટ કષાયકશીલ હોય છે. તથા તે કપાતીત હોય છે. એટલા માટે તે વિરાધક હતા જ નથી. સામાન્ય સાધુઓમાં જે કષાયકુશીલ હોય છે તે પણ મૂળગુણ ઉત્તરગુણના વિરાધક નથી હોતા. પરંતુ કષાયના ઉદયથી પરિણામની ધારામાં ચડ-ઊતર હેવાથી વિરાધક હોય છે. તે પ્રકારે કષાયકુશીલ પહેલા આયુષ્યને બંધ થઈ જવાથી તથા ઉપર લખ્યા મુજબ વિરાધક હોવાથી બીજા સ્થાનમાં ઉત્પન્ન થઈ શકે છે. નિગ્રંથ નિયંઠા નિગ્રંથ અવસ્થામાં તે વિરાધક હોઈ શક્તા જ નથી. તેના પરિણામ વર્ધમાન અવસ્થિત હોય છે. તથા તે અજઘન્ય, અનુકૃષ્ટ ૩૩. સાગરેપમની આયુવાળા અનુત્તરવિમાનમાં જ ઉત્પન્ન થાય છે, બીજા સ્થાનમાં નહિ. તેનું અન્ય સ્થાનમાં ઉત્પન્ન થવાનું આ પ્રકારે સંભવ છે કે ઉપશમશ્રેણીમાં જે નિગ્રંથ હોય છે તે ઉપશમશ્રેણીની સ્થિતિ પૂર્ણ થવાથી નીચે ગુણસ્થાનમાં આવે છે ત્યારે નિર્ચ થાવસ્થા છેડીને બીજા નિયંઠામાં આવી શકે છે તે સમયે બીજા સ્થાની સ્થિતિ બાંધી શકે છે. તેને ભૂતનયની અપેક્ષાથી નિગ્રંથ માનીને નિર્ચથનાં બીજા સ્થાનમાં જવાનું બતાવ્યું છે એ સંભવ છે. તત્ત્વકેવળી ગમ્ય. પ્રશ્નઃ પાંચ શરીર અને છ સમુદ્યાત કષાયકુશીલને હોય છે તે પછી તેને અપ્રતિરસેવી–મૂળગુણ ઉત્તરગુણના અવિરાવિક કેમ કહ્યાં છે? ઉત્તર : વીતરાગીના પગ નીચે જીવ આવી જાય તે તેને ઇરિયાવહી બંધ લાગે તેમ કહ્યું છે અને સરાગીને તે કિયાથી સંપરાય બંધ રહેવાનું બતાવ્યું છે. ક્રિયા એકસરખી હોવા છતાં પણ ભેદનું કારણ એ છે કે વીતરાગનાં પરિણામ ખૂબ ઊંચાં હોય છે. આ પ્રકારે પરિણામેની અતિશય શુદ્ધતાને કારણે કષાયકુશીલને પાંચ શરીર અને છ સમુદ્દઘાત . હોવા છતાં પણ અપ્રતિસેવી કહ્યાં છે. Page #680 -------------------------------------------------------------------------- ________________ નિયંક પરિશિષ્ટ ભગવતી શ. ૨૫ ઉ. પરિશિષ્ટ નં. ૪ ) પ્રશ્ન: સંયત ષડ પતિત (છઠાણવડિયા) હોય છે. તે શું મહાવ્રતના ભંગ કરવાવાલા, સમિતિ ગુપ્તિનું પાલન નહિ કરવાવાળા અને આજ્ઞાન વિરાધક પણ છેઠાણવાડિયામાં સ્થાન પામી શકે છે? છાણવડિયાનું સ્વરૂપ શું છે ? ઉત્તરઃ સાધુતાની રુચિ અને સંયમપાલન કરવાના ભાવ હોય તેને સંયતિ કહેવાય છે. એક જીવને એક ભવમાં સેંકડો વાર (વચમાં ભાની સંતતિ તૂટી જાય તે) સંયમભાવ આવી શકે છે. સાધુપણાનું પાલન કરતા વચમાં જ્યારે વચ્ચે સંયમભાવ તૂટી જાય છે. અને પ્રસન્નચંદ્ર રાજર્ષિની માફક અસંયતભાવ આવી જાય છે. અર્થાત્ મહાવ્રતની વિરાધના થઈ જાય છે અને તે શ્રમણ પુનઃ સાવધાન થઈ વિકૃતભા દૂર કરી શુદ્ધીકરણ કરી ત્યે છે ત્યારે તે સંયતિ રહે છે, અને ભગવાનની આજ્ઞાનો આરાધક થાય છે. અન્યથા નહિ ! શુદ્ધીકરણની અપેક્ષાથી જ મડાગ્રત ભંગ પણું ષડસ્થાન પતિતમાં સંમતિ મનાય છે એ વાત ભગવાને નિશ્ચિત રૂપથી ફરમાવી છે. ષડ સ્થાનનું વિવરણ નીચે પ્રમાણે છે. જી હાનિ – (૧) અનંતભાગ હીન, (૨) અસંખ્યાતભાગ હીન, (૩) સંખે ભાગ હીન, (૪) સંખેય ગુણહીન (૫) અસંખ્યય ગુણહીન, (૬) અનંતગુણહીન. આ છ વૃદ્ધિઃ- (૧) અનંતભાગ વૃદ્ધિ, (૨) અસંખ્યભાગ વૃદ્ધિ, (૩) સંખ્યયભાગ વૃદ્ધિ, (૪) સંખેય ગુણવૃદ્ધિ, (૫) અસંખ્ય ગુણવૃદ્ધિ, (૬) અનંતગુણ વૃદ્ધિ. પ્રત્યેક ચારિત્રના અનંત પર્યવ હોય છે. એક ચારિત્રના પાલન કરવાવાળા અનેક જીવ હેય છે. યથાખ્યાત ચારિત્ર સિવાય અન્ય ચારિત્રના પાવન કરવાવાળાના પરિણામમાં અસમાનતા અને સમાનતા અને હોઈ શકે છે. અસમાનતાને સમજ ને માટે પડગુણહાનિ વૃદ્ધિનું સ્વરૂપ બતાવવામાં આવે છે. ૧. અનંતભાગીન- ચારિત્રપાલન કરવાવાળા કોઈ છે વિવક્ષિત સાધુમાંથી એકના જે ચારિત્ર પર્યવ છે તેના અનંતભાગ (હિસ્સા) કરવામાં આવે છે. તેમાંથી બીજાના ચારિત્ર પર્યવ એક હિસ્સો Page #681 -------------------------------------------------------------------------- ________________ દરજ શ્રી ભગવતી ઉપમ (એક ભાગ જેટલા) કમ છે તે કમી અનતમે ભાગ હીન કહેવાય છે, ૨. અસ ખ્યાતમાભાગહીન : એ જ પ્રમાણે, એક સાધુના ચારિત્રના અસ`ખ્ય ભાગ કરવામાં આવે તેથી બીજા સાધુનું ચારિત્ર એક ભાગ કમ છે. તે તે અસંખ્યભાગહીન કહેવાય છે. ૩. સંખ્યયભાગહીન :– તે પશુ ઉપરોકત રીતિથી એકના ચારિત્રના સંખ્યાત ભાગ કરવાથી ખીજાના એક ભાગ કમ થયે થાય છે. ૪. સ ધ્યેયગુણુહીન :– બીજા જેટલા ચારિત્ર પર્યવ છે તેને સખ્યાત ગુણા કરે ત્યારે તે પ્રથમની ખરાખરીમાં થઈ શકે ત્યારે તેનું ચાસ્ત્રિ સંખ્યાતગુણ હીન છે. ૫. અસ`ખ્યગુણહીનઃ- બીજાના જેટલા ચારિત્ર છે તેને અસંખ્યગુણા કરે ત્યારે તે પ્રથમની બરાબર થાય. માટે તેનું ચારિત્ર અસખ્યગુણહીન છે. ૬. અનંતગુણહીનઃ– ખીજાના જેટલા ચારિત્ર પવ છે તેને અન તગુણા કરે ત્યારે તે પ્રથમની ખરાખર થાય તે અન ંતગુણુહીણુ છે. એ જ પ્રમાણે વૃદ્ધિ માટે પણ સમજવું જોઇએ. સામાયકચારિત્રના અનત પવ છે. કોઈના સામાયકચારિત્રના પવ અન ત અધિક છે અને કાઇના કમ છે પરંતુ સત્ર સામાયકચરિત્રના પાલવાવાળાના અનંત પર્યંત્ર તેા છે જ. તેને સમજાવવા માટે સામાયકચારિત્રના પવ જેના સથી અધિક છે. તે પણ છે તે અનેતા પણ સર્વ આકાશ પ્રદેશેાથી અનંત ગુણુ અધિક છે, અસત્ કલ્પનાથી ઉદાહરણના રૂપમાં સમજવાને માટે સથી અધિક સંયમ પવવાળા સચમીનાં અનંતપવને ૧૦ હજારના રૂપમાં કલ્પના કરીએ. લેાકમાં જીવ પણુ અનંત છે તે સર્વ જીવાને અસત્ કલ્પનાથી ૧૦૦ માનવામાં આવે ! લેાકાકાશના પ્રદેશ અસંખ્ય છે તેને અસત્ કલ્પનાથી ૫ માનવામાં આવે! હવે ઉપરાત જે જે અસત્ કલ્પના સમજવા માટે બનાવી છે તેને પુનઃ સમજાવે છે. Page #682 -------------------------------------------------------------------------- ________________ મિ પર ભગવતી શ. ૨૫ છે કે () અતાગ હીન - સામાયણચરિત્રના અનંત પુજને ૧૦૦૦૦ માનેલ છે તેને ૧૦૦ થી ભાગવામાં આવે. કારણ કે એક તે, પૂર્ણ પર્યવવાળે છે અને બીજે, અનંતભાગ હીન છે. માટે ૧૦૦૦ને ૧૦૦ થી ભાગતાં જવાબમાં ૧૦૦ આવશે. અર્થાત ૧૦૦૦૦ માંથી ૧૦૦ બાદ કરતાં ૯૦૦ તેના ચારિત્ર પર્યવ છે. (૨) અસંખ્ય ભાગ હીન - એક જીવન તે પૂર્ણ અનંત પર્યવ છે, જેને ૧૦૦૦૦ માનેલ છે અને બીજા તેથી અહષ્ણાતમાં ભાગ હીન છે. અસંખ્યને અસત્ કલ્પનાથી ૫૦ માનેલ છે. ૧૦૦ને ૫૦ થી ભાગતાં ૨૦૦ આવશે. એ પ્રમાણે તેને ૧૦૦૦૦ માંથી ૨૦ બાદ કરતાં હ૮૦૦ પર્યવ છે. તે ૨૦૦ પર્યવ અસંખ્યાત હીન છે. - (૩) સંખ્યાતભાગ હીન - એક જીવના તે પૂર્ણ અનેતા પર્યવ છે. બીજાના તેથી સંખ્યાત ભાગ હીન છે. અસત્ કલ્પનાથી સંખ્યાતને ૧૦ માનેલ છે. ૧૦૦૦૦ ને ૧૦થી ભાગતાં ૧૦૦૦ ઉત્તર આવશે. માટે ૧૦૦૦૦ માંથી ૯૦૦૦ પર્યવ છે. પ્રથમનાથી બીજા ૧૦૦૦ પર્યવ (સંખ્યાત ભાગ) હીન છે. (૪) સંખ્યાતગુણુ હિન- જે સંખ્યાત ગુણહીન છે તેના ૧૦૦૦ પર્યવ છે અને સંખ્યાતને અસત્ કલ્પનાથી ૧૦ માનેલ છે. યારિત્રના પાલક પ્રથમ એકના પર્યવ અનંત છે. અને બીતા , પવને સંખ્યામૃણા કરવા. અર્થાત્ ૧૦ થી ગુણવાથી તે પ્રથા શાળાની અરેબર (જેને અસત્ કલ્પનાથી ૧૦૦૦૦ માનેલ છે) થઈ શકે છે. : - (૫) અસંખ્યયગુણ હીન :- જે અસંખ્યગુણ હીન છે તેમ ૨૦૦ પર્યવ છે પ્રથમને સાધુના તે અનંત પર્યવ છે (જેને અસતું કલ્પનાથી ૧૦૦૦ માનેલ છે) માટે ૨૦૦ પર્યવને (અસંખ્યમુણ હનને, જેને અસત્ કલ્પનાથી ૫૦ માનેલ છે) ૫૦ ગુણ કરીએ ત્યારે તે પ્રથમવાળાની બરાબર થઈ શકે! (૬) અનંતગુણ હીનઃ જેના અનંતગણું હીન પર્યવ છે તેના ૧૦૦ પર્યવ માનેલ છે. પ્રથમના તે અનંત પર્યવ અર્થાત્ ૧૦૦૦૦ ૭૯ Page #683 -------------------------------------------------------------------------- ________________ R માઁ ભગવતી ઉપમ યવ છે. માટે તેના ૧૦૦ પચવને ૧૦૦ થી ચુણા કરવાથી તે પ્રઅમનાની ખરાખર થશે. માટે તેના પત્ર અનત ગુણુ હીન છે! હાનિ અને વૃદ્ધિ સક્ષેપથી વૃદ્ધિ : પૂણ પવવાળા (૧) ૧૦૦૦૦ (૨) ૧૦૦૦૦ (૩) ૧૦૦૦૦ (૪) ૧૦૦૦૦ (૫) ૧૦૦૦૦ (૬) ૧૦૦૦૦ હાનિ :– પ્રતિયોગી અપૂર્ણ પત્ર પાલવાવાળા ૯૯૦૦ અનંતમા ભાગ હીન 1 ૯૮૦૦ અસ ખ્યાતમા ભાગ હીનં ૯૦૦૦ સંખ્યામા ભાગ હીન 39 ,, "" ૧૦૦૦ સખ્યાતગુણા હીન ૨૦૦ અસંખ્યગુણુ હીન ૧૦૦ અનંતગુણુ હીન 22 આ પ્રમાણે ષડગુણ હાનિ અને વૃદ્ધિનું સ્વરૂપ છે. તે ભગવતી સૂત્ર શ. ૨૫ ૭. ૬ ના ૧૫ દ્વારની ટીકા તથા પ્રજ્ઞાપના સૂત્રના પાંચમા પદની ટીકાને આધારે તૈયાર કરેલ છે. 99 29 પ્રશ્નઃ ગુણાના ઉત્કર્ષ અપકષથી સાધુ વદ્ય છે કે નહિ ? ઉત્તર : ગુણાના ઉત્કર્ષ અપકર્ષ એટલા હોવા જોઇએ કે, જેનાથી પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન ન હાય. આજ્ઞાનું ઉલ્લંઘન થવા પર તે વાઘ રહે નહિ. જેમ મનુષ્યમાં શ્વાસોશ્વાસની માત્રાની હિનાધિકતા હાવા પર પણ જીવિત કહેવાય છે. પરંતુ તે નષ્ટ થઈ જવાં પર : તા મૃત જ કહેવાય છે. અથવા શ્વાસેાશ્વાસના માત્રાની હીનાધિકતા હાવા પર પણ નીરાગી કહેવાય છે. પરંતુ વધારે હીનાધિકતા હોવા પર ખીમાર કહેવાય છે. તે પ્રમાણે અપકર્ષ આદિના સબંધમાં સમજવું. જેમ પેાલીસના વેશ સહિત પાતાની ફરજ ઉપર ઊભા રહેવા છતાં પણ તે ત્યાં એકાળજી રાખે, નિદ્રા લ્યે, નાટકાદિ જોવામાં લાગી જાય તે તેને પેાતાની નાકરી ગુમાવવી પડે છે, તે પ્રમાણે સાધુ પણ ચાહે તે વેશમાં કેમ ન ડ્રાય પણ તે પોતાના ગુણાનું પાલન નહિ કરવાથી વધ નથી. Page #684 -------------------------------------------------------------------------- ________________ નિષદ્યા પરિશિષ્ટ ભગવતી શૂ-૨૫. – ২৬ પ્રશ્ન : કષાયકુશીલને અપ્રતિસેવી કેમ મતાન્યા ? કેમકે તેની પર્યાય પુલાકની સાથે પણ સ્થાનપતિત છે ! ઉત્તર : કષાયકુશીલને તે શાસ્ત્રમાં અપ્રતિસેવી પતાવ્યા છે, તેનું પુલાકની સાથે છસ્થાનપતિત અર્થાત્ પુલાકના સંયમના પર્યાયેાથી પણ કાયકુશીલના સંયમ પાંયાનું અનંતગુણહીન થવાનું કારણ એ છે કે, નવા કષાયકુશીલ (નવદીક્ષિત) હાવાથી તેના તેા સંયમસ્થાન પ સંગ્રહિત ન થાય, તથા પુલ્લાક તેા કષાયકુશીલપૂર્વક હાવાથી (નવમા પૂર્વ સુધી પહોંચેલા) ઘણા સંયમ પવ સંગ્રહિત થાય છે અને પુલાક કષાયની તીવ્રતાથી ચક્રવર્તીની સેનાદિને સજા દંડ કરવા છતાં i પણ તેની સ્થિતિ થોડી હેાવાને કારણે સથાનાશ પામતુ નથી. તથા ઘણી સયમ પર્યાય બાકી રહેવાથી પુલાકને તે કષાયકુશીલથી અનંતગુણુ અધિક સંયમ પવ રહી શકે છે, છતાં પણ તે કષાયકુશીલ નિર્દોષ હાવાને કારણે અપ્રતિસેવી જ છે. તથા પુલાક (ઘણી સંયમ પર્યાયવાળા હાવા છતાં પણ) સદોષ હાવાને કારણે પ્રતિસેવી માનવામાં આવે છે. જેમકે દૃષ્ટાંત :- એક તરતના જન્મેલ બાળક છે, ને વીસ વના એક પહેલવાન છે, તે ઘણા જ ખીમાર પડયા અને બળ ઘટી ગયું. છતાં પણ તે નવજાત ખાળકથી તે અધિક જ છે. પરંતુ જ્યારે તંદુરસ્ત અને નાદુરસ્તની દૃષ્ટિથી તપાસ કરવામાં આવે તે બાળક નીરોગી, તંદુરસ્ત અને વીસ વર્ષના યુવાન નાદુરસ્ત-રાગીની ગણતરીમાં ગણવામાં આવે છે. એ જ પ્રમાણે, સયમ પર્યાયની અપેક્ષાથી પુલાક કષાયકુશીલથી અનંતગુણ વધી જશે. પણ પ્રતિસેવી અને અપ્રતિસેવીની અપેક્ષા કરવામાં આવે તેા પુલાક પ્રતિસેવી અને કષાયકુશીલ અપ્રતિસેવી ગણાશે. પરિશિષ્ટ ન, પ kr પ્રશ્ન : પુલાક, અકુશ અને પ્રતિસેવના ” એ ત્રણે નિગ્રંથા (મૂળગુણુ અને ઉત્તરગુણ પ્રતિસેવી છે)માં ત્રણ શુભ લેસ્યા માની છે પરંતુ કષાયકુશીલ જે અપ્રતિસેવી છે તેમાં છ લેશ્યા બતાવી છે. તેમાં પ્રશ્ન એ છે કે, જે ત્રણ પ્રતિસેવી નિગ્રંથ છે તેમાં પૂર્વની ત્રણ અશુભ જે Page #685 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભળી ઉમ લેશ્યા નથી કહી અને જે અપ્રતિસેવી છે તેમાં કષાયકુલમાં ત્રણ અશુભ લેફ્સા કેમ? (ત્રણ શુભ લેશ્યા તે છે જ, પ્રશ્ન છુભ લેશ્યા માટે છે.) ઉત્તરઃ પુલાક અને પ્રતિસેવના નિર્ચથ તે મૂળ અને ઉત્તર ગુણના પ્રતિસેવી છે. અને બકુશ માત્ર ઉત્તર ગુણ પ્રતિસેવી છે. પ્રશ્નમાં મુખ્ય વાત લેક્ષાવિષયક છે. તેનું સમાધાન એ છે કે, કષાયકુશીલ નિગ્રંથ કષાયકુશીલપણને જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે તેને ત્રણ શુભ લેસ્થામાંથી કઈ એક શુભ લેહ્યા હોય છે. પરંતુ તેના સંયમનાં થાન શુદ્ધ પ્રયાસ શતા મેરા (શુદ્ધિની અલ્પબહુતાને કારણે ભેદ કરેલ છે) તે અસંખ્ય હેવા છતાં પણ પુલાક બકુશ અને પ્રતિસેવનાથી અધિક છે. છે તેમાંથી કઈ પ્રાથમિક સ્થાનમાં નવ દીક્ષિત) ત્રણ અશુભ લેસ્થાની પ્રાપ્તિ હોઈ શકે છે. કારણ કે તેના જઘન્ય ચારિત્ર પર્યવ બકુશ અને અતિવનાના જઘન્ય ચારિત્ર પર્યથી પણ અનંતગુણહીન છે. કપાય કુશીલ નિર્ગથ અલ્પપર્યાયવાળે હોય અને બકુશ તથા પ્રતિસેવના નિગ્રંથ લાંબી પર્યાયવાળો હોય તે અપેક્ષાથી છે. - હવે જે શંકા કરવામાં આવે કે જ્યારે પુલાક નિર્ચથના જઘન્ય અને ઉBષ્ટ ચારિત્ર પર્યવ પણ બકુશ અને પ્રતિસેવના નિર્ચ થના ચારિત્રના પર્યથી અનંતગુણહીન જ છે. તે તેમાં અશુભ લેહ્યા કેમ નહિ? તેનું સમાધાન એ છે કે, પુલાકપણું શુભલેસ્થામાં જ પ્રાપ્ત થાય છે. અને તેની સ્થિતિ અંતર્મુહૂર્તથી અધિક હોતી નથી. માટે લાંબી મિતિના અભાવને કારણે શુભલેશ્યા બદલીને અશુભ લેસ્થાનું આગમન નથી થતું, અર્થાત્ શુભલેશ્યા જ રહે છે. પરંતુ કષાયકુશીલ નિશ્ચની સ્થિતિ દેશઊણકેડપૂર્વ સુધીની છે. માટે તેમાં અશુભ લેગ્યાનું આગમન સંભવિત છે. - અકુશ અને પ્રતિસેવન નિર્ચથની સ્થિતિ પણ દેશઊણ ઝાડચૂર્વ સુધીની છે, પરંતુ તેને જવ ચારિત્રના પર્યવ, પુલાકના ન્ય તથા ઉત્કૃષ્ટ પર્યથી અને કષાયકુશીલના જઘન્ય ચારિઘના Page #686 -------------------------------------------------------------------------- ________________ નિયંકા ભગવતી રપ. હું પર્યથી અનંતગુણ અધિક છે. માટે બકુશ અને ડિસેવણુ નિગ્રંથમાં સ્થિતિ અધિક હોવા છતાં પણ અશુભ લેસ્થા નથી આવી શકતી. પુલાક, બકુશ અને પ્રતિસેવના નિર્ચથ તે ચારિત્રમાં દોષ લગાવે છે. પરંતુ કષાયકુશીલ નિર્ગથે ચારિત્રમાં દોષ નથી લગાવતા. શુભાશુભતા માત્ર તેના કષાયમાં જ હોય છે. વિશુદ્ધ જ્ઞાન-આચારના પાલક એવા કષાય દુશીલ નિગ્રંથમાં અશુભ વેશ્યા આવવાનું કારણ પણ પ્રાયઃ અન્યની ચારિત્ર સંબંધી હીનતા અને ઢીલાશ નિમિત્તરૂપ બને છે. શિ અને સાધુઓની મર્યાદહીનતા, પંચાચારથી વિરૂદ્ધ વર્તન, ઉસૂત્રપ્રરૂપણદિન નિમિત્તથી તેમાં અશુભ લેફ્સાનું આગમન સ્વાભાવિક છે. તે જ આચાર્ય પ્રવર્તક આદિ હોય તે સારણ–વારના પ્રસંગે તથા કેઈ અનાર્ય દ્વારા સંઘ યર સંકટ ઉપસ્થિત થવા પર અશુભ કષાય આવવાનો સંભવ છે. જેમકે મર્યાહીન અને દૂષિતાચારવાળા શિષ્યથી બેન્દ્રિત થઈને શ્રી ગાયે વિચાર્યું કે, “મિક્સ ૩૬ સીર્દિ છે માવાલીયા” એ પ્રમાણે અન્ય અનેક પણ ઉઠાડરણ હોઈ શકે છે. પરંતુ તે અશુભ લેશ્યા, ભલે કૃષ્ણલેશ્યા પણ કેમ ન હોય? પણ સંજવલન કષાયના દરજજાથી આગળ વધવાવાળી હેતી નથી. અને જે તે સંખ્યાન કવાયના દરજજાથી આગળ વધે તે કષાયકુશીલપણાથી પડી જાય છે. પરિણામે ની હિરમાનતાથી કષાયકુશલ પણુ બકુશ આદિમાં તથા અસંયમમાં પણ ચાલ્યા જાય છે, અને બકુશ આદિ પણ પરિણામેની માનતાને કારણે આગળ વધીને કવાયકુશીલાદિમાં આવી શકે છે. આગમ પ્રમાણુ સાથે તર્ક લગાવતાં તે પ્રમાણે ધ્યાનમાં આવે છે. અહી, તત્ત્વકેવળી ગમ્ય. પરિશિષ્ટ નં. ૬ પ્રશ્ન : ૧૧ મા અને ૧૨ મા ગુણસ્થાનવતી આત્માઓ નિય નિયંઠાના અધિકારી ગણાય છે. અને તેમાં વર્ધમાન અને અવસ્થિત એ બે પરિબ બતાવેલ છે. તેથી એક વાત સ્પષ્ટ થાય છે કે, ૧૧ મા ગુણસ્થાને પણ હિયમાન પરિણામ હેતું નથી, છતાં પણ ૧૧ માં શું Page #687 -------------------------------------------------------------------------- ________________ શ્રી અગવતી ઉપામ સ્થાનેથી આત્મા નીચે તે અવશ્ય આવે છે. તે હિયમાન પરિણામ વિના નીચે આવવાનું કારણ શું? 0: ઉત્તર: યથાખ્યાતચારિત્ર અને નિગ્રંથ નિયંઠામાં હિયમાન | પરિણામ નથી. છતાં પણું નીચે આવવાની જે ક્રિયા થાય છે તે સ્થિતિ પૂર્ણ થવાને કારણે થાય છે. ૧૧ મા ગુણસ્થાને રહેવાને જે કાળ છે તે સ્થિતિને પરિપાક થયે સ્વાભાવિક રીતે ૧ મે ૧૦ મે ગુસ્થાને આવે છે. હિયમાન પરિણામ ત્યાં છે જ નહિ. એટલે નીચે આવવાના કારણ રૂપમાં તેને ગણાય નહિ. તથા તે વાત સમજવા એક વ્યાવહારિક ઉદાહરણ લઈએ. " એક ન્યાયાધીશ થડા દિવસની રજા ઉપર ગયા અને તેના સ્થાને પ્રમાણના દિવસો માટે એક બીજા ન્યાયાધીશ આવ્યા. પ્રથમના જે રજા ઉપર હતા તેના રજાના દિવસે પૂર્ણ થયે આવ્યા એટલે તેના સ્થાને જે હતા તે ઊતરી ગયા. હવે વિચારીએ કે જે ન્યાયાધીશ ઊતરી : ગયા તે શું પિતાના દોષને કારણે ? નહિ. તેને તેટલા જ દિવસ માટે નિર્ધારિત કર્યા હતા, બસ, હવે તે જ ઉદાહરણ ૭ ગુણસ્થાનથી છઠ્ઠ ગુણસ્થાને આવવાવાળા માટે અને ૧૧ ગુણસ્થાનથી ૧૦મ ગુણસ્થાને આવવાવાળા માટે વિચારી લે તેમાં તેના હિયમાન પરિણામને દોષ નથી પણ તે તે સ્થાનની સ્થિતિ જ તેટલા સમયની છે તે નક્કી થયું. તીર્થકર દે પણ ૭ મે થી ૬ ગુણસ્થાને આવે છે. તેને માટે ' પણ ઉપર પ્રમાણેને જ નિયમ સમજવાનું છે. જેમકે છદ્મસ્થ તીર્થકર " જ્યારે પ્રવજ્યા સ્વીકાર કરે છે ત્યારે તેને નિયમ ૭મું ગુણસ્થાન હોય છે. અને અંતર્મુહૂર્ત પછી છ મા ગુણસ્થાનની સ્થિતિ પૂર્ણ થયે છઠ્ઠા ગુણસ્થાને આવે છે. હવે તીર્થકર દેવામાં પણ નિગ્રંથ નિયંઠાની સમાન હિયમાન પરિણામ હોતું નથી. છતાં પણ નીચેના ગુણસ્થાન પર આવે છે. એટલે સારંશ એ છે કે, ૭ ગુણસ્થાનથી ૬ આવવામાં અને ૧૧ મેથી ૧૦ મા ગુણસ્થાને આવવામાં માત્ર સ્થિતિની પરિપાક્તાને જ i: પ્રભાવે છે. પરંતુ હિયમાન પરિણામને પ્રભાવ નથી. :: પ્રશ્નઃ આહાક લબ્ધિ ક્યા નિર્ચથને પ્રાપ્ત થાય છે? (છા નિર્ગથમાંથી) Page #688 -------------------------------------------------------------------------- ________________ સજા ભગવતી શ ૨૫ ઉ. ૭ ઉત્તરઃ આહારકલબ્ધિ ૧૪ પૂર્વધારીને જ પ્રાપ્ત થાય છે, અને તે ૧૪ પૂર્વનું જ્ઞાન માત્ર કષાયકુશીલ અને નિગ્રંથ સિવાય અન્ય નિર્ચ માં હેતું નથી. એટલા માટે આહારકલબ્ધિની પ્રાપ્તિ ઉપરોક્ત બે નિર્ચ માં જ થાય છે. અને તે બન્ને નિગ્રંથ અપ્રતિસેવી છે, અને આહારકલબ્ધિને પ્રવેગ કરનારને પ્રતિસેવી બતાવ્યા છે. માટે જે સમયે પ્રવેગ કરે ત્યારે ૧૪ પૂર્વમાં ઉપયોગ નહિ હેવાનr કારણે જુસૂત્રનયથી તેમાં ૧૪ પૂર્વ નહિ માનવાથી તેને પ્રગટ અન્ય નિગ્રંથમાં હેવાને સંભવ છે. અર્થાત્ આહારકલબ્ધિની પ્રાપ્તિ ઉપરોક્ત બને અપ્રતિસેવી નિગ્રંથમાં થાય છે અને પ્રયોગ પ્રતિસેવી નિગ્રંથમાં થાય છે. ' ' પ્રશ્નઃ આડારકલબ્ધિને પ્રયોગ કરીને આલેચના ન કરે તે શું આરાધક ન કહેવાય? ઉત્તર : આડારકલબ્ધિનો પ્રયોગ કરવાવાળાને શાસ્ત્રોમાં Tલા તિવિ જી તિ નિgિ અથત કદાચિત ૩-૪-૫ કિયા લાગે છે તેમ બતાવ્યું છે. તે પરથી એમ સિદ્ધ થાય છે કે લબ્ધિને પ્રવેગ કરવાથી જનહિંસા સુધીની ક્રિયા પણ થઈ જાય છે. તથા તેને પ્રયોગ કરે તે પશુ પ્રમાદનું કારણ છે. તે તે કારણે થી આચના વગર આરાધક ન થઈ શકે - પ્રશ્નઃ આહારકલબ્ધિ જીવ કેટલી વાર પ્રાપ્ત કરી શકે છે તથા પ્રયોગમાં કેટલી વાર લાવી શકે છે? - ઉત્તરઃ આહારકલબ્ધિને પ્રયોગ જઘન્ય ૧ વાર, ઉત્કૃષ્ટ ૪ વાર કરી શકે છે તથા આહારલબ્ધિની પ્રાપ્તિ પણ ૪ વાર જ હોય તેવી સંભાવના છે. ( સંજયા (સંયતિ) શ્રી ભગવતી સૂત્ર શ. ૨૫. ઉ. ૭ને અધિકાર - સંયતિ પાંચ પ્રકારના - (તેનાં ૩૬ દ્વારા નિયંઠા માફક જાણવા) (૧) સામાયિક ચારિત્રી (૨) છેદો સ્થાપનીય ચારિત્રી (૩) પરિ. Page #689 -------------------------------------------------------------------------- ________________ હાથ સિદ્ધ ચરિત્રી (૪) સૂમસંગ ચીિ અને (થથખ્યાત ૧. સામાયિક ચાસ્ત્રિીને ૨ ભેદ– (૧) સ્વલ્પકાળના–પ્રથમ અને થરમ તીર્થંકરના સાધુઓ હોય છે. જઘન્ય છ દિન, મધ્યમ ૪ માસ, ઉત્કૃષ્ટ ૬ માસની કાચી દીક્ષાવાળા (૨) જાવજીવના-રર તીર્થ કરના, મહાવિદેહ ક્ષેત્રના અને પાકી દીક્ષા લીધેલા સાધુઓ (સામાયિક ચારિત્ર લીધેલા). 1. ૨. છેદો પસ્થાપનીય (બીજી વાર નવી દીક્ષા લીધેલા સંયતિના બે ભેદ. (૧) સાતિચાર-પૂર્વ સંયમમાં દોષ લાગવાથી નવી દીક્ષા લે તે (૪) નિરતિચાર શાસન કે સંપ્રદાય બદલીને ફરી દીક્ષા લે. જેમ પાર્થ જનના સાધુ મહાવીર પ્રભુના શાસનમાં દીક્ષા લે તે. : ૩. પરિહારવિશુદ્ધચારિત્રી- ૯-૯ વર્ષના ૯ જણ દીક્ષા લે, ૨૦ વર્ષ ગુરુકુલવાસકરીને ૯ પૂર્વ ભણે. પછી ગુરુ આજ્ઞાએ વિશેષ વાણ પ્રાપ્તિ માટે નવેય સાધુઓ પરિહારવિશુદ્ધચારિત્ર છે. તેમાંના ૪ મુનિ છ માસ સુધી તપ કરે, ૪ મુનિ વૈયાવચ કરે અને ૧ મુનિ વ્યાખ્યાન વાંચે. બીજા છ માસમાં કવૈયાવચી મુનિ તપ કરે, ૪ તય કરનાર વૈયાવચ્ચ કરે, ૧ મુનિ વ્યાખ્યાન વાંચે. ત્રીજા છ માસમાં ૧ વ્યાખ્યાન વાંચનાર તપ કરે, ૧ વ્યાખ્યાન વાંચે અને ૭ મુનિ વૈયાવચ્ચ કરે. તપશ્ચર્યા, ઉનાળે એકાંતરે ઉપવાસ, શિયાળે છડુ પારણુ, માસે અઠમ અઠમ પારણું કરે, એમ ૧૮ માસ તપ કરીને જનકલ્પી થાય અથવા ફરી ગુરુકુલવાસ સ્વીકારે. ૪. સૂમપરાયચારિત્રના ૨ ભેદ- (૧) સંકલેશ પરિણામ ઉપશમ શ્રેણીથી પડનારા (૨) વિશુદ્ધ પરિણામ. ક્ષપક શ્રેણ પર ચડનારા. ૫. યથાખ્યાત ચારિત્રના બે ભેદ–(૧) ઉપશાંત વીતરાગી ૧૧મા - ગાથામવાળા (૨) ક્ષીણુ વીતરાગીના ૨ ભેદ-છવસ્થ અને કેવળી (ાગી તથા અગ), Page #690 -------------------------------------------------------------------------- ________________ સંજ્યા ભગવતી -૨૫. 9-. - ૨, વેદદ્વાર - સામાયિક, છેદો પસ્થાપનીયવાળા સવેદી ( વેદ) તથા અવેદી ( મા ગુણસ્થાન અપેક્ષા), પરિહારવિશુદ્ધ પુરુષ વેિદી કે પુરુષ નપુંસક વેદી, સૂમસં૫રાય અને યથાખ્યાત અવેદી, ૩, રાગદ્વાર -- ૪ સંયતિ સરાગી અને યથાખ્યાત સંયતિ વિતરાગી. ૪. ૫દ્વાર – કલ્પના પાંચ ભેટ છે, તેની વિગત - ૧. સ્થિત ક૫ - નિયામાં બતાવેલા ૧૦ કલ્પ, પહેલા તથા છેલ્લા તીર્થકરના શાસનમાં હોય. ૨. અસ્થિતક૯૫ - ૨૨ તીર્થકરના સાધુઓમાં હોય. ૧૦ કલ્પમાંથી શય્યાતર, વ્રત, કૃતિકર્મ અને પુરુષ જેઠ એ ચાર તે સિથત છે અને વસ્ત્ર કલ્પ, ઉદેશિક, આહારક કલ્પ, રાજપીંડ, માસકલ્પ, ચાતુર્માસિક કલ્પ અને પ્રતિકમણ કપ, એ છ અસ્થિત હોય છે. - ૩. સ્થવિર કલ્પ:- મર્યાદાપૂર્વક વસ્ત્ર-પત્રાદિ ઉપકરણથી ગુરુકુળવાસ, ગચ્છ, અને અન્ય મર્યાદાનું પાલન કરે. ૪. જિન કપ - જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ ઉત્સર્ગ પક્ષ વીકારીને અને ઉપસર્ગ સહન કરતાં જંગલાવિમાં રહે. વિસ્તાર મંદી સૂત્રમાં) ૫. કલ્પાતીત :- આગમ વિહારી અતિશય જ્ઞાનવાળા મહાત્મા જે કલ્પરહિત ભૂત-ભાવિના લાભાલાભ જોઈને વતે. | નવમાં ગુણસ્થાન સુધી સામાયિકારિત્ર અને છેદો પસ્થાપની ચારિત્ર હોય છે. નવમા ગુસ્થાનમાં વેદને ઉપશમ અથવા ક્ષય થાય છે, ત્યાં સામાયિક ચારિત્રવાળો અવેદી હોય છે. નવમાંથી પહેલાના ગુણસ્થાનમાં સવેદી હોય છે. જે સદી હોય તે ત્રણે દિવાળો હોય છે અને જે અવેરી તે ઉપશાંત વેદી અથવા લીલુદી હોય છે. 0 વેદ-૩ શાંતેઢી અથવા લગતી હોય છે. Page #691 -------------------------------------------------------------------------- ________________ ૬૩૪ શ્રી ભગવતી ઉપાય ' સામાયિક ચારિત્રીમાં પાંચે કલ્પ. છેદો પસ્થાપનીય અને પરિહાર વિશુદ્ધ ચારિત્રીમાં ત્રણ કલ્પ @ ( સ્થિતલ્પ, સ્થવિરકલ્પ અને જિનકલ્પ) સૂરમસં૫રાય અને યથાખ્યાત ચારિત્રીમાં ત્રણ કલ્પ (સ્થિત કલ્પ, અસ્થિતકલ્પ અને કલ્પાતીત. પ. નિયંઠાદ્વાર – સામાયિક અને છેદો પસ્થાપનીયમાં ચાર નિયંઠા (પુલાક, બકુશ, પડિસેવણ અને કષાયકુશીલ) પરિહારવિશુદ્ધ અને સૂમસંપરામાં એક કષાયકુશીલ નિયંઠા. યથાખ્યાતચાસ્ત્રિીમાં બે નિયંઠા (નિર્ગથ અને સ્નાતક) ૬પડિવણદ્વારા સામાયિક, છેદો પસ્થાપનીય સંયતિ મૂળગુણ પ્રતિસેવી (૫ મહાવ્રતમાં દોષ લગાડે) તથા ઉત્તરગુણ પ્રતિસેવી (દેવ લગાડે) કે અપ્રતિસેવી ( દોષ ન પણ લગાડે. ) શેષ ત્રણ સંયતિ અપ્રતિસવી (દેષ ન લગાડે). ૭. જ્ઞાનદ્વાર - ૪ સંયતિમાં ચાર જ્ઞાન (૨-૩-૪)ની ભજના અને યથાખ્યાતમાં ૫ જ્ઞાનની ભજના. જ્ઞાનાભ્યાસ અપેક્ષા સામાયિક, છેદપસ્થાપનીયમાં જઘન્ય અષ્ટ પ્રવચન (૫ સમિતિ, ૩ ગુક્તિ), ઉત્કૃષ્ટ ૧૪ પૂર્વ સુધી. પરિહારવિશુદ્ધમાં જઘન્ય ૯મા પૂર્વની ત્રીજી આચાર વધુ સુધી, ઉત્કૃષ્ટ પૂર્વ સંપૂર્ણ. સૂહમસંપાય અને યથાખ્યાત જઘન્ય અષ્ટ પ્રવચન સુધી ઉત્કૃષ્ટ ૧૪ પૂર્વ તથા સૂત્ર વ્યતિરિક્ત. તીથદ્વાર - સામાયિક અને યથાખ્યાત સંયતિ તીર્થમાં, અતીર્થમાં, તીર્થકરમાં અને પ્રત્યેક બુદ્ધમાં હેય. છેદેપસ્થાપનીય, પરિહારવિશુદ્ધ અને સૂમસંપાય તીર્થમાં જ હોય. ( ૯. લિંગદ્વાર - પરિહારવિશુદ્ધ દ્રવ્યભાવે સ્વલિંગી હોય. શેષ ચાર સંયતિ દ્રવ્ય સ્વલિંગી, અન્યલિંગી કે ગૃહસ્થલિંગી હોય, પણ ભાવે સ્વલિંગી હેય. @ વચ્ચેના ૨૨ તીર્થકરોનાં તીર્થમાં અને મહાવિદેહક્ષેત્રના તીર્થકરોનાં તમાં અસ્થિત ક૫ હેય છે, ત્યાં છેદો પસ્થાપનીયં ચારિત્ર હેતું નથી, માટે છેદો પસ્થાપનીય અને પરિહારવિશુદ્ધ ચારિત્રીમાં અસ્થિતક૫ હેત નથી. Page #692 -------------------------------------------------------------------------- ________________ ૬૩૫ સંજય ભગવતી શ. ૨૫. ઉ. ૭. ૧૦. શરીરદ્વાર - સામાયિક, છેદોષસ્થાપનીયમાં ૩-૪-૫ શરીર હેય, શેષ ત્રણમાં ૩ શરીર. ૧૧. ક્ષેત્રદ્વાર - સામા, સૂમ, યથા. ૧૫ કર્મભૂમિમાં છે. પરિ. ૫ ભરત પ ઈરવતમાં હેય. સંહરણ અપેક્ષા અકર્મભૂમિમાં પણું હેય, પરિહારવિશુદ્ધ સંયતિનું હરણ ન થાય. ૧૨, કાળદ્વાર - સામાયિક, અવસર્પિણી કાળના ૩-૪-૫ આરામાં જન્મ અને ૩-૪-૫ આરામાં વિચરે, ઉત્સર્પિણીને ૨-૩-૪ આરામાં જન્મ અને ૩-૪ આરામાં પ્રવર્તે. મહાવિદેહમાં પણ હેય. સંહરણ અપેક્ષા અન્ય ક્ષેત્ર (૩૦ અકર્મભૂમિ)માં પણ હોય. છેદપસ્થાપનીય મહા વિદેહમાં ન હોય, શેષ ઉપરવતું. પરિહારવિશુદ્ધ અવસર્પિણ કાળના ૩-૪ થે આરે જન્મ પ્રવર્તે, ઉત્સર્પિણ કાળના ૨-૩-૪થે આરે જન્મ અને ૩-૪ આરે પ્રવર્તે. સૂમ, યથા. સંયતિ અવસર્પિણીના ૩-૪ આરે જન્મ અને પ્રવર્તે. ઉત્સર્પિણના ૨-૩-૪ આરે જન્મ અને ૩-૪ થે આરે પ્રવર્તે. મહાવિદેહમાં પણ લાભે. સંહરણ અન્યત્ર પણું થાય. ૧૩. ગતિકાર : ગતિ | સ્થિતિ જધન્ય | ઉત્કૃષ્ટી | જઘન્ય ઉત્કૃષ્ટી સામાયિક છેદોપ. સૌધર્મ કલ્પ અનુત્તર વિમાન ૨ પલ્ય ૩૩ સાગર પરિડારવિશુદ્ધ. , સહસાર , ૨ ) ૧૮ સૂફમસં૫રાય અનુત્તર વિમાન અનુત્તર , ૩૧ સાગર ૩૩ છે , ૩૧ » ૩૩ , દેવતામાં ૫ પદવી છે- ઇંદ્ર, સામાનિક, ત્રાયશ્ચિંશક, લેપાલ અને અહેમેન્દ્ર. સામા. છેદો. આરાધક હોય તે પાંચમાંથી ૧ પદવી પામે પરિ. પ્રથમ ૪ માંથી ૧ પદવી પામે. સૂક્ષ્મ યથા. વાળા અહેમેન્દ્ર ૪ સ્પષ્ટીકરણ નિયંક અધિકારના પૃષ્ઠ નં. ૨૧ પરિશિષ્ઠ નં. ૩માં જુઓ, સંયમ નામ જધન્ય યથાખ્યાત Page #693 -------------------------------------------------------------------------- ________________ - શ્રી ભગવત ઉપક્રમ પદ પામે. જઘન્ય વિરાધક હોય તે જ પ્રકારના દેવમાં ઊપજે અને ઉત્કૃષ્ટ વિરાધ હોય તે સંસારભ્રમણ કરે. ૧૪, સંયમ સ્થાન - કરાપા, દો. પરિ. માં અસંખ્ય સંયમ રથાન હોય. સૂમિ સંપાયમાં અંતમુહૂર્તના સમય જેટલા અસંખ્ય સમય અને યથા.નું સંયમ સ્થાન એક જ છે તેને અલ્પબદુત્વ- સૌથી છેડા યથા. સંયતિના સંયમ સ્થાન. તેથી સૂમના. સંયમ સ્થાન અસંખ્યાત ગણું. તેથી પરિ. ના સંયમ સ્થા. અસંખ્યાત ગણું. તેથી સામા. છેદ. ના સંયમ સ્થા. અસંખ્યાત ગણું (પરસ્પર તુલ્ય). ૧૫. નિકાસેદ્વાર - એકેક સંયમના પર્યવ (પwવા) અનંત અનંત છે. પહેલા ત્રણ સંયતિના પર્યવ પરસ્પર તુલ્ય તથા પટગુણ કે સંજયા અને નિયંઠા અધિકારમાં “સંયમ સ્થાન અને ચારિત્રપર્યાવ” ભિન્ન બતાવેલ છે. તેનો અર્થ એ પ્રમાણે સમજવાનો છે કે “સંયમરથાન”માં કષાયને પશમ ગ્રહણ કરેલ છે. કપાયના ક્ષયોપશમની વિચિત્રતાના કારણે સંયમસ્થાન અસંખ્યાતા છે, કષાયના ઉપશમ અને ક્ષયની અપેક્ષાથી તો સંચમસ્થાન એક જ છે. “ચારિત્રતા પર્યાવ” ક્રિયાના બાહ્ય ભેદની અપેક્ષાથી નહિ પરંતુ અંતરંગ વિશુદ્ધિના અંસને સંયમ પર્યાવ કહે છે. ચારિત્રની વિશુદ્ધિના પ્રભાવે જે ગુણું પ્રગટ થાય તે ગુરુના સૌથી ક્ષ્મ અંશ જે કેવળી ભગવા થી પણ અવિભાજય છે. તે સૂક્ષ્મતમ ચારિત્રના ગુણ અંશને “ પર્યાવ” કહે છે. બધાં સંયમ સ્થાનોમાં પર્યવ સમાન તે નથી, પરંતુ અનંત તે સર્વમાં હોય છે. પ્રશ્ન - જ્ઞાન, દર્શન, ચારિત્રના પર્યાય અને આત્માના ગુણ તેની વચ્ચે અંતર શું ? ઉત્તર:- જ્ઞાનાદિની વિશુદ્ધિના કારણે જે ગુણો ઉત્પન્ન થાય છે તે ગુણોને થી ના અલ્પાંશ કે જે કેવળી દ્વારા પણું અવિભાજય છે તે સૂક્ષ્મતમ ગુણાંશને પર્યવ કહે છે. એ પ્રકારના પર્યવ બતાવવાનું પ્રયોજન એ છે કે એક જીવથી બીજા છરના જ્ઞાનાદિ પર્યવ કેટલા પ્રમાણથી અવિક હીન અથવા તુલ્ય છે એ અલ્પબદુત્વની સુગમતા માટે પર્યાવનું સ્વરૂપ બતાવેલ છે. એ પ્રકારના પર્યવ જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણના અનંત અનંત હોય છે અને તે અનંતને પણ સર્વ આકાશ પ્રદેશથી અનંતગુણ સમજવા જોઈએ. Page #694 -------------------------------------------------------------------------- ________________ સજ્યા ભગવતી શ. ૨૫ ૩. છે હાનિ-વૃદ્ધિ. સૂક્ષ્મ, યથા.શ્રી ૩ સયમ અન તગણા ન્યૂન છે. સૂક્ષ્મ. ત્રણેયથી અનંતગણુા અધિક છે. પરસ્પર ષટગુગુ હાનિ વૃદ્ધિ, અને યથા.થી અતતગા ન્યૂન છે. ગયા. ચારેયથી અનતગા-અધિક છે. પરસ્પર તુલ્ય છે. અલ્પબ ુ : (૧) સૌથી ઘેાડા સામા,છેકે.ના જ. સંયમ પત્ર (પરસ્પર તુ”) તેથી (૨) પરિડાર વિશુદ્ધના અને તગા 99 "; (3) (૪) સામા. હેદો.ના (૫) સૂક્ષ્મ સંપરાયના (૬) ,, (૭) યથાખ્યાતના અયેાગી. ', જન્ય ઉત્કૃષ્ટ 12 જઘન્ય ઉત્કૃષ્ટ જ.ઉ. ૧૬. યાગઢ ૨:- ૪ સતિ "" 37 12 "" '' 12 29 ,, ' ,, "" પરસ્પર તુલ્ય "" સયેાગી અને યથા. સયેગી અને 99 ,, eja, "" ૧૭. ઉપયેાગદ્વાર: સૂક્ષ્મ.માં સાકારઉપયોગી હાય, શેષ ચારમાં અન્ને (સાકાર નિરાકાર) ઉપયેગવાળા હેાય છે. ૧ ૧૮. કષાયદ્વાર :- ૩ સંયતિમાં સંજવલનના ચાક (ચારેય કષાય) હાય. સૂક્ષ્મ., સંયતિમાં લેાભ હાય અને યથા. અકષાયી (ઉપશાંત કે ક્ષીણુ) હાય. ૧૯. લેયાદ્વાર :- સામા. છેો.માં છ લેસ્યા. પિર.માં ૩ શુભ લેશ્યા. સૂક્ષ્મ.માં ૧ શુકલ લેફ્યા. યથા.માં ૧ શુકલ લેયા તથા અલેશી પણ હાય. : ૨૦. પરિણામદ્ગારા સામાયિક છેોપસ્થાપનીય અને પરિહાર વિશુદ્ધ ચારિત્રીમાં પરિણામ ત્રણેય હાય છે. અને તેની સ્થિતિ આ પ્રમાણે છે. હિયમાન અને વમાનની જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ સાત અંતર્મુહૂત તથા અવસ્થિત પરિણામની સ્થિતિ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ સાત સમયની. સૂક્ષ્મ સંપરાય ચારિત્રીમાં એ પરિણામ, < હિયમાન અને < સૂક્ષ્મ સંપરાયચારિત્રી જ્યારે શ્રેણી આરૂઢ થાય છે ત્યારે વધમાન પરિણામ યુકત હાય છે અને જ્યારે શ્રેણીથી પડે છે ત્યારે હિયમાન પરિíમ યુક્ત હોય છે. પરંતુ સ્વાભાવિક રૂપથી તે સ્થિર પરિણામવાળા (અવસ્થિત) હાતા નથી. Page #695 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવત ઉપક્રમે વર્ધમાન. તે બન્નેની સ્થિતિ જઘન્ય ઉત્કૃષ્ટના વિકલ્પ વિના માત્ર અંતર્મુહૂર્તની. યથાખ્યાત ચારિત્રીમાં બે પરિણામ વર્ધમાન અને અવસ્થિત. તેમાં વર્ધમાનની સ્થિતિ જઘન્ય ઉત્કૃષ્ટના વિકલ્પ વિના અંતમુંહતની અને અવસ્થિતની સ્થિતિ જઘન્ય એક સમયની અને ઉત્કૃષ્ટ દેશઊણા ક્રોડપૂર્વની. ૨૧ બંધદ્વાર - ત્રણ સંયતિ ૭-૮ કર્મને બંધ કરે. સૂમ. દ કર્મ બાંધે (મેહ, આયુ વજીને), યથા. બાંધે તે શાતાદની અથવા અબંધ. ૨૨. વેદદ્વાર - ચાર સંયતિ ૮ કર્મ વેદે યથા. ૭ કર્મ (મહવને) કે ૪ કર્મ (અઘાતિયા) વેદે. ૨૩. ઉદીરણુદ્વારઃ પ્રથમના ત્રણ ચારિત્રવાળા ૭-૮ અથવા છ કર્મની ઉદીરણા કરે, સાતની કરે તે આયુકર્મ વજીને અને છ ની કરે તે આયુ અને મેહકર્મ વજીને. સૂમસં૫રાય ચારિત્રવાળે પાંચ અથવા છ કર્મની ઉદીરણ કરે, જે છ કર્મની કરે તે આયુ અને મેહ વજીને, અને પાંચની કરે તે આયુ–મેહ અને વેદનીય વજીને. યથા ખ્યાત ચારિત્રવાળા પાંચ અથવા બે કર્મની ઉદીરણ કરે. પાંચની કરે તે ઉપર પ્રમાણે અને બે કર્મની કરે તે નામ તથા ગોત્ર. ૨૪. ઉવસંપજઝાણદ્વાર :- (ચારિત્રને સ્વીકાર અને ત્યાગ) સામાયિક ચારિત્રવાળે, સામાયિક ચારિત્રથી ભિન્ન થાય તે ચાર સ્થાન પ્રાપ્ત કરે, તે (૧) છેઠોપસ્થાપનીય (૨) સૂમસંપરાય (૩) સંયમસંયમ (દેશવિરતિ) (૪) અથવા અસંયમમાં જાય. છેદો પસ્થાપનીય ચારિત્રવાળે પિતાના સ્થાનથી ભિન્ન થાય તે પાંચ સ્થાનને પ્રાપ્ત થાય, તે (૧) સામાયિક ૦ (૨) પરિહારવિશુદ્ધ (૩) સૂફમસં૫રાય (૪) સંયમસંયમ (૫) અસંયમમાં જાય. ૦ જેમ પહેલા તીર્થકરના સાધુ બીજા અજિતનાથ ભગવાનના તીર્થમાં પ્રવેશ કરે છે ત્યારે છેદો પસ્થાપનીય ચારિત્રને છોડીને સામાયિક ચારિત્રને અંગીકાર કરે છે. આ અપેક્ષાથી એમ કહ્યું છે કે, છેદો પસ્થાપનીય ચારિત્રને છેડતા થકા સામાયિક ચારિત્રને અંગીકાર કરે છે. Page #696 -------------------------------------------------------------------------- ________________ - સંજ્યા ભગવતી સ. ૨૫ ૬ ૭. પરિહાર વિશુદ્ધ ચાસ્ત્રિવાળે પિતાના સ્થાનથી ભિન થાય તે બે = સ્થાન પ્રાપ્ત કરે, તે છેદોપ અને અસંયમમાં જાય. સૂરમ - સંપાય ચારિત્રવાળે પિતાના સ્થાનથી ભિન્ન થાય તે ચાર @ સ્થાનપ્રાપ્ત કરે તે (૧) સામાયિક (૨) છેદપ. (૩) યથાખ્યાત અને, (૪) અસંયમમાં જાય. યથાખ્યાત ચારિત્રવાળે પિતાના સ્થાનથી ભિન્ન થાય તે ત્રણ સ્થાન પ્રાપ્ત કરે, તે (૧) મોક્ષ (૨) સૂમસં૫રાય અને, (૩) અસંયમમાં જાય. ૨૫. સંજ્ઞાદ્વાર– પ્રથમના ચાર ચારિત્રમાં સંજ્ઞાની ભજના અને યથાખ્યાત ચારિત્રમાં સંજ્ઞા રહિત હોય છે. . ૨૬, આહારહાર– પ્રથમનાં ચાર ચારિત્ર આહારિક અને યથાખ્યાત ચારિત્રી આહારિક અને અનાહારિક બને હોય છે. ૨૭. ભવદ્વારા પ્રથમના બે ચારિત્રવાળા ભવ કરે તે જઘન્ય એક અને ઉત્કૃષ્ટ ૧૫ ભવ કરે. પરિહા. સૂકમ સં. અને યથાખ્યાત ચારિત્રવાળા ભવ કરે તે જઘન્ય ૧ અને ઉત્કૃષ્ટ ૩ યથાખ્યાત ચારિત્ર, વાળે કદાચ તે જ ભવે મોક્ષ જાય. -પરિહારવિશુદ્ધિ ચારિત્રવાળા પરિહારવિશુદ્ધિ ચારિત્રને છોડીને જે પાછા ગચ્છમાં આવે છે તે છેદપસ્થાપનીય ચારિત્રને અંગીકાર કરે છે. કદાચ જે કાળ કરી જાય તે દેવગતિમાં જાય છે અને ત્યાં અસંમતપણું અંગીકાર કરે છે. @ સૂક્ષ્મપરાય ચારિત્રવાળા જ્યારે શ્રેણીથી ઊતરે છે ત્યારે કદાચ તે પહેલાં સામાયિક ચારિત્રવાળા હોય તે સામાયિક ચારિત્રને અંગીકાર કરે છે અને જે પહેલાં છેદો પસ્થાપનીય ચારિત્રવાળા તે છેદે સ્થાપનીય ચારિત્રને અંગીકાર કરે છે. જ્યારે તે શ્રેણી ઉપર ચડે છે ત્યારે યથાખ્યાત ચારિત્રને પ્રાપ્ત કરે છે. અને જે કાળ કરી જાય તો દેવગતિમાં જાય છે. અસંયમ અંગીકાર કરે છે. - / યથાખ્યાત ચારિત્રવાળા જે શ્રેણીથી પડે તે યથાખ્યાતપણને ત્યાગ કરતા થકા સફમસં૫રાયપણાને પ્રાપ્ત કરે છે. અને જે ઉપશમ શ્રેણીમાં (ઉપશાંત મોહ અવસ્થામાં) કામ કરી જાય છે તે દેવગતિમાં જાય છે, અસંયતપણને પ્રાપ્ત કરે છે. કદાચ જે સ્નાતક હેાય છે તો સિદ્ધિગતિને પ્રાપ્ત કરે છે. Page #697 -------------------------------------------------------------------------- ________________ ૬. આગરસદ્રાર સિયમ કેટલી વાર આવે ? સામાયિક પસ્થા: પરિહાર વિ. સમાસ' યથાખ્યાત એક લવ અપેક્ષા. જન્મ • દૃષ્ટ ૧ વાર પ્રત્યેક સા વાર ૧૨૦ વાર ,,,, ત્રણ વાર O ચાર વાર બે વાર શ્રી ભગવતી ઉપક્રમ ઘણા ભવ અપેક્ષા ધન્ય B બે વાર પ્રત્યેક હજાર વાર ૯૬૦ વાર ,, , સાત વાર ,,,, ,,,, ,, ', "" ,, ,, 1, [] પરિહારવિદ્ધિ ચારિત્રવાળાને એક ભવમાં ઉત્કૃષ્ટ ઋણુ વખત પરિહારવિશુદ્ધિ ચારિત્રની પ્રાપ્તિ થાય છે. ત્રણ ભવમાં પરિહારવિશુદ્ધિ ચારિત્રની પ્રાપ્તિ હોઇ શકે છે. જેમકે, એક ભવમાં ત્રણ વાર, ખીજા ભવમાં એ વાર અને ત્રીજા ભવમાં બે વાર. આવી રીતે તેને અનેક ભવામાં સાત આ હાય છે. અર્થાત્ સ ત વાર પરિહારવિશુદ્ધિ ચારિત્રતા પ્રાપ્તિ દેય છે. - સમ સંપરા ચારિત્રવાળાને માટે એક ભવમાં બે વાર ઉપશમ શ્રેણી સાવે છે. પ્રત્યેક શ્રેણીમાં સોશ્યિમાન અને વિષ્ણુયમાન એ ખે પ્રકારના સૂક્ષ્મસ પરાય હોય છે. એટલા માટે ચાર વાર સૂમસ પરાય ચારિત્રની પ્રાપ્તિ હેયછે. !! 29 29 નવ વાર પાંચ વાર < માસ પુરાય ચારિત્ર એક ભવમાં ચાર વાર આવે છે. સૂક્ષ્મ અપચયની પ્રાપ્તિ ત્રણ ભવં સુધી હાય છે.. એક ભવમાં ચાર વાર, ખીન્ન ભવમાં ચાર વાર તે ત્રોજા ભવમાં એક વાર સૂક્ષ્મસ પરાય ચારિત્રની પ્રાપ્તિ હોય છે. ખેવી રીતે અનેક ભવામાં સૂક્ષ્મસ'પરાય ચારિત્રની પ્રાપ્તિ નવ વાર હે છે. હા યથાખ્યાત ચાન્તિવાળા એ વાર ઉપશમ શ્રેણીનેા સંભવ છે. એટલા સાટે એ આકષ હોય છે. PP < યથાખ્યાત ચારિત્ર એક ભવમાં બે વખત આવે છે, ખીજા ભવમાં બે વાર આવે છે અને ત્રીત ભવમાં એક વાર આવે છે. એવી રીતે, ત્રણ ભવમાં પાંચ વ!ર આવે છે Öર્પારેહારવિશુદ્ધ ચારિત્ર્ય · એક ભવ આથી જયન્ય એક વાર ઉત્કૃષ્ટ વર્ણ વાર આવવાનું કહ્યું છે. તે એ પ્રમાણે છે કે નવના ગણુ બનાવી ૧૮ મહિના વહી કરીને કરી ગચ્છમાં આવી ગયા. ફરી કે સમય અને ફરી વાર અને કરી કોઇ પ્રસંગ આવ્યે સ્વીકારે એ પ્રમાણે એક ભવમાં ૩ થી વધારે પ્રસગ આવતા નથી. તેવા વિચારા પણ ત્રણ વાર જ આવે છે, એક વાર વહન કરવાના Page #698 -------------------------------------------------------------------------- ________________ નામ જન્ય સજા ભગવતી ચ, ૨૫, ૭, ૭ ૨૯ સ્થિતિ દ્વાર - સંયમ કેટલે વખત હે? | એક ભવ અપેક્ષા | ઘણા ભવ અપેક્ષા - | જઘન્ય | જઘન્ય ઉત્કૃષ્ટ | જધન્ય | ઉત્કૃષ્ટ સામાયિક ૧ સમય* દેશ ઊ કોડપૂર્વ શાશ્વતા શાશ્વતા - છેદપસ્થા. છ છ છ ) ૨૫૦@ વર્ષ ૫૦ લાખ ઝાડ સાગર પરિહાર વિ. , , ૨૦ વર્ષ કમ કેડપૂ. ૧૪૨ વર્ષ બે ક્રેડપૂર્વમાં ૫૮ વર્ષ ઓછાં સૂક્ષ્મ સં. , , અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મહત યથાખ્યાત = દેશ ઊભું ઝાડપૂ. શાશ્વતા શાશ્વતા વિચાર પ્રગટ થયા પણ સંયોગ ન મળ્યો. અંતમુહૂર્ત સુધી ભાવ રહા તે પછી ત્યાર બાદ બે વાર વહન કરી શકશે. ભાવ અને વહન વિધિ બન્ને મળીને ૩ થી વધારે વાર આવતા નથી, એકી સાથે ૨૪ વર્ષ કમ કોડ પૂર્વ સુધી વહન કરે તે આ વર્તન ઘણું હોવા છતાં પણ એક જ વાર ગણાશે. તે નિયમાનુસાર પ્રારંભમાં ૯ થી વહન થાય છે. વચ્ચે કોઈ કાળ કરે તો યાવત એક પણ કરી શકે છે. જેમકે, એક ભેજનમાં ૧૦ વાર પીરસે તે પણ એક જ ભોજન મનાય છે. કેઈએ વહન કરવાનું નકકી કર્યું અને આયુ પૂર્ણ થવાથી એક સમય પછી કાળ કરી જાય તે એક સમયની જધન્ય સ્થિતિ સમજવી જોઈએ. * સામાયિક ચારિત્રની પ્રાપ્તિના એક સમય બાદ તુરંત મરણ થાય એ અપેક્ષાની સામાજિક ચારિત્રની સ્થિતિ જઘન્ય એક સમય છે, ઉત્કૃષ્ટ સ્થિતિ નવ વર્ષ કામ કરોડપૂર્વની છે. આ સ્થિતિ ગર્ભ સમયથી માંડીને જાણવી જોઈએ. કદાચ જન્મ દિવસથી ગણતરી કરવામાં આવે તો આઠ વર્ષ (ઝાઝેરા) કમ કરોડ પૂર્વ વર્ષની હોય છે. = યથાખ્યાત ચારિત્રવાળાની ઉપશમ અવસ્થામાં મરણની અપેક્ષા જઘન્ય એક સમયની સ્થિતિ હોય છે અને સ્નાતકની યથાખ્યાત ચારિત્રનીઅપેક્ષા ઉત્કૃષ્ટ દેશ ઊણી કરેડપૂર્વ વર્ષની હોય છે. @ જુઓ પરિશિષ્ટ ---- 5 જુઓ પરિશિષ્ટ , - ૬ જુઓ પરિશિષ્ટ વ - જુએ પરિશિષ્ટ ૩, [૧ Page #699 -------------------------------------------------------------------------- ________________ R ૩૦. અંતરદ્વાર – એક જીવની અપેક્ષાથી પાંચેય ચારિત્રનું અંતર જઘન્ય અંતર્મુહૂત અને ઉત્કૃષ્ટ દેશઊણાઅ પુદ્ગલ પરાવતન કાળનું, ખંડુજીવાની અપેક્ષાથી સામાયિક અને યથાખ્યાત ચારિત્રનું અંતર પડે જ નહિ. કારણ કે આ બન્ને ચારિત્ર શાશ્વતા છે. છેદ્યોપસ્થાપનીય ચારિત્રનું બહુજીવ અપેક્ષાથી અંતર જઘન્ય ૬૩૦૦૦ @ વર્ષનું, અને પરિહારવિશુદ્ધ ચારિત્રનું અહુજીવ અપેક્ષાથી અંતર જઘન્ય ૮૪૦૦૦ વર્ષનું, ] ઉત્કૃષ્ટ અંતર અને ચારિત્રમાં દેશઊણા ૧૮ ક્રાડઢ્ઢાડી સાગરનું. સૂક્ષ્મસ'પરાય ચારિત્રનું ખર્ડુજીવ અપેક્ષા અંતર જઘન્ય એક સમયનું અને ઉત્કૃષ્ટ છ માસનું. શ્રી ભગવતી ઉપમ ૩૧. સમુદ્ઘાતદ્વાર – સામાયિક અને છેદેપ. માં સમુદ્દાત ( કેવળ સમુ. ન હેાય ) પરિહાર વિ. માં પ્રથમની ત્રણ સમુ. સૂક્ષ્મ સંયમમાં સમુ. હાય નહિ અને યથાખ્યાત ચારિગમાં એક માત્ર કેવળ સમુઘાત. ૩૨. ક્ષેત્રદ્વાર : પ્રથમના ચાર ચારિત્રવાળા લાકના અસંખ્યાતમે ભાગ હાય યથાખ્યાત ચારિત્રવાળા < કદાચ લાકના અસખ્યાતમે ભાગ પણ હાય છે, કદાચ લાકના અસંખ્યાતા ભાગમાં હેાય છે, અને કદાચ સંપૂર્ણ દ્વાકન્યાપી પણ હાય છે. ૩૩. સ્પનાદ્વાર : પાંચ ચારિત્રવાળા જેટલાં ક્ષેત્રમાં રહે છે તેટલાં જ ક્ષેત્રના સ્પર્શ કરે છે. અર્થાત્ જેટલાં ક્ષેત્રની અવગાહના બતાવેલ છે તેટલાં જ ક્ષેત્રની સ્પર્શના સમજવી. ઉપરના દ્વારવત્. @ જુએ પરિશિષ્ટ વિભાગ–૧. 7 જુઓ પરિશિષ્ટ વિભાગ–૨. < જુએ પરિશિષ્ટ વિભાગ-૩. Page #700 -------------------------------------------------------------------------- ________________ સન્યા ભગવતી શ. ૨૫ ઉં. છે ૩૪, ભાગદ્વાર : પ્રથમના ચાર ચારિત્ર એક ક્ષપશમ ભાવમાં હોય છે, અને યથાખ્યાત ચારિત્ર ઔપશમિક અથવા લાયકભાવમાં હોય છે. ૩૫. પરિમાણુ દ્વાર પાંચેય ચારિત્ર કેટલી સંખ્યામાં હોય? તેની ગણના શાસ્ત્રકાર બે અપેક્ષાથી બતાવે છે. (૧) પ્રતિપદ્યમાન–અર્થાત્ વર્તમાન અપેક્ષાથી ચારિત્રને સ્વીકાર કરી રહ્યા હોય તેવા આત્માની સંખ્યા. અને (૨) પૂર્વ પ્રતિપન્ન અર્થાત્ ચારિત્રને સ્વીકાર જેને થઈ ગયું છે. અને નિર્મલ પર્યાયથી ચારિત્ર ભાવમાં વિચરી રહ્યા છે. તે બન્નેની સમજણ નીચે યંકામાં છે. વર્તમાન અપેક્ષાથી | પૂર્વ પર્યાવ અપેક્ષાથી નામ જધન્ય | ઉત્કૃષ્ટ | જઘન્ય | ઉત્કૃષ્ટ સામાયિક- ૧-૨-૩ પ્રત્યેક હજાર જ. ઉ. નિયમ પ્રત્યેક હજાર ક્રેડ છેદપસ્થા. , , , સો - જ. ઉ. નિયમ પ્રત્યેક સો ઝાડ છે. પરિહારવિ , છ , , ૧-૨-૩ પ્રત્યેક હજાર સૂક્રમ સં. , , ૧૬૨ ૧-૨-૩ પ્રત્યેક સે યથાખ્યાત , , , , જ. ઉ. નિયમાથી પ્રત્યેક કેડ ૩૬ અ૯પઢાર – સૌથી છેડા સૂફમસં૫રાયચારિત્રવાળા, તેથી પરિહાર વિ. ચારિત્રવાળા સંખ્યાત ગુણ તેથી યથાખ્યાત , , , છેદપસ્થા. , » » સામાયિક , - -~જુઓ પરિશિષ્ટ-૩, @જુઓ પરિશિષ્ટ-૩.-- તે જુઓ પરિશિષ્ટ-૩. --- Page #701 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવત ઉપક્રમે પરિશિષ્ટ ૧ આ પરિહાર વિશુદ્ધિ ચારિત્રની સ્થિતિ જઘન્ય એક સમય મરણની અપેક્ષા હોય છે અને ઉત્કૃષ્ટ ૨૯ વર્ષ ઓછી કરેડપૂર્વની હોય છે. જેમ કે કરેડપૂર્વના આયુષ્યવાળા કેઈ મનુષ્ય નવ વર્ષની ઉમરમાં દીક્ષા ગ્રહણ કરે. તેમની દીક્ષા પર્યાય વીસ વર્ષની થાય ત્યારે તેમને દષ્ટિવાદ અંગ ભણવાની આજ્ઞા મળે છે. ત્યાર બાદ તે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર અંગીકાર કરે છે. પરિહારવિશુદ્ધિ ચારિત્રની જઘન્ય મર્યાદા ૧૮ મહિને નાની છે. એટલા માટે ૧૮ મહિના સુધી તેમનું પાલન કરી, પછી પરિહારવિશુદ્ધિ કલ્પને જ અંગીકાર કરે. આ પ્રમાણે નિરંતર યાવત્ જીવન પર્યત પરિહારવિશુદ્ધિ કલ્પનું જ પાલન કરે. આ પ્રમાણે પરિહાર વિશુદ્ધિ ચારિત્રની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૯ વર્ષ કામ કરેડપૂર્વ વર્ષની હેય છે. - વ. ઉત્સર્પિણી કાળમાં પ્રથમ તીર્થકરનું તીર્થ ૨૫૦ વર્ષ રહે છે. ત્યાં સુધી છેદો પસ્થાપનીય ચારિત્ર હોય છે. એટલા માટે છેદો પસ્થાપનીય ચારિત્રને જઘન્ય કાળ ૨૫૦ વર્ષ હોય છે. અવસર્પિણી કાળમાં પ્રથમ તીર્થકરનું તીર્થ ૫૦ લાખ કરેડ સાગરેપમ સુધી રહે છે. ત્યાં સુધી છેદો પસ્થાપનીય ચારિત્ર હોય છે. એટલા માટે ઉત્કૃષ્ટ ૫૦ લાખ કરેડ સાગરેપમ સુધી હેવાનું કહેલ છે. વા, પરિહારવિશુદ્ધિ ચારિત્રને કાળ ૧૪ર વર્ષને હોય છે. જેમ કે ઉત્સર્પિણી કાળમાં પ્રથમ તીર્થંકરની પાસે ૧૦૦ વર્ષની આયુષ્યવાળા મનુષ્ય પરિહારવિશુદ્ધિ ચારિત્ર ગ્રહણ કરે અને તેના જીવનના અંતિમ સમયમાં તેની પાસે સે વર્ષના આયુષ્યવાળે મનુષ્ય પરિહારવિશુદ્ધિ ચાસ્ત્રિ સ્વીકાર કરે. ત્યારબાદ ફરી કઈ તે ચારિત્રને ગ્રહણ ન કરી. શકે. એવી રીતે બસો થાય છે. પરંતુ પ્રત્યેકના ઓગણત્રીસ ઓગણત્રીસ વર્ષ ગયા બાદ પરિહારવિશુદ્ધિ ચારિત્રની પ્રાપ્તિ હોય છે. એટલા માટે ૨૦૦ વર્ષમાંથી ૫૮ વર્ષ ઓછાં કરવાથી ૧૪૨ બાકી રહે એટલાં વર્ષ પરિહારવિશુદ્ધિ ચારિત્રને જઘન્ય કાળ છે. ચૂર્ણિકારની વ્યાખ્યા પણ આ પ્રમાણેની છે, પરંતુ તે અવસર્પિણી કાળના અંતિમ તીર્થકરની અપેક્ષાથી છે. Page #702 -------------------------------------------------------------------------- ________________ સંજે પરિશિષ્ટ ભગવત શ-રપ ઉં. 6 ' ૩. પરિહારવિશુદ્ધિ ચારિત્રને ઉત્કૃષ્ટ કાળ ૫૮ વર્ષ કમ બે ક્રોડપૂર્વ છે. જેમ કે અવસર્પિણ કાળના પ્રથમ તીર્થંકરની પાસે ક્રોડપૂર્વની આયુષ્યવાળા મનુષ્ય પરિહારવિશુદ્ધિ ચારિત્ર અંગીકાર કરે અને તેના જીવનના અંતિમ સમયમાં તેની પાસે કેડપૂર્વની આયુષ્યવાળા મનુષ્ય પરિહારવિશુદ્ધિ ચારિત્ર અંગીકાર કરે એ પ્રમાણે બે ક્રેડપૂર્વ વર્ષ થયાં. તેમાંથી પ્રત્યેકનાં ૨૮–૨૯ વર્ષ કમ (એઇ) કરી દેવાથી ૫૮ વર્ષ ઓછાં (કમ) બે કે પૂર્વ પરિડારવિશુદ્ધિ ચારિત્રને ઉત્કૃષ્ટકાળ છે. પરિશિષ્ટ ૨ " @ ૧. અવસર્પિણી કાળના દૂષમા નામના પંચમા આરા સુધી છેદપસ્થાપનીય ચારિત્ર હોય છે. ત્યાર બાદ છઠ્ઠ આર જે ૨૧ હજાર વર્ષને હોય છે તેમાં છેદપસ્થાપનીય ચારિત્રને અભાવ હોય છે. એવી રીતે ઉત્સર્પિણી કાળના પહેલા અને બીજા આરા જે કે ૨૧-૨૧ હજાર વર્ષના હોય છે તેમાં પણ છેદેપસ્થાપનીય ચારિત્રને અભાવ હોય છે, એવી રીતે ૬૩ હજાર વર્ષ સુધી છે.સ્થાપનીય ચારિત્રનું જઘન્ય અંતર હોય છે. તેનું ઉત્કૃષ્ટ અંતર ૧૮ કડાછેડી સાગરોપમનું હોય છે. તે આ પ્રકારે છે. ઉત્સર્પિણીકાળમાં ૨૪મા તીર્થંકરના તીર્થ સુધી છેદો પસ્થાનીય ચારિત્ર હોય છે. ત્યાર બાદ ઉત્સર્પિણીને ચે, પાંચમ, છ આરે કે જે કમથી બે, ત્રણ અને ચાર કલાકેડી સાગરોપમને હોય છે. તેમાં છેદો પસ્થાપનીય ચારિત્રને અભાવ હોય છે. - એવી રીતે અવસર્પિણી કાળને પહેલે, બીજ અને ત્રીજે આરે કે જે ક્રમશઃ ચાર, ત્રણ અને બે છોડાછેડી સાગરોપમને હોય છે, તેમાં છેદો પસ્થાપનીય ચારિત્રને અભાવ હોય છે. ત્યાર બાદ અવસર્પિણ કાળના ચોથા આરામાં પ્રથમ તીર્થંકરના તીર્થમાં છેદો પસ્થાપનીય ચારિત્ર હોય છે. એટલા માટે છેદો પસ્થાપનીય ચારિત્રનું ઉત્કૃષ્ટ અંતર ઉપરોક્ત રૂપથી ૧૮ કેડાકોડી સાગરોપમનું છે, ઉત્કૃષ્ટ અંતર ૧૮ કડાછેડી સાગરોપમમાં ડું ઓછું હોય છે અને જઘન્ય અંતરમાં ૬૩ હજાર વર્ષથી થોડું વધારે હોય છે, પરંતુ તે જૂનાધિતા અલ્પ હેવાના કારણે અહીં તેની વિવક્ષા કરેલ નથી. -- . .. Page #703 -------------------------------------------------------------------------- ________________ ભગવતી ઉપમ ॥ ૨. અવસર્પિણી કાળના પાંચમા અને છઠ્ઠો આરો તથા 2. ઉત્સર્પિણી કાળના પહેલા અને બીજા આરા એ પ્રત્યેક એકવીસ એકવીસ હજાર વર્ષોંના હૈાય છે. તેએમાં પરિહારવિશુદ્ધિ ચારિત્ર હેતુ નથી. એટલા માટે પરિહારવિશુદ્ધિ ચારિત્રનુ જઘન્ય અંતર ૮૪ હજાર વર્ષોંનુ હોય છે. અવસર્પિણી કાળમાં અંતિમ ચાવીસમા તીર્થંકર પછી પાંચમા આરામાં પરિહારવિશુદ્ધિ ચારિત્રના કાળ અલ્પ છે. અને એ રીતે ઉત્સર્પિણી કાળના ત્રીજા આરામાં પરિહારવિશુદ્ધિ ચારિત્ર સ્વીકાર કર્યા પહેલાંના કાળ અલ્પ છે. એટલા માટે તેની અહીં વિવક્ષા કરેલ નથી. ઉત્કૃષ્ટ અંતર ૧૮ ક્રોડાક્રાડી સાગરોપમનુ હોય છે. તેના ખુલાસા છેોપસ્થાપનીય ચારિત્રની માફક સમજી લેવા. 重点 < ૩. યથાખ્યાત ચારિત્રવાળા કેવળી સમુદ્ઘાત કરતી વખતે જ્યારે શરીરસ્થ હાય છે યા દંડક પાટાવસ્થામાં હોય છે ત્યારે લાકના અસંખ્યાતમા ભાગમાં રહે છે. મન્થાન અવસ્થામાં તે લેાકના ણેા ભાગ વ્યાપ્ત કરી લે છે. થાડા ભાગ અભ્યાપ્ત રહે છે ત્યારે તે લેાકના અસંખ્યાતા ભાગામાં રહે છે. જ્યારે તે સંપૂર્ણ લેાકને વ્યાપ્ત કરી લે છે ત્યારે સંપૂર્ણ લેાકમાં રહે છે. પરિશિષ્ટ ૩ → પ્રશ્ન : છેપસ્થાનીય ચારિગમાં વર્તમાન પર્યાય આશ્રી જઘન્ય ૧-૨-૩ અને ઉત્કૃષ્ટ પ્રત્યેક સેા બતાવ્યા છે. હવે તેમાં પ્રશ્ન એ છે કે જ્યારે હજારો વ્યક્તિએ સાથે દીક્ષા ગ્રહણ કરેલ હાય અને તેઓ એક સાથે છેોપસ્થાપનીય ચારિત્ર ગ્રહણ કરતા હોય ત્યારે માત્ર પ્રત્યેક સા કેમ સમજવા ? વમાન પર્યાય-ગ્રહણ કરનારની સંખ્યા તે વધારે છે! ઉત્તર ઃ ભગવતી શ. ૨૫, ઉ. ૭માં છેદેપસ્થાપનીય ચારિત્રના પ્રતિપદ્યમાન જીવોની ઉત્કૃષ્ટ કોઇ પણ સમયે ૯૦૦ થી વધારે નથી કહી. તેના અર્થ એ છે કે, છેદો. ગ્રહણ કરવાની ક્રિયા ભલે એકસાથે હજાશે સાધુઓ કરતા હોય તેા પણ આ ચારિત્રના ભાવમાં પ્રસ્તુત છેદ્દો. ચારિત્ર શું છે ? તેનું શું ફળ ? હું શું ગ્રહણ કરી રહ્યો છું? વગેરે ભાવામાં ઉપયોગ જેના વંતા હૈાય તેવા સાધુની સંખ્યા કોઇ પણ એક સમયે ૯૦૦ થી વધે જ નહિ. સમયાન્તરે બીજા સમયે Page #704 -------------------------------------------------------------------------- ________________ સજ્યા પરિશિષ્ટ ભગવતી શ. ૨૫ કુ. ૭ o બીજા ૯૦૦ થાય તે ભિન્ન વાત, પણ એના એ જ એક સમયે તે ૯૦૦ થી વધે જ નહિં, @ દેપસ્થાપનીય ચારિત્રવાળાના ઉત્કૃષ્ટ પરિમાણુ પ્રથમ તીર્થ - કરના તીર્થ આસરી સંભવિત હેાય છે. પરંતુ જઘન્ય પરિમાણુ ખરાખર સમજમાં આવતું નથી. કારણ પાંચમા આરાના અંતમાં ભરતાદિ ઇસ ક્ષેત્રમાં પ્રત્યેક ક્ષેત્રમાં એએ ના હિસાબે વીસ છેોપસ્થાપનીય ચારિત્રવાળા હાય છે. કેઈ આચાય એમ કહે છે કે, જઘન્ય પરિમાણુ પણ પ્રથમ તીર્થંકરના તીર્થ આસરી જ સમજવા જોઇએ. જઘન્ય પ્રત્યેક સા કરોડમાં ઘેાડા આછા, ઉત્કૃષ્ટ પ્રત્યેક સો કરોડથી ઘેાડા વધુ હોય છે એમ સમજવું જોઇએ. ” સથી થાડા સૂક્ષ્મસ’પરાય ચારિત્રવાળા હોય છે. કારણ કે તેના કાળ થાડો છે અને તે નિગ્રંથ નિયાની ખરાબર હાવાથી એક સમયમાં પ્રત્યેક સો હોય છે. તેના પરિહારવિશુદ્ધિ ચારિત્રવાળા સંખ્યાત ગુણા છે. કારણ કે તેના કાળ સૂક્ષ્મસ પરાયું ચારિત્રવાળાથી અધિક છે. એ પુલાકની જેમ પ્રત્યેક હજાર હાય છે. તેનાથી યથાખ્યાત ચારિત્રવાળા સંખ્યાતગુણા છે. કારણ કે તેનું પરિમાણુ પ્રત્યેક કરોડ છે, તેનાથી છેદેપસ્થાપનીય ચારિત્રવાળા સંખ્યાતગુણા છે. કારણ કે તેનુ પરિણામ પ્રત્યેક સો કરોડ છે. તેનાથી સામાયિક ચારિત્રવાળા સ`ખ્યાતગુણા છે. કારણ કે તેનું પરણુામ કષાયકુશીલની માફ્ક પ્રત્યેક હજાર કરાડ છે. સાધુ પ્રતિક્રમણને અંતે ખેાલાતા ૧૨૫ અતિચાર એક આવશ્યક વિશેષ પરિચય સાધુ–સાધ્વી પ્રતિક્રમણને અંતે ૧૨૫ અતિચારની આલેાચના કરે છે તેના ખ્યાલ આ પ્રમાણે છે. જ્ઞાનના ૧૪, દનના પાંચ અને સલેખનાના પાંચ એ ૨૪ અતિચાર તે સાધુ અને શ્રાવકના સમાન છે. એટલે ૨૪ થયા. પાંચ મહાવ્રતની ૨૫ ભાવના છે, એક એક મહા Page #705 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી પણ સતની પાંચ પાંચ ભાવના અતિચાર-સ્વરુપ છે. એટલે તે ૨૫ અતિચાર થયા, અને તેમા ઉપરના ૨૪ ભળવાથી ૪૯ થયા - છઠ્ઠા રાત્રીજન ત્યાગ વ્રતના બે અતિચાર છે. તે (૧) “દિવસનુ રાત્રી ભજન એટલે કે–સાધુએ પિતે ગ્રહણ કરેલ આહાર, પાણી આગલા દિવસના હોય અને બીજે દિવસે તે આહાર વાપરે તે તેને દિવસનું રાત્રી જન કહે છે. (૨) “રાતનું રાત્રીજન” દિવસના ગ્રહણ કરેલ આહાર-પાણી આદિ રાત્રે અથવા અત્યંત અંધકારમાં વાપરે તો તેને રાતનું રાત્રી ભેજન દેષ કહેવાય. તે ઉપરાંત દ્રવ્યથી અને ભાવથી પણ રાત્રી ભોજનને દોષ લાગે છે, તે આ પ્રમાણે છે : “ભાવ રાત્રી ભોજન” રાતમાં ભેજનની ઈચ્છા કરે, સૂર્યોદય થયો તે છે પરંતુ વાદળાના કારણે જાણ નથી થઈ એટલે પિતાને તે રાત્રીનું જ ભાન છે છતાં પણ નિયમેની બેદરકારીથી વિવેક વિના ઈછાથી આધિન બની વાપરવા માંડે તે ભાવ રાત્રી ભેજન. દ્રવ્ય-ભાવ રાત્રી ભોજન નિયમની જાગૃતિ પૂર્વકને એ ખ્યાલ થહિ ગયો કે-હજુ સૂર્ય છે, વાસ્તવમાં અસ્ત થયે થેડી વાર થઈ ગઈ હોય, તેવી અવસ્થામાં આહારાદિ ભેગવે તે દ્રવ્ય-ભાવ રાત્રી ભેજા. તે બે થયા. અને ઉપરના ૪૯ તેમાં બે ભળતાં પ૧ થયા. છે. સમિતિના ચાર અતિચાર છે (૧) છાદિને જોયા વિના ચાલે (૨) ૩ હાથ પ્રમાણ ભૂમિ જ્યા વિના ચાલે. (૩) દિવસે જોઇને અને રાત્રે પુજ્યા વિના ચાલે () અન્ય પ્રવૃત્તિમા ઉપગ રાખી ચાલે ભાષા સમિતિના” બે અતિયાર, તે અસત્ય અને મિશ્રભાષા બેલે. એષણા સમિતિના ૪૭ અતિચાર તે ગૌચરીના દોષ ટાળે નહિ. જેથી સમિતિના બે અતિચાર તે જોયા પુંજ્યા વિના ભંડોળકરણું ગ્રહણ કરે અને એજ પ્રમાણે અવિધિથી મુકે. પાંચમી સમિતિના ૧૦ અતિચાર તે ઉત્તરાધ્યયન સૂત્રના ૨૪મા અધ્યયનમાં બતાવેલ ૧૦ ટાળે નહિ. એ પાંચ સમિતિને ૬૫ અતિચાર થયા. “મન-વચન-કાયા” ગુપ્તિના સરંભ-સમારંભ–આરંભને ભેદથી ૯ અતિયાર. સર્વ મળીને ૧રપ થશે. Page #706 -------------------------------------------------------------------------- ________________ પ્રતિસેવનાદિ ૭ દ્વાર ભગવતી ૧. ૨૫ ૬ ૭ ૬૪૯ પ્રતિસેવના આદિ સાતદ્વાર શ્રી ભગવતી સૂત્ર શ. ૨૫ ના ૬, ૭ ના અધિકાર (૧) પ્રતિસેવના (૨) આલેાચનાના દ્વેષા (૩) દોષાની માલા ચના (૪) આલેચ આપવાયેાગ્ય ગુરુ (૫) સમાચારી (૬) પ્રાયશ્ચિત (૭) તપ. ગૌતમ – હે ભગવન્ ! પ્રતિસેવના કેટલા પ્રકારની કહી છે ? મહાવીર ઃ– હે ગૌતમ ! બ્રુસ પ્રકારની કહી છે તે આ પ્રમાણેઃ (૧) @ દ પ્રતિસેવના,–અહંકારથી થતી પ્રતિસેવના–સંયમની વિરાધના (ર) પ્રમાઢથી થતી પ્રતિસેવના, (૩) અનાભાગથી થતી પ્રતિ સેવના, (૪) આતુરપણાથી થતી પ્રર્તિસેવના, (૫) આપદાથી થતી પ્રતિસેવના, (!) સંકીણ તા-સંકડાશથી થતી પ્રતિસેવના, (૭) સહસાગર-આકસ્મિક ક્રિયાથી થતી પ્રતિસેવના, (૮) ભયથી થતી પ્રતિસેવના (૯) પ્રદ્વેષ પ્રાધ વગેરે કાયાથી થતી પ્રતિસેવના અને, (૧૦) વિશશૈક્ષ કાર્ત્તિની પરીક્ષા કરવાથી થતી પ્રતિસેવના, એ રીતે પ્રતિસેવનાના દસ પ્રકાર છે. @ દિ દસ હેતુથી પ્રતિસેવના-સયમ વિરાધના થાય છે. તે દસ હેતુ આ પ્રમાણે : (1) દ-અભિમાન, (૨) મદ્યપાન, વિષય, કષાયુ, નિદ્રા, અને વિકથારૂપ પ્રા, (૩) અનાભાગ-અજ્ઞાન (૪) આતુરભુખ, તુ.સની પીડાથી વ્યાકુળપણું (૫) આપદના ચાર પ્રકાર છે . (૧) દ્રવ્યાપ-પ્રાક્રુદ્ધિ દ્રવ્યની અપ્રાપ્તિ (૨) ક્ષેત્ર પત્–અટવીમાં આવી પડવું, (૩) કાલાપત્ દુભિ ક્ષકાલ પ્રાપ્તિ અને (૪) ભાવાપન્-ગ્લાનપણું (૬) સંકીણું-સ્વપક્ષ અને પરંપક્ષથી થતી ક્ષેત્રની સંકડાશ, (૭) શકિત-અધાકર્માદિ દોષની શંકાવાળા આહાર અથવા :‘તિ તિણુ’એવે નિશીથને પાઠ સ્વીકારીએ તે આહારાદિની અપ્રાપ્તિમાં ખેદપૂર્ણાંક વચન' એવા અથ થાય છે. (૮) સહસાકાર-આાકસ્મિક ક્રિયા કરવી, જેમકે પૂર્વે જોયા સિવાય પગ મૂકી પછી જુએ તે। તે મને પાછા વાળ ન શકે (૯) ભય-પ્રદૂષ–સિંહાદિના ભય અને ક્રષાદિ (૧૦) વિષેશ –શૈક્ષયાદિની પરીક્ષા એ પ્રમાણેનાં દસ પ્રકારના કારણથી દશ પ્રતિસેવના થાય છે. ૮૨ Page #707 -------------------------------------------------------------------------- ________________ જી ભગવતી ઉપમ આલેચનાના દસ દે કહ્યા છે, તે આ પ્રમાણે - (૧) પ્રસન્ન થયેલા ગુરુ ડું પ્રાયશ્ચિત્ત આપશે માટે તેમને સેવાદિથી પ્રસન્ન કરી તેમની પાસે દોષની આલોચના કરવી, (૨) તદ્દન નાને અપરાધ જણાવવાથી આચાર્ય થોડું પ્રાયશ્ચિત્ત આપશે એમ અનુમાન કરી પિતાના અપરાધનું સ્વતઃ આલેચન કરવું (૩) જે અપરાધ આચાર્યાદિકે જે હોય તેનું જ આલેચન કરવું. (૪) માત્ર મોટા અતિચારેનું જ આલેચન કરવું, (૫) જે સૂક્ષ્મ અતિચારેનું આલેચન કરે તે સ્થળ અતિચારેનું આલેચન કેમ ન કરે એ આચાર્યને વિશ્વાસ ઉત્પન્ન કરવા સૂમ અતિચારનું જ આલોચન કરવું. (૬) ઘણી શરમ આવવાને લીધે પ્રચ્છન્ન (કેઈ ન સાંભળે તેમ) આલેચન કરવું, (૭) બીજાને સંભળાવવા ખૂબ જ જોરથી બેલીને આલેચન કરવું, (૮) એક જ અતિચારની ઘણુ ગુરુ પાસે આલેચના કરવી, (ઈ અગીતાર્થની પાસે આચના કરવી અને, (૧૦) જે દેષનું આલોચન કરવાનું છે તે દોષને સેવનાર આચાર્ય પાસે તેનું આલેચન કરવું. - દસ ગુણોથી યુક્ત અણગાર પિતાના દેશની આલોચના કરવાને છે, ૦ (૧) ઉત્તમ જાતિવાળો (૨) ઉત્તમ કૂળવાળો (૩) વિનયવાન (૪) જ્ઞાનવાન (૫) દર્શન સંપન્ન શ્રદ્ધાળુ, (૬) ચારિત્ર સંપન્ન (૭) ક્ષમાવાળે. (૮) દાન્ત-ઈન્દ્રિયોને વશ રાખનાર, (૯) અમારી-કપટરહિત સરલ અને(૧૦) અપશ્ચાત્તાપી-આલેચના લીધા પછી પસ્તવે નહિ કરનાર, ) આલેચનાને મેગ્ય સાધુમાં દસ ગુણ હેવા જોઈએ. 1 . . (૧) જાતિ સંપન્ન પ્રાયઃ અકૃત્ય ન કરે, અને કહ્યું હોય તે તેની સભ્ય આલોચના કરે (૨) કુલ સંપન્ન અંગીકૃત પ્રાયશ્ચિત્તને બરાબર કરે (૩) વિનયસંપન્ન વંદનાદિ આલેચના સમાચારી કરે. (૪) જ્ઞાનસંપન્ન કૃત્યાકૃત્યના વિભાગને જાણે (૫) દર્શન સંપન્ન પ્રાયશ્ચિત્તથી થતી શુદ્ધિની શ્રદ્ધા કરે. (૬) ચારિત્ર સંપન્ન પ્રાયશ્ચિત્તને સ્વીકાર કરે. (૭) ક્ષાન્ત ગુરુએ ઠપકો આપ્યો હોય તે તે ગુરસે ન થાય. (૮) દાન્ત-ઈન્દ્રિયનું દમન કરેલું હોવાથી શુદ્ધિ ધારણ કરે (૯) અમાથી અપરાધને છુપાવ્યા સિવાય આલોચના કરે અને, (૧૦) અyશ્રાત્તાપી–આલેચના લીધા પછી તેને પશ્ચાત્તાપ ન કરે. ' Page #708 -------------------------------------------------------------------------- ________________ પ્રતિસેવના આદિ દ્વારા ભગવતી શ-૨૫. ઉ પ ર : આઠ ગુણોથી યુક્ત સાધુ આલેચના આપવાને ગ્ય છે. (૧) આચારવાન–જ્ઞાનાદિ આચારવાળો, (૨) આધારવાનું જણાવેલ અતિચારેને મનમાં ધારણ કરનાર, (૩) વ્યવહારવાને આગમ શ્રેતાદિ પાંચ પ્રકારના વ્યવહારવાળો, (૪) અપવીડક—શરમથી પિતાના અતિચારેને છુપાવતા શિષ્યને મીઠાં વચનથી સમજાવી શરમને ત્યાગ કરાવી સારી રીતે આલેચના કરાવનાર, (૫) પ્રકુર્વક-આચિત અપરાધનું પ્રાયશ્ચિત્ત આપીને અતિચારની શુદ્ધિ કરાવવાને સમર્થ. (૬) અપરિસાવી-જણવેલ અતિચારોને બીજાને નહીં સંભળાવનાર, (૭) નિર્યાપક અસમર્થ એવાં પ્રાયશ્ચિત્ત લેનાર શિષ્યને થોડે થડે પ્રાયશ્ચિત્ત આપીને નિર્વાહ કરનાર અને, (૮) અપાયદર્શી–આલેચના નહીં લેવામાં પરલેકને ભય દેખાડનાર. સમાચારી દસ પ્રકારની કહી છે – - ૦ (૧) ઈચ્છાકાર, (૨) મિથ્યાકાર, (૩) તથાકાર, () આવશ્યકી, (૫) નૈધિકી, (૬) આપૃચ્છના, (૭) પ્રતિપૃચ્છના. (૮) છંદના, (૯) નિમંત્રણ અને, (૧૦) ઉપસંપદા- એ રીતે કાળે આચરવા ગ્ય દસ પ્રકારની સમાચારી છે.” - પ્રાયશ્ચિત્તના D દસ પ્રકાર કહ્યા છે? (૧) આલેચનાને મેગ્ય, (૨) પ્રતિક્રમણને ગ્ય, (૩) આલેચના અને પ્રતિક્રમણ બન્નેને યોગ્ય, (૪) વિક–અશુદ્ધ ભકતાદિના ત્યાગને યેગ્ય, (૫) કાર્યોત્સર્ગને વેગ્ય, (૬) તપને ગ્ય, (૭) દીક્ષા પર્યાયના છેદને , (૮) મૂલને યોગ્ય–ફરીથી મહાવ્રત લેવા ગ્ય, (૯) અનવસ્થાપ્યહ–તપ કરીને ફરી મહાવ્રત લેવા ગ્ય, (૧૦) પારાંચિકગચ્છથી બહાર કરવા ગ્ય. જુદું લિંગ ધારણ કરવા ગ્ય. તપના બે પ્રકાર છે. બાહ્ય અને અત્યંતર. - ગૌતમહે ભગવન ! બાહ્ય તપ કેટલા પ્રકારનાં છે? ૦ જુઓ પરિશિષ્ટ - જુઓ પરિશિષ્ટ Page #709 -------------------------------------------------------------------------- ________________ ઉપર શ્રી ભગવતી પોએ મહાવીરઃ હે ગૌતમ! બા તપના છ પ્રકાર છે-(૧) અનશન આહારત્યાગ, (૨) ઉદરી-કંઈક એ છે આહાર કરે, (૩) ભિક્ષાચર્યા, () રસને ત્યાગ કરે, (૫) કાયકલેશ-શરીરને કષ્ટ આપવું અને, (૬) પ્રતિસંલીનતા-ઈન્દ્રિય કષાયાદિનો નિગ્રહ રાખ. ગૌતમઃ હે ભગવન્ ! અનશનના કેટલા પ્રકાર છે? મહાવીરઃ હે ગૌતમ! અનશનના બે પ્રકાર છે. તે આ પ્રમાણે-ઈરિક અમુક કાળ સુધી આહાર ત્યાગ અને થાવસ્કથિકજીવનપર્યત આહાર-ત્યાગ. ગૌતમ હે ભગવન ! ઇવરિક અનશનના કેટલા પ્રકાર છે? મહાવીર : હે ગૌતમ! ઇવરિક અનશન અનેક પ્રકારનું કહ્યું છે, તે આ પ્રમાણે-ચતુર્થભક્ત-એક ઉપવાસ, ષષ્ટભકત-બે ઉપવાસ, અષ્ટમભક્ત ત્રણ ઉપવાસ, દસમભક્ત ચાર ઉપવાસ, દ્વાદશભક્ત-પાંચ ઉપવાસ, ચતુર્દશ ભક્ત-છ ઉપવાસ, અર્ધમાસિક ભક્ત-- પક્ષના ઉપવાસ, માસિકભક્ત-માસના ઉપવાસ, દ્વિમાસિકભક્ત-બે માસના ઉપવાસ, ત્રિમાસિકભકત-ત્રણ મહિનાના ઉપવાસ, યાવત-ષટમાસિકમક્ત-છ મહિનાના ઉપવાસ. એ પ્રમાણે ઇવરિક અનશન કહ્યું. ગીતમઃ હે ભગવન્ ! યાવસ્કથિક અનશનના કેટલા પ્રકાર છે? મહાવીરઃ હે ગૌતમ! યાવસ્કથિક અનશનના બે પ્રકાર છે? (૧) પાદપપગમન અને, (૨) ભક્તપ્રત્યાખ્યાન. - ગૌતમ હે ભગવન્ ! પાદપપગમનના કેટલા પ્રકાર છે? મહાવીરઃ હે ગૌતમ! પાદપપગમનના બે પ્રકાર છે, તે આ પ્રમાણે - નિહરિમ (જેમાં મૃત શરીર ઉપાશ્રયાદિથી બહાર કાઢવાનું હોય તે) અને અનિહરિમ (જેમાં મૃત શરીર બહાર કાઢવાનું ન હેય તે) તેમાં અનિહરિમ અનશન અવશ્ય સેવાદિ પ્રતિકર્મ રહિત છે. એ રીતે પાદપેપગમન અનશન સંબંધે કહ્યું. ગૌતમ હે ભગવન્ ! ભક્તપ્રત્યાખ્યાન કેટલા પ્રકારનું છે? Page #710 -------------------------------------------------------------------------- ________________ પ્રતિસેવના આદિ ૭ દ્વાર ભગવતી શ. ૨૫ ૩. ૭ મહાવીર ઃ ગૌતમ ! ભકતપ્રત્યાખ્યાનના બે પ્રકાર છે નિર્હરિમ અને અનિર્હરિમ. તે બન્ને અવશ્ય સેવા િપ્રતિકમ વાળા છે, એ પ્રમાણે ભકતપ્રત્યાખ્યાન કહ્યું. એમ યાવકૅથિક અનશન કહ્યુ', અને એ રીતે અનશન પણ કહ્યું. Achy">< ગૌતમ : હે ભગવન્ ઉનાદરિકાના કેટલા પ્રકાર છે ? મહાવીર ઃ હે ગૌતમ ! ઉનાદરિકાના બે પ્રકાર છે, તે આ પ્રમાણે-દ્રવ્ય ઉનેદરિકા અને ભાવઉનારિકા. MASTE ગૌતમ : હે ભગવન્ ! દ્રવ્યઉનેનરિકાના કેટલા પ્રકાર છે ? મહાવીર ઃ હે ગૌતમ ! દ્રવ્યઉનાદરિકાના બે પ્રકાર છે તે આ પ્રમાણે-ઉપકરણુદ્રવ્યઉનાદરિકા અને ભકતપાનદ્રવ્યનેાઢરિકા. ગૌતમ : હે ભગવન્ ! ઉપકરણ દ્રવ્યઉનાદરિકાના કેટલા પ્રકાર છે મહાવીર : હે ગૌતમ ! ઉપકરણ દ્રવ્યઉનાદરિકાના ત્રણ પ્રકાર છે. તે આ પ્રમાણે-એક વસ્ત્ર, એક પાત્ર, ચિંયત્તોપકરણુસ્વાનતા-સયાએ ત્યાગ કરેલા વસ્ત્ર પાત્ર સિવાયનાં ઉપકરણેાના ઉપભેગ કરવા, એ રીતે ઉપકરણુદ્રવ્ય-ઉનારિકા કહી છે. ગૌતમ : હું ભગવન્ ! ભકતપાનદ્રવ્યનારિકાના કેટલા પ્રકાર છે? મહાવીર : હે ગૌતમ ! સુખે ગ્રહણ થાય તે પ્રમાણ આઠ કાળિયા આહાર લે તે અલ્પાહારી કહેવાય અને જે માર કેળિયા આહાર ઇત્યાદિ બધું સાતમા શતકના પ્રથમ ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે યાવત્~‘તે પ્રકામ રસના ભાજી ન કહેવાય ' ત્યાં સુધી કહેવું એ પ્રમાણે ભકતપાનદ્રવ્યઉના રિકા કહી અને એ રીતે દ્રવ્યાનારિકા પણ કહી. > ગૌતમ : હે ભગવન્ ! ભાવ ઉનાદકિાના કેટલા પ્રકાર કહ્યા છે. મહાવીર : હે ગૌતમ ! ભાવ ઉત્તેરિકા અનેક પ્રકારની છે, તે આ પ્રમાણે-ક્રાય ઓછો કરવા, યાવત્-લેાભ આછા કરવા, અપુ Page #711 -------------------------------------------------------------------------- ________________ આ છે ભગવતી ઉપર બોલવું, ધીમે બોલવું, ગુસ્સામાં નિરર્થક બહુ પ્રલાપ ન કરે, હૃદયસ્થ કેપ એ છ કરો. ': ' એ રીતે ભાવકનેરિકા સંબંધે કહ્યું અને એમ ઉદરિકા સંબંધે પણ કહ્યું. ગીતમઃ હે ભગવન્ ! ભિક્ષાચર્યા કેટલા પ્રકારની છે? 1. મહાવીરઃ હે ગૌતમ! ભિક્ષાચર્યા અનેક પ્રકારની છે. તે આ પ્રમાણે-દ્રવ્યાભિગ્રહચર ભિક્ષામાં અમુક ચીજોને જ ગ્રહણ કરવાના નિયમપૂર્વક ભિક્ષા કરે, અમુક ક્ષેત્રના અભિગ્રહપૂર્વક ભિક્ષા કરે-ઈત્યાદિ જેમ પપાતિક સૂત્રમાં કહ્યું છે તેમ જાણવું. વાવ–શુદ્ધ નિર્દોષ ભિક્ષા કરવી. દત્તિની સંખ્યા કરવી, એ પ્રમાણે ભિક્ષાચર્યા સંબંધે હકીક્ત કહી. ગૌતમ હે ભગવન! રસપરિત્યાગના કેટલા પ્રકાર છે? | મહાવીરઃ હે ગૌતમ! રસપરિત્યાગના અનેક પ્રકાર છે. તે આ પ્રમાણે ઘતાદિ વિકૃતિ (વિગઈ)ને ત્યાગ કરે, સ્નિગ્ધ રસવાળું ભજન ન કરવું-ઈત્યાદિ જેમ પપાતિક સૂત્રમાં કહ્યું છે તેમ જાણવું, ભાવ-ખે આહાર કર. એ પ્રમાણે રસપરિત્યાગ વિષે કહ્યું. ગૌતમ: હે ભગવન્! કાયાકલેશના કેટલા પ્રકાર છે? મહાવીરઃ હે ગૌતમ! કાયાકલેશ અનેક પ્રકારનો છે. તે આ પ્રમાણે કાર્યોત્સર્ગ આદિ આસને કહેવું, ઉત્કટાસને રહેવું-ઈત્યાદિ પપાતિક સૂત્રમાં કહ્યું છે તેમ જાણવું. વાવ–શરીરના સર્વ પ્રકારના સંસ્કાર અને શેભાને ત્યાગ કરે. એ પ્રમાણે કાયાકલેશ સંબંધે કહ્યું. ગીતમઃ હે ભગવન્! પ્રતિસલીનતાના કેટલા પ્રકાર છે? મહાવીરઃ હે ગૌતમ! પ્રતિસલીનતાં ચાર પ્રકારની છે તે આ પ્રમાણે- (1) ઈન્દ્રિય પ્રતિસંલીનતા-ઈદ્રિયને નિગ્રહ કરે. (૨) કષાય પ્રતિસંલીનતા-કરાને નિગ્રહ કરે, ગસલીનતા મન, વચન કેયના વ્યાપારને નિગ્રહ કરે. અને વિવિકતાશયનાસનસેવન, સ્ત્રી-પશુ અને નપુંસક રહિત વસતિમાં નિર્દોષ શયનાદિ ઉપકરણને સ્વીકાર કરી રહેવું, Page #712 -------------------------------------------------------------------------- ________________ "ભગવતી - ૨૫ -૭ . ગૌતમ? હે ભગવન! ઈદ્રિયપ્રતિ સલીનતા કેટલા પ્રકારની છે ? મહાવીરઃ હે ગૌતમ! ઈદ્રિયપ્રતિસલીનતાના પાંચ પ્રકાર છે. (૧) શ્રેતેન્દ્રિયના વિષય પ્રચારને રેક કે શ્રોતેન્દ્રિય દ્વારા પ્રાપ્ત થયેલ વિષયમાં રાગદ્વેષને નિષેધ કરે (૨) ચક્ષુના વિષય પ્રચાર રેધ કરે, કે ચક્ષુ દ્વારા પ્રાપ્ત વિષયમાં રાગદ્વેષ ન કરે એ પ્રમાણે થાવત્ સ્પર્શેન્દ્રિયના વિષય પ્રચારને નિષેધ કરે અને સ્પર્શેન્દ્રિય દ્વારા અનુભવેલ પદાર્થોને વિષે રાગદ્વેષને નિગ્રહ કર. એ રીતે ઈન્દ્રિય પ્રતિસલીનતા કહી. ગૌતમ? હે ભગવન્! કષાયપ્રતિસંલીનતાના કેટલા પ્રકાર છે? મહાવીરઃ હે ગૌતમ! કષાય પ્રતિસંસીનતાના ચાર પ્રકાર છે. (૧) ધના ઉદયને નિરોધ કરે અથવા ઉદય પ્રાપ્ત મધને નિષ્ફળ કરે એ પ્રમાણે યાવત–૫ લેભના ઉદયને નિષેધ કરે કે ઉદય પ્રાપ્ત લેભને નિષ્ફળ કરે. એ રીતે કષાય પ્રતિસંલીનતા કહી. - ગૌતમ: હે ભગવન ! ગસલીનતાના કેટલા પ્રકાર છે? મહાવીરઃ હે ગૌતમ! લેગસંલીનતાના ત્રણ પ્રકાર છે. (૧) અકુશળ મનને નિષેધ કરે (૨) કુશળ મનની પ્રવૃત્તિ કી એને, (૩) મનને એકાગ્ર સ્થિર કરવું. (૧) અકુશળ વચનને નિરાધ ક (૨) કુશળ વચન બેલવું અને, (૩) વચનને સ્થિર કરવું. - ગૌતમ: હે ભગવન ! કાયસલીનતા કેવા પ્રકારની છે? મહાવીરઃ હે ગૌતમ! સારી રીતે સમાધિપૂર્વક પ્રશાંત થઈ હાથ પગને સંકેચી કાચબાની પેઠે ગુપ્તેન્દ્રિય થઈ આલીન અને પ્રલીન સ્થિર રહેવું તે કાયસંસીનતા કહેવાય છે, એ રીતે કાયસંલીનતા કહી. ગૌતમ : હે ભગવન ! વિવિકતશયનાસનસેવા કેવા પ્રકારની છે? -- -- મહાવીરઃ હે ગૌતમ! જે આરામમાં, ઉદ્યાનમાં ઈત્યાદિ મિલના ઉદેશકમાં કહ્યા પ્રમાણે યાવત્ શય્યા અને સંથારાને લઈને Page #713 -------------------------------------------------------------------------- ________________ ૫ શ્રી ભગવતી ઉપરષ વિહાર તે વિનિત શયનાસન સેવના છે. એ રીતે વિવિક તશયનાસન સેવના કહી. !!! એમ પ્રતિસ’લીનતા સબધે હકીકત પણ કહી. એ રીતે બાહ્ય તપ સબંધે પણ કહ્યું. ગૌતમ : હે ભગવન્ ! અભ્યંતર તપ કેટલા પ્રકારે છે ? મહાવીર : હે ગૌતમ ! અભ્યંતર તપ છ પ્રકારનું છે. તે આ પ્રમાણે (૧) પ્રાયશ્ચિત્ત, (૨) વિનય, (૩) વૈયાવ્રુત્ત્વ, (૪) સ્વાધ્યાય (૫) ધ્યાન અને, (૬) વ્યુત્સ ગૌતમ : હે ભગવન્ ! પ્રાયશ્ચિત્ત કેટલા પ્રકારે છે ? મહાવીર : હે ગૌતમ ! પ્રાયશ્ચિત્ત દસ પ્રકારનુ છે. તે આ પ્રમાણે : (૧) આલેચનાને યાગ્ય અને યાવત્ ૧૦ પારાંચિતકને યાગ્ય, એ રીતે પ્રાયશ્ચિત્ત કહ્યું. ગૌતમ : હે ભગવન્ ! વિનય કેટલા પ્રકારના છે? મહાવીર : હે ગૌતમ ! વિનયના સાત પ્રકાર છે. તે આ પ્રમાણે. (૧) જ્ઞાનનેા વિનય, (૨) દર્શના નિ, (૩) ચારિત્ર વિનય (૪) મનરૂપ વિનય (૫) વચન પત્રના (૬) ક:પરૂપ વિનય અને, છું લેાકાપચાર વિનય. ગૌતમ : હે ભગવત્ જ્ઞાનના વિપ કેટલા પ્રકારે છે, મહાવીર : હે ગૌતમ ! જ્ઞાનના વિનય પાંચ પ્રકારના છે (૧) આભિનિંબાધિક–મતિજ્ઞાનના વિનય, યાવત્–(૫) કેવળજ્ઞાનના વિનય એ મતે જ્ઞાનના વિનય કહ્યો. Je ગૌતમ : હે ભગવન્ ! દનને વિનય કેટલા પ્રકારે છે ? મહાવીર : હે ગૌતમ ! દર્શનને વિનય એ પ્રકારના છે. તે આ પ્રમાણે શુશ્રુષા વિનય અને અનાશાતનારૂપ વિનય. ગૌતમ : હે ભગવન્ ! શુશ્રુષ' વિનયના કેટલા પ્રકાર છે ? ૨ મહાવીર ઃ હે ગૌતમ ! શુશ્રુષ્ઠા વિનય અનેક પ્રકારના છે. તે આ પ્રમાણે-સત્કાર કરવા, સન્માન કરવું વગેરે ચૌદમા શતકના ત્રીજા Page #714 -------------------------------------------------------------------------- ________________ સેવના ૭ હાર ભગવતી -૨૫ ઉ૭ ઉદેશમાં કહ્યા પ્રમાણે પાવત પ્રતિસંસાધનતા સુધી જાણવું, એ ' પ્રમાણે શુશ્રુવિનય કહ્યો. ગોતમઃ ભગવદ્ ! અનાશાતના વિનય કેટલા પ્રકારે છે? મહાવીરઃ હે ગૌતમ! અનાશાતના વિનયન પિસ્તાલીસ ભે છે. તે આ પ્રમાણે–(૧) અરિહંતની અનાશાતના, (૨) અરિહંતાએ કહેલ ધર્મની અનાશાતના, (૩) આચાર્યોની અનાશાતના, (૪) ઉપાધ્યાયની અનાશાતના, (૫) સ્થવિરેની અનાશાતના (૬) કુળની અનામતના (૭) ગણુની અનાશાતના, (૮) સંઘની અનાશાતના, (૯) ક્રિયાની અનાશાતના, (૧૦) સમાન ધાર્મિકની અનાશાતના (૧૧) મતિજ્ઞાનની અનાશાતા અને યાવતુ-૧૫ કેવળજ્ઞાનની અનાશાતના, અને એ જ રીતે ૩૦ અરિહંતાદ પંદરની ભકિત અને બહુમાન તથા ૪૫ એએના ગુણેના કીર્તન વડે તેની કાતિ કરવી. - એ રીતે અતાશાતનારૂપ વિનયના પિસ્તાલીસ પ્રકાર છે. એ રીતે અનાશાતનારૂપ વિનય કહ્યો અને એમ દર્શન વિનય પણ કહ્યો, ગીતમઃ હે ભગવન ! ચારિત્રવિનય કેટલા પ્રકાર છે? મહાવીરઃ હે ગતમ! ચારિત્રવિનય પાંચ પ્રકારને છે તે આ પ્રમાણે (૧) સામાયિશ્ચારિત્ર વિનય, અને યાવત્ પ યથાખ્યાતચારિત્ર"વિનય, એમ ચારિત્રવિનય કહ્યો. ગૌતમ: હે ભગવન્! મનવિનય કેટલા પ્રકાર છે? મહાવીરઃ હે ગૌતમ ! મનવિનયના બે પ્રકાર છે. તે આ પ્રમાણે-પ્રશસ્તમનવિનય અને અપ્રશસ્તમનવિનય ગૌતમ હે ભગવન ! પ્રશરત મનવિનય કેટલા પ્રકાર છે? મહાવીરઃ હે ગૌતમ! પ્રશસ્ત મનવિનયના સાત પ્રકાર છે. તે આ પ્રમાણે (૧) પાપરહિત. (૨) ક્રોધાદિ અવદ્યરહિત, (૩) કાયિયાદ્રિ કિયામાં આસકિતરહિત, (૪) શેકાદિ ઉપકલેષરહિત, (૫) આસવરહિત, (૬) સ્વ પરને આયાસ કરવા રહિત, અને (૭) ને ભય ન ઉત્પન કરે એમ પ્રશસ્ત મનવિનય કર્યો Page #715 -------------------------------------------------------------------------- ________________ ' ' , , , હ . ગૌતમ: હે ભગવન ! અપ્રશસ્ત મનવિનયના કેટલા પ્રકાર છે? * મહાવીરઃ હે ગૌતમ! અપ્રશસ્ત મનવિનયન સાત પ્રકાર છે તે આ પ્રમાણે (૧) પાપરૂપ, (૨) અવઘવાળ (૩) કાયિકયાદિ ક્રિયામાં આસક્તિ સહિત, (૪) શેકાદિ ઉપકલેષયુક્ત (૫) આસવસહિત (૬) 4 પર આયાસ ઉત્પન્ન કરનાર અને, (૭) જેને ભય ઉપજાવનાર એમે અપ્રશરત મનવિનય કહ્યું. અને એ રીતે મનવિનય પણ કહ્યો, ( ગૌતમ હે ભગવન્! વચનવિનયના કેટલા પ્રકાર છે? : ૪૪મહાવીરઃ હે ભગવન! વચનવિનયના બે પ્રકાર છે. (૧) સસ્ત-વચનવિનય અને, (૨) અપ્રશરત વવિનય.. ) ' ગૌતમ: હે ભગવન! પ્રશસ્ત વચનવિનય કેટલા પ્રકારે છે? 2. • મહાવીરઃ હે ગૌતમ! પ્રશસ્ત વચનવિનયના સાત પ્રકાર કહ્યા છે. તે આ પ્રમાણે (૧) પાપરહિત (૨) અસાવધ, યાવ-૭ જેને ભિય ન ઉપજાવે. એ રીતે પ્રશસ્ત વચનવિનય કર્યો.. - ગૌતમ હે ભગવન્! અપ્રશસ્ત વચનવિનય કેટલા પ્રકારે છે ? મહાવીરઃ હે ગૌતમ ! અપ્રસ્ત વચનવિનયના સાત પ્રકાર છે. તે આ પ્રમાણે-(૧) પાપસહિત, (૨) સાવદ્ય અને યાવને ભય ઉપજાવ. એ રીતે અપ્રશરત વચનવિનય કહ્યો અને એ રીતે વચનવિનય પણ કહ્યો. - ગીતમઃ હે ભગવન! કાયવિનય કેલ્લા પ્રકારે છે? મહાવીરઃ હે ગૌતમ! કાયવિનયના બે પ્રકાર છે. તે આ પ્રમાણે પ્રશસ્ત કાયવિનય અને અપ્રશરત કાય વિનય. ગતમઃ હે ભગવન્! પ્રશસ્ત કાયવિનય કેટલા પ્રકારે છે? શ, મહાવીર : હે ગૌતમ ! પ્રશસ્ત કાયવિનયના સાત પ્રકાર છે. તે આ પ્રમાણે [૧] સાવધાનતાપૂર્વક જવું [૨] સાવધાનતાપૂર્વક સ્થિતિ ફેરવી [૩) સાવધાનતાપૂર્વક બેસવું [૪]. સાવધાનતાપૂર્વક (પથારીમાં) આળેટવું [૫] સાવધાનતાપૂર્વક ઉલ્લંઘન કરવું [૬] સાવધાનતાપૂર્વક Page #716 -------------------------------------------------------------------------- ________________ પ્રતિસેવનાદિ છે દ્વાર ભગવતી શ-૨૫ ઉ. ૭ કપરું વધારે ઉલ્લંઘન કરવું અને, [૭] સાવધાનતાપૂર્વક બધી ઈન્દ્રિયેની પ્રવૃત્તિ કરવી. એ પ્રમાણે પ્રશસ્ત કાયવિનય કહ્યો છે. ' | ગૌતમ: હે ભગવન્ ! અપ્રશસ્ત કાયવિનય કેટલા પ્રકારનો છે મહાવીરઃ હે ગૌતમ ! અપ્રશરત કાયરૂપ વિનયના સાત પ્રકાર છે. તે આ પ્રમાણે–સાવધાનતા સિવાય જવું–સાવધાનતા સિવાય બધી ઇન્દ્રિયની પ્રવૃત્તિ કરવી. એ પ્રમાણે અપ્રશસ્ત કાયવિનય કહે - એક કાયરૂપ વિનય પણ કહ્યો. છે. ગૌતમ હે ભગવન ! લકેપચાર વિનય કેટલા પ્રકારે છે ? મહાવીરઃ હે ગૌતમ! લેકેપચાર વિનયના સાત પ્રકાર છે તે આ પ્રમાણે-(૧) ગુર્વાદિ વડીલ વર્ગની પાસે રહેવું, [૨] તેઓની ઈચ્છા પ્રમાણે વર્તવું, [૩] કાર્યની સિદ્ધિ માટે હેતુઓની સગવડ કરી આપવી, [૪] કરેલા ઉપકારને બદલે દેવે [૫] રેગીઓની સંભાળ રાખવી, [૬] દેશકાલજ્ઞતા-અવસરે ચિત્ત પ્રવૃત્તિ કરવી અને, [૭] સર્વ કાર્યોમાં અનુકૂળપણે વર્તવું. એમ લકેપચાર વિનય કહ્યો અને એ રીતે વિનય સંબંધે કહ્યું. છે. ગૌતમ: હે ભગવન ! વૈયાવૃત્ત્વ કેટલા પ્રકારનું છે? 2 મહાવીરઃ હે ગૌતમ! વૈયાવૃજ્યના દસ પ્રકાર છે. તે આ પ્રમાણે[૧] આચાર્યનું વૈયાવૃત્ય, ]િ ષપાધ્યાયનુ વૈયાવૃત્ય [૩] સ્થવિરનું વૈયાવૃત્ત્વ [૪] તપસ્વીનું વૈયાવૃત્ય [૫]. રેગીઓનું વૈયાવૃત્ય [૬] શૈક્ષ. પ્રાથમિક શિષ્યનું વૈયાવૃત્ત્વ [૭] કુળએક આચાર્યના શિષ્યના પરિવારનું વૈચાવૃત્ત્વ [૮] ગણુ સાથે અધ્યયન કરતા સાધુઓના સમૂહ-નું વૈયાવૃત્ય. [ઈ સંઘનું વૈયાવૃત્ય અને, [૧૦] સાધર્મિકનું વૈયાવૃત્ય. એ રીતે વૈક્ષ્ય કહ્યું. ગૌતમ. હે ભગવન ! સ્વાધ્યાય કેટલા પ્રકારનું છે ક જ મહાવીરઃ હે ગૌતમ! સ્વાધ્યાયના પાંચ પ્રકાર છે. તે આ પ્રમાણેઃ (૧) વાચના-અધ્યયન, (૨) પૃના, (૩) પુનરાવર્તન કરવું (. ચિંતન કરવું અને, (પ) ધર્મકથા. એ રીતે સ્વાધ્યાય સંબંધે કહ્યું Page #717 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી મ ગૌતમ : હું ભગવન્ ધ્યાન કેટલા પ્રકારે છે મહાવીર : હૈ ગૌતમ ! ધ્યાનના ચાર પ્રકાર છે. તે મા પ્રમાણે (૧) આધ્યાત (ર) રૌદ્રધ્યાન (૩) ધર્મ ધ્યાન અને, (૪) મુલધ્યાન ધ્યાનના ચાર પ્રકાર છે. તે આ પ્રમાણે : (૧) અનિષ્ટ વસ્તુઓની પ્રાપ્તિ થતાં તેના વિયેળનુ ચિ ંતન કરવું. (૨) ઇષ્ટ વસ્તુએની પ્રાપ્તિ થતાં તેના અવિચાગતું ચિંતન કરવું. (૩) રાગાદિ કષ્ટ પ્રાપ્ત થતાં તેના વિયેાગનું ચિ ંતન કરવું અને, (૪) પ્રીતિ ઉત્પન્ન કરનાર કામભોગાદિકની પ્રાપ્તિમાં તેના અવિયેાગનું ચિંતન કરવું. આત ધ્યાનનાં ચાર લક્ષણ કહ્યાં છે તે આ પ્રમાણે : (૧) ક ન-માટેથી રાવું, (૨) દીનતા (૩) આંસુ પાડવાં અને, (૪) વારંવાર લેશયુક્ત ખેલવું. ' '' રૌદ્રધ્યાનના ચાર પ્રકાર કહ્યા છે. તે આ પ્રમાણે : (૧) હિંસાનુખ'ધી–હિંસાસંબંધી નિરંતર ચિંતન, (૨) મૃષાનુબંધી-ખાટું ખેલવા સંબધી નિર ંતર ચિંતન, (૩) સ્નેયાનુબંધી ચેરી--કરવા સંબંધે નિર'તર ચિંતન. અને (૪) સ’રક્ષાનું બ’ધી-ધન વગેરેના સંરક્ષણ સંબધે નિતદ્ન ચિંતન રૌદ્રધ્યાનનાં ચાર લક્ષણ કહ્યાં છે. તે આ પ્રમાણે : (૧) એક્ષન્નદોષ-જેમાં હિંસા વગેરેથી નહીં અટકવારૂપ ઘણા દોષ છે તે, (૨) ખાદીષ—જેમાં હિંસા વગેરેમાં પ્રવૃત્તિ કરવારૂપ ઘણા દોષ છે તે (૩) જ્ઞાનકોષ-હિ ંસાદિ અધર્મમાં ધર્મ બુદ્ધિથી પ્રવૃત્તિ કરવારૂપ દોષ અને, (૪) આમરણાંત દોષ-મરણુ પર્યંત પાપને પશ્ચાત્તાપ નહિ થવારૂપ દેશ ધર્મ ધ્યાનના ચાર પ્રકાર છે. તે આ પ્રમાણે : ૧. આજ્ઞાવિચય-જેમાં જિન પ્રવચનના નિહ્ય છે. એવું ચિંતન, ૨. પાવિશ્રય-રાગદ્વેષાદ્વિજન્ય અનાં સબંધે ચિંતન, ૩. વિપાકવિચય--ક માં ફૂલ સબંધે ચિંતન, ૪. સ’સ્થાન વિચય-લેાકનાદ્વીપ સમુદ્રાદ્ધિના આકાર સુખધે ચિંતન, Page #718 -------------------------------------------------------------------------- ________________ પ્રાતિ સેવાદિ ૭ હાર ભગવતી શ. ૨૫ ઉ. ૭ ધર્મધ્યાનનાં ચાર લક્ષણે કહ્યાં છે. તે આ પ્રમાણે [૧] આજ્ઞારુચિ-જિનપદેશમાં રૂચિ. (ર) નિસર્ગ રુચિસ્વભાવથી તત્વચિ, [૩] સૂત્રરુચિ-આગમથી તત્વચિ થવી અને, [૪] અવગાહરુચિ-દ્વાદશાંગના સવિસ્તર અવગાહનથી રુચિ થવી. ધર્મધ્યાનનાં ચાર આલંબને કહ્યાં છે. તે આ પ્રમાણે [૧] વાચના, [૨] પ્રતિપૃચ્છના [૩] પરિવર્તન-પુનરાવર્તન કરવું અને ધર્મકથા કરવી. ધર્મધ્યાનની ચાર ભાવનાએ કહી છે. તે આ પ્રમાણે [૧] એકત્વ ભાવના, [૨] અનિત્યભાવના, [3] અશરણુ ભાવના અને [૪]. સંસાર ભાવના. શુકલધ્યાનના ચાર પ્રકાર કહ્યા છે. તે આ પ્રમાણે [૧] પૃથકવિતર્ક @ સવિચાર, [૨] એકત્વવિતર્ક અવિચાર, [૩] સૂમક્રિય નિવૃત્તિ અને, [૪] સમુચિછન્નક્રિય અપ્રતિપાતિ. શુકલધ્યાનનાં ચાર લક્ષણે કહ્યાં છે. તે આ પ્રમાણે – [૧] ક્ષમા [૨] નિસ્પૃહતા, [૩] આર્જવ-સરળતા અને, [૪] માર્દવમાનને ત્યાગ (1) @ પૃથકત્વ-એક દ્રવ્યને આશ્રિત ઉત્પાદાદિ પર્યાના ભેદ વડે વિતાપૂર્વગત શ્રુતાનુસારી અથવા નાનાનયાનુસારી સવિચાર-અર્થથી શબ્દમાં અને શબ્દથી અર્થમાં મનપ્રમુખ યોગેમાંના કોઈ પણ એક યોગથી બીજા યુગમાં જયેશપૂર્વક સંક્રાન્તિયુક્ત ચિંતન તે પૃથકવિતર્ક સવિચાર. () એકત્વ ઉત્પાદાદિ પર્યાના અભેદથી કોઈ પણ એક ભાષા વિતર્ક-પૂર્વગતામૃતશ્રિત બૅનરૂપ કે અર્થરૂપ અવિચાર–અર્થ, વ્યંજન અને ગની સંક્રાતિ રહિ ચિંતન તે એકવિર્તક અવિચાર. (૩) મન અને વચનગને સર્વથા રેપ કરવાથી અને કાગમાં આદર કાયમ રોધ કરેલો હોવાથી સૂક્ષ્મ ક્રિયાવાળું પાછું ન પડે તે સમક્રિયનિવૃત્તિ શુકલ આના. આ ખાન નિર્વાણમન સમયે કેવળીને હોય છે (૪) જ્યાં વેગને સર્વથા વધ કરેલ હોવાથી કાયિયાદિ ક્રિયા સર્વથા ઉચ્છેદ છે એવું સમુચ્છિન્નક્રિય અનિવૃત્તિ શુકલધ્યાન કહેવાય છે Page #719 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપs - શુક્લધ્યાનના ચાર આલેબને કહ્યા છે. તે આ પ્રમાણે – [૧] અવ્યથા-ભયને અભાવ, [૨] અસંમેહ–બ્રાંતિને અભાવ, (૩) વિવેકશરીરથી આત્માની ભિન્નતા અને, (૪) વ્યુત્સર્ગ અસંગપણું, ત્યાગ - 2 શુકલધ્યાનની ચાર ભાવનાઓ છે. તે આ પ્રમાણે – [૧] સંસારના અનંતવૃત્તિપણું સંબંધે વિચાર, [૨] પ્રત્યેક ક્ષણે વસ્તુઓમાં થતાં વિપરિણામ સંબંધે વિચાર, [૩] સંસારના અશુભ પણ સંબંધ ચિંતન અને, [૪] હિંસાદિ જન્ય અનર્થોને વિચાર. એ રીતે ધ્યાન સંબંધે કહ્યું. તમઃ હે ભગવન! વ્યુત્સર્ગ કેટલા પ્રકારે છે? * મહાવીરઃ હે ગૌતમ! વ્યુત્સર્ગના બે પ્રકાર છે તે આ પ્રમાણેદ્રવ્યબુત્સર્ગ અને ભાવવ્યુસર્ગ. ગૌતમ? હે ભગવન ! દ્રવ્યબુત્સર્ગ કેટલા પ્રકારે છે ? " મહાવીરઃ હે ગૌતમ! દ્રવ્યબુત્સર્ગના ચાર પ્રકાર કહ્યા છે તે આ પ્રમાણે - (૧) ગણુવ્યુત્સર્ગ (૨) શરીરવ્યુત્સર્ગ (૩) ઉપધિવ્યુત્સર્ગ અને, (૪) આહાર પાણીને બ્રુિત્સર્ગ. અસંગપણું, ત્યાગ એ રીતે દ્રવ્યબુત્સર્ગ કહs: 11: ગૌતમ હે ભગવન્ ! ભાવડ્યુસર્ગ કેટલા પ્રકારે છે? મહાવીરઃ હે ગૌતમ! ભાવવ્યુત્સર્ગના ત્રણ પ્રકાર છે. તે આ પ્રમાણે - (૧) કષાયવ્યત્સર્ગ (૨) સંસારત્રુત્સર્ગ અને, (૩) કર્મ સ. . . - ગીતમઃ હે ભગવન્! કષાય વ્યુત્સર્ગના કેટલા પ્રકાર છે? 11111 5 5 મહાવીરઃ હે ગૌતમ ! કષાય વ્યુત્સર્ગના ચાર પ્રકાર છે. તે પ્રમાણે (૧) કાવ્યુત્સર્ગ, (૨) માનબ્સર્ગ (૩) માયાવ્યુત્સર્ગ અને, (૪) લેભવ્યુત્સર્ગ. એમ કષાયવ્યુત્સર્ગ કહ્યો. , તમઃ હે ભગવન્! સંસારત્રુત્સર્ગના કેટલા પ્રકાર છે?' T : Page #720 -------------------------------------------------------------------------- ________________ પ્રતિસેવનદિ પરિશિષ્ટ ખમવતી . ૨૫ . ૭ મહાવીરઃ હે ગૌતમ! સંસારભુત્સર્ગના ચાર પ્રકાર કહ્યાા છે. તે આ પ્રમાણે – (૧) નરયિક સંસારચુર્ગ અને યાવત્ (૪) દેવસંસાર વ્યુત્સર્ગ, એ રીતે સંસાર વ્યુત્સર્ગ કહ્યો ગૌતમ હે ભગવન ! કર્મવ્યુત્સર્ગના કેટલા પ્રકાર છે - - - - મહાવીર : હે ગૌતમ! કર્મવ્યુત્સર્ગના આઠ પ્રકારે કહ્યા છે. તે આ પ્રમાણે – ૧ જ્ઞાનાવરણીય કર્મબુત્સર્ગ અને યાવત્ ૮ અંતરાય યુત્સર્ગ એ પ્રમાણે કર્મબુત્સર્ગ કહ્યો. એ રીતે ભાવવ્યુત્સગ વિષે પણ કહ્યું. અને એ પ્રમાણે અત્યંતર તપ સંબધે કહ્યું “હે ભગવન્!તે એમ જ છે, હે ભગવન ! તે એમ જ છે. એમ કહી યાવતુ-વિહેરે છે. પરિશિષ્ટ ૧ ૦ (૧) સાધુ કઈ પણ કાર્ય માટે અન્ય સાધુની અભ્યર્થના કરે અને તે સાધુ તેનું ઇચ્છિત કાર્ય કરે છે તે પ્રાર્થના કરનાર અને કાર્ય કરનાર બનેએ બળાકાર ન થાય માટે ઇચ્છાકાર કહેવું જોઈએ. એટ, મારું કાર્ય તમારી ઈચ્છા હોય તે કરે; અથવા આ કાર્ય તમે ઈછે તે કરું. (૨) મિચ્છાકાર-સંયમ યુગમાં તત્પર સાધુએ વિપરીત આચરણ કર્યું હોય તે એ મારું કૃત્ય મિથ્યા થાઓ-એમ સમજી “મિચ્છાકાર કહે જોઈએ (૩) તથાકાર સૂત્રાદિવિષયક પ્રશ્ન કરતાં ગુરુ ઉત્તર આપે ત્યારે “તમે કહે છે તે ખરેખર એ અને સૂચક તથાકાર શબ્દ કહેવું જોઇએ. (૪) અવશ્ચિકા-ઉપાશ્રયથી આવશ્યક કાર્ય નિમિત્તે બહાર ગમન કરતા સાધુએ “આવસિયા” કહેવું. (૫) નધિકી–બહારથી પાછા ઉપાશ્રયાદિમાં પ્રવેશ કરતાં ‘નિસહિયા-નૈવિકી કહેવું. (૬) આપૃચ્છના-અભીષ્ટ કાર્યમાં પ્રવૃત્તિ કરતા શિષ્ય ગુરુને પૂછવું કે હે ભગવન્ ! આ કાર્ય કરું? (૭) પ્રતિપુચ્છના-ગુરુએ પૂર્વે નિષિદ્ધ કરેલ કાર્યમાં પ્રજનવશથી પ્રવૃત્તિ કરવી પડે તે ફરી પૂછ્યું કે આપે પૂર્વે આ કાર્યની નાં કહી છે, પણ મારે તે કાર્યનું પ્રજન છે, જે આપ ફરમાવે તે કરું. (૮) છંદના-પૂર્વે લાવેલા આહારદ્ધિ વડે બાકીના સાધુને આમંત્રણ કરવું કે આ આહારને ઉપગ હોય Page #721 -------------------------------------------------------------------------- ________________ તે ય ગ્રહણ કરશે. (૯) નિમંત્રણ–આહાર લાવવા માટે સાધુઓને મિણ કરવું કે તમારા માટે આહારદિ લાવું? (૧૦) સપજ્ઞાનાદિ નિમિતે સ્વગચ્છાદિને ત્યાગ કરી વિશિષ્ટ-મુતાબ્રુિત ગુરુને આશય ક.. ર B (૧) આલેચના-સંયમમાં લાગેલા દોષને ગુરુ સમક્ષ વચનવડે. પ્રાપ્ત કરવા તે આલેચના, જે પ્રાયશ્ચિત્ત આલેચના માત્રથી શુદ્ધ થાય તે આલેચનાને ગ્ય હેવાથી કારણને વિષે કાર્યને ઉપચાર કરવાથી તે આલેચનાપ્રાયશ્ચિત્ત કહેવાય છે. . (૨) પ્રતિક્રમણ-દોષથી પાછું જવું, અને ફરી નહીં કરવારૂપે મિથ્યાદુકૃત આપવું, તેને ગ્ય પ્રાયશ્ચિત્ત પણું પ્રતિકમણ કહેવાય છે. જે પ્રાયશ્ચિત્ત મિથ્યાદુકૃત માત્રથી શુદ્ધ થાય, પણ ગુરુ સમક્ષ પ્રકટ કરવાથી જરૂર ન હોય તે માત્ર પ્રતિક્રમણને યેગ્ય હોવાથી પ્રતિક્રમણ કહેવાય છે. કે (3) મિશ્ર–જે પ્રાયશ્ચિત્ત આલેચના અને પ્રતિક્રમણ ઉભયથી વિશુદ્ધ થાય તે ઉભયને યોગ્ય હોવાથી મિશ્ર પ્રાયશ્ચિત્ત કહેવાય છે. * :(૪) વિવેક-જે પ્રાયશ્ચિત્ત આધાર્મિકાદી આહારને વિક–ત્યાગ કરવાથી શુદ્ધ થાય તે વિવેકને ગ્યા હોવાથી વિવેક પ્રાયશ્ચિત્ત કહેવાય છે ક. (૫) વ્યસર્ગ–કાયચેષ્ટાને રેપ કરી ધ્યેય વસ્તુમાં ઉપગ કરશખવાથી જે દોષ શુદ્ધ થાય તે વ્યુત્સર્ગને ખ્ય હેવાથી વ્યુત્સર્ગ s- (૨) તપ-જે પ્રાયશ્ચિત્ત નિર્વિકૃતિકાદિ તપથી શુદ્ધ થાય તે તમને (ગ્ય હોવાથી ત:પ્રાયશ્ચિત્ત. - (૭) છેઠ-જે પ્રાયશ્ચિત્ત ચારિત્રના પર્યાયના છેદ કરવા માત્રથી કે શુદ્ધ થાય તે છેદને ગ્ય હોવાથી છેદપ્રાયશ્ચિત્ત. ' (૮) મૂલ–જે પ્રાયશ્ચિત્ત સર્વત્રતપર્યાયને છેદ કરી ફરી મહાવ્રત લેવાથી શુદ્ધ થાય તે મૂવને ગ્યા હોવાથી મૂલપ્રાયશ્ચિત્ત. jesh (૯) અનવસ્થાપ્ય-જ્યાં સુધી અમુક પ્રકારનાં વિશિષ્ટ તપ ન કરે કે ત્યાં સુધી મહાવ્રત કે વેષમાં સ્થાપી ન શકાય. માટે અનવસ્થાને ગ્ય કિરવાથી અનવરથાપ્ય પ્રાયશ્ચિત્ત કહેવાય છે. Page #722 -------------------------------------------------------------------------- ________________ બધશતક ભગવતી શ. ૨૪ ૬ ૧૧ (૧૦) પાચિતક-સાધ્વી, રાશી ઈત્યાદિના શીલભંગ રૂપ મહાદેવ કરવા વડે વેષ અને સ્વક્ષેત્રને ત્યાગ કરી જિનકલ્પિકની જેમ મહા તપ કરતાં મહાસત્વશાળી આચાર્યને જ છ માસથી તે બાર વર્ષ સુધી આ પ્રાયશ્ચિત્ત હોય છે. ઉપાધ્યાયને નવમા પ્રાયશ્ચિત્ત સુધી હોય છે, અને સામાન્ય સાધુને મૂળપ્રાયશ્ચિત્ત પર્યત પ્રાયશ્ચિત્ત હોય છે. જ્યાં સુધી ચતુર્દશ પૂર્વધર અને પ્રથમ સંઘયણવાળા હોય છે ત્યાં સુધી દસે પ્રાયશ્ચિત્ત હેય છે. અને તેને વિચ્છેદ ગયા પછી મૂલ સુધીના આઠ પ્રાયશ્ચિત્ત દુખસડ સુરિ સુધી છે. બંધી શતક શ્રી ભગવતી સૂત્ર શ. ૨૬. ઉ. ૧૧નો અધિકાર जीवा य लेस्स पक्खिय दिधि, अन्नाण नाण सन्नाओ वेय कसाए उवओग जोग, एक्कारस वि ठाणा ॥१॥ . બંધીના ૪૭ બોલ :- (૧) સમુચ્ચય જીવ, ૮ લેશ્યા (૬ લેસ્થા, ૧ સલેશી, ૧ અલેશી), ૨ પાક્ષિક (કૃષ્ણ પાક્ષિક, શુકલ પાક્ષિક), ૩ દષ્ટિ (સમ્યગ્દષ્ટિ, મિથ્યાષ્ટિ, મિશ્રદષ્ટિ), ૪ અજ્ઞાન (૩ અજ્ઞાન, ૧ સમુચ્ચય અજ્ઞાન), ૬ જ્ઞાન (૫ જ્ઞાન, ૧ સમુચ્ચય જ્ઞાન), ૫ સંજ્ઞા, (૪ સંજ્ઞા, ૧ સંજ્ઞા), પ વેદ (૩ વેદ, ૧ સવેદી, ૧ અવેદી), ૬ કષાય (૪ કષાય, ૧ સકષાયી, ૧ અકષાયી), પગ (મનયોગ, વચનગ, કાયયેગ, સગી, અયેગી), ૨ ઉપયોગ (આકાર ઉપગ, અનાકાર ઉપગ) એ સર્વ મળી ૪૭ બેલ થયા. નારકીમાં ૩૫ બેલ લાભે છે : (સમુચ્ચય જીવને ૧, લેશ્યાના ૪, પક્ષના ૨, દૃષ્ટિના ૩, જ્ઞાનના-૪, અજ્ઞાનના ૪, સંજ્ઞાના ૪, વેદના ૨, કષાયના ૫, યોગના ૪, ઉપગના ૨, એ ૩૫ બેલ.) - ભવનપતિ વાણવ્યંતરમાં ૩૭ બેલ લાભે. [ નારકીના ૩૫ બેલેમાં એક લેડ્યા અને એક વેદ-નપુંસક વેદ એમાં નથી, પરંતુ સ્ત્રીવેદ અને પુરુષવેદ છે. આ બે બેલ વધી ગયા ] તિષી દેવામાં અને પહેલા બીજા દેવલેકમાં ૩૪ બે લાભે. [ ઉપર કહેલ ૩૭માંથી ૩ લેડ્યા ઓછી થઈ ] ત્રીજા દેવલેકથી બારમા દેવલેક સુધી ૩૩ બોલ લાભે છે. [ ઉપર કહેલ ૩૪ માંથી એક વેદ–સ્ત્રીવેદ–ઓછો થયો] નવયમાં ૩૨ બેલ લાભે. [૩૩ માંથી ૧ દષ્ટિ-મિશ્રદષ્ટિ-ઓછી Page #723 -------------------------------------------------------------------------- ________________ }}} શ્રી ભગવતી ઉપમ થઇ ] પાંચ અનુત્તર વિમાનમાં ૨૦ ખેલ લાગે. [ ઉપરના ૩૨ માંથી ૧ પક્ષ ( કૃષ્ણપક્ષ ) દૃષ્ટિ ( મિથ્યાદૃષ્ટિ ), ૪ અજ્ઞાન એ છ ખેલ આછા થયા ] પૃથ્વી પાણી વનસ્પતિમાં ૨૭ ભાલ લાલે. [સમુચ્ચય જીવના ૧,લેશ્યાના ૫, પક્ષના ૨, દૃષ્ટિના ૧, ( મિથ્યાર્દષ્ટિ), અજ્ઞાનના ૩, સ’જ્ઞાના ૪, વેદના ર, કષાયના ૫, યાગના ૨ ઉપયાગના ૨ એ સ મળી ૨૭ થયા ] તે-વાયુમાં ૨૬ ખેલ લાલે. [ ઉપરના ૨૭ માંથી ૧ લેસ્યા ઓછી થઈ] ત્રણ વિકલેંદ્રિયમાં ૩૧ બેલ લાલે. ઉપરના ૨૬માં ૧ દૃષ્ટિ-સમદ્રષ્ટિ, ૩ જ્ઞાનના અને ૧ ચેાગ–વસનના એ પાંચ ખેલ વધી ગયા ] તિય ચ પ ંચેન્દ્રિયમાં ૪૦ ખેલ લાજે. [ ૪૭ માંથી ૧ અલેશી, ૨ જ્ઞાન--મનઃવ અને કેવળ -, ૧ નાસંજ્ઞા, ૧ અવેદી, ૧ અકષાયી, ૧ અયેાગી આ સાત ખેાલ એછા થયા મનુષ્યમાં ૪૭ ખેલ લાલે છે. ૪૭ મેલમાંથી કોને કેટલા ખેલ લાલે તેના કોઠો નીચે મુજખ છે, નામ સમુચ્ચય ૪૭ ૧ . ૨ ૩ ૧૦ ૫ ૪ ૨ ૩ નારકી ૩૫ ૧ દસ ભવનપતિ, વાણુષ્યંતર ૩૭ ૧ જ્યાતિષી, ખેલ વ્લેશ્યા પક્ષ દૃષ્ટિ જ્ઞાન સ`જ્ઞા કષાય,વેદ યાગ ઉપયાગ . ૫ પ્ ૨ ર ૪ પહેલા—બીજા દેવલાક ૩૪ ૧ ત્રીજાથી મરમા દેવલેાક સુધી ૩૩ ૧ નવમૈવેયક ૩૨ ૧ પાંચ અનુત્તર વિમાન પૃથ્વી, પાણી, વનસ્પતિ તેઉકાય, વાયુકાય વિકલે'દ્રિય ત્રણ તિય ચ પંચેન્દ્રિય મનુષ્ય ૨૬ ૧ ૨૬ ૧ ૫ ૩૧ ૧ ૨૭ ૧ પ ૪૦ ૪૭ ૧ × જ سی لی ૨ * ગ્ 9 ૧ . ર ૧ ૩ ર ર ૧ ૧ ર Y ૪ ૩ જ જ ૧ ૧ જ » જી . ૪ ૪ ૫ " W ૪ * ૪ ૩ ४ ૩ » ૫૨ ૪ ૫ ર ૪ ૫૨ ૫ ૨ o ૪ ૫૨ ૪ ૫૨ ૪ - " " . ૪ ૫ ૪ ૪ ૧૦ ૫ ૬ ૫ ૫ જ જ D ર Y ૪ ૨ ૨ Page #724 -------------------------------------------------------------------------- ________________ ધ શતક ભગવતી શ. ૨૬. ઉ. ૧. ગૌતમઃ હે ભગવન ! શું એ પાપકર્મ બાંધ્યાં, બાંધે છે અને બાંધશે? મહાવીર : હે ગૌતમ! છમાં બંધની અપેક્ષાએ ૪ ભાંગ હોય છે. D (૧) કેટલાક છાએ પાપ કર્મ બાંધ્યાં હતાં, બાંધે છે અને બાંધશે, (૨) કેટલાક જીવોએ પાપ કર્મ બાંધ્યાં હતાં, બાંધે છે પણ બાંધશે નહિ. (૩) કેટલાક જીવેએ પાપ કર્મ બાંધ્યાં હતાં અત્યારે બાંધતા નથી પણ આગળ ઉપર બાંધશે. (૪) કેટલાક જીવેએ પાપકર્મ બાંધ્યાં હતાં, અત્યારે બાંધતા નથી, આગળ ઉપર બાંધશે નહિ. ૪૭ બોલેમાંથી ૨૦ બેલેમાં (૧ સમુચ્ચયજીવ, ૧ સલેશી, @૧ શુકલલેશી D૧ શુકલપક્ષી [ ૧ સમદષ્ટિ, ૧ સજ્ઞાની, ૧ મતિજ્ઞાની, ૧ શ્રુતજ્ઞાની, ૧ અવધિજ્ઞાની, ૧ મન:પર્યવજ્ઞાની, @ ૧ ને સંજ્ઞા, ૧ - અવેદી, ૧ ૦ સકષાયી, ૧ લેભકષાયી, ૧ સગી, ૧ મનયેગી, ૧ વચનયોગી, ૧ કાયયેગી, ૧ સાકાર ઉપગ, ૧ અનાકાર ઉપગર૦) સમુચય પાપ અને મેહનીય કર્મમાં સમુચ્ચયજીવ મનુષ્ય અપેક્ષાએ ચારે ભાંગ લાભે છે. નવમા ગુણસ્થાનના બે સમય બાકી રહે છે ત્યારે IT એમાંથી પહેલો ભાગ અભવ્યની અપેક્ષા છે. બીજો ભાંગે એ જીવોની અપેક્ષાઓ છે કે જે ક્ષપકશ્રેણીને પ્રાપ્ત થવાવાળા છે. ત્રીજો ભાગ એ જીની અપેક્ષાઓ છે કે જેઓને મોહનીય કર્મને ઉપશમ કરેલ છે. અર્થાત જે ઉપશમશ્રેણીને પ્રાપ્ત થયા છે. ચોથે ભાંગો એ જીવોની અપેક્ષાએ છે કે જેઓએ મોહનીય કર્મને ક્ષય કરી દીધો છે. @ સલેશી છવના ચાર ભાંગા હોય છે. કારણ કે શુકલેશ્યાવાળા જીવો પાપકર્મના બંધક પણ હોય છે. કૃષ્ણાદિ પાંચ વેશ્યાવાળાને પ્રથમના બે ભાંગા હોય છે, કારણ કે તેને વર્તમાનકાળમાં મોહનીયરૂ૫ પાપકર્મનો ક્ષય કે ઉપશમ નથી, તેથી તેને છેલ્લા બે ભાંગતા નથી. જુઓ પરિશિષ્ટ - જુઓ પરિશિષ્ટ - જુઓ પરિશિષ્ટ | જુઓ પરિશિષ્ટ છે. જુઓ પરિશિષ્ટ છે. Page #725 -------------------------------------------------------------------------- ________________ ર શ્રી ભગવતી ઉપક્રમ એક પડે? ભાંગે લાગે છે. એક સમય બાકી રડે છે ત્યારે એક ખીઝે ભાંગેા લાલે છે. ઉપશમમેહમાં [ અગિયારમા ગુણસ્થાનમાં] એક ત્રીજો ભાંગેા લાગે છે. ક્ષીણમાડુમાં [બારમા ગુગુસ્થાનમાં] એક ચેાથે ભાંગે લાલે છે. ૧ અલેશી, ૧ અપેાગી, ૧ કેળીમાં એક ચેાથે ભાંગેા લાભે છે. અકષાયીમાં ત્રીજો અને ચેાથે એ એ ભાંગા લાજે છે. એ સવ મળી ૨૪ ખેલ થયા. ખાકી ૨૩ એલેામાં પહેલા ને બીજો એ એ ભાંગા લાલે છે. બાકી ૨૩ ફ્રેંડકમાં જેટલા જેટલા ખેલ પહેલા અને બીજો એ એ-એ ભાંગા લાભે છે. લાલે છે તે જ્ઞાનાવરણીય, દર્શનાવરસ્રીય, નામ, ગોત્ર, અંતરાય એ પાંચ કર્માંમાં સમુચ્ચય જીવ મનુષ્ય અપેક્ષાએ ૧૮ મેલેામાં [ઉપર ૨૦ કહ્યા તેમાંથી સકષાયી અને લાભકષાયી એ એ ખેલ ખેડી દેતાં ] ચારે ભાંગા લાભે છે. દસમા ગુરુસ્થાનના એ સમય બાકી રહે ત્યારે એક પહેલે ભાંગેા લાલે છે. એક સમય બાકી રહે ત્યારે એક બીજો ભાંગે! લાભે છે. ઉપશમમેડ [અગિયારમા ગુણુસ્થાન]માં એક ત્રીજો ભાંગે લાલે છે, ક્ષીણમેહ [બારમા ગુણુસ્થાન]માં એક ચાથા ભાંગા લાભે છે. અલેશી, અયાગી અને કેવળીમાં એક ચેાથા ભાંગેા લાલે છે. અકષાયીમાં ત્રીજો અને ચેાથે! એ બે ભાંગા લાભે છે. બાકી ૨૫ એલેામાં પડેલા અને બીજો એ બે-બે ભાંગા લાગે છે. બાકી ૨૩ ફ્રેંડકમાં જેમાં જેટલા જેટલા ખાલ લાલે છે એ સર્વમાં પહેલા ને બીજો એ બે-બે ભાંગા લાલે છે, જેમ નારકીમાં ૩૫ એલ લાભે છે એમાં પહેલા, બીજો એ એ ભાંગા લાલે છે. એ રીતે ભવનપતિ વાણવ્યંતરમાં ૩૭ બેલામાં પહેલા બીજો એ બે ભાંગા લાલે છે. એ રીતે બાકીના સર્વ ઈંડકમાં કહેવુ. @ કેવળજ્ઞાનીને વત માન અને ભવિકાળમાં બંધ થતા નથી તેથી એક છેલ્લા લાંગા હાય. Page #726 -------------------------------------------------------------------------- ________________ બધી શતક ભગવતી 21. ૨૬ . વેદનીય કર્મ ( સમુચ્ચયજીવ · મનુષ્ય શ્રી [ (૧) સમુચ્યજીવ, (૨) સલેશી, A શુકલલેશી, સમષ્ટિ, (૬) સત્તાની, (૭) કેવળજ્ઞાની, (૮) (૫) ૧૨ મેલેટમાં (૪) શુકલપક્ષી ને સંજ્ઞા, (૯) । વેદનીય કર્મોંમાં પડેલા ભાંગા અભવ્યની અપેક્ષાએ "હાય છે. તથાં તેરમા ગુરુસ્થાનમાં એ સમય બાકી રહે તે વખતે પણ પહેલે ભાંગે લાભે છે. જે ભવ્યજીવ મેાક્ષ જવાવાળા છે તેની અપેક્ષાએ બીજો ભાંગે! હાય છે તથા તેરમા સ્થાનમાં એક સમય એકી રહે તે વખતે પણુ ખીજો ભાંગે લાભે છે. ત્રીજા ભાંગાને સંભવ નથી. કેમકે જે જીવ એક વખત વેદનીય કા અાધક થઇ જાય છે તે ક્રૂરી કયારેય પશુ વેદનીય કા બંધ કરતા નથી. ચેાથે। ભાંગે અયેાગી અને કેવળીને પહેલા સમયની અપેક્ષાએ હાય છે. @ સલેશી જીવમાં પૂર્વાંકત હેતુથી ત્રીજા ભાંગાને છેડીને ખાકીના ત્રણુ ભાંગા લાભે છે. પરંતુ કેન્દ્ર શાંકા કરે છે કે, ચેાથેા ભાંગા (પડેલાં આંધતા હતા, હવે બાંધતા નથી, અને પછી પણ આંધશે નહિ) સલેશીમાં ઘટિત થઈ શકતું નથી. એ ભાંગા તેા અલેશી (લેશ્યા રહિત) અયેાગીમાં ઘટિત થઈ શકે છે. કેમકે લેશ્યા ૧૩ મા ગુરુસ્થાન સુધી હોય છે, અને ત્યાં સુધી વેનીયકને અંધ પણુ હાય છે. -એનું સમાધાન એ પ્રકારે છે કે, એ સૂત્રના વચનથી અયોગી અવસ્થાના પ્રથમ સમયમાં ધટાલાલ! ન્યાય (જેમ ઘટ વાગી ગયા પછી પણ તેના રણકારને અવાજ પાછળ પણ રહે છે તે રીતે)થી પરમ શુકલ લેશ્મા સંમત્રિત છે, એટલે સલેશીમાં ચાથેા ભાંગે ઘટિત થઇ શકે છે. કૃષ્ણાદિ પાંચ લેવાવાળાને યોગીપણાના અભાવ હાવાથી તે વૈદનીય કર્મીના અંધક નથી. માટે તેને આદિના એ ભગા હેય છે. શુકલલેવાળાને સલેક્ષની જેમ ત્રણુ ભાંના હોય છે. લેશ્વારહિત શૈલેશીગન કેવલી અને સિદ્ધ્હાય છે અને તેને પૂર્વે બાંધ્યું હતું, બધા નથી અને બાંધશે નહિ. આ એક જ ભાંગેા હોય છે. કૃષ્ણુપાક્ષિકને અયાયીપણાના અભાવથી પ્રથમના બે ભાંગા હાય છે, અને શુ કપાક્ષિક- અયેાગી પણુ હેાય છે. માટે તેને ત્રીજ ભાંગા સિવાયના બાકીના લાંગા હૈાય છે. O સમ્યકૂષ્ટિ તે અગે!ગીપણાને સભત્ર હાવાથી બંધ થતા નથી, તેથી ત્રીજા સિવાયના શેપ ત્રણ ભાંગા હાય છે. મિથ્યાદષ્ટિ અને મિથ્યાદષ્ટિને અયેગી પણાના અભાવથી વેદનીયનું અબ વકપણું નથી. તેથી પ્રથમના એ જ ભાંગા ડાય છે. જ્ઞાનીને અને કેવલજ્ઞાનીને અયાગીપણામાં છેલ્લા લાંગે! હાય છે. એટલે ત્રણ ભાંગા જાણવા. આિિનાધિકાદિ જ્ઞાનવાળામાં યાગીપણાના અભાવ હાવાથી હેલ્લા લાંગા હેતેા નથી, માત્ર તેને પ્રથમના એ લાંગા હોય છે, Page #727 -------------------------------------------------------------------------- ________________ ઉ શ્રી ભગવતી ઉપક્રમ વેદી, (૧૦) અકષાયી, (૧૧) સાકાર ઉપયાગ (૧૨) અનાકારઉપયોગ ] ત્રણ ભાંગા લાભે છે—પહેલા બીજો અને ચેાથેા. તેરમા ગુરુસ્થાનના એ સમય બાકી રહેતાં પહેલા ભાંગા લાભે છે. અને એક સમય બાકી રહેતાં બીજો ભાંગા લાલે છે. અને ચૌદમા ગુણસ્થાનકમાં ચેાથે ભાંગેા લાલે છે. અલેશી અને અયેગીમાં ફક્ત એક ચાથા ભાંગેા લાલે છે. બાકી ૩૩ બેલામાં પહેલા અને બીજો એ બે ભાંગા લાભે છે. ૨૩ દંડકમાં જેમાં જેટલા જેટલા ખેલ લાલે છે એ સમાં પહેલા અને બીજો એ બે ભાંગા લાલે છે. આયુષ્યકમ ની અપેક્ષાએ સમુચ્ચય જીવના ૪૭ માંથી ૯ એલેમાં આ પ્રકારે ભાંગા લાભે છે-કૃષ્ણપાક્ષીકમાં પહેલા અને ત્રીજો એ બે ભાંગા લાલે છે. મિશ્રષ્ટિ, વેદી, અકષાયી, એ ત્રણ ખેલમાં ત્રીજો અને ચેાથેા એ એ ભાંગા લાભે છે. અલેશી, યાગી, કેવળજ્ઞાની આ ત્રણ એલામાં એક ચેાથેા ભાંગા લાલે છે. મનઃવજ્ઞાન અને નાસ જ્ઞા એ બેમાં પહેલા, ત્રીજો અને ચેાથે એ ત્રણ ભાંગા લાલે છે. બાકી ૩૮ મેલેામાં ચારે ભાંગા લાલે છે. નારકીમાં ૩૫ એલ લાભે છે. એમાં કૃષ્ણુલેશી અને કૃષ્ણપાક્ષીકમાં પહેલા અને ત્રીજો એ બે ભાંગા લાભે છે. મિશ્રષ્ટિમાં ત્રીજો અને ચેાથે એ બે ભાંગા લાભે છે, બાકી ૩૨ ખેલેમાં ચારે ભાંગા લાલે છે. લાલે છે એટલા બે ભાંગા લાજે. દેવલે ક સુધી ) ભવનપતિથી લઇ નવથૈવેયક સુધી જેટલા જેટલા બેલ એટલા કહેવા. કૃષ્ણપાક્ષીકમાં પહેલા ને ત્રીજો એ મિશ્રદૃષ્ટિમાં પહેલે ( ભવનપતિથી લઈ ખારમા ત્રીજા અને ચેાથેા એ બે ભાંગા લાલે છે. બાકીના ભાંગા લાલે છે. ચાર અનુત્તર વિમાનના દેવામાં ચારે ભાંગા લાભે છે. સર્વાર્થસિદ્ધના દેવામાં બીજો, ત્રીજો ને ચેાથા એ ત્રણ ભાંગા લાલે છે. ખેલેમાં ચારે પૃથ્વી, પાણી, વનસ્પતિના ૨૭ એલામાંથી તેજોલેશ્યામાં એક ત્રીજો ભાંગેા લાલે છે. કૂષ્ણુપાક્ષીકમાં પહેલા અને ત્રીજો એ બે ભાંગા લાભે છે, બાકી ૨૫ લેામાં ચારે ભાંગા લાલે છે. તેઉકાય અને વાયુકાયમાં Page #728 -------------------------------------------------------------------------- ________________ બંધી શતક ભગવતી શ–રક. ૧-૨ થી ૧૧. છી ૨૬ બેલ હોય છે. એ સર્વમાં પહેલે અને ત્રીજો એ બે ભાંગ લાભે છે. ત્રણ વિકલેંદ્રિયમાં ૩૧ બેલ હોય છે. એમાંથી સમદષ્ટિ, સજ્ઞાની, મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની એ ચારે બેલેમાં ફકત એક ત્રીજો ભાગે લાભે છે, બાકી ૨૭ બેલેમાં પહેલો ને ત્રીજ એ બે ભાંગા લાભે. - તિર્યંચ પદ્રિયમાં ૪૦ બેલ હોય છે. એમાંથી કૃષ્ણપાલીકમાં પહેલે અને ત્રીજે એ બે ભાંગ લાભે છે. મિશ્રષ્ટિમાં ત્રીજો અને એ એ બે ભાંગા લાભે છે. સમદષ્ટિ, સજ્ઞાની, મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની અને અવધિજ્ઞાની એ પાંચ બેલેમાં પહેલે, ત્રીજે અને એથે એ ત્રણ ભાંગા લાભે છે, બાકી ૩૩ બેલેમાં ચારે ભાંગા લાભે છે. મનુષ્યમાં ૪૭ બેલ હોય છે. એમાંથી અલેશી, કેવળજ્ઞાની અને અગી એ ત્રણ બેલેમાં ફકત એક ચોથે ભાગે લાભે છે. મિશ્રષ્ટિ, અવેદી, અકષાયી, એ ત્રણ બેલેમાં ત્રીજો અને ચોથે એ બે ભાંગા લાભે છે. સમદષ્ટિ, સજ્ઞાની, મતિજ્ઞાની શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની મન:પર્યવજ્ઞાની, સંજ્ઞા એ સાત બેમાં પહેલે, ત્રીજો અને ચે એ ત્રણ ભાંગી લાભે છે. કૃષ્ણપાક્ષીકમાં પહેલે અને ત્રીજે એ બે ભાંગ લાભે છે. બાકી ૩૩ બોલેમાં ચારે ભાંગ લાભે છે. પહેલો ઔધિક ઉદ્દેશ સંપૂર્ણ. હવે અગિયાર ઉદ્દેશાનાં નામ કહેવાય છે - [૧] ઔષિક (સામાન્ય) [૨] અનંતરા પપન (એક સમયના ઉત્પન થયેલા) [૩] પરંપરે પપન (જેના ઉત્પન્ન થયાને ઘણે સમય થયે) [૪] અનંતરાવગાઢ (પહેલા સમયને અવગાહેલ) [૫] પરંપરાવગાઢ ( બહુ સમયના અવગાહેલ) [૬] અનંતરાહરક ( પહેલા સમયના આહારક) [9]. પરંપરાહારક ( બહુ સમયના આહારક) [૮] અનંતરપર્યાપ્તક (પહેલા સમયના પર્યાપ્તક) [૯] પરંપર પર્યાપ્તક (બહુ સમયના પર્યાપ્તક) [૧૦] ચરમ (આ ભવમાં મોક્ષ જવાવાળા) [૧૧] અચરમ (બહુ ભો પછી મોક્ષ વાવાળા અથવા નહિ જવાવાળા). " બજે ઉદ્દેશે; અનંતરોપપન્ન, ચિશે ઉદ્દે શે-અનંતરાવગાઢ. છઠ્ઠો ઉદ્દેશ અનંતરાહારક, આઠમે ઉદ્દેશે, અનંતરપર્યાપ્તક આ ચાર Page #729 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ શ્રી ભગવતી ઉપમ ઉદ્દેશાઓમાં નારકીથી લઇ ખારમા દેવલાક સુધી ૪૭ ખેલની અ`ધીના ચાકડામાં જેટલા ખેલ લાલે છે એમાં ત્રણ ત્રણ ખેલ ઓછા કરી દેવા, (ઔષિકમાં ૪૭ એલ કહ્યા છે તેમાંથી મિશ્રષ્ટિ, મનયાગી, વચનયેાગી એ ત્રણ ખાલ આછા કરવા) કેમકે એ પહેલા સમયના ઉત્પન્ન થયેલા છે, એટલે એમાં ઉપરોકત ત્રણ એલ લાલે નહિ. નવત્રૈવેયકમાં ૩૦ ખેલ લાભે છે. ૩૨ માંથી મન, વચન ચાગ એછા થયા. અને પાંચ અનુત્તર વિમાનમાં ૨૪ ખેલ લાભે છે. પાંચ સ્થાવરમાં ઔધિક ઉદ્દેશમાં જેટલા ખેલ કહ્યા છે એટલા કહી દેવા. ત્રણ વિકલેંદ્રિયમાં ૩૦ એલ લાભે છે. તિય ચ પંચેન્દ્રિયમાં ૩૫ એલ લાભે છે. (ઔધિકમાં ૪૦ બેલ કહ્યા છે એમાંથી મિશ્રષ્ટિ, વિભગજ્ઞાન–અવધિજ્ઞાન મનયોગ, વચનયોગ એ પાંચ બેલ ઓછા કરવા) મનુષ્યમાં ૩૬ ખેલ લાભે છે. [ઔધિકમાં ૪૭ બેલ કહ્યા છે એમાંથી અલેશી, મિશ્રણ, વિભગજ્ઞાન, મનઃ પવજ્ઞાન કેવળજ્ઞાન, નાસ'જ્ઞ', અવેદી, અકષાયી, મનયાગી, વચનયાગી, અયાગી એ ૧૧ ખોલ આછા કરવા] એ પ્રકારે ૨૪ દંડકમાં સાત કર્યાં અપેક્ષાએ [આયુષ્યને છેડીને] એ બેલ કથા છે. એ સÖમાં પડેલા અને બીજો એ બે-બે ભાંગા લાલે છે. આયુષ્યકમ અપેક્ષાએ મનુષ્યને છોડીને ૨૩ દંડકમાં ફકત એક ત્રીજો ભાંગે લાભે છે. [સાત કર્યાં અપેક્ષાએ જે દંડકમાં જેટલા જેટલા ખેલ કહ્યા છે એટલા એટલા ખેલ અહીં પણ કહેવા.] મનુષ્યમાં ૩૬ ખેલ કહ્યા છે, એમાંથી કૃષ્ણપાક્ષીકમાં એક ત્રીજો ભાંગા લાભે છે. જી ખાકી @ અનંતરાવવન્ના ( જેને ઉત્પન્ન થયાને પ્રથમ સમય જ થયા છે) તેમાં જે આ ૩૫ ખેલ કહ્યા છે તેમાં નપુંસક પણ્ સામેત્ર છે અને આયુષ્યકતા અધ વિષયમાં ત્રીતે અને ચેાથે એ એ ભાંગા બતાવેલ છે. (૩) અધ્યું હતું, અત્યારે માંધતા નથી, અને આગળ મવશે, એ ત્રીજો ભાંગા છે. (૪) ખાંધ્યું હતું હતું, બાંધતા નથી અને આગળ બાંવશે પણ નિહ. એ સાથે ભાંગા છે. એટલે એ દૃષ્ટિથી ૩૫ ખેલવતા જીવે (તેમા નપુ ંસક પણ સામેલ છે.) આયુષ્ક આંધશે પણ નહિ. એટલે તે મેાક્ષમાં જશે. નિર્વાણુ પ્રાપ્તિ સિવાય અન્ય કાષ્ઠ પશુ સ્થાને આયુકતના અાધક હેાતા નથી. તેથી એમ સિદ્ધ થાય છે કે જન્મ નપુ ંસકને પણ મેાક્ષ થઇ શકે છે, (જીએ પાનુ ૬૭માં) Page #730 -------------------------------------------------------------------------- ________________ અધી પિિશષ્ટ ભગવતી શ. ૨ ૩, ૧ થી ૧૧. พง ૩૫ બેલમાં ત્રીજે અને ચેાથેા એ બે ભાંગા લાલે છે. ત્રીજો ઉદ્દેશ પર પરાવવજ્ઞ. પાંચમા ઉદ્દેશ પર’પરાવગાઢ, સાતમા ઉદ્દેશે.-પર'પરાડારક, નવમે ઉદ્દેશે! પર પરપર્યાપ્તક અને દસમે ઉદ્દેશે. ચરમ. એ પાંચ ઉદ્દેશા ઔધિકની રીતે કહેવા. પરંતુ એટલેા ફેર છે કે, અહીં સમુચ્ચય જીવના ખેલ કહેવા નહિ. અગિયારમા અચરમ ઉદ્દેશેા ચરમ ઉદ્દેશાની રીતે કહેવા, પરંતુ એટલી વિશેષતા છે કે, અહી ૪૪ ખેલ કહેવા. [પહેલા ૪૭ એલ કા છે તેમાંથી અલેશી, કેવળજ્ઞાની અને અયેાગી એ ત્રણ ખેલ અહી કહેવા નહિ.] પહેલા ચાર ભાંગા કહ્યા છે, એમાંથી ચેાથેા ભાગે અહીં કહેવા નહિ. સર્વાર્થસિદ્ધ અને સમુચ્ચય જીવના ખેલ કહેવા નિહ. પરિશિષ્ટ Z જે જીવાને અ પુગલપરાવર્તન કાલથી અધિક સ'સાર ખાકી છે. તે કૃષ્ણપાક્ષિક અને જેને અ પુદ્ગલપરાવત થી અધિક સ ́સાર બાકી નથી. પણુ તેની અંદર જે મેક્ષે જવાના છે તે શુકલપાક્ષિક કહેવાય છે. તેમાં કૃષ્ણપાક્ષિકને આદિના બે ભાંગા હાય છે. કેમકે વર્તમાન કાલે તેનામાં પાપકમનું અમ ધકપણું નથી. શુકલપાક્ષિકને ચારે ભાંગા હાય છે– [૧] પાપકમ મધ્યું હતું, ખાંધે છે અને માંધશે-આ પ્રથમ ભંગ પ્રશ્ન સમયની અપેક્ષાએ અનન્તર [તુરતના] ભવિષ્ય સમયને આશ્રયી છે. (૨) ખાંધ્યું હતુ, માંધશે અને (પાના ન. ૬૭૨થી ચાલુ) નપુંસકના બે ભેદ છે. જન્મથી અને કૃત્રિમપણે કરેલ. અને તે બન્ને મેક્ષ પ્રાપ્તિના અધિકારી છે. કૃત્રિમ નપુસકના મેક્ષ તા સૌ કોઇ નિર્વિવાદ સ્વીકારે છે. અને જન્મ નપુસકના મેક્ષ સૂત્રના આ અધિકારથી સ્પષ્ટ થાય છે. અહીં ૩૫ મેાલમાં ગણેત્ર નપુંસક કૃત્રિમ નથી, તેની સાબિતી એ છે કે આ ચાલતે ઉદ્દેશે અનતરાવવન્ના (જેને ઉત્પન્ન થયાને પ્રથમ જ સમય થયા છે તે) છે. એટલે ઉત્પત્તિ સ્થાનમાં પ્રથમ સમયે ત્યાં તેને કહ્ કૃત્રિમપણે નપુ ંસક્ર કરવા જાય છે?- અર્થાત તે જન્મ નપુ ́સક છે. અને તેમાં ત્રીજો અને ચાથે। ભાંગા લાગુ પડે છે. તેથી તેને મેાક્ષ પ્રાપ્તિ પશુ સિદ્ધ થાય છે. ૮૫ Page #731 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ - મો ભગવતી ઉપમ બાંધશે નહિ આ બીજો ભંગ પડીને ભવિષ્ય સમયમાં ક્ષેપકપણાની પ્રાપ્તિની અપેક્ષાએ જાણુ. [3] બાંધ્યું હતું, બાંધતે નથી પણ બાંધશે. આ ત્રીજો ભંગ જે મેહનીય કર્મને ઉપશમ કરી પછી પડવાને હેય તેની અપેક્ષાએ છે, [૪] “બાંધ્યું હતું બાંધતે નથી અને બાંધશે નહિ. આ ચે ભંગ ક્ષેપકપણાની અપેક્ષા હોય છે. કૃષ્ણપાક્ષિક બાંધશે નહિ એ અંશને અસંભવ હોવા છતાં પણ બીજે ભાગે માને છે તે શુકલપાક્ષિકને ઉપર કહેલ “બાંધશે નહિ” એ અંશને અવશ્ય સંભવ હોવાથી બાંધશે” એ અંશ ઘટિત પ્રથમ ભાંગે કેમ ઘટે? આ પ્રશ્નના ઉત્તરમાં શુકલપાક્ષિકને પ્રશ્ન સમયના અનન્તર પિછીના] સમયની અપેક્ષાએ પ્રથમ ભાંગે, અને કૃષ્ણપાક્ષિકને બાકીના સમયની અપેક્ષાએ બીજો ભાગ હોય છે. D સમ્યગ્દષ્ટિ ને શુકલ પાક્ષિકની પેઠે ચારે ભાંગા હોય છે. અને મિથ્યાષ્ટિ તથા મિશ્રષ્ટિને આદિના બે જ ભાંગી હોય છે. કારણ કે તેઓને મેહને બંધ હોવાથી છેલ્લા બે ભાંગા દેતા નથી. @ આહાર આદિની સંજ્ઞા - આસક્તિવાળા માં પકપણું અને ઉપશમપણું હેતું નથી, એટલે એનામાં પહેલે ને બીજે એ બે ભાગ જ લાભે છે. ને સંજ્ઞા અર્થાત્ આહારાદિકની આસક્તિ વિનાના જીવે માં મેહનીય કર્મને ક્ષય તથા ઉપશમ સંભવ હેવાથી ચારે ભાંગ લાભે છે. * * વેદને ઉદય હોય ત્યાં સુધી જીવને મેહનીય ક્ષય અને ઉપશમ નહિ થતું હોવાથી પ્રથમના બે ભાંગા હેય છે. (૧) વેદરહિતને પિતાને વેદ ઉપશાન્ત થાય ત્યારે મેહનીયરૂપ પાપ કર્મને સૂમસંપરાય ગુણસ્થાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી બાંધે છે. અને બાંધશે, અથવા ત્યાંથી પડીને પણ બાંધશે. (૨) વેદક્ષીણ થયા પછી પાપકર્મ બાંધે છે. પણ સૂમસંપાયાદિ અવસ્થામાં બાંધો નથી(૩) ઉપશાન્ત સૂક્ષમ સંપરાયાદિ અવસ્થામાં બાંધતે નથી, પણ ત્યાંથી પડીને બાંધે છે. (૪) વેદક્ષીણ થયા પછી સૂક્ષ્મપરાયાદિ ગુણસ્થાનકે બંધ નથી અને બાંધશે પણ નહિ Page #732 -------------------------------------------------------------------------- ________________ કરિશતક ભગવતી શ. ર૭ ઉ. ૧૧ ૦ સકષાયમાં ચાર ભાગ હોય છે. પહેલે ભાંગે અભવ્યની અપેક્ષાએ હોય છે, બીજો ભાંગે એ ભવ્ય જીવની અપેક્ષા હોય છે, કે, જેનું મેહનીય કર્મ ક્ષય થવાવાળું છે. ત્રીજો ભાંગે ઉપશમક સૂફમસંપાયની (૧૦ માથી ૧૧ મા ગુણસ્થાને જવાવાળા) અપેક્ષાએ છે. ચોથે ભાગ લપકસૂક્રમસંપાયની અપેક્ષાએ (૧૦ માથી ૧૨ મા ગુણસ્થાને (જવાવાળા) છે. એ રીતે લેભ કષાયીમાં ચાર ભાંગા સમજવા. ક્રોધ કષાયીમાં પહેલે અને બીજો એ બે ભાંગા જ લાભે છે. પહેલે ભાગે અભવ્યની અપેક્ષાએ છે, અને બીજો ભાગ ભવ્ય વિશેષની અપેક્ષાએ છે. ત્રીજો અને ચે ભાંગ હોતા નથી. કેમકે જ્યારે ક્રોધને ઉદય થાય છે ત્યારે અબંધકપણું હોતું નથી. બાંધ્યું હતું બાંધતું નથી અને બાંધશે એ ભાગે અકષાયીને ઉપશમકઆશ્રયી હોય છે, અને બાંધ્યું હતું, બાંધતું નથી. બાંધશે નહીં એ ભંગ ક્ષપઆશ્રયી જાણે. સગી અભવ્ય, ભવ્યવિશેષ, ઉપશમક અને ક્ષેપકને આશ્રયી ક્રમશઃ ચારે ભાંગા જાણવા. એની પાપકર્મ બાંધતું નથી તેમ બાંધવાનું પણ નથી, માટે એક છેલ્લે ભાગ હોય છે. નારકને ઉપશમશ્રેણી અને ક્ષપકશ્રેણી નહીં હોવાથી પ્રથમના બે ભાંગા હેાય છે. એમ સલેશ્ય ઈત્યાદિ વિશેષણયુક્ત નારકપદ જાણવું. એ રીતે અસુરકુમારદિને પણ જાણી લેવું. કરિંતુ શતક શ્રી ભગવતી સૂત્ર શ. ૨૭. ઉ. ૧૧ ને + અધિકાર ગૌતમ? અહે ભગવન્! શું જીવે (૧) પાપ કર્મ કર્યા, - છવ્વીસમા શતકના પ્રશ્નમાં “બંધી” ૫૬ આવે છે, એટલે તેનું નામ “બંધી શતક” કહ્યું છે અને એ જ પદ્ધતિ પ્રમાણે અહીં સત્તાવીસમા શતકના પ્રારંભમાં “કરિંતુ પદ” આવે છે, માટે તેનું નામ “કરિંતુ શતક” નામ આપેલ છે. જો કે કર્મને “બંધ” અને “કર્મકરણમાં વિશેષ અંતર નથી. તો પણ સામાન્ય રૂપથી કર્મનું બાંધવું તે “ કર્મબંધ” કહેવાય છે અને કરણ દ્વારા “સંક્રમ” આદિ રૂપમાં પરિણમન થાય છે, માટે તે “કર્મકરણ” કહેવાય છે. એ વિશેષતા બતાવવા માટે અહીં બંધ અને કરણ (કરિંસુ)ને નિર્દેશ કરેલ છે. Page #733 -------------------------------------------------------------------------- ________________ Fo શ્રી ભગવતી ઉપક્રમ કરે છે, કરશે ? (૨) પાપકમ કર્યા, કરે છે, નહિ કરે ? (૩) પાપકર્મ કર્યાં, કરતા નથી, કરશે ? (૪) પાપકર્મ કર્યાં, કરતા નથી, કરશે નહિ ? મહાવીર ઃ હે ગૌતમ ! કોઇ જીવે પાપમ કર્યાં, કરે છે અને કરશે. કોઇ જીવે પાપકમ કર્યાં, કરે છે અને કરો નિહ, કોઇ જીવે પાપકમ કર્યાં, કરતા નથી, કરો. કોઈ જીવે પાપકર્મ કર્યાં, કરતા નથી, કરશે નહિ. ગૌતમ : હે ભગવન્ ! શું સલેશી જીવે પાપકમ કર્યાં, કરે છે, કરશે ? મહાવીર : હે ગૌતમ ! એ સર્વાં વર્ષોંન છવ્વીસમા · બંધી શતક'ની રીતે ૮ ક અને એક સમુચ્ચય પાપકમ એ ૯ દંડક અને ૧૧ ઉદ્દેશા કહેવા. ૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ક્રમ સમાજના શતક શ્રી ભગવતી સૂત્ર શ. ૨૮ ૩, ૧૧ ના અધિકાર ગૌતમ : અહેા ભગવન્ ! જીવાએ કઇ ગતિમાં પાપકમાંનુ સન કર્યું અને માંધ્યાં અને કઇ ગતિમાં સમાચરણ કર્યાં અને ભાગવ્યાં ? મહાવીર : હે ગૌતમ ! [1] સજીવોએ તિય ચ ચેનિમાં પાપકર્મોનું ઉપાર્જન કર્યું. અને તિ ચગતિમાં જ ભોગવ્યાં [૨] અથવા સર્વ જીવાએ તિય ચ ચેાનિમાં ખાંધ્યાં અને નૈયિક સૈનિમાં ભેગળ્યાં [૩] અથવા સર્વ જીવાએ તિર્યંચ ચેાનિમાં ખાંધ્યાં અને મનુષ્ય ગતિમાં ભાગળ્યાં [૪] અથવા સર્વ જીવોએ તિય ચ ચેાનિમાં બાંધ્યા ૐ તિય ચ યેનિ બહુ જીવેને આશ્રય છે, એટલે તિચ યોનિ સવ જીવાની માતા છે. એટલે નારકી આદિ સવ જી તિય ચયાનિમાં આવીને ઉત્પન્ન થાય છે. એ અપેક્ષાએ એમ સમજવું જોઇએ કે, પહેલાં સર્વ જીવ તિય"ચ યાનિમાં હતા. અને ત્યાં તેમે નરકગતિ આદિના હેતુભૂત કર્યાંનું ઉપાર્જન *" હતું.. Page #734 -------------------------------------------------------------------------- ________________ કમ પ્રથાન ભગવતી શ-ર૯. ઉં. ૧૧ અને હવે એનિમાં ભગવ્યાં. [૫ અથવા સર્વ જીવેએ તિર્યંચ યોનિમાં બાંધ્યા અને મનુષ્ય નિમાં ભગવ્યાં [૬] અથવા સર્વ જીએ તિર્યંચ નિમાં બાંધ્યાં, નરક નિમાં તેમ જ દેવ નિમાં ભેગવ્યાં [૭] અથવા સર્વ જીએ તિર્યંચ ગતિમાં બાંધ્યાં, મનુષ્ય નિમાં અને દેવનિમાં ભોગવ્યાં [૯] અથવા સર્વ જીવોએ તિર્યંચ નિમાં બાંધ્યાં, નરક નિમાં, મનુષ્ય નિમાં અને દેવાનિમાં ભેગવ્યાં. બાકી સર્વ અધિકાર ૧૧ ઉદ્દેશાઓ, ૪૭ બેલ સમુચ્ચય જીવ ૨૪ દંડકમાં જ્યાં જે જે બેલ લાભે ત્યાં સમુચ્ચય પાપકર્મ અને આઠ આઠ ભાંગા કહેવા. - કર્મ પ્રસ્થાન શ્રી ભગવતી સૂત્ર શ. ર૯ ઉ. ૧૧ ને અધિકાર जीवा य लेस्स पक्खिय दिष्टि अन्नाण नाण सन्नाओ। वेय कसाए उवओग जोग, एक्कारस वि ठाणा ॥१॥ ૧ સમુચ્ચયજીવ, ૮ લેશ્યા, [૬ લેશ્યા, ૧ સલેશી, ૧ અલેશી, ૨ પાક્ષિક [કૃષ્ણ પાક્ષિક, શુકલ પાક્ષિક ] ૩ દષ્ટિ [સમદષ્ટિ, મિથ્યાષ્ટિ, મિશ્રષ્ટિ ] ૪ અજ્ઞાન [૩ અજ્ઞાન, ૧ સમુચ્ચય અજ્ઞાન] ૬ જ્ઞાન [ પ જ્ઞાન, ૧ સમુચ્ચય જ્ઞાન] ૫ સંજ્ઞા [૪ સંજ્ઞા, ૧ નોસંજ્ઞા ] પ વેદ [૩ વેદ, ૧ સવેદી, ૧ અવેદી) ૬ કષાય [૪ કષાય, ૧ સકષાયી, ૧ અકષાયી ] ૨ ઉપગ [ સાકાર ઉપગ, અનાકાર ઉપગ ] એ સર્વ મળી ૪૭ બેલ થયા. " 0 એમાં અસંગી ૧, સંગી ૩, ત્રણસંગી ૩, ચારસંયોગી ૧-એ આઠ ભાંગાઓ હોય છે. પહેલો ભાંગો છવ તિર્યંચગતિથી નીકળી બીજી ગતિમાં ગ જ નથી. બીજે, ત્રીજો અને ચે ભાંગો-બે ગતિની સિવાય જેથી ગતિમાં ગયો જ નથી. પાંચમ, છકો, સાતમો ભાંગે–ત્રણ ગતિ સિવાય ત્રીજી ગતિમાં ગયો જ નથી. આઠમો ભાંગેછવે ચારે ગતિમાં ગયો, એમાં મૂળ સ્થાન તિય ચિગતિ છે. Page #735 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવત ઉપાય ગૌતમ: હે ભગવન! શું બહુ એ પાપકર્મ ભોગવવાનું એકસાથે શરૂ કર્યું અને એકસાથે પૂરું કર્યું ? અથવા એકસાથે ભોગવવા શરૂ કર્યા અને ભિન્ન સમયમાં પૂરાં કર્યા? અથવા ભિન્ન કાળમાં ભેગવવાં શરૂ કર્યા અને એકસાથે (જુદાં જુદાં) પૂરાં કર્યા અથવા ભિન્ન કાળમાં ભેગવવાં શરૂ કર્યા અને ભિન્ન કાળમાં પૂરાં કર્યા? મહાવીર : હે ગૌતમ! કેટલાક વેએ પાપકર્મ ભોગવવાં એકસાથે શરૂ કર્યા અને એક સાથે પૂરાં કર્યા. કેટલાક વેએ પાપકર્મ ભેગવવાં એક સાથે શરૂ કર્યા અને ભિન્ન કાળમાં પૂરાં કર્યા. કેટલાક જીવેએ પાપકર્મ ભેગવવાં ભિન્ન કાળમાં શરૂ કર્યા અને એકસાથે પૂરાં કર્યા. કેટલાક જીવેએ પાપકર્મ ભોગવવાં ભિન્ન કાળમાં શરૂ કર્યા અને ભિન્ન કાળમાં પૂરાં કર્યા. ગૌતમ: હે ભગવન્ ! એનું શું કારણ? મહાવીરઃ હે ગૌતમ! જીવ ચાર પ્રકારના છે. જેમ કે - (૧) એકસાથે આયુકર્મના ઉદયવાળા એકસાથે ઉત્પન્ન થયા. (૨) એકસાથે આયુષ્યના ઉદયવાળા અને ભિન્ન કાળમાં ઉત્પન્ન થયા. (૩) વિષમ કાળમાં આયુષ્યના ઉદયવાળા અને એકસાથે ઉત્પન્ન થયા. (૪) ભિન્ન કાળમાં આયુષ્યના ઉદયવાળા અને ભિન્ન કાળમાં ઉત્પન થયા. - (૧) જે જીવ સાથમાં આયુષ્યના ઉદયવાળા છે અને એકસાથે ઉત્પન્ન થયા છે, તેઓને આયુકર્મ એકસાથે ભેગવવું શરૂ કર્યું અને એકસાથે પૂરું કર્યું. એ જે એકસાથે પાપ ભેગવવાં શરૂ કરે છે અને એકસાથે ક્ષય કરે છે. (૨) જે જીવ એકસાથે આયુષ્યના ઉદયવાળા છે અને ભિન્ન કાળમાં ઉત્પન્ન થયા છે તેઓને આયુષ્ય કર્મ એક સાથે ભેગવવાં શરૂ કર્યા અને ભિન્ન કાળમાં પૂરાં કર્યા. < એ જીવ એક સાથે પાપ ભેગવવાં શરૂ કરે છે અને ક્ષય છે – જેમ મનુષ્ય ભવમાં બે જીવોએ એક સાથે નરક આયુષ્ય બાંધી, એક અંતમુહૂર્ત રહેતાં આયુ બાંધી અને એકે એનાથી અધિક સમય રહેતાં આયુ બાંધો. પ્રદેશની અપેક્ષાએ બને છેવોએ એક સાથે આયુ ભોગવવી શરૂ કરી, પરંતુ બન્ને નરકમાં ભિન્ન ભિન્ન કાળમાં ઉત્પન્ન થયા. જેણે અંતર્મુહૂર્ત રહેતાં આયુષ્ય બાંધી હતી તે પહેલાં ઉત્પન્ન થયા અને બીજે પછીથી. બને નરકાયુને ક્ષય પણ જુદા જુદા કાળમાં કરો. તત્વ કેવળી ગમ્ય. Page #736 -------------------------------------------------------------------------- ________________ સમવસષ્ણુ ભગવતી શ. ૩૦ Poe જુદાં જુદાં સમયમાં કરે છે. (૩) જે જીવ ભિન્ન કાળમાં આયુષ્યના ઉદયવાળા છે અને એકસાથે ઉત્પન્ન થયા છે. તેઓએ મિત્ર કાળમાં આયુક ભાગવવાં શરૂ કર્યાં અને એકસાથે પૂરાં કર્યાં એ જીવ ભાગવવાનું જુદાં જુદાં કાળમાં શરૂ કરે છે અને ક્ષય એકસાથે કરે છે. (૪) જે જીવ જુદાં કાળમાં આયુષ્યના ઉયવાળા છે અને જુદાં કાળમાં ઉત્પન્ન થયા છે, તેઓએ જુદાં કાળમાં આયુકમ ભાગવવાં શરૂ કર્યાં અને જુદાં કાળમાં પૂરાં કર્યાં. તે છત્ર જુદાં જુદાં કાળમાં પાપ ભાગવવાં શરૂ કરે છે અને જુદાં જુદાં કાળમાં ક્ષય કરે છે. ગૌતમ : હે ભગવન્ ! શુ સલેશી જીવાએ એક સાથે ક ભાગવવાં શરૂ કર્યાં અને એક સાથે પૂરાં કર્યા ? વગેરે પૂર્વવત્ પ્રશ્ન પૂછા જોઇએ. મહાવીર ઃ હે ગૌતમ ! કેટલાક સવેશી જીવાએ એક સાથે ક ભાગવવાં શરૂ કર્યાં અને એકસાથે પૂરાં કર્યાં વગેરે સ પૂર્વવત્ અગાઉ મુજબ) કહેવાં, સલેશીમાં અનાકાર ઉપયોગ સુધી ૪૭ બેલેટમાં અગાઉ મુજબ ચાર ચાર ભાંગા કહેવા. જે રીતે સમુચ્ચય જીવના કહ્યા એ રીતે ૨૪૬માં જે જેટલા જેટલા મેલ લાભે એટલા એટલા કહેવા. જે રીતે એ પહેલા ઉદ્દેશો કહ્યો એ રીતે ૧૧ ઉદ્દેશા કહેવા. પર'તુ વિશેષતા એ છે કે બીજો, ચેાથા ઠ્ઠો અને આઠમા એ ચાર ઉદ્દેશાઓમાં બે—એ ભાંગાએ ( પહેલા અને બીજો ભાંગેા) કહેવા. મકીના ત્રીજા, પાંચમા, સાતમા, નવમા, દસમા અને અગિયારમા એ ૬ ઉદ્દેશાઓમાં પહેલાની રીતે ચાર ચાર ભાંગા કહેવા. સમવસરણ શ્રી ભગવતી સૂત્ર શ. ૩૦ . ૧ ના અધિકાર जीवा य लेस्स पकिख्य दिट्टि, अन्नाण माण सन्नाओ। । वे कसाय उओग जोग एक कारस वि ठाणा ॥ १ ॥ ૧ સમુચ્ચય જીવ, ૮ લેશ્યા ( ૨ પાક્ષિક (કૃષ્ણપાક્ષિક, શુકલપાશ્નિક), ૩ લેફ્સા, ૧ સલેશી ૧ અલેશી) છુિં (સમષ્ટિ, મિથ્યાદષ્ટિ, Page #737 -------------------------------------------------------------------------- ________________ - - - ભગવતી ઉપકw મિશ્રદરિ, ૪ અજ્ઞાન (૩ અજ્ઞાન, ૧ સમુચ્ચય અજ્ઞાન) ૬ જ્ઞાન (૫ જ્ઞાન, સમુચ્ચયે, જ્ઞાન) ૫ સંજ્ઞા (૪ સંજ્ઞા, ૧ ને સંજ્ઞા), ૫ વેદ, (૩ વેદ, ૧ સવેદી ૧ અવેદી ૬ કષાય (૪ કષાય, ૧ સકષાયી, ૧ અકષાયી) ૨ ઉપયોગ (સાકાર ઉપયોગ. અનાકાર ઉપયોગ) પ યોગ, (૩ મન-વચન કાયાના ગ, ૧ સગી ૧ અગી) એ સર્વ મળી ૪૭ બેલ થયા. - ગૌતમ હે ભગવન્ ! સમવસરણ (મત) કેટલા પ્રકારના છે? મહાવીરઃ હે ગૌતમ! ચાર પ્રકારના છે. < [૧] કિયાવાદી [૨] અક્રિયાવાદી, [3] અજ્ઞાનવાદી અને, [૪] વિનયવાદી. સમુય જીવમાં ૪૭ બેલ લાભ છે. કૃષ્ણપાક્ષિક મિથ્યાષ્ટિ અને ચાર અજ્ઞાનમાં ત્રણ સમવસરણ (કિયાવાદીને છોડીને) લાભે છે. ચારે ગતિનાં આયુષ્ય બાંધે છે, એ ભવ્ય અભવ્ય બને હોય છે. મિશ્રષ્ટિમાં બે સમવસરણ (અજ્ઞાનવાદી, વિનયવાદી) લભે છે. આયુષ્યના અબંધ છે, નિયમા ભવ્ય છે. સમદષ્ટિમાં અને ચાર જ્ઞાનમાં એક સમવસરણ (ક્રિયાવાદી), લાભે છે. નારકી દેવતા મનુષ્યનું અને તિર્યંચ તથા મનુષ્યવમાનિક દેવનું ૦ આયુષ્ય બોલે છે. એ નિયમા ભવ્ય હોય છે. < 1. ક્રિયાવાદી–આત્માના અસ્તિત્વ માનવાવાળા તથા જ્ઞાન અને ક્રિયાથી મેક્ષ માનવાવાળા. તેના ૧૮૦ ભેદ છે. મેં. ૨. અક્રિયાવાદીઆત્મા આદિના અસ્તિત્વ ન માનવાવાળા. તેના ૮૪ . . ૩. અજ્ઞાનવાદી–અજ્ઞાનથી મોક્ષ માનવાવાળા. એના ૭ ભેદ છે. ૪. વિનયવાદી-સર્વને વિનય કરવાથી મોક્ષ માનવાવાળા. જેમકે કૂતરા, બિલાડી, ગાય, ભેંશ, આદિ સર્વને વિનય કરવાથી મોક્ષ માનવાવાળા. તેના ૩૨ ભેદ છે. એ ચારેના સં મળી ૩૬૩ મત હોય છે. જો કે એ સર્વ મિયાદષ્ટિ છે. પરંતુ અહીં ક્રિયાવાદીનું જે વર્ણન છે તે સમ્યફ અસ્તિત્વ માનવાવાળા. સમ્યક્ દષ્ટિઓનું છે, એટલે એને સમદષ્ટિ સમજવા જોઈએ. . ( ) અહીં જે વૈમાનિક દેવનું આયુષ્ય બાંધવાનું બતાવ્યું છે તે વિશિષ્ટ સમ્યગ્દષ્ટિ ક્રિયાવાદીની અપેક્ષાથી છે. Page #738 -------------------------------------------------------------------------- ________________ સમવસરણ ભગવતી ૨, ૩૦ ૭ ૧ કૃષ્ણલેશ્યા, નીલેશ્યા, કપિલેશ્યામાં ચારે સમવસરણ લાભે છે. જેમાં દિયાવાદી નારકી, દેવતા, મનુષ્યના આયુષ્ય બાંધે છે અને કિવાદી તિર્યંચ મનુષ્ય અલેશ્યાઓમાં આયુ બાંધતા નથી. નિયમા ભક્સ હોય છે. બાકી ત્રણ સમવસરણુવાળા ચારે ગતિનાં આયુષ્ય બાંધે છે, ભવ્ય, અભવ્ય બને હેય છે. તે જેલેશ્યા, પલેશ્યા અને શુકલેશ્યામાં ચાર સમવસરણ લાભે છે. જેમાં ક્રિયાવાદી દેવતા, મનુષ્યના અને મનુષ્યતિર્યંચ (કિયાવાદી) વૈમાનિકનાં આયુષ્ય બાંધે છે. નિયમા ભવ્ય હોય છે. બાકી ત્રણ સમવસરણુવાળા દેવતા તિર્યંચ મનુષ્યનાં આયુષ્ય બાંધે છે. તથા મનુષ્ય તિર્યંચ નારકીનાં છેડીને બાકી ત્રણ ગતિનાં આયુષ્ય બાંધે છે. ભવ્ય અભવ્ય બને છે. | મનઃ પર્યવજ્ઞાન અને સંજ્ઞામાં એક સમવસરણ (કિયાવાદી) લાભે છે. વૈમાનિકનું આયુષ્ય બાંધે છે. નિયમા ભવ્ય હોય છે. અવેદી, અકષાયી, અલેશી, કેવળજ્ઞાની અને અગીમાં એક સમવસરણ (ક્રિયાવાદી) લાભે છે. આયુષ્યને અબંધ છે. નિયમા ભવ્ય હોય છે. બાકી ૨૨ બેલેમાં ચારે સમવસરણ લોભે છે. જેમાં ક્રિયાવાદી નારકી દેવતા તે મનુષ્યનું, મનુષ્ય અને તિર્યંચ વૈમાનિક દેવનું આયુષ્ય બધે છે. નિયમ ભવ્ય હોય છે. બાકી ત્રણ સમવસરણવાળા ચારે ગતિના આયુષ્ય બાંધે છે. ભવ્ય અભવ્ય બને હોય છે. નારકીમાં ૩૫ બેલ લાભે છે. કૃણપાક્ષિક, મિથ્યાષ્ટિ અને ચાર અજ્ઞાનમાં ત્રણ સમવસરણ (કિયાવાદીને દોડીને) લાભે છે. મનુષ્ય ને તિર્યંચના આયુષ્ય બાંધે છે. ભવ્ય અભવ્ય બને હોય છે. મિથ્યાદષ્ટિમાં બે સમવસરણ (વિનયવાદી, અજ્ઞાનવાદી) લાભે છે. આયુષ્યને અબંધ છે. નિયમા ભવ્ય છે. સમદષ્ટિ અને ચાર જ્ઞાન (ત્રણ જ્ઞાન અને એક સમુચ્ચય જ્ઞાન)માં એક સમવસરણ ( ક્રિયાવાદી) લાભે છે. એક મનુષ્યચતિનું આયુષ્ય બાંધે છે. બાકી ૨૩ બોલમાં ચારે સમવસરણ લાભે છે. જેમાં ક્રિયાવાદી મનુષ્યગતિનું આયુષ્ય બાંધે છે. નિયમા ભવ્ય હોય છે. બાકી ત્રણ સમવસરણવાળા મનુષ્યગતિ અને તિર્યંચગતિનાં આયુષ્ય બાંધે છે. ભવ્ય અભવ્ય બને હોય છે. ૮૬ Page #739 -------------------------------------------------------------------------- ________________ મી ભગવતી ઉપાય -- ભવનપતિથી લઈ ને વેચક સુધી જેટલા જેટલી બેલ લાભ એટલા એટલા કહેવા અને સમવસરણ નારકી પ્રમાણે કહેવા. ભવનપતિથી લઈ બારમા દેવલેક સુધી ૧૨ બેલ (કૃષ્ણપાક્ષિક, મિથ્યાષ્ટિ, ચાર એજ્ઞાન, મિશ્રદષ્ટિ, સમદષ્ટિ, ચાર જ્ઞાન) અને નવેયકમાં ૧૧ બેલ (કૃષ્ણપાક્ષિક, મિથ્યાષ્ટિ, ચાર અજ્ઞાન, સમદષ્ટિ, ચાર જ્ઞાન-સમુચ્ચય ફાન અને પહેલાના ત્રણ જ્ઞાન)માં સમવસરણ નારકીની અનુસાર કહેવા. બાકી બેલ પિત પિતાના સ્થાન અનુસાર કહેવા. . એ સર્વનાં કથન નારકીની અનુસાર કડેવાં. ફકત એટલી વિશેષતા છે કે, નવમા દેવલકથી નવેયક સુધી ચારે સમવસરણ લાભે છે. આયુષ્ય એક મનુષગતિનું બાંધે છે. - પાંચ અનુત્તર વિમાનમાં ૨૬ બેલ લાભે છે. એ સર્વમાં એક સમવસરણ (ક્રિયાવાદી) લાભે છે. મનુષ્યગતિનું આયુષ્ય બાંધે છે. નિયમ ભવ્ય હોય છે. 5. . પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાયમાં ૨૭ બોલ લાભ છે. આ સર્વમાં બે સમવસરણ (અકિયાવાદી, અજ્ઞાનવાદી) લાભે છે. તેને સ્થામાં આયુષ્યને અબંધ છે. બાકી ૨૬ બેલેમાં મનુષગતિ અને તિર્યંચગતિનું આયુષ્ય બાંધે છે. ભવ્ય અભવ્ય બને હોય છે. આ કે તેઉકાય અને વાયુકાયમ ૨૬ બેલ લાભે છે. બે સમવસરણું (અક્રિયાવાદી, અજ્ઞાનવાદી) લાભે છે. એક તિર્યંચગતિનું આયુષ્ય બાંધે છે. ભવ્ય અભવ્ય બને હોય છે. -: ત્રણ વિકલેંદ્રિયમાં ૩૧ બેલ લાભે છે. બે સમવસરણ (અદિચાવાદી, અજ્ઞાનવાદી) લાભે છે. સમદષ્ટિ અને ત્રણ જ્ઞાન (બે જ્ઞાન, એક સમુચ્ચય જ્ઞાન)માં આયુષ્યને અબંધ હોય છે. નિયમા ભવ્ય હોય છે. બાકી ૨૭ બેલેમાં મનુષ્યગતિ અને તિર્યંચગતિનાં આયુષ્ય બાંધે છે. ભવ્ય અને અભવ્ય બને હોય છે. : તિર્યંચ પંચેંદ્રિયમાં ૪૦ બોલ લાભે છે. કૃષ્ણપાક્ષિક, મિથ્યા“દષ્ટિ અને ચારે અજ્ઞાનમાં ત્રણ સમવસરણુ (કિયાવાદીને છોડીને) લાભ છે. ચારે. ગતિનાં આયુષ્ય બાંધે છે. ભવ્ય અભવ્ય બને હોય છે. મિશ્ર Page #740 -------------------------------------------------------------------------- ________________ સમવસરણ ભગવતી શ. ૩૦ ઉ. ૨ થી ૧૧ ૬૮૩ દષ્ટિમાં બે સમવસરણ (અજ્ઞાનવાદી, વિનયવાદ) લાભે છે. આયુષ્યને અબંધ હોય છે. નિયમા ભવ્ય હોય છે. કૃષ્ણલેશ્યા, નીલેશ્યા અને કાતિલેશ્યામાં ૪ સમવસરણ લાભ છે. જેમાં કિયાવાદીમાં આયુષ્યને અબંધ હોય છે. ભવ્ય અભવ્ય બને હોય છે. તેજોલેશ્યા, પડ્યૂલેશ્યા, શુક્લલેશ્યામાં ૪ સમવસરણ લાભે છે. કિયાવાદી વૈમાનિક દેવતાનાં આયુષ્ય બાંધે છે. બાકી ત્રણ નિયમો ભવ્ય હેાય છે. બાકી સમવસરણ ત્રણ ગતિનાં (નારકનું છોડીને) આયુષ્ય બાંધે છે. ભવ્ય અભવ્ય બને હેાય છે. બાકી ૨૨ બેલેમાં ચાર સમવસરણું લાભે છે, જેમાં કિયાવાદી વૈમાનિકનું આયુષ્ય બાંધે છે. નિયમા ભવ્ય હોય છે. બાકી ત્રણ સમવસરણું ચારે ગતિનું આયુષ્ય બાંધે છે. ભવ્ય અભવ્ય બને હોય છે. - મનુષ્યમાં ૪૭ બેલ લાભે છે. જેમાંથી ૧૮ બેલ તિર્યંચમાં કહ્યા એ રીતે કહી દેવા. મનઃ૫ર્યવજ્ઞાન અને સંજ્ઞામાં એક સમવસરણ (કિયાવાદી) લાભે છે. એક વૈમાનિક દેવતાનું આયુષ્ય બાંધે છે. નિયમ ભવ્ય હોય છે. - અવેદી, અકષાયી, અલેશી, કેવળજ્ઞાની અને અગીમાં એક સમવસરણ (ક્રિયાવાદી) લાભે છે. આયુષ્યને અબંધ હોય છે. નિયમા ભવ્ય હોય છે. બાકી ૨૨ બોલમાં ચારે સમવસરણું લાભે છે. જેમાં ક્રિયાવાદી વૈમાનિક દેવતાનું આયુષ્ય બાંધે છે. નિયમા ભવ્ય હોય છે. બાકી ત્રણ સમવસરણ ચારે ગતિનું આયુષ્ય બાંધે છે. ભવ્ય અભવ્ય બને હોય છે. પ્રથમ ઓધિક ઉદેશે સંપુર્ણ બીજે, ચ, છો અને આઠમ-આ ચાર ઉદેશામાં ૩ર બેલમાં (નારકીમાં જે ૩૫ બેલ કહ્યા છે, એમાંથી મનગ, વચનગ, મિશ્રદષ્ટિ એ ત્રણ બેલ ઓછા કરી દેવા) કૃષ્ણપાક્ષિક, મિથ્યાષ્ટિ અને ચાર અજ્ઞાનમાં ત્રણ સમવસરણું (કિયાવાદીને છેડીને લાભે) છે. આયુષ્યને અબંધ હોય છે. સમદષ્ટિ અને ચાર-જ્ઞાન (૩ જ્ઞાન, ૧ સમુચ્ચય જ્ઞાન)માં એક સમવસરણ (કિયાવાદી) લાભે છે. આયુષ્યને અબંધ હોય છે. બાકી ૨૧ બેલેમાં ચારે સમવસરણ લાભે. આયુષ્યને અબંધ હોય છે— Page #741 -------------------------------------------------------------------------- ________________ ગવલી ઉભી ભવનપતિ અને વાણવ્યંતરમાં ૩૪ બેલ લાભે છે. (ઔધિકમાં ૩૭ કહ્યા એમાંથી મનગ, વચગ, અને મિશ્રષ્ટિ એ ત્રણ ઓછા કરવા) એમાંથી કૃષ્ણપાક્ષિક, મિથ્યાષ્ટિ ચાર અજ્ઞાનમાં ત્રણ સમવસરણ (કિયાવાદીને છેડીને) લાભે છે. આયુષ્યને અબંધ હોય છે. સમદષ્ટિ ને ચાર જ્ઞાનમાં એક સમવસરણ ક્રિયાવાદી લાભે. આયુષ્યને અબંધ હોય બાકી ૨૩ બોલમાં ચારે સમવસરણ લાભે છે. આયુષ્યને અબંધ હોય છે. તિષી અને પહેલા, બીજા દેવલેકમાં ૩૧ બેલ લાભે છે. (ઔધિકમાં ૩૪ કહ્યા એમાંથી મનયોગ, વચનગ અને મિશ્રદષ્ટિ એ ત્રણ બોલ ઓછા કરવા.) કૃષ્ણ પાક્ષિક, મિથ્યાદષ્ટિ અને ચાર અજ્ઞાનમાં ત્રણ સમવસરણ (કિયાવાદીને છોડીને) લાભે છે. આયુષ્યને અબંધ હોય છે. સમદષ્ટિ ને ચાર જ્ઞાનમાં એક સમવસરણું ક્રિયાવાદીને લાભે છે. આયુષ્યને અબંધ હોય છે. બાકી ૨૦ બેલેમાં ચારે સમવસરણ લાભ છે. આયુષ્યને અબંધ હોય છે. ત્રીજા દેવલેકથી બારમા દેવલેક સુધી ૩૦ બોલ લાભે છે. (ઔધિકમાં ૩૩ કહ્યા એમાંથી મનગ વચગી અને મિશ્રષ્ટિ એ ત્રણ ઓછા કરવા) કૃષ્ણપાક્ષિક, મિથ્યાષ્ટિ અને ચાર અજ્ઞાનમાં ત્રણ સમવસરણ (કિયાવાદીને છોડીને) લાભે છે. આયુષ્યને અબંધ હોય છે. સમદષ્ટિ અને ચાર જ્ઞાનમાં એક સમવસરણ (ક્રિયાવાદી) લાભે છે. આયુષ્યને અબંધ હોય છે. બાકી ૧૯ બોલેમાં ચારે સમવસરણ લાભે છે. આયુષ્યને અબંધ હેય છે. નવરૈવેયકમાં ૨૮ બેલ (ઓધિકમાં ૩૦ બોલ કહ્યા. એમાંથી મનગ અને વચગ એ બે ઓછા કરવા) લાભે છે. કુણપાક્ષિક, મિથ્યાષ્ટિ અને ચાર અજ્ઞાનમાં ત્રણ સમવસરણ (કિયાવાદીને છેડીને) લાભે છે. આયુષ્યને અબંધ હોય છે. સમદષ્ટિ અને ચાર જ્ઞાનમાં એક સમવસરણ [ક્રિયાવાદી] લાભે છે. આયુને અબંધ હોય છે. બાકી ૧૭ બેલેમાં ચારે સમવસરણ લાભે છે. આયુષ્યને અબંધ હોય છે. Page #742 -------------------------------------------------------------------------- ________________ સ સમવસરણ ભગવતી શ—૩૦ ૯—૨ થી ૧૧ પાંચ અનુત્તર વિમાનમાં ૨૪ એલ [ઔધિકમાં ૨૬ કહ્યાં એમાંથી મનયાગ અને વચનયાગ એ છે આછા કરવા લાધે છે. એક સમવસરણ [ક્રિયાવાદી] લાલે છે. આયુષ્યના અબંધ હોય છે. પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાયમાં ૨૭ ખેલ લાગે છે. તેઉકાય, વાયુકાયમાં ૨૬ ખેલ લાલે છે. ત્રણ વિક્લે દ્રિયમાં ૩૦ ખેલ [ઔધિકમાં ૩૧ કહ્યા એમાંથી વચનયાત્ર એ કરવા લાલે છે. એમાં એ સમવસરણ [અક્રિયાવાદી, અજ્ઞાનવાદી લાભે છે. આયુષ્યના અબંધ હાય છે. તિય ચ પંચે દ્રિયમાં ૩૫ બેલ ઔધિકમાં ૪૦ કહ્યા એમાંથી વિભગજ્ઞાન અવધિજ્ઞાન, મિશ્રષ્ટિ, મનયેાગ, વચનયાગ એ પાંચ ખેલ ઓછા કરવા] લાલે છે. એમાંથી કૃષ્ણપાક્ષિક, મિથ્યાદષ્ટિ, અને ત્રણ અજ્ઞાનમાં ત્રણ સમવસરણ [ક્રિયાવાદી સિવાયનુ] લાલે છે. આયુષ્યના અંધ હાય છે. સમષ્ટિ અને ત્રણ જ્ઞાત [મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, સમુચ્ચય જ્ઞાતમાં એક સમવસરણ [ક્રિયાવાદી] લાખે છે. આયુષ્યના અબંધ હોય છે. બાકી ૨૬ ખેલામાં ચારે સમવસરણ લાગે છે. આયુષ્યના અબંધ હોય છે. મનુષ્યમાં ૩૬ બેલ ( ઔધિકમાં ૪૭ કહ્યા છે તેમાંથી અલેશી, મિશ્રર્દષ્ટિ, વિગજ્ઞાન, મન:પર્યંચજ્ઞાન, કેત્રળજ્ઞાન, નાસંજ્ઞા, અવેદી, અકષાયી, મનયાગી, વચનયેગી, અયેાગી એ ૧૧ ખેલ ઓછા કરવા ) લાભે છે. કૃષ્ણપાક્ષિક, મિથ્યાદષ્ટિ અને ત્રણ અજ્ઞાન, (ર અજ્ઞાન ૧ સમુચ્ચય અજ્ઞાન)માં ત્રણ સમવસરણ (ક્રિયાવાદી સિવાયનું) લાખે છે. આયુષ્યના અંધ હોય છે. સમષ્ટિ અને ચાર જ્ઞાનમાં એક સમવસરણ ( ક્રિયાવાદી ) લાલે છે. આયુષ્યના અબંધ હાય છે. માકી ૨૬ બેલામાં ચારે સમવસરણુ લાલે છે. આયુષ્યના અમધ હાય છે. ત્રીજો, પાંચ, સાતમા, નવમા અને દસમા એ પાંચ ઉદ્દેશા ઔધિકની રીતે કહેવા. પરતુ એટલી વિશેષતા છે કે, સમુચ્ચય જીવની સાથે નહિ કહેવું, પરંતુ નારકીથી લઇ વૈમાનિક સુધી ચાવીસ કડક કહેવા Page #743 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવત ઉપક્રમ અચરમ ઉદ્દેશા ઓધિકની રીતે કહેવા. પરંતુ એટલી વિશેષતા છે કે, ૪૭ બેલેમાંથી ૪૪ બેલે કહેવા. અલેશી, કેવળજ્ઞાની, અગી એ ત્રણ બોલ કહેવા નહિ. સર્વાર્થસિદ્ધના બેલ કહેવા નહિ. એ અગિયારે ઉદ્દેશાઓ સંપૂર્ણ થયા. ખુડોગકડ જુમ્મા - ભગવતી સૂત્ર શ. ૩૧ ઉ. ૨૮ ને અધિકાર ગૌતમ? હે ભગવન્! @ ખુડાગજુમ્મા (શુદ્રયુગ્મ-લઘુયુગ્મ) કેટલા કહેવામાં આવેલ છે? * . મહાવીરઃ હે ગૌતમ! ચાર કહેવામાં આવેલ છે. તે આ પ્રમાણે - - I ૧. કડજુમા, ૨. તેઓગા, ૩. દાવરજુમ્મા, ૪. કલિયેગા. ગૌતમ : હે ભગવન્! કાજુમ્મા, નારકી ક્યાંથી આવીને ઉત્પન્ન - થાય છે? • મહાવીર : હે ગૌતમ! પાંચ સંસી, પાંચ અસંસી તિર્યંચ અને સંખ્યાત વર્ષની આયુવાલા મનુષ્ય આ અગિયારસ્થાનેથી આવીને ઉત્પન્ન થાય છે. .. આવી જ રીતે સાતે ય નારીનું સમજવું. પરંતુ આગતિનાં - સ્થાન આ પ્રકારે છે. - @ લધુ સંખ્યાવાળી રાશિ વિશેષને ખુડાગજુમ્મા કહેવામાં આવે છે. આગળ “મહાજુમ્મા” બતાવવામાં આવશે. તેની અપેક્ષાએ ક્ષુદ્ર (લઘુ-નાના) જન્મા છે. * [ જે રાશિમાંથી ચાર ચાર કાઢતાં બાકી અંતમાં શેષ ચાર રહે તે -શશિને “ખુડાગકાજુમ્મા” કહેવામાં આવે છે. દા. ત, ૪,૮,૧૨,૧૬,૨૦ વગેરે. જે રાશિમાંથી શેપ ત્રણ રહે તે રાશિને ખુડાગ તેઓને કહેવાય છે. દા. ત., છ,૧૧,૧૫ વગેરે. જે રાશિને ચાર વડે ભાગતાં શેષ બે બચે તેને ખુડાગ દાવર જન્મા કહેવામાં આવે છે. દા. ત., ૬,૧૦,૧૪ વગેરે. જે રાશિને ચાર વડે ભાગતાં શેષ એક બચે તેને ખુડાગ કવિયોગા કહેવામાં આવે છે. દા. ત. ૫૯,૧૩, વગેરે. Page #744 -------------------------------------------------------------------------- ________________ ખુડાગકાજુમ્મા ભગવતી -૩. -૨૮ ' ૧. રત્નપ્રભાની આગતિ સ્થાન ૧૧ છે. . ૨. શર્કરા પ્રભાનાં આગતિ સ્થાન ૬ છે (અસંજ્ઞી તિય એ ઓછા થઈ ગયા). . . ૩. વાલુકાપ્રભાનાં આગતિ સ્થાન ૫ છે (ભૂજ પરિસર્પ ઓછા થઈ ગયા). ૪. પંકપ્રભાની આગતિ સ્થાન જ છે (ખેચર ઓછા થઈ ગયા). - પ. ધૂમ્રપ્રભાનાં આગતિ સ્થાન૩ છે. (સ્થળચર ઓછા થઈ ગયા). ૬. તમપ્રભાનાં આગતિ સ્થાન પર છે. (ઉરપરિસર્પ ઓછા થઈ ગયા ૭. તમતમાપ્રભાનાં આગતિસ્થાન ૨ છે. (સ્ત્રી જાતિ નહિ); ગીતમઃ હે ભગવન! નારકીમાં એક સમયમાં કેટલા જીવો ઉત્પન્ન થાય છે? - મહાવીર : હે ગૌતમ! ૪,૮,૧૨,૧૬ આ રીતે ચાર ઉમેરતાં થાવત્ સંખ્યાતા અસંખ્યાતા જીવ નાચ્છીમાં ઉત્પન્ન થાય છે. તે - ગૌતમ: હે ભગવન ! આ છે કઈ રીતે ઉત્પન્ન થાય છે? મહાવીરઃ હે ગૌતમ! જેમ કેઈ કુદવાવાળો પુરુષ તેના સાથીના સાથથી છૂટી જવાને કારણે અધ્યવસાયપૂર્વક (ઈસ્કાજન્યકરણ અથવા ક્રિયારૂપ સાધન દ્વારા) કૂદતાં કૂદતાં પૂર્વ સ્થાનને છેડીને આગળનું સ્થાન ગ્રહણ કરતે જાય છે, તેવી જ રીતે નારકી જીવ કર્મરૂપ ક્રિયાના સાધના દ્વારા પૂર્વભવને છોડીને નારકીમાં ઉત્પન્ન થાય છે. - તેવી જ રીતે, તેઓશાનું પણે સમજવું. પરંતુ ૩,૭,૧૨,૧૫ સંખ્યાત અને અસંખ્યાતા કહેવું જોઈએ. તેવી જ રીતે દાવર જન્મ કહેવા જોઈએ. પરંતુ ૨,૬,૧૦,૧૪ સંખ્યાતા અસંખ્યાતા કહેવું જોઈએ. તેવી જ રીતે, કલિયેગા પણ કહેવા જોઈએ. પરંતુ ૧,૫,૬,૧૩ સંખ્યાતા અસંખ્યાતા કહેવું જોઈએ.-- આ ઘસૂત્ર (ામાન્ય સૂત્ર) થયું હવે વિશેષ કહેવામાં ' આવે છે, Page #745 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપાય ગૌતમ ; હે ભગવન્ ! કૃષ્ણુલેશી ખુડાગ કડજીગ્માના નૈરિયા કેટલાં સ્થાનામાંથી આવીને ઉપન્ન થાય છે? *** મહાવીર : હે ગૌતમ ! એ સ્થાનામાંથી (સ'ની અને મનુષ્ય આંથી) આવીને ઉત્પન્ન થાય છે. પ્રમાણુ ૪, ૮, ૧૨, ૧૬, તેમ જ્યાં સુધી સખ્યાતા અસંખ્યાતા છે. ગૌતમ : હે ભગવન્ ! કેવી રીતે ઉત્પન્ન થાય છે ? મહાવીર : હે ગૌતમ ! સામાન્ય સૂત્રમા કહ્યું તેવી જ રીતે પૂર્વ સ્થાનને છેાડીને આગળનું સ્થાન ગ્રહણ કરતા થકા ઉત્પન્ન થાય છે. પાંચમી, છઠ્ઠી, સાતમી નારકીમાં કહેવુ. જેવી રીતે કડજુમ્મા કહ્યું તેવી જ રીતે તેઆગા ‘ઢાવરજુમ્મા’ કલિયેગા કહી દેવું જોઇએ. પરંતુ પ્રમાણ પાતપાતાનું કહેવુ જોઇએ. તેવી જ રીતે, નીલલેશીનું પણ કહી દેવુ જોઇએ પરંતુ ત્રીજી, ચેાથી, પાંચમી નારકીમાં કહેવુ જોઇએ. તેવી જ રીતે કાપાતલેશીના કહેવા જોઇએ પરંતુ પહેલી, બીજી, ત્રીજી નરકમાં કહેવા જોઇએ. v એમ એક સમૂહના ઉદ્દેશેા થયા અને ત્રણ લેશ્યાના ત્રણ ઉદ્દેશે જ્યા. આ ચાર ઉદ્દેશાને સામાન્ય ઉદ્દેશ કહે છે. તેવી જ રીતે ભવીના (એક સામાન્ય ઉદ્દેશ, ત્રણ લેસ્યાની સાથ ત્રણ ઉદ્દેશે) નવીની માફક અસવીના પણ ચાર ઉદ્દેશા કહેવા જોઇએ, તેવી જ રીતે, મિથ્યા-ષ્ટિના પણ ચાર ઉદ્દેશેા કહેવા જોઈએ. તેવી જ રીતે સમષ્ટિના પણ ચાર ઉદ્દેશા કહેવા જોઇએ. પરંતુ સાતમી નરકમાં સમષ્ટિ નહી કહેવા જોઇએ. કારણ કે તે સાતમી નરકમાં ઉત્પન્ન થતા નથી. અને ત્યાંથી નીકળતા પણ નથી. તેવી જ રીતે, અંધારિયા અને અજવાળિયાના ચાર-ચાર ઉદ્દેશેા કહેવા જોઇએ. એ બધા મળીને ૨૮ ઉદ્દેશા થયા. ૦૦૦૦૦૦૦ Page #746 -------------------------------------------------------------------------- ________________ ભારતના ભગવતી - ૩૨ ઉ ૨૦ વતના શ્રી ભગવતી સત્ર શ ૩૨ ઉ૨૮ ને અધિકાર ગૌતમહે ભગવન! ખુડાગાકડ જુમ્માના જીવ તારકીમાંથી નીકળીને કયાં ઉત્પન્ન થાય છે? - મહાવીરઃ પાંચ સંજ્ઞી તિર્યંચમાં અથવા સંખ્યાત વર્ષની આયુષ્યવાળા કર્મ ભૂમિ મનુષ્યમાં આ છ સ્થાનેમાં ઉત્પન્ન થાય છે. ગીતમઃ હે ભગવન ! એક સમયમાં કેટલા જીવ નીકળે છે? મહાવીરઃ હે ગૌતમ! ચાર, આઠ, બાર, સેળ એમ સંખ્યાતા અસંખ્યાતા નીકળે છે. | ગીતમઃ હે ભગવન! તેઓ કેવી રીતે નીકળે છે? મહાવીરઃ હે ગૌતમ! પહેલાની માફક અયવસાયના નિમિનવી યોગેના કારણે એટલે સ્વકર્મ પ્રયત્ન અથવા પ્રાગથી નીકળે છે. તેવી જ રીતે, બીજી નારકીથી લઈને છઠ્ઠી નારકી સુધીના નીકળેલા જીવે પૂર્વોકત છ રથાનેમાં જાય છે. સાતમી નારકીમાંથી નીકળેલ છવ પાંચ સંજ્ઞી તિર્યંચમાં જાય છે. મનુષ્યમાં જતા નથી. બાકીની બધી વિગત ૩૧ માં શતકની માફક સમજી લેવી. તેવી જ રીતે, તેગા, ટાવરજુમા, કલિયેગાનાં પરિણામ એકત્રીસમા શતકની મુજબ સમજી લેવાં. આ એ ઉદ્દેશા થયા. તેવી જ રીતે કુલેશ્યા, નીલલેશ્યા, કાપેલેસ્યાના ઉદ્દેશો પણ કહી દેવા જોઈએ. પરંતુ કૃષ્ણલેશી પાંચમી, છઠ્ઠી નરકથી નીકળતા થકા છ સ્થાને (પાંચ સંજ્ઞી તિર્યંચ અને મનુષ્યમાં જાય છે. અને સાતમી નરકથી નીકળતા થકા પાંચ સ્થાને (પાંચ સંજ્ઞી તિર્યંચ)માં જાય છે. આમ, ચાર ઓઘ ઉદ્દેશા થયા. બાકી ૨૪ ઉદેશ એકત્રીસમા શતકની અનુસાર કહી દેવા જોઈએ. પરંતુ એટલી વિશેષતા છે કે, અહીં નીકળવાનું કહેવું જોઈએ. નીકળવાનું આ શતકના એઘ સૂત્રની અનુસાર કહેવું. જોઈએ. - “ખુડાગ જુમ્મા સંપૂર્ણ ” Page #747 -------------------------------------------------------------------------- ________________ પી ભગવતી પણ - એકેન્દ્રિય શતક શ્રી ભગવતી સૂત્રના ૩૩ મા શતકના ૧૨ પેટા આ શતકમાં ૧૨૪ ઉદ્દેશ છે. ગૌતમઃ હે ભગવન ! એકેન્દ્રિયના કેટલા ભેદ છે? , t": મહાવીરઃ હે ગૌતમ! એકેન્દ્રિયના વીસ ભેટ છે. પૃથ્વીકાય આદિ પાંચ સૂક્ષમ અને પાંચ બાદર. આ દસના પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બન્ને મળીને વીસ ભેદ થયા. ગૌતમ: હે ભગવન! એકેન્દ્રિયને કેટલાં કર્મોની સત્તા છે? મહાવીરઃ હે ગૌતમ! એકેન્દ્રિયને આઠ કર્મોની સત્તા છે. ગૌતમ? હે ભગવન્! એકેન્દ્રિયને કેટલાં કર્મોના બંધ થાય છે? મહાવીરઃ હે ગૌતમ! એકેન્દ્રિયને સાત અથવા આઠ કમેના બંધ થાય છે. * ગૌતમ હે ભગવન ! એકેન્દ્રિય જીવ કેટલી કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે? મહાવીરઃ હે ગૌતમ ! એકેન્દ્રિય જીવ ૧૪ કર્મ પ્રકૃતિઓનું વિન કરે છે. તે ૧૪ કર્મો આ પ્રમાણે છે - જ્ઞાનાવરણીય આદિ કર્મ @ તેન્દ્રિયનું આવરણુ, ચક્ષુઈન્દ્રિયનું આવરણુ, બ્રાણેન્દ્રિયનું આવરણ, રસેન્દ્રિયનું આવરણ, પુરુષનું આવરણ, સ્ત્રીવેદનું આવરણ છે “પ્રથમ ઉદ્દેશ સંપૂણ” . અનંતરે ૫૫ન્ન, અનંતરાવગાઢ, અનંતરાહારક, અનંતરપર્યાપ્તક આ ચાર ઉદ્દેશમાં એકેન્દ્રિયના ૧૦ ભેદ અપર્યાપ્તાના મેળવે છે. તેની આઠ કર્મોની સત્તા હોય છે. છ કર્મોનાં બંધન હોય છે. ૧૪ કર્મ પ્રકૃતિને વેદે છે. છે પરંપરા પપન, પરંપરાગાઢ, પરંપરાહારક, પરંપરપર્યાપ્તક, ચરમ અને અચરમ આ છ ઉદેશે ઔધિકની માફક કહી દેવા જોઈએ. 1 @ એકેન્દ્રિયને આ ચાર ઇન્દ્રિ, પુરુષદ, સ્ત્રીવેદ આ હેતા નથી. એટલે અયવસાયની અપેક્ષાએ તે દુઃખનું વેદન કરે છે. Page #748 -------------------------------------------------------------------------- ________________ અનિય શતકે ભગવત શ. ૩૩ ઉ. ૧૨૪ આ અગિયાર ઉદ્દેશમાંથી બીજા, ચોથા, છઠ્ઠા અને આઠમા આ ચાર ઉદ્દેશમાં ૮ કર્મોની સત્તા ચાલે છે. સાત અથવા આઠ કર્મોના બંધપડે છે. ૧૪ કર્મ પ્રકૃતિઓને વેદે છે. બાકીને બધો અધિકાર પ્રથમ ઉદ્દેશ અનુસાર સમજે. તેત્રીસમા શતકને પ્રથમ ભાગ” કૃષ્ણલેશી, નીલેશી, કાતિલેશી, આ ત્રણ અંતર શતકના ૧૧–૧૧ ઉદ્દેશા સમજવા. તેમાંથી બીજા, ચોથા, છઠ્ઠા, આઠમા આ ચાર ઉદ્દેશામાં પૃથ્વીકાયાદિના ૧૦-૧૦ ભેટ છે. આઠ કર્મોની સત્તા હોય છે સાત કર્મોના બંધ પડે છે. ૧૪ કર્મ પ્રકૃતિને વેદે છે. બાકીના છ ઉદ્દેશામાં પૃથ્વીકાયાદિના ૨૦-૨૦ ભેદ પડે છે. આઠ કર્મોની સત્તા હોય છે. સાત અથવા આઠ કર્મોના બંધ પડે છે. ૧૪ કર્મ પ્રકૃતિઓને વેદે છે. તેત્રીસમા શતકની અંદર લેશ્યા સંયુક્ત ચાર અંતર શતક સમય કહેવામાં આવેલ છે. તેવી જ રીતે, લેફ્સા સંયુક્ત ચાર અંતર શતક ભવી જીવેના અને ચાર અંતર શતક અભવી જીવેના. સમજવા. પરંતુ અભવી જીવેના પ્રત્યેક શતકને ૯-૯ ઉદ્દેશા સમજવા. કારણ કે અભવીમાં ચરમ અને અચરમ એ બે ઉદ્દેશા હેતા નથી. આ ૧૨ અંતર શતકને ૧૨૪ ઉદ્દેશા હેાય છે, જેમાં ૪૮ ઉદ્દેશ અંતર સમયના હેાય છે. એકેન્દ્રિયના દસ-દસ બેલ અપર્યાપ્ત થવાથી ૪૮૦ બેલેમાં ૪૮૪૧૦=૪૮૦] આઠ કર્મોની સત્તા હેય- છે. અને ૧૪ કર્મ પ્રકૃતિએને વેદે છે. બાકી ૭૬. ઉદ્દેશમાં એકેન્દ્રિયના ૨૦-૨૦ ભેદ થવાથી ૧૫૦ બેલ [૭૬x૨૦=૧૫૨૦] થાય છે. આ ઉપર૦ બોલમાં આઠ કની સત્તા હોય છે, સાત અથવા આઠ કર્મોના બંધ પડે છે. ૧૪ કર્મ પ્રકૃતિઓને વેદે છે. કુલ ૨૦૦૦ થયા. આ પ્રમાણે ૩૩ મા શતકના ૧૨ અંતર શતક અને તે પણ ૧૨૪ ઉદેશે સમાપ્ત થયા. . . Page #749 -------------------------------------------------------------------------- ________________ કાર શ્રી ભગવતી ઉપક્રમ નોંધ :– અનન્તાપન આ≠િ ખીજા, ચેાથા, છઠ્ઠા અને આઠમા આ ચાર ઉદ્દેશોમાં ૧૦-૧૦ ભેદ થવાથી ૪૦ લે થયા. બાકી ૭ ઉદ્દેશામાં ૨૦-૨૦ ભેદ થવાથી ૧૪૦ ભેદ [X૨૦=૧૪૦] થયા. આ પ્રમાણે ૧૮૦ [૪૦+૧૪૦] ઔધિકના થયા, કૃષ્ણલેશીના ૧૮૦, નીલલેશીના ૧૮૦, કાપાતલેશીના ૧૮૦ ભાંગા થયા. એ બધા મળીને ૭૨૦ ભાંગા થયા. આ પ્રમાણે ભવીના ૭૨૦ લાંગા થયા. અભવીમાં ચરમ અને અચરમ એ એ ઉદ્દેશા હાતા નથી. તેથી આ બે ઉદ્દેશાના ૧૬૦ સાંગા થતા નથી ખાકી ૫૬૦ અધ થાય છે. આ બધા મળીને ૨૦૦૦ [૭૨૦+૭૨૦+૫૬૦=૨૦૦૦] થયા. એટલે ચાર ઉદ્દેશાના ૪૮૦ ભાંગા અને છ ઉદ્દેશાના ૧૫૨૦ ભાંગા થયા. બધા મળીને ૨૦૦૦ [૪૮૦+૧૫૨૦=૨૦૦૦] થયા. 000000 100000 એકેંદ્રિય શતક શ્રી ભગવતી સૂત્ર શ. ૩૪. ઉ. શ્રી ભગવતી સૂત્રના ૩૪ મા શતકના ૧૨ અંતર શતકાના ૧૨૪ ઉદ્દેશમાં શ્રેણી શતકના અધિકાર ચાલે છે. તેમાં કહે છે કેઃગૌતમ, હે ભગવન્ ! એકેન્દ્રિયના કેટલા ભેદ છે ? ૧ મહાવીર : હૈ ગૌતમ ! એકેન્દ્રિયના ૨૦ ભેદ છે, પૃથ્વીકાયાદિ પાંચ સૂક્ષ્મ અને પાંચ ખાતર એ દસના પર્યાપ્ત અને અપર્યાપ્ત મળીને કુલ ૨૦ ભેદ થયા. નપ્રભા પૃથ્વીની ચારેય દિશાની ચશ્માંતમાં ૧૮-૧૦ આલ બાદર તેઉકાયના પર્યાપ્ત અને અપર્યાપ્તને છેડીને) મેળવે છે. ખ઼ાદર તકાર્યના પર્યાપ્ત અને અપર્યાપ્ત એ બે બેલ તિર્થ્યલાકમાં એટલે મનુષ્યલેાકમાં મેળવે છે, ગૌતમ ; હે ભગવન્ ! શુ` રત્નપ્રભા પૃથ્વીની પૂર્વ ચશ્માન્તના ૧૮ મેલેાના જીવ મરીને રત્નપ્રભા પૃથ્વીની પશ્ચિમ ચરમાતમાં ૧૮ બાલપણે ઉત્પન્ન થાય છે ? મહાવીર : હે ગૌતમ ! તે જીવા ઉત્પન્ન થાય છે, Page #750 -------------------------------------------------------------------------- ________________ કેન્દ્રિય અર્કાય રાતક ભગવતી s ગૌતમ : હું ભગવન્ ! કે તે જીવા કેટલા સમયની વિગ્રહગ તિથી ઊપજે છે ? A. ૩૪ હું. ૧ મહાવીર : હે ગૌતમ ! તે જીવા ૧, ૨, ૩ સમયની વિગ્રહ ગતિથી ઊપજે છે. ગૌતમ : હે ભગવન્ ! તિøલાકના ૨ મેલેાના જીવ રત્નપ્રભા પૃથ્વીની પશ્ચિમ ચરમાંતના ૧૮-મેલપણે ઊપજે છે ? મહાવીર : હે ગૌતમ ! હા. ઊપજે છે. ગૌતમ : હે ભગવન્ ! કેટલા સમયની વિગ્રહગતિથી ઊપજે છે. મહાવીર : હે ગૌતમ ! ૧, ૨, ૩ સમયની વિગ્રહગતિથી ઊપજે છે ? ગૌતમ : હે ભગવન્ ! શુ તિાઁલાકના ૨ ખેલેાના જીવ તિÍલાકમાં એ એલપણે ઊપજે છે ? મહાવીર હૈ ગૌતમ ! હા. ઊપજે છે. : ગૌતમ : હે ભગવન્ ! કેટલા સમયની વિગ્રહગતિથી ઊપજે છે? મહાવીર હે ગૌતમ ! ૧, ૨, ૩ સમયની વિગ્રહગતિથી ઊપજે છે ગૌતમ : હું ભગવન્ ! શું રત્નપ્રભા પૃથ્વીની પૂર્વ ચરમાંતના ૧૮ મેલેાના જીવ વિસ્ખલાકમાં બે એલપણું [ખાતર તેઉકાયના પર્યાપ્તા અને અપર્યાપ્તા] ઊપજે છે ? મહાવીર હૈ ગૌતમ ! ઊપજે છે, . ગાતમ: હે ભગવન્ ! કેટલા સમયથી વિગ્રહગતિથી ઊપજે છે ? મહાવીર હૈ ગૌતમ ! ૧, ૨, ૩ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. 1 એ બધા મળીને ૪૦૦ અલાવા [૧૮૪૧૮=૩૨૪, ૧૮x૨=૩૬, ૨૪૨=૪, ૧૮૪૨=૩૬=૪૦૦] થયા. જેવી રીતે પૂર્વની સીમાથી પશ્ચિમની સીમામાં તથા તિષ્ઠ લાકમાં કહેતા થકા ૪૦૦ અલાવા થયા, તેવી જ રીતે પશ્ચિમની Page #751 -------------------------------------------------------------------------- ________________ - બી ભગવતી ઉપાકી ' -' સીમાથી પૂર્વ સીમામાં તિછલેકમાં કહેતા થકા ૪૦૦ વધુ સમજવા. તેવી જ રીતે, ઉત્તર સીમાથી ૪૦૦ વધુ અને દક્ષિણ સીમાથી વધુ કo સમજવા. આ રીતે રત્નપ્રભા પૃથ્વીની ચારે સીમાના ૧૬૦૦ ભાંગા થયા. 2011 - આ રીતે બીજી નરકથી લઈને સાતમી નરક સુધી સમજવું. પરંતુ એટલી વિશેષતા છે કે પૂર્વ સીમાના ૧૮ બેલેના જીવ તિથ્થલેકમાં બે બેલ પણે ઊપજે છે અને તિલકના બે બેલેન ત્ર પશ્ચિમ સીમાના ૧૮ બેલેના જીવમાં ઊપજે છે. તેમની વિરહગતિ ૨, ૩ સમયની હેાય છે આ ૭૨ અલાવા [૩૬+૩૬=૭૨] થયા. આ રીતે ચારે દિશામાં સમજવું. ચારે દિશાના ૨૮૮ ભાંગા (૭ર૪૨૮૮ શર્કરપ્રભાના ] થયા. આ રીતે સાતમી નરક સુધીનું સમજવું એ રીતે ૧૭૨૮ ભાંગા [૨૮૮૪૬=૧૭૨૮] થયા આ ૨, ૩ સમથની વિગ્રહગતિથી થયા અને ૭૮૭૨ અલાવા [ ૧૬૦૦ માંથી ૨૮૮ બાદ કરતાં ૧૩૨ રહ્યા ] તેને છ એ ગુણવાથી ૭૮૭ર થયા. તે ૧, ૨, ૩ હાયની વિગ્રહગતિના થયા. આ બધા મળીને ૧૧૨૦૦ [ ૧૬૦૦+ ૧૭૨૮૭૮૭=૧૧૨૦૦ ] થયા. 50 g ગીતમઃ હે ભગવન્ ! અલેકની સ્થાવર નાલથી ઉર્વકની સ્થાવર નાલમાં ૧૮ બેલેના જીવ ૧૮ બેલપણે કેટલા સમયની વિગ્રહગતિથી ઊપજે છે? 1. મહાવીરઃ હે ગૌતમ! ૩, ૪ સમયની વિગ્રહગતિથી ઊપજે છે. છે. ગૌતમ : હે ભગવન! અલેકની સ્થાવર નાલના ૧૮ બેલના જીવ મરીને તિલકના બે બેલપણે ઊપજે છે તે કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે? - મહાવીરઃ હે ગતમ! ૨, ૩ સમયની વિગ્રહગતિથી ઊપજે છે. ગૌતમ: હે ભગવન્! તિર્થાલેકના બે બેલેનો જીવ મરીને હલેકની સ્થાવર નાલમાં ૧૮ બેલપણે ઊપજે છે તે કેટલા સમયની વિબ્રહગતિથી ઊપજે છે? Page #752 -------------------------------------------------------------------------- ________________ અહેન્દ્રિય સતક ભગવતી સ ૩૪ ઉ. ૧ મહાવીરઃ હે ગીતમાં ૨, ૩ સમયની વિગ્રહમતિ ઊપજે છે. - ગીતમઃ હે ભગવન! તિછોકના બે ભલેને એ તિ લેકમાં બે બેલપણે ઊપજે છે તે કેટલા સમયની વિગ્રહગતિથી ઊપજે છે? આ મહાવીરઃ હે ગૌતમ ! ૧,૨,૩ સમયની વિગ્રહગતિથી ઊપજે છે. એ બધા મળીને ૪૦૦ ભાંગા થયા. આ રીતે ઉદ્ઘલેકના સ્થાવરનાલથી અલકની સ્થાવરનાલના ૪૦૦ ભગા સમજવા, - - આ રીતે ૪િ૦૦+૮૦૦+૮૦૦) થયા. ૧૧૨૦૦ ઉપર કહેવામાં આવ્યા તે મુજબ બધાં મળીને ૧૨૦૦૦ ભાંગા થયા. લેકની ચારેય દિશાની સીમામાં ૧૨, ૧૨ બેલ છે. [પાંચ સ્થાવર, સૂકમના પર્યાપ્ત અને અપર્યાપ્તા તથા બાર વાયુકાયના પર્યાપ્તા અને અપર્યાપ્યા એ બાર બોલ થયા. ગીતમઃ હે ભગવન! પૂર્વ સીમાન ૧૨ બેલેના જીવ મરીને પૂર્વ સીમામાં ૧૨ બેલપણે ઊપજે છે તે કેટલા સમયની વિગ્રગતિથી મહાવીરઃ હે ગીતમ! ૧,૨,૩, ૪ સમયની વિગ્રહગતિથી ઊપજે છે, ગૌતમ હે ભગવન ! પૂર્વ સીમાના ૧૨ બેલેના જીવ મરીને પશ્ચિમ સીમામાં ૧૨ બેલપણે ઊપજે છે તે કેટલા સમયની વિગ્રહગતિથી ઊપજે છે? મહાવીરઃ હે ગૌતમ! ૧,૨,૩,૪ સમયના વિગ્રહગતિથી ઊપજે છે. ગૌતમ? હે ભગવન્! પૂર્વ સીમાના ૧૨ બેલેના જીવ મરીને ઉત્તર અને દક્ષિણ દિશાની સામીના ૧૧-૧૨ બેલપણે ઊપજે છે. કેટલા સમયની વિગ્રહ ગતિથી ઊપજે છે? મહાવીર ઃ હે ગૌતમ! ર૩, સમયની વિગ્રહગતિથી ઊપજે છે. Page #753 -------------------------------------------------------------------------- ________________ થી ભગવતી ઉપાણી જેવી રીતે પૂર્વની સીમાથી કહ્યું તેવી જ રીતે પશ્ચિમી સીમા સમજવું, દક્ષિણની સીમાની ૧૨ બેલેના જીવ પૂર્વ અને પશ્ચિમની સીમામાં ૧૨-૧૨ બોલપણે ઊપજે છે તે ૨,૩,૪ સમયની વિગ્રહગતિથી - * * હક્ષિણની સીમાના ૧૨ બેલેના જીવ દક્ષિણ સીમામાં ૧૨-૧૨ ઉપજે છે તેઓ ૧,૨,૩૪ સમયની વિગ્રહગતિથી ઊપજે છે. દક્ષિણની સીમાના ૧૨ બોલેના જીવ ઉત્તર સીમામાં ૧૨-૧૨ બોલપણે ઊપજે છે. તેઓ પણ ૧,૨,૩,૪ સમયની વિગ્રહગતિથી ઊપજે છે. જેવી રીતે દક્ષિણની સીમાના કહ્યા તેવી જ રીતે ઉત્તર સીમાના પણ સમજવા. * ૧૨૪૧૨=૧૪૪ ભાંગા થયા. ચાર દિશાના પ૭૬ [૧૪૪૪૪= ૫૭૬] પૂર્વ દિશાના થયા. આ રીતે ચાર દિશાના ગણતાં ૨૩૦૪ [૫૭૬૪=૨૩૦૪] થયા, જેમાં ૧૧૫૨ એક, બે, ત્રણ, ચાર સમયની વિગ્રહગતિના છે અને ૧૧૫ર ૨,૩,૪ વિગ્રહગતિના છે. એ બધા મળીને ૧૪૩૦૪ [૧૨૦૦૦+૨૩૦૪=૧૪૩૦૪] થયા. છેગીતમઃ હે ભગવન ! વીસ પ્રકારના એકેન્દ્રિય માં કેટલાં કમેની સત્તા, બંધ, વેદના અને સમુદ્યાત મેળવે છે. મહાવીરઃ આઠ કર્મોની સત્તા મેળવે છે. સાત આઠ કર્મ બાંધે છે. ૧૪ પ્રકૃતિને વેદે છે. ૦૪ જગ્યાએથી ૪૮ તિર્યંચના, ૨૫ દેવતાના અને ૩ મનુષ્યના] આવીને એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે. :: ગૌતમ હે ભગવન ! વીસ પ્રકારના એકેન્દ્રિય જીવેમાં સમુ વાત કેટલી મેળવે છે? છે મહાવીર: હે ગૌતમ! ચાર સમુદ્યાત વેિદનીય, કષાય, મારૂ કુંતિક અને વૈકિય] સમુઘાત મેળવે છે. . ગૌતમ? હે મહાવીર ભગવન! એકેન્દ્રિય જી કેવી રીતે કર્મો મહાવીર ગૌતમ[૧] કેટલાક સમસ્થિતિવાળા સવિશેષાધિક કર્મ બંધે છે. Page #754 -------------------------------------------------------------------------- ________________ શ્રેણી શતક ભગવતી શ-૩૪. ઉ–૧૨ ૨) કેટલાક સમસ્થિતિવાળા વિષમ વિશેષાધિક કર્મ બાંધે છે. [3] કેટલાક વિષમ સ્થિતિવાળા સવિશેષાધિક કર્મ બાંધે છે. [૪] કેટલાક વિષમ સ્થિતિવાળા વિષમ વિશેષાધિક કર્મ બાંધે છે. ગૌતમ હે ભગવન્! તેનું શું કારણ છે? મહાવીરઃ હે ગૌતમ ! એકેદ્રિય જીવ ચાર પ્રકારના છે , [૧] સમાન આયુષ્યવાળા સાથે ઉત્પન્ન થતા [૨] સમાન આયુષ્યવાળા વિષમ જુદા જુદા સમયમાં સ્થિતિમાં ઉત્પન્ન થતા. [3] વિષમ આયુષ્યવાળા સાથે ઉત્પન્ન થતા તે) વિષમ આયુષ્યવાળા વિષમ જુદા જુદા સમયમાં સમયમાં ઉત્પન્ન થતા. આમાંથી [૧] જે જીવ < સમાન આયુષ્યવાળા સાથે ઉત્પન્ન થાય છે તેઓ સમસ્થિતિવાળા છે. અને સમાવિશેષાધિક કર્મ બાંધે છે < જે જીવ સમાન આયુષ્યવાળા અને સાથે જ ઉત્પન્ન થાય છે તેઓ સમાન ગવાળા હોવાથી પરસ્પર સરખાં જ કર્મ કરે છે. એટલે પૂર્વબહ કર્મની અપેક્ષાએ સરખાં, એક અથવા વધુ કામ કરે છે. અધિક કર્મબંધ પણ પૂર્વબદ્ધ કર્મની અપેક્ષાએ અસંખ્યાત ભાગ આદિથી વિશેષ વધુ હોય છે. તે પણ પરસ્પર સરખાં જ હોય છે. - (૨) જે જીવ સમાન આયુવાલા છે પરંતુ વિષમ કાળમાં ઉત્પન્ન થયા છે, તેમાં યોગોની વિષમતા-ભિન્નતા થવાને કારણે આ પૂર્વબદ્ધ કર્મની અપેક્ષાએ વિષમ વિશેષાધિક કર્મ બંધ કરે છે. એટલે પૂર્વબદ્ધ કર્મની અપેક્ષાએ ! સંખ્ય ભ ૫ અધિક, કોઈ અસં ય ા ભ અધિક, એમ એ પ્રકારે જુદા જુદા રૂપથી વિશેષાધિક કર્મબંધ કરે છે. | (૩) જે વિષમ એટલે કે જુદા જુદા આયુવાલા છે, પરંતુ સાથે ઉત્પન થાય છે તો સમાન યોગવાલા હોય છે તે માટે પ્રથમ ભાંગ સમન પૂર્વ બાંધેલા કર્મની અપેક્ષા છે પરસ્પર તુલ્ય વિશેષાધિક કર્મબંધ કરે છે. () જે વિષમ આયુવાલા છે અને વિષમ સમયમાં ઉત્પન્ન થયેલ છે તેમાં યોગોની વિષમતા થાય છે. તેથી તે બીજા ભાગ સમાન વિષમ વિષમ વિશેષાધિક કમબધ કરે છે. Page #755 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપક્રમ [૨] જે જીવ સમાને આયુષ્યવાળા છે અને ભિન્ન ભિન્ન ઉત્પન્ન થાય છે તેઓ સમસ્થિતિવાળા છે અને વિષમ વિશેષાધિક કર્મબાંધે છે. [] જે જીવ વિષમ આયુષ્યવાળા છે અને સાથે ઉત્પન્ન થાય થાય છે તે વિષય સ્થિતિવાળા છે અને સમાવિશેષાધિક કર્મ બાંધે છે. [૪] જે જીવ વિષમ આયુષ્યવાળા છે અને વિષય ઉત્પન્ન થાય છે. તેઓ વિષમ સ્થિતિવાળા છે અને વિશેષાધિક કર્મ બાંધે છે. [આ રીતે ઓધિક ઉદ્દેશક સંપૂર્ણ થયા. . બીજો ઉદ્દેશે અનંતરપપન્ન, એ ઉદ્દેશે અનંતરાવગાઢ, છો ઉદ્દેશે અનંતરાહારક, આઠમે ઉદ્દેશ અનંતરપર્યાપ્તક, એ ચાર ઉદ્દેશામાં એકેન્દ્રિયના ૧૦ ભેદ થાય છે. તેમાં ૮ કર્મોની સત્તા હોય છે, સાત કર્મોને બંધ હોય છે, ૧૪ કર્મ પ્રકૃતિએ વેદે છે, ૭૪ સ્થાનેથી આવી ઉત્પન્ન થાય છે. બે સમુદ્દઘાત છે. તેમાં ભાંગા બે છે. કારણ કે જેવો બે પ્રકારના છે [૧] સમાન આયુવાલા અને સાથે ઉત્પન્ન થયેલા [૨] સમાન આયુવાલા વિષમ સ્થિતિમાં ઉત્પન્ન થયેલા. ૩-૫-૭-૯-૧૦ અને ૧૧ ઉદ્દેશા પ્રથમની સમાન સમજવા. પહેલા ૧૪૩૦૪ ઉપરાંત થયા હતા તેના ૭ ઉદ્દેશાથી ગુણવાથી ૧૪૩૦૪૪૭=૧૦૦૧૨૮ જેટલા થયા. બીજા કૃષ્ણલેશી ઔધિક (સમુચ્ચય) શતક, ત્રીજા નીલેશી ઔધિક શતક, ચોથા કતલેશી ઔધિક શતક, પાંચમા ભવી ઔધિક શતક, છઠ્ઠા ભવી કૃષ્ણલેશી શતક, સાતમા ભવી નીલેશી શતક, આઠમા ભવી કાતિલેશી અને ઔધિક શતક, આ આઠ શતકોમાં ૧૧–૧૧ ઉદેશ છે. એક એક શતકમાં ૧,૦૦,૧૨૮–૧,૦૦,૧૨૮ અલાવા છે. કુલ ૮,૦૧,૦૨૪ અલાવા (૧,૦૦,૧૨૮૪૮=૮,૦૧,૦૨૪ અલાવા)થયા. નવમા ઔધિક અભવી શતક, દસમા કૃષ્ણલેશી અભવી શતક, અગિયારમાં નીલેશી અભવી શતક, બારમા કાપતલેશી અભવી શતક, આ ચાર શતકમાં ૯-૯ ઉદ્દેશ છે. (ચરમ અને અચરમના ઉદ્દેશા હેતા નથી) Page #756 -------------------------------------------------------------------------- ________________ અકેન્દ્રિય મહાયુગ્મ ભગવતી શ. ૩૫. ૩. ૧૭૨. ૬૯ આ નવ ઉદ્દેશેામાંથી પાંચ ઉદ્દેશેાના ૧૪૩૦૪ ને ગુણવાથી ૭૧,૫૨૦ ( ૫x૧૪૩૦૪=૭૧,૫૨૦) એક શતકના થયા. આને ચાર શતકોથી ગુણતાં ૨,૮૬,૦૮૦ ( ૭૧૫૨૦x૪=૨,૮૬,૦૮૦) થયા. એમ આ બધા મળીને ૧૦,૮૭,૧૦૪ અલાવા (૮,૦૧,૦૨૪૨,૮૬,૦૮૦= ૧૦,૮૭,૧૦૪ અલાવા) શ્રેણી શતકના થયા. એકેન્દ્રિય મહાજન્તુમા ભગવતી સૂત્ર. શ. ૩૫થી૧ર અંતર શતક . ૧૩૨. મહાયુગ્મના પ્રકાર : ગૌતમ : હે ભગવન્ ! કેટલા મહાયુગ્મા-મહારાશિએ કહ્યાં છે ? ચાર ઉદ્દેશામાં મરતા નથી. માટે તેઓના અલાવા હાતા નથી. " , @ યુગ્મ રાશિ વિશેષ, તે ક્ષુલ્લક ક્ષુદ્ર પણ હેાય અને માટા પણ હાય, તેમાં પૂર્વે ક્ષુલ્લક રાશિની પ્રરૂપણા કરી. હવે અહીં મહાયુગ્મ મોટી રાશિઓની પ્રરૂપણા કરવાની છે. જે રાશિ પ્રતિસમય ચાર ચારથી અપહારથી અપહારતાં છેવટે ચાર બાકી રહે અને અપહાર સમયેાને પણ ચાર ચાના અપહારથી - અપહારતાં ચાર સમયેા બાકી રહે તે કૃતયુગ્નકૃતયુગ્મ ' કહેવાય છે. કારણ કે અપહરણ કરતા દ્રવ્ય અને સમયની અપેક્ષાએ બન્ને રીતે તે મૃતયુગ્મરૂપ છે. એ પ્રમાણે અન્ય રાશિ સંબંધે પણ જાણવું. જેમકે સેાળ સંખ્યા જધન્ય કૃતયુગ્મ મૃતયુગ્મ રાશિરૂપ છે. તેને ચારની સંખ્યાથી અહારતાં છેવટે ચાર વધે છે અને અપહાર સમયેા પણુ ચાર છે. જેમકે જધન્યથી ઓગણીસની સંખ્યાને પ્રતિસમય ચારથી અપહારતાં છેવટે ત્રણુ બાકી રહે અને અપહાર સમયેા ચાર હાય તે। તે અપહારતાં દ્રવ્યની અપેક્ષાએ યેાજ અને અપહારની સમયની અપેક્ષાએ મૃતયુગ્મ એટલે તે રાશિ મૃતયુગ્મણ્યેાજ કહેવાય છે. અહી બધે અપહારક સમયની અપેક્ષાએ આદ્ય પદ છે. અપહારતા દ્રવ્યની અપેક્ષાએ રાજવાનુ છે ખીજું પદ છે. તે રાશિની જધન્ય સંખ્યા અનુક્રમે નીચે પ્રમાણે છે. (૧) ૧૬, (૨) ૧૯, (૩) ૧૮, (૪) ૧૭, (૫) ૧૨, (૬) ૧૫, (૭) ૧૪, (૮) ૧૩, (૯) (૧૦) ૧૧, (૧૧) ૧૦, (૧૨) ૯, (૧૩) ૪, (૧૪) ૭, : (૧૫) ૬, (૧૬) ૫. Page #757 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપક્રમ મહાવીર હે ગૌતમ!-સેળ મહાયુગો કહ્યાં છે. તે આ પ્રમાણે-(૧) કૃતયુમ-તયુગ્મ, (૨) કૃતયુમેગેજ, (૩) કૃતયુગ્મ દ્વાપર યુગ્મ, (૪) કૃતયુમકાજ, (૫) એજકુતયુગ્મ, (૬) ગેજસેજ, (૭) વ્યાજ દ્વાપરયુગ્મ, (૮) સેજકજ, (૯) દ્વાપરયુગ્મ કૃયુગ્મ (૧૦) દ્વાપરયુગ્મ ગેજ, (૧૧) દ્વાપરયુગ્મદ્વાપરયુગ્મ (૧૨) દ્વાપરયુગ્મ કાજ, (૧૩) કલ્યાજકૃતયુગ્મ, (૧૪) કલ્યાજ વ્યાજ, (૧૫) કલ્યાજ દ્વાપરયુમ, (૧૬) કાજકલ્યાજ. સેળ મહાયુગ્મ કહેવાનું કારણ - ગૌતમ? હે ભગવન ! શા હેતુથી આપ એમ કહે છે કે કૃતયુગ્મકૃતયુગ્મથી માંડી કલ્યાજ કલ્યાજ સુધી સેળ મહાયુગ્મો કહ્યાં છે? મહાવીરઃ હે ગૌતમ! જે રાશિને ચાર સંખ્યાના અપહારથી અપહારતાં ચાર બાકી રહે, અને તે રાશિના અપહાર સમયે પણ કુતયુગ્મ હોય તે તે (રાશિ) કૃતયુગ્મકૃતયુગ્મ કહેવાય (૧) જે રાશિને ચાર સંખ્યાના અપહારથી અપહારતાં ત્રણ બાકી રહે અને તે રાશિના અપહાર સમય પણ કૃતયુગ્મ હેય તે તે રાશિ કૃતયુગ્મ જ કહેવાય. (૨) જે રાશિને ચાર સંખ્યાને અપહારથી અપડારતાં બે બાકી રહે અને તે રશિના અપાર સમયે કૃતયુગ્મ હોય તે તે કૃતયુમ દ્વાપરયુગ્મ કહેવાય. (૩) જે રાશિને ચાર સંખ્યાના અપહારથી અપહારતાં એક બાકી રહે અને તે રાશિના અપહાર સમયે કૃતયુગ્મ હોય તે તે કૃતયુગ્મ કલ્યાજ કહેવાય, (૪) જે રાશિને ચાર સંખ્યાના અપહારથી અપહરતાં ચાર બાકી રહે અને તે રાશિના અપહાર સમયે જ હોય છે તે જ કૃતયુગ્મ કહેવાય. (૫) જે રાશિને ચાર સંખ્યાના અપહારથી અપહરતાં ત્રણ બાકી રહે અને તે રાશિના અપહાર સમયે જ હોય તે તે ચેજ જ કહેવાય. (૬) જે રાશિને ચાર સંખ્યાના અપહારથી અપડારતાં બે બાકી રહે અને તે રાશિના અપહાર સમયે જ હોય છે તે જ દ્વાપર યુગ્મ Page #758 -------------------------------------------------------------------------- ________________ કેન્દ્રિય મહાયુગ્મ ભગવતી શ. ૩૫ ૩. ૧૭૨ ઉક્ કહેવાય. (૭) જે રાશિને ચાર સંખ્યાના અપહારથી અપહારતાં એક ખાકી રહે. અને તે રાશિના અપહાર સમયે ત્ર્યાજ હાય તા ત્યેાજ કયેાજ કહેવાય. (૮) જે રાશિને ચાર સંખ્યાના અપહારથી અપહારતાં ચાર ખાકી રહે અને તે રાશિના અપડાર સમયે દ્વાપરયુગ્મ હોય તે તે દ્વાપરકૃતયુગ્મ કહેવાય. (૯) જે રાશિને ચાર સંખ્યાના અપહારથી અપડારતાં ત્રણ બાકી રહે અને તે રાશિના અપહાર સમયેા દ્વાપરયુગ્મ હોય તે તે દ્વાપરયુગ્મ ચૈાજ કહેવાય, (૧૦) જે રાશિને ચાર સંખ્યાના અપહારથી અપહારતાં એ બાકી રહે અને તે રાશિના અષહાર સમયે। દ્વાપરયુગ્મ હાય તે તે દ્વાપરયુગ્મ' દ્વાપરયુગ્મ કહેવાય. (૧૧) જે રાશિને ચાર સંખ્યાના અપહારતાં એક બાકી રહે અને તે રાશિના અપહાર સમયે દ્વાપરયુગ્મ હેાય તે તે દ્વાપરયુગ્મ કલ્યેાજ કહેવાય. (૧૨) જેરાશિને ચાર સખ્યાના અપહારથી અખંડારતાં ચાર બાકી રહે અને તે રાશિના અપહાર સમયે ક્લ્યાજ હોય તે તે કલ્યાજ કૃતયુગ્મ કહેવાય. (૧૩) જે રાશિને ચાર સંખ્યાના અપહારથી અપડારતાં ત્રણ બાકી રહે અને તે રાશિના અપહાર સમયે ક્લ્યાજ હોય તેા તે કડ્યેાજ જ્યેાજ કહેવાય. (૧૪) જે રાશિને ચાર સંખ્યાના અપહારથી અપહારતાં એ બાકી રહે અને તે રાશિના અપહાર સમયેા કલ્યાજ હોય તેા તે કલ્યાજ દ્વાપરયુગ્મ કહેવાય. (૧૫) અને જે રાશિને ચાર સ ંખ્યાના અપહારથી અપહારતાં એક બાકી રહે અને તે રાશિના અપહાર સમયે ક્લ્યાજ હાય તા તે કલ્યાજકલ્યાજ કહેવાય. (૧૬) માટે તે હેતુથી યાવ-કલ્યાજ કલ્યાજ સુધી સેાળ મહાયુગ્મા કહ્યાં. કૃતયુગ્મ ૨ રાશિરૂપ એકેન્દ્રિયના ઉપપાત ગૌતમ હે ભગવન્ ! મૃતયુગ્મકૃતયુગ્મ રાશિરૂપ એકે ટ્રિચા ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? શું નૈરયકાથી ઉત્પન્ન થાય છે (ઇત્યાદ્રિ) ? : મહાવીર : હું ગૌતમ ! જેમ ઉત્પāાશકમાં ઉપપાત કહ્યો છે, તે પ્રમાણે અહી. ઉપપાત કહેવા. Page #759 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી ઉપમ એક સમયમાં ઉપપાત સંખ્યા - - - - ગૌતમઃ હે ભગવન્! તે એક સમયે કેટલા ઉત્પન્ન થાય છે? મહાવીરઃ હે ગૌતમ! સેળ, સંખ્યાતા, અસંખ્યાતા કે અનંત જીવો એક સમયે ઉત્પન્ન થાય છે. ઓની સંખ્યા : ગૌતમ? હે ભગવન્! તે સમયે સમયે અનંતા અપહાય તે કેટલા કાળે ખાલી થાય? - મહાવીરઃ હે ગૌતમ! તે જ સમયે સમયે અનંતા અપહારાય અને અનંત ઉત્સર્પિણી અને અનંત અવસર્પિણી સુધી અપહરીએ તે પણ ખાલી થાય નહીં. તેની ઊંચાઈ ઉત્પલેદશકમાં કહ્યા પ્રમાણે જાણવી. - ગૌતમ? હે ભગવન્! શું તેઓ (એકેદ્રિયે) જ્ઞાનાવરણીય કર્મના બંધક છે. અબંધક છે? મહાવીરઃ હે ગૌતમ! તેઓ બંધક છે, પણ અબંધક નથી. એ રીતે આયુષ્ય સિવાય બધાં કર્મો વિષે જાણવું. તેઓ આયુષમાં બંધક પણ છે અને અબંધક પણ છે. વેદક : ગૌતમ: હે ભગવન ! તે જ્ઞાનાવરણીયના વેદક છે. મહાવીરઃ હે ગૌતમ! તેઓ વેદક છે. પણ અવેદક નથી. એ પ્રમાણે બધાં કર્મ સંબંધે સમજવું. શતાવેદક અને અશતાદક - - ગૌતમ: હે ભગવન ! શું તે જીવે સાતાનુખના વેદક છે, અસાતા-દુઃખના વેદક છે? Page #760 -------------------------------------------------------------------------- ________________ એકેન્દ્રિય મહાયુગ્મ જ વતી શ. ૩૫ ૧૨ મહાવીરઃ હે ગૌતમ! તેઓ સાતાના વેદક છે અને અસાતાના વેક પણ છે. જેમ ઉ૫લ ઉદ્દેશકમાં કર્મ સંબંધે જે પસ્પિાટી કહી તે અહીં જાણવી. તેઓ બધાંય કર્મોના ઉદયી છે પણ અનુદયી નથી. છ કર્મોના ઉરિક છે, પણ અનુદિરક નથી. વેદનીય અને આયુષ કર્મના ઉરિક પણ છે અને અનુદિરક પણ છે. લેશ્યા - ગતમઃ હે ભગવન ! શું તે જીવે કૃષ્ણલેસ્યાવાળા છે? મહાવીરઃ હે ગૌતમ! તેઓ કૃષ્ણલેશ્યાવાળા, નીલેશ્યાવાળા કાપતલેશ્યાવાળા તથા તેજલેશ્યાવાળા છે. તેઓ સમ્યગ્દષ્ટિએ નથી, સમ્યશ્ચિાદષ્ટિએ નથી, પણ મિથ્યાષ્ટિઓ છે. જ્ઞાની નથી, પણ અવશ્ય બે અજ્ઞાનવાળા છે. તે આ પ્રમાણે મતિઅજ્ઞાનવાળા શ્રુતઅજ્ઞાનવાળા, તેઓ મનેયેગવાળા નથી, વચનગવાળા નથી, માત્ર કાયયોગવાળા છે. સાકારઉપયોગવાળા છે અને અનાકારઉપગવાળા પણ છે. શરીરેના વર્ણાદિ – ગૌતમ: હે ભગવન્! તે એકેન્દ્રિય જીનાં શરીર કેટલા વર્ણવાળાં હોય છે ? ઉત્પલ ઉદેશકમાં કહ્યા પ્રમાણે સર્વ અર્થના પ્રશ્નો કરવા. મહાવીરઃ હે ગૌતમ! ઈત્યાદિ ઉત્પલદેશકમાં કહ્યા પ્રમાણે (તેઓનાં શરીરે પાંચ વર્ણ પાંચ રસ, બે ગંથ, અને આઠ સ્પર્શવાળા) જાણવાં. તેઓ ઉચ્છવાસવાળાં નિછવાસવાળાં અને ઉચ્છવાસનિચ્છવાસ વિનાનાં પણ છે. આહારક અને અનાહારક છે. સર્વ વિરતિવાળાં અને દેશવિરતિવાળાં નથી. પણ અવિરતિવાળાં છે. કિયાવાળાં છે. પણ ક્રિયાવિનાનાં નથી. સાત પ્રકારના કર્મનાં બંધક છે, અને આઠ પ્રકારનાં કર્મનાં બંધક છે. અને આઠ પ્રકારનાં કર્મનાં બંધક છે. આહાર સંજ્ઞાના ઉપયોગવાળાં છે, યાવત્ પરિગ્રહસંજ્ઞાનાં ઉપગવાળાં છે. ક્રોધકષાયવાળાં માનકષાયવાળાં, અને યાવત્ ભકષાયવાળાં છે. સ્ત્રીવાળાં Page #761 -------------------------------------------------------------------------- ________________ ७०४ શ્રી ભગવતી ઉપમ નથી, પુરુષવેઢવાળાં નથી. પણ નપુ'સકવેઢવાળાં છે. સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુ'સકવે આ ત્રણે બંધક છે સ'શી ( મનસંજ્ઞાવાળાં ) નથી પણ અસ'ની છે. ઇન્દ્રિયવાળાં છે, અને ઇન્દ્રિય વિનાનાં છે. અનુઅધકાળ સ વેધાદિ : ગૌતમ : હે ભગવન્ ! તે મૃતયુગ્મ કૃતયુગ્મ રાશિરૂપ એકે ટ્રિચા કાળથી ક્યાં સુધી હાય ? મહાવીર : હે ગૌતમ ! તેએ જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણી સુધી વનસ્પતિકાયિકના કાળ પન્ત હાય. @ સંવેધ કહેવાને નથી, ઉત્પલ ઉદ્દેશકમાં કહ્યાં પ્રમાણે આહાર કહેવા. પણ વિશેષતા એ કે, તે દિશાના પ્રતિબંધ ન હોય તે છો દિશામાંથી આવેલા આડાર ગ્રહણ કરે છે, અને જો પ્રતિબંધ હોય તેા કદ્દાચ ત્રણ દિશામાંથી, ચાર દિશામાંથી કે પાંચ દિશામાંથી આવેલા આડારને ગ્રહણ કરે છે. બાકી બધું તેમ જ જાણવુ. તેઓની સ્થિતિ જઘન્ય એક સમયની અને ઉત્કૃષ્ટ ખાવીસ હજાર થની છે. તેઓને આદિના ચાર સમુદ્ધાતે હેાય છે. તે અંધાય મારણાંતિકસમુઘાતથી મરે છે. અને તે સિવાય પશુ મરે છે, ઉપલાદેશકમાં કહ્યા પ્રમાણે ઉદ્ભના કહેવી. ઉત્પલાદેશકમાં ઉત્પન્નના જીવનેા ઉત્પાદ વિક્ષિત છે અને તે પૃથ્વીકાયિકાદિ અન્ય કાળમાં જઇ પુનઃ ઉત્પન્નમાં આવી ઊપજે ત્યારે તેને સ ંવેધ થાય છે, પણ અહી કૃતયુગ્મકૃતયુગ્મ રાશિરૂપ એકેદ્રિયાનેા ઉત્પાદ અધિકૃત છે. અને એકેદ્રિયા તા અનંત ઉત્પન્ન થાય છે. અને તે ત્યાંથી નીકળી સજાતીય કે વિજાતીય કાયમાં ઉત્પન્ન થઇ પુનઃ એકેદ્રિયપણે ઊપજે ત્યારે સ ંવેધ થાય છે. પણ તેઓનું ત્યાંથી નીકળવું અસભવિત હાવાથી વેધ થતા નથી. જે મૃતયુગ્મ મૃતયુગ્માદિ રાશિરૂપ એકે ક્રિયાના ઉત્પાત કહ્યો છે તે ત્રસકાયિકથી આવીને ઉત્પન્ન થાય તેની અપેક્ષાએ છે. પણ તે વાસ્તવિક ઉત્પાદ નથી કારણ કે એકે ક્રિયામાં પ્રતિ સમય અનંત જીવાનેા ઉત્પાદ થાય છે. તેથી અહી એકે ક્રિયાની અપેક્ષાએ સ વેધને અસંભવ હાવાથી કહ્યો નથી. Page #762 -------------------------------------------------------------------------- ________________ અકેન્દ્રિય મહાયુ ભગવતી શ ૩૫ ઉ. ૧૨ __५०५ સર્વ જીવોને કૃતયુમ કૃતયુગ્ધરાશિરૂપ એકેન્દ્રિયપણે ઉત્પાદ્ધઆ ગીતસર હે ભગવત્ ! બધાં પ્રાણે યાવત-બધાં સ કૃતયુગ્મ કૃતયુગ્મ શિરૂ૫ એપ્રિયપણે પૂર્વ ઉત્પન્ન થયાં છે? સહાવીર: હે ગૌતમ! હા. અનેકવાર અથવા અનંતવાર પૂર્વે ઉત્પન્ન થયાં છે. કૃતયુગ્મ ગેજરાશિરૂપ એકેદ્રિયાને ઉત્પાદ: ગૌતમ: હે ભગવન્! કૃતયુગ્મવ્યોજ રાશિરૂપ એકેંદ્રિ કયાંથી આવી ઉત્પન્ન થાય છે? મહાવીરઃ હે ગૌતમ! પૂર્વની પેઠે ઉપપા કહે. ઉત્પાદ સંખ્યા : ગૌતમ હે ભગવન ! તે જ એકસમયે કેટલા ઉત્પન્ન થાય છે? મહાવીરઃ હે ગીતમ! ઓગણસ સંખ્યાતા, અસંખ્યાતા કે અનંત ઉત્પન્ન થાય છે. બાકી બધું કૃતયુમ કૃતયુગ્મ રાશિ પ્રમાણે એકેદ્રિ સંબંધે જેમ કહ્યું તેમ યાવ= “પૂર્વ અનંતવાર ઉત્પન્ન થાય છે” ત્યાં સુધી જાણ3. કૃતયુગ્મદ્વાપર પ્રમાણુ એકેંદ્રિયને ઉત્પાદ ઉપપાત સંખ્યા: ગૌતમ હે ભગવદ્ કૃતયુગ્મ દ્વાપરયુગ્ય પ્રમાણુ એકેદ્રિય કયાંથી આવી ઉત્પન્ન થાય છે? મહવીરઃ હે ગૌતમ ! તેઓને ઉપપાત તેમ જ જાણુ. ગૌતમ: હે ભગવન્!તે જીવ એકસમયે કેટલા ઉત્પન્ન થાય છે? મહાવીર: હે ગૌતમ! તેઓ એક સમયે અઢાર, સંખ્યાના, અસંખ્યાતા કે અનંતા ઉત્પન્ન થાય છે. બાકી બધું યાવ-પૂર્વે અનંત વાર ઉત્પન્ન થયા છે ત્યાં સુધી તેમ જ જાણવું. ૮૯ Page #763 -------------------------------------------------------------------------- ________________ G*} શ્રી ભગવતી ઉપમ કૃતયુગ્મ ચેાજરૂપ એકે પ્રિયાને ઉત્પાદ :ગૌતમ : હે ભગવન્ કૃતયુગ્મ કલ્યાજ કે રાશિપ્રમાણે એકે ટ્રિયા ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે ? મહાવીર ઃ હે ગૌતમ ! તેઓ ઉપપાત તેમ જ જાણવા. તેઓનું પરિમાણુ–સત્તર, સંખ્યાતા, અસંખ્યાતા, કે અનંત ઉત્પન્ન થાય છે. બાકી બધું યાવત્–પૂર્વે અનત વાર ઉત્પન્ન થાય છે, ત્યાંસુધી તેમ જ જાણવું. ચૈાજ કૃતયુગ્મ પ્રમાણ એકે ટ્રિયાના ઉત્પાદ – : ગૌતમ : હું ભગવન્ ! ચૈાજકૃતયુગ્મ રાશિપ્રમાણ એકેન્દ્રિયા ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે ? મહાવીર ઃ હે ગૌતમ ! ઉપપાત તેમ જ જાણવા. તેનું પરમાણુ–એક સમયે બાર, સંખ્યાતા, અસંખ્યાતા કે અનંત ઉત્પન્ન થાય છે. બાકી બધું તેમ જ જાણવું યાવત્ પૂર્વે અનંત વાર ઉત્પન્ન થાય છે. યેાજગ્યાજ પ્રમાણ એકેદ્રિયાના ઉપપાત ઃ ગૌતમ : હે ભગવન્ ! માજ એજ રાશિરૂપ એકેન્દ્રિય કયાંથી આવી ઉત્પન્ન થાય છે ? મહાવીર : હૈ ગૌતમ ! ઉપપાત પૂર્વાંની પેઠે જાણવા. પિરમાણુ પ્રતિસમય પદર, સખ્યાતા, અસંખ્યાતા કે અનંત ઉત્પન્ન થાય છે, બાકી બધુ તેમ જ જાણવું, યાવત્ પૂર્વે અનંત વાર ઉત્પન્ન થાય છે—’ એ પ્રમાણે એ સાળે મહાયુગ્મમાં એક જ પ્રકારના ગમ જાણવા. માત્ર એના પરિમાણુમાં વિશેષતા છે—Àાજદ્વાપરયુગ્મમાં પરિમાણુ ચૌદ સંખ્યાતા, અસંખ્યાતા કે અનંત ઉત્પન્ન થાય છે. જ્યેાજકક્લ્યાજમાં તેર, સંખ્યાતા, અસંખ્યાતા કે અનંત ઉત્પન્ન થાય છે. દ્વાપરયુગ્મ કૃતયુગ્મમાં આઠ, સંખ્યાતા, અસખ્યાતા કે અનંત ઉત્પન્ન થાય છે. દ્વાપરયુગ્મયૈાજમાં અગિયાર, સંખ્યાતા, અસંખ્યાતા કે અનંત ઉત્પન્ન Page #764 -------------------------------------------------------------------------- ________________ અકેન્દ્રિય મહાયુગે ભગવતી શ-૩૫. ઉ. ૧૩ર : ৬১৬ થાય છે. દ્વાપરયુગ્મ દ્વાપરયુગ્મમાં દસ, સંખ્યાતા અસંખ્યાતાકે અનંત ઉત્પન્ન થાય છે. દ્વાપરયુમ કલ્યાજમાં નવ, સંખ્યાતા, અસંખ્યાતા કે અનંત ઉત્પન્ન થાય છે. કાજ કૃતયુગ્મમાં ચાર, સંખ્યાતા, અસંખ્યાતા કે અનંત ઉત્પન્ન થાય છે. કલ્યાજલેજમાં સાત સંખ્યાતા, અસંખ્યાતા કે અનંત ઉત્પન્ન થાય છે, કલ્યાજ દ્વાપરયુગ્મમાં છ, સંખ્યાતા, અસં ખ્યાતા કે અનંત ઉત્પન્ન થાય છે. કાજ જ રાશિરૂપ એકેંદ્રિયને ઉત્પાદ - ગૌતમ ઃ હે ભગવન્! કલ્યજકલ્યાજ રાશિપ્રમાણે એકેંદ્રિયે ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે? મહાવીરઃ હે ગૌતમ! ઉપપાત પૂર્વની પેઠે જાણુ. પરિમાણુ પાંચ, સંખ્યાતા, અસંખ્યાતા કે અનંત ઉત્પન્ન થાય છે. બાકી બધું થાવત્ –પૂર્વે અનંત વાર ઉત્પન્ન થયા છે ત્યાં સુધી તેમ જ જાણવું, હે ભગવન ! તે એમ જ છે. હે ભગવન્ તે એમ જ છે. ઉદ્દેશક બીજે - પ્રથમ સ ત્પન્ન કૃતયુગ્મ કૃતયુગ્મ એકેટ્રિયેને ઉત્પાદ તમ: હે ભગવન ! જેને ઉત્પન્ન થયાને પહેલો સમય થયે છે એવા કૃતયુગ્મ કૃતયુગ્મ રાશિરૂપ એકેંદ્રિયે ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે? મહાવીરઃ હે ગૌતમ! તેમ જ જાણવું. જેમાં પ્રથમ ઉદેશકમાં કો તેમ જ સેળ રાશિને આશ્રયી) સેળ વાર પાઠના કથનપૂર્વક બીજો ઉદ્દેશક કહે. બાકી બધું તેમ જ કહેવું. પરંતુ દસ બાબત વિશેષતા છે-(૧) તેઓની અવગાહના શરીરનું પ્રમાણ જઘન્ય અંગૂલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ અંગૂલના અસંખ્યાતમા ભાગની હોય છે. (૨) આયુષ કર્મના બંધક નથી પણ અબંધક હોય છે. (૩)- આયુષ કર્મના ઉદિરક નથી પણ અનુરિક Page #765 -------------------------------------------------------------------------- ________________ ઉઠ in શ્રી ભગવતી ઉપમા હોય છે. (૬) ઉમવાળા નથી, નિઃશ્વા વાળા ની ઉછવાસનિઃશ્વાવસવાળા પણ નથી. (૫) સાત પ્રકારનાં કર્મ બંધક હોય છે, પણ આઠ પ્રકારનાં બંધક નથી હોતા. અનુબન્ધ : ગૌતમ: હે ભગવની પ્રથમ સમયે ઉત્પન્ન થયેલા કૃતયુગ્મ કૃતયુગ્મ રાશિરૂપ એકેન્દ્રિય કાળથી કયાં સુધી હોય છે? મહાવીરઃ હે ગૌતમ! તેઓ એક સમય સુધી હોય. એ રીતે સ્થિતિ સંબંધે પણ સમજવું. તેઓને આદિના બે સમુદ્યાત હોય છે. સમુદ્ઘતિવાળા સંબંધે અને ઉદ્વર્તન સંબંધે સંભવ હોવાથી પૂછવાનું નથી અને બાકી બધું સળે મહાયુમાં તે જ જાણવું. યો–પૂર્વે અનંત વાર ઉત્પન્ન થાય છે. આ - “હે ભગવન તે એમ જ છે, હે ભગવન તે એમ જ છે.” ઉદ્દેશક ૩ થી ૧૧ અપ્રથમ સમાપન કૃતયુ” કૃતયુવરૂપ એકેદ્ધિને ઉત્પાદ - ગૌતમ હે ભગવન્! અપ્રથમ સમયના-(જેને ઉત્પન્ન થયાને બે આદિ સમયે થયા છે એવા) કૃતયુગ્મ કૂતયુગ્મ રાશિરૂપ એકેંદ્રિયે કયાંથી આવી ઉત્પન્ન થાય છે? - મહાવીરઃ ગૌતમ! હે જેમ ઉદેશક કહ્યો છે. તેમ જ આ ઉદ્દેશક પણું સળે મહાયુમોમાં સમજ, યાવતું કોજ કાજપણે પૂર્વે અનંત વાર ઉત્પન્ન થાય છે. - હે ભગવન ! તે એમ જ છે. હે ભગવન્! તે એમ જ છે. ચરમ સમય કૃતયુગમ કૃતયુમ એકેન્દ્રિય ઉત્પાદ - ગૌતમ? હે ભગવન! ચહેમ સમયના કૃતયુગ્મ કૃતયુગ્મરૂપ એકેદિયે કયાંથી આવી ઉત્પન્ન થાય છે? Page #766 -------------------------------------------------------------------------- ________________ અકેન્દ્રિય મહાયુઓ ભગવતી શ. ૩૫ ઉ. ૧થી ૧૭૨. મહાવીર ઃ હે ગૌતમ! એ સંબંધે જેમાં પ્રથમ સમય સંબંધે ઉદ્દેશક કહ્યું તેમ અહીં કહેવું. પણ દેવો અહીં ઉત્પન્ન થતા નથી. આ તેલેશ્યા સંબંધે પૂછવાનું નથી. બાકી બધું તેમ જ જાણવું. અહીં ચરમ સમય શબ્દથી એકેન્દ્રિયને મરણ સમય વિવક્ષિત છે, અને તે તેના પરભવ આયુષને પ્રથમ સમય જાણો. તેમાં વર્તમાન કૃતયુગ્મ કૃતયુમ રાશિરૂપ એકેદ્રિયને પ્રથમ સમયના એકેંદ્રિય ઉશકની પેઠે જાણવું તેમાં જ દસ બાબતની વિશેષતાઓ છે તે અહીં જાણવી. પ્રથમ સમય અને ચરમ સમયમાં આ વિશેષતા છે કે અહીં દેવે ઉત્પન્ન થતા નથી અને તેથી જ તેઓને તેજલેશ્યા હતી નથી. એકેન્દ્રિમાં જ્યારે દેવે ઉત્પન્ન થાય છે. ત્યારે તેઓ તેજલેશ્યા, સહિત થાય છે. અહીં દેવત્પાદનો સંભવ નથી, માટે તેલેશ્યાવાળા એકેન્દ્રિા સંબંધે પ્રશ્ન કરતા નથી. અચરમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ એકેટ્રિયેને ઉત્પાદક ગૌતમ: હે ભગવન ! અચરમ સમય (ચરમ સિવાયનાં સમયમાં વર્તમાન) કૃતયુગ્મ કૃતયુગ્મ રાશિરૂપ એકેંદ્રિયે ક્યાંથી આવી ઉત્યને થાય છે? મહાવીર: હે ગૌતમ! જેમ અપ્રથમ સમય સંબધે ઉદ્દેશક કહ્યો છે તેમ જ બધું કહેવું. તમઃ હે ભગવન ! પ્રથમ સમયના કૃતયુગ્મકૃતઘુમ પ્રમાણે એકેદ્રિ કયાંથી આવી ઉત્પન્ન થાય છે? મહાવીરઃ હે ગૌતમ! જેમ પ્રથમ સમય સંબંધી ઉરેશક કહ્યું છે તેમ જ બધું જાણવું.. - ગૌતમ : હે ભગવન્! પ્રથમ-અપ્રથમ સમયવતી કુસુમ કૃતયુગ્મરૂમ એકેન્દ્રિયો કયાંથી આવી ઉત્પન્ન થાય છે? Page #767 -------------------------------------------------------------------------- ________________ ob શ્રી ભગવતી ઉપમ મહાવીર : હે ગૌતમ ! જેમ પ્રથમ સમય સબંધી ઉદ્દેશક કહ્યો તેમ જ અહી' પણ કહેવું. ગૌતમ : હે ભગવન્ ! પ્રથમ-ચરમ સમયવર્તી કૃતયુગ્મ કૃતયુગ્મ રાશિરૂપ એકેન્દ્રિયા કયાંથી ઉત્પન્ન થાય છે ? : મહાવીર હૈ ગૌતમ ! જેમ ચરમ ઉદ્દેશક કહ્યો તેમ જ ખાકીનું બધુ જાણવું. :: ગૌતમ : હે ભગવન્ ! પ્રથમ ચરમ-અચરમ સમયવતી કૃતયુગ્મ કૃતયુગ્મ રાશિરૂપ એકેન્દ્રિય કયાંથી આવી ઉત્પન્ન થાય છે? મહાવીર : હે ગૌતમ ! જેમ ખીજો ઉદ્દેશક કહ્યો તેમ જ બધુ સમજવુ. ગૌતમ : હે ભગવન્ ! ચરમ-ચરમ સમયવતી કૃતયુગ્મ કૃતયુગ્મ શશિરૂપ એકેન્દ્રિય કયાંથી આવીને ઉત્પન્ન થાય છે ? મહાવીર : હું ગૌતમ ! જેમ ચાથા `શક કહ્યો તેમ જ ધુ સમજવુ. : ગૌતમ હું ભગવન્ ! ચરમ-અચરમ સમયવર્તી કૃતયુગ્મ કૃતયુગ્મ શશિરૂપ એકેદ્રિયા ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? મહાવીર હે ગૌતમ ! જેમ પ્રથમ સમય સ ંબધે ઉદ્દેશક કહ્યો તેમ જ બધું જાણવું. '' “ હે ભગવન્ ! તે એમ જ છે. હે ભગવન્ ! તે એમ જ છે.” એમ કહી યાવત્ વિહરે છે. એ રીતે, એ અગિયાર ઉદ્દેશક કહેવા. પહેલા, ત્રીજો અને પામ સરખા પાડવાળા છે, અને બાકીના આઠ ઉદ્દેશક સરખા પાઠવાળા છે, પરંતુ ચેાથા, છઠ્ઠા, આઠમા અને દસમા ઉદ્દેશકમાં દેવા Page #768 -------------------------------------------------------------------------- ________________ ખેન્દ્રિય મહ!યુગ્મા ભગવતી શ. ૩૬ ૩. ૧૩૨ ૧૧૧ ઊપજતા નથી અને તેને તેજલેસ્યા નથી. શેષ ૧૧ ઉદ્દેશા પણ તેમ જ પાતપેાતાના નામ ફેરફાર સાથે સમજવાના છે. એઇન્દ્રિય મહાયુગ્મા ભગવતી શ. ૩૬ અંતર શ. ૧૨ ૭, ૧૩૨ ના અધિકાર એઇન્દ્રિય જીવાની ગતિ અને આગતિ એ છે. સંખ્યાની દૃષ્ટિથી અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણીના સમયેાથી અધિક છે. અવગાહના જઘન્ય આંગૂલના અસંખ્યાતમા ભાગ ઉત્કૃષ્ટ ૧૨ ચેાજનની છે. તે જીવેાને ૭૮ કર્મના અંધ–વેઢ અને ઉય છે. દિરણા છ ક્રમની છે. લેફ્સા ચાર છે. દૃષ્ટિ એ છે, તેથી જ્ઞાન અને અજ્ઞાન પણ ખે છે. ચેગ બે, ઉપયાગ એ, વાંઢિ ૨૦ ખેલ, સંજ્ઞા ચાર કાય ચાર, ઇંન્દ્રિય એ, વેદ્ય ત્રણ, આહાર-શ્વાસેાશ્ર્વાસ અને ક્રિયાથી યુક્ત છે. સ્થિતિ જઘન્ય અંતર્મુહૂત અને ઉત્કૃષ્ટ ૧૨ વર્ષની છે. સર્વ જીવાએ આવા ભવાંતર ભેાગવેલા છે. શેષ ૧૫ યુગ્મ પણુ તેમ જ કહેવા. પિરમાણુ પાતાતાની રીતે સમજવાં. બીજો ઉદ્દેશ પ્રથમ સમયના ઉત્પન્ન થયેલના છે. ૧૦ ઉદ્દેશા એકેન્દ્રિય સમાન કહેવા અને ૧૧ મા ઉદ્દેશામાં ચાગ કહેવા નહિ. એ ૧૧ ઉદ્દેશામાં ૧-૩-૫ એકસમાન છે અને ૨-૪-૬-૭-૮-૯-૧૦-૧૧ ઉદ્દેશા સમાન છે તેમાં દૃષ્ટિ એક મિથ્યા છે માટે જ્ઞાન નથી. એ પ્રમાણે નીલ–કાપેાત લેફ્સા માટે ભવી—અભવી માટે સમજી લેવું. ... તેઇન્દ્રિય મહાયુગ્મા ભગવતી શ. ૩૭ અંતર શુ, ૧૨ ૯, ૧૩૨ ના અધિકાર સર્વો અધિકાર ૩૬ મા શતક સમાન છે. અવગાહના જઘન્ય Page #769 -------------------------------------------------------------------------- ________________ મા ભગવતી પર આંગૂલને અસંખ્યાત ભાગ અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની. સ્થિતિ જઘન્ય અંતમુહૂર્તની અને ઉત્કૃષ્ટ ૪૯ દિવસની. શેવ સર્વ સમાન. ચરેન્દ્રિય મહાયુગ્મા ભગવતી શ. ૩૮. ૧૨ અંતર શ. ઉ. ૧૩ર ને અધિકાર ને જે રીતે ૩૬ શતકમાં અધિકાર કહ્યો છે, તે પ્રમાણે અહીં સમજવું. વિશેષતા એટલી જ છે કે ચીરેન્દ્રિયની અવગાડના જઘન્ય આંગૂલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ચાર ગાઉની. સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની અને ઉતૂટ છ માસની કહેવી. શેષ સર્વ અધિકાર - સમાન છે, " અસંજ્ઞી પંચેન્દ્રિય મહાયુઓ ભગવતી શ. ૩૯ અંતર શ. ૧૨ ઉ. ૧૩ર ને અધિકાર તેમાં અવગાહના, સ્થિતિ, ગતિ અને આગતિ સિવાય સર્વ અધિકાર ૩૬ મા શતક સમાન છે અવગાડના જઘન્ય આંગૂલને અસંખ્યાત ભાગ ઉત્કૃષ્ટ એક હજાર યેજ. સ્થિતિ જઘન્ય અંતમુહૂર્તની અને ક્રોડપૂર્વની. ચારે ગતિમાં જાય છે. સંજ્ઞી પંચેન્દ્રિય મહાયુગ્યો શ્રી ભગવતી શ, ૪૦ અંતર શ. ૧૨ ઉ. ૨૩૧ નો અધિકાર - કૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિય ચારે ગતિનાં સર્વ સ્થાનેથી આવીને ઉત્પન્ન થાય છે, અને તે ૧૬–૩ર-૪૮ યાવત્ સંખ્યાતા અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. તેને નિર્લેપનકાળ અસંખ્યાત ઉત્સર્પિણ અને અવ. સર્પિણના સમયથી અધિક છે. અવ હિના તેઓની જઘન્ય આંગૂલને Page #770 -------------------------------------------------------------------------- ________________ Hી મહાયુઓ ભગવતી શ, ૪૦ ૧, ૨૩૧ ૭૧ અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ એક હજાર જન પ્રમાણ છે. તેઓ ૭-૮ કર્મના બંધક છે, ઉદય અને ઉદિર પણ ૮ કર્મની છે, તેમાં લેસ્થા છ હોય છે. દૃષ્ટિ સમ્યફ અને મિથ્યા બને હોય છે અને તે કારણે જ્ઞાન તથા અજ્ઞાન બને હોય છે. ઉપયોગ બે હોય છે, વર્ણાદિ ૨૦ બોલમાં પ્રથમના ચાર શરીરની દષ્ટિથી ૨૦ બેલ છે અને કાર્મશરીરની દૃષ્ટિથી ૧૬ બેલ છે, તેમજ આત્માની દષ્ટિથી વર્ણાદિ દેતા નથી તેઓ આહાર અને શ્વાસે શ્વાસ યુક્ત હોય છે, વિરતિ પણ થઈ શકે છે અને સક્રિય પણ છે, તેઓ સંજ્ઞી છે તેમ જ કષાયસંજ્ઞાવેદ : -ઈન્દ્રિય-સમુઘાત-અને મરણું અને કર્મના બંધક છે, તેની કાયસ્થિતિ જઘન્ય એક સમયની અને ઉત્કૃષ્ટ પ્રત્યેક સે હજાર સાગરની છે, એ દિશાને આહાર ૨૮૮ બેલને કરે છે. આ સર્વે દ્વાર કૃતયુગ્મ શશિનાં કહેલ છે. તે પ્રમાણે ૧૫ મહાયુગ્મ કહી દેવા. તેમાં વિશેષતા એટલી છે કે, પરિમાણમાં પિતાના અનુસાર કહેવું, પ્રથમ ઔધિક ઉશે સમાપ્ત બીજો પ્રથમ ઉદ્દેશ – તેમાં નીચે પ્રમાણે ફેર સમજે. અવગાહના જઘન્ય આંગૂલને અસંખ્યાતમ ભાગ, વેદ અને ઉદય ૮ કમેને છે અને બંધ ૭ કર્મોને છે. ઉદિરણ છે અથવા સાત કર્મની છે, દષ્ટિ છે, જેમાં એક કાયાને, સંસા, વેઢ ૩,કષાયજ,શ્વાસધાસ બને, મરણ નથી. શેષ સર્વ પ્રથમ ઉદ્દેશા પ્રમાણે ૨-૪-૬-૭-૮-૯–૧૦–૧૧ એકસમાન છે, ૪-૬-૮-૧૦ ઉદ્દેશામાં જ્ઞાન અને સભ્ય, દૃષ્ટિ નથી, એ જ પ્રમાણે, શેર ૧૫ મહાયુને જાપા. Page #771 -------------------------------------------------------------------------- ________________ ७४ શ્રી ભગવતી ઉ૫કમ કૃષ્ણલેશી કૃતયુગ્મ -. તેમાં થોડો ફેર છે, વેદ ત્રણે, અનુબંધ જઘન્ય ૧ સમય ઉત્કૃષ્ટ - ૩૩ સાગર, આયુ પણ તેમ જ એ જ રીતે મહાયુગ્મોના ૧૫ બેલા સમજવા. પ્રથમ કૃષ્ણલેશી સંજ્ઞી પંચેન્દ્રિય તેમાં થોડો ફેર છે, અવગાહના જઘન્ય આંગૂલને અસંખ્યાત ભાગ, બંધ ૭ કર્મને અને ઉદિરનું ૬ કર્મની, દષ્ટિ બે, રોગ એક કાયાને, સમુદ્યાત બે, મરણ અને વન નથી. એ જ પ્રમાણે ૧૫ મહાયુમ કહેવા. ૧-૩-૫ ઉદેશા સમાન છે. ૨-૪-૬-૭-૮-૯-૧૦-૧૧ - ઉદ્દેશા સમાન છે એ જ પ્રમાણે નીલ, કાપિત અને તેજેશ્યા માટે સમજી લેવું. ૪. મા શતકનાં સાત અંતર શતક થયા. - જે રીતે ઔધિક અને છ લેશ્યા સાથે સાત અંતર શતક કહ્યાં એ જ પ્રમાણે સાત અંતરશતક ભવી જેની ષ્ટિથી કહેવાં. પરંતુ ફેર એટલે કે સર્વે જ ભવીપણે નથી. અભવીને માટે પણ તેમ જ પરંતુ ફેર એટલે કે તેઓ અનુત્તરવિમાનમાં નથી ઉત્પન્ન થતા. મિથ્યાદૃષ્ટિ છે માટે જ્ઞાન કે વિરતિ હેતા નથી. એ પ્રમાણે છેડા ફેર સાથે છ લેશ્યા સાથે ઔધિક અધિકાર સમજ. રાશિયુગ્મ ભગવતી સૂત્ર શ, ૪૧ ઉ. ૧૬ રાશિ ચાર પ્રકારની છે (૧) કુતયુગ્મ (ર) એજ (૩) દ્વાપરયુગ્મ અને, (૪) કલ્યજ. (૧) પપાતકાર – કૃતયુગ્મ રાશિ નૈરયિક ૧૧ સ્થાનેથી આવીને ઉત્પન્ન થાય છે. પાંચ સંજ્ઞી-પાંચ અણી તિર્યંચ અને Page #772 -------------------------------------------------------------------------- ________________ છાજ STS રાશિયમ ભગવતી શ. ૪૧ ઉ. ૧૯૬ સંખ્યાત વર્ષના આયુવાલા કર્મભૂમિના મનુષ્ય. (૨) પરિમાણુદ્વાર - તે એક સમયમાં ૪, ૮, ૧૨, ૧૬ યાવત્ સંખ્યાતા અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. (૩) અંતર નિરંતરદ્વાર - અંતર પડે તે જઘન્ય એક સમયનું ઉત્કૃષ્ટ અસંખ્યાત સમયનું અને નિરંતર ઉત્પન્ન થાય તે જઘન્ય બે સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત સમય સુધી ઉત્પન્ન થાય છે. જે સમયે કૃતયુગ્મરાશિ હોય છે તે સમયે જ આદિ અન્ય રાશિ હોતી નથી. એક કૂદતે માણસ જેમ એક સ્થાનથી બીજા સ્થાનને પ્રાપ્ત કરે છે તેમ જીવ એક ગતિથી અન્ય ગતિને પ્રાપ્ત થાય છે. અસંયમી, સલેશી અને સક્રિય છે ગતિઅંતર થાય છે. તેવી અવસ્થામાં મેક્ષ પામી શકાતું નથી. ૨૪ દંડકના જેને માટે તેમ જ સમજવું. તેમાં સામાન્ય ફેર એટલે છે કે વનસ્પતિમાં ઉપપાત અનંત કહે અને વિગ્રહગતિ ચાર સમયની હોય છે. એજ રાશિ માટે પણ તેમ જ સમજવું. પરંતુ પરિણામદ્રારમાં ૩, ૭, ૧૧, ૧૫, યાવત્ સંખ્યાતા અસંખ્યાતા કહેવા. દ્વાપરયુગ્મરાશિ માટે પણું તેમ જ. પરંતુ ૨, ૬, ૧૦, ૧૪ યાવત્ કહેવું. કલ્યાજ રાશિ માટે પણ તેમ છે. પરંતુ ૧, ૫, ૯, ૧૩ યાવત્ અસંખ્યાતા સુધી કહેવું. જે આ ચાર ઔધિક ઉદ્દેશા કહ્યા તે પ્રમાણે કૃષ્ણલેશ્યાના ચાર ઉદ્દેશા કહેવા; તેમાં તિષી–વૈમાનિકના બે દંડક બાદ કરવા નરયિક અને દેવની આગતિ યથાસંભવ કહી દેવી; મનુષ્ય દંડકમાં સંયમ, સલેશી, સક્રિય અને તદ્દભવ મેક્ષ એ ચાર બેલ કહેવા નહિ; એ આઠ ઉદેશા થયા.-- Page #773 -------------------------------------------------------------------------- ________________ છn શ્રી ભગવતી ઉપક્રમ એ જ પ્રમાણે નીલ, કાપત, તેજે અને પહેલેસ્થા માટે ૪-૪ ઉદ્દેશા કહેવા; પરંતુ ફેર એટલો કે, તેજલેશ્યામાં ૧૮ અને પલેક્ષામાં ૩ દંડક કહેવા; શુકલલેક્ષામાં પદ્મની જેમ; ૨૮ ઉદ્દેશા થયા, તે ૨૮ ઉદ્દેશ સમુચિય, ભવી, અભવી, સમદષ્ટિ, મિથ્યાણિ, કૃષ્ણપક્ષી અને શુક્લ પક્ષી સાથે કહેવા; સર્વ મળીને ૧૯૬ ઉદ્દેશા થયા. તુંગિકાનગરીના શ્રમણે પાસન્ને પ્રશ્નો - તે ચોથા આરાના કાળમાં જ્યારે ગ્રેવીસમા તીર્થકર ભગવાન વિચરતા હતા તે સમયે “તુંગિકા” નામની સમૃદ્ધ અને મહર નગરી હતી. ત્યાંના શ્રમણોપાસક શ્રત અને ચારિત્ર ધર્મના ઘણું જ અનુરાગી અને શ્રમની ઉપાસના કરનાર હતા. અન્યદા એક સમયે પુષ્પવતી ઉદ્યાનમાં ભગવાન પાર્શ્વનાથની પરંપરાને પ૦૦ નિગ્રંથ ભગવંત પધાર્યા. નગરમાં વાત થતાં ત્યાંના શ્રમણોપાસકે મોટા સમૂહ સાથે પાંચ અભિગમના વિવેકપૂર્વક પુષ્પવતી ઉદ્યાનમાં આવ્યા અને પર્ય પાસના તથા સેવા કરવા લાગ્યા અને ધર્મોપદેશ સાંભળી હર્ષ–સંતોષ પામ્યા અને વિનયપૂર્વક પ્રશ્નો પૂછયા કે, હે સ્થવિર ભગવન્! તપ અને સંયમનું ફળ શું? સ્થવિર ભગવતેએ કહ્યું કે, સંયમનું ફળ સંવર છે અને તપનું ફળ નિર્ભર છે. શમણે પાસકેએ ફરી પૂછયું કે, હે ભગવન્! સંયમનું ફળ સંવર છે અને તપનું ફળ નિર્જરા (વ્યવદ્વાન) છે. તે દેવ, દેવલેકમાં ક્યા કારણથી ઊપજે છે? કાલિકપુત્ર” સ્થવિરે ઉત્તર આપ્યો કે, પૂર્વતપના કારણે દેવતા દેવેલેકમાં ઊપજે છે. Page #774 -------------------------------------------------------------------------- ________________ તુરંગકાનગરીના શ્રમણાપાસકે Guz << · મેહિલ (મેઘિલ) નામના સ્થવિરે કહ્યુ કે, પૂર્વે સંયમને કારણે દેવતા દેવલાકમાં ઊપજે છે. આનન્દરક્ષિત ” સ્થવિરે કહ્યુ` કે, પૂર્વ કર્માંના કારણે દેવતા દેવલાકમાં ઊપજે છે. '' કાશ્યપસ્થવિરે કહ્યુ કે દ્રવ્યામાં રામભાવને કારણે દેવતા દેવલાકમાં ઊપજે છે. I NI એવી રીતે પૂર્વ તપ, પૂર્વસયમ, કર્યાં અને સરાગસંયમથી દેવતા દેવલાકમાં ઊપજે છે. આ હકીકત સત્ય છે અને અમારા પેાતાના વકતવ્યથી કહ્યું નથી. ર FIN અન્યદા એક સમયે શ્રમણ ભગવાન મડાવીર સ્વામી પેાતાના જેષ્ઠ અંતેવાસી ઇંદ્રભૂતિ આદિ નિથે સાથે રાજગૃહી પધાર્યાં. નિરંતર છઠ્ઠના તપસ્વી ગણધર ભગવત ગૌતમ સ્વામી ગૌચરી માટે નગરમાં પધારતાં વચ્ચે તુગિકાનગરીના શ્રાવકો અને પ્રભુ પાર્શ્વનાથની પરંપરાના સ્થવિર ભગવાના થયેલ ધ ચર્ચા પ્રસંગ લેાકા દ્વારા સાંભળવા મલ્યા. અને ગૌચરી કાર્યાંથી નિવૃત્ત થયે પ્રભુની સેવામાં વિનમ્રભાવે હાત રજૂ કરી કે, હે ભગવત્ ! તુગિકાના શ્રમણેાપાસકને સ્થવિરાના આપેલ ઉત્તર યથાર્થ છે ? પરમાત્માએ માન્યું કે, હે ગૌતમ ! તે વાત ચા છે. ત્યાર પછી નીચેના પ્રશ્નો ભગવતને પૂછ્યા. ગૌતમ : હે ભગવન્ ! તેવા પ્રાના શ્રમણ માહણુની પ પાસના કરનાર મનુષ્યને તેની સેવાનું ફળ શું મળે ? મહાવીર : હે ગૌતમ ! તેએની પ`પાસનાનું ફળ શ્રવણુ છે. અર્થાત્ તેઓની પ પાસના કરનારને સાષને સાંભળવાનુ ફળ મળે છે.. Page #775 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રી ભગવત ઉપક્રમ ગતમ: હે ભગવન્! તે શ્રવણનું ફળ શું? મહાવીર: હે ગૌતમ! તેનું ફળ જ્ઞાન છે. અર્થાત્ સાંભળવાથી જાણવાનું બની શકે છે. ગીતમઃ હે ભગવન્! તે જાણવાનું ફળ શું? મહાવીરઃ હે ગૌતમ! તેનું ફળ વિજ્ઞાન છે. અર્થાત્ સાધારણ જાણ્યા પછી વિવેચનપૂર્વક જાણી શકાય ગૌતમ: હે ભગવન્! તે વિજ્ઞાનનું ફળ શું છે? મહાવીરઃ હે ગૌતમ! તેનું ફળ પ્રત્યાખ્યાન છે. અર્થાત્ વિશેષ જાણ્યા પછી સર્વ પ્રકારની વૃત્તિઓ આપોઆપ શાંત પડે છે! ગૌતમ હે ભગવન ! તે પ્રત્યાખ્યાનનું ફળ શું? મહાવીર : હે ગૌતમ! તેનું ફળ સંયમ છે. અર્થાત્ પ્રત્યાખ્યાન પ્રાપ્ત થવા પછી સર્વસ્વત્યાગરૂપ સંયમ પ્રાપ્ત થાય છે. ગૌતમ હે ભગવદ્ ! તે સંયમનું ફળ શું છે? મહાવીરઃ હે ગૌતમ! તેનું ફળ આસવરહિતપણું છે. અર્થાત્ વિશુદ્ધ સંયમ પ્રાપ્ત થયા પછી પુણ્ય કે પાપને સ્પર્શ પણ તે નથી. પણ આત્મા પિતાના મૂળ સ્વરૂપમાં જ રમણ કરે છે. ગૌતમ હે ભગવન્ ! તે આશ્રવરહિતપણાનું ફળ શું છે? મહાવીરઃ હે ગૌતમ! તેનું ફળ તપ છે. ગૌતમઃ હે ભગવન્! તે તપનું ફળ શું છે? - મહાવીર હે ગૌતમ! તેનું ફળ કમરૂપ મેલને સાફ કરવાનું છે. Page #776 -------------------------------------------------------------------------- ________________ ગિકાનગરીના શ્રમણોપાસકે ૭૧૯ ગીતમઃ હે ભગવન્! કર્મરૂપ મેલ સાફ થવાથી શું થાય? મહાવીરઃ હે ગૌતમ! તે થવાથી નિષ્કયપણું પ્રાપ્ત થાય. ગીતમઃ હે ભગવન્! તે નિયપણાથી શું લાભ થાય? મહાવીરઃ હે ગૌતમ ! તેનું ફળ સિદ્ધિ છે. અર્થાત્ અયિપણું પ્રાપ્ત થયા પછી છેવટે સિદ્ધિ મેળવાય છે. એમ કહ્યું છે. અને સિદ્ધગતિ પ્રાપ્ત કરવા માટેની જીવની અન્તિમ પ્રજના જ છે. આ (ભ. . . ૫) છતઃ પ્રસ્ટિન , મોર કમાવત इसन्ति दुर्जनास्तत्र, समादधति साधवः समाप्तच इद् भगवती उपक्रमम् Page #777 -------------------------------------------------------------------------- ________________ જે ભવીઆત્માઓની દ્રવ્ય સહાયતાથી શ્રી ભગવતી ઉપક્રમ” નામના આ ગ્રંથનું મુદ્રણ થયેલ છે તેઓશ્રીની શુભ નામાવલી ૫૦૦ રકમ : ૫૦૦ શ્રીમાન શેઠ રામજીભાઈ શામજી વીરાણી રૂ. ૨૫૦૦ ૬૦૦ શ્રીમાન શેઠ દુર્લભજીભાઈ શામજી વીરાણી રૂા. ૩૦૦૦ ૫૦૦ શ્રીમાન શેઠ છગનલાલભાઈ શામજી વીરાણી રૂા. ૨૫૦૦ ૧૦૦ શ્રીમાનું શેઠ મણીલાલ શામજી વીરાણી રૂા. ૧૦૦ શ્રીમાન શેઠ છોટાલાલ શામજી વીરાણી રૂા. ૧૦૦ શ્રીમાન શેઠ નરભેરામ હંસરાજ કમાણી ૧૦૦ શ્રીમાન શેઠ કેશવલાલ અમૃતલાલ પારેખ મુંબઈના ધર્મપ્રેમી ગૃહસ્થ ૨૦૦ બેનશ્રી સ્વ. હરકુંવરબેન કોઠારી ૧૦૦ સ્વ-ચંદુલાલ ગાંડાલાલ ગડા ૫૦૦ ૫૦૦ ૫૦૦ ४००० ૫૦૦ Page #778 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ટ × ૧૮ ૧૯ 3,?? ૪૯ ૧૫ ૫૭ ૬૦ ܘ: ૬૦ ૬૦ ૬૦ ૬૩ DATE 2018” લીટી ૫ °°° ૨૫ in ૧૯ ૧૬ ૨૨ ૧૩ ૫ ગૃ ૧૦ ૨ ૧૮ ૨૨ ૧૧ ૧ २० રે ૧૫ ૨૮ ७ ૧૭ ૨૨ ૧૭ ૧૦૪ ૧૧૧ ૧૫ ૧૧૧ ૧૯ શુદ્ધિપત્ર અશુદ્ધ दड डे અકી જીનેએ પુરુષકાર મનાતાંર સિદ્ધત પેતાના ગણ્ પ્રમણે ત્રણ વ્યાર ચરિત્ર ચરિત્ર ચરિત્ર ચરિત્ર નિયયેા મટે સૂત્રા અલ્ય વસ્તુનું સુ-ણપણે ષિત શ્રવણ.. ૧૯ મદ્રેષ રાહત કર્યાહત દશ લાખ છે, ૭૨ કુ ટુ મહેનદી शुद्ध ने બાકી જીનાએ પુરુષાકાર મતાંતર સિદ્ધાંત પેાતાના ત્રણ પ્રમાણે ત્રીજા વ્યાપાર ચારિત્ર ચારિત્ર ચારિત્ર ચારિત્ર નિયમે માટે સૂત્રા અલ્પ વસ્ત્રનું સુવણ પણે હર્ષિત શ્રમણ ૧૬ ધૂમદોષ રહિત કષાયરહિત દશ લાખ ક્રોડ છે. ૭૨ ખીલા (દર) મહાનદી Page #779 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ લીટી ૧૧૧ ૨૦ ૧૧૩ ૧૪ અશુદ્ધ પણીને રૂપ સમર્થ નથી પાણીને ૧૧૩ ૧૪ ૧૧૬ ૨૧ ૧૧૬ ૨૨ ૧૧૯ ૧૬ ૧૨૫ ૧૨૭ ૨૪ ૧૩૫ ૫ ૧૪૦ ૧૩ ૧૪૩ ૧૩ ૧૪૩ ૨૦. ઈચ્છા દેખવા ૨૧૭૫૫ ૭૧૩૪૫..” શ્રાવ ચારિત્ર ચારિત્ર અવિરતિ સભ્યદષ્ટિ શ્રજ્ઞાતનને ज्ञन દેવથી સદેવ તિર્યંચ પંચંદ્રિયના દેશબંધની ૧૫૮ ૪ રૂપે દેખવા સમર્થ નથી ઈચ્છાપૂર્વક ૨૧૭૫૨૫ ૭૧૩૪ શ્રાપ ચારિત્રાચારિત્ર અવિરતિ સમ્યગ્દષ્ટિ કુતજ્ઞાનને જ્ઞાન દેવાથી સદોષ તિર્યંચ પચંદ્રિય અને મનુષ્યના દેશબંધની પ્રત્યાયિક બંધ છે અને સિદ્ધ ભગ વાનના જીવ પ્રદેશને બંધ આદિ અનંત છે. ચારિત્રારાધના ઉપાસક પ્રવજ્યાને હોય છે. ૮૮૨ ૧૬૨ ૧ ૧૬૨ ૧૮ પ્રત્યાયક બંધ છે. ૧૬૯ ૧૬ ૧૭૯ ૬ ૧૮૦ ૧૫ ૧૮૭ ૪ ૧૯૭ ૧૫ ૧૯ ૬ ૨૦૮ ૧૭ ૨૧૬ ૧૬ ૨૧૯ ૧ ચારિત્રરાધના ઉપસક પ્રવ્રજ્યાને હેય છે. ૮૪૨ શ્રવણ શ્રમણ દેતા પણ છે. લેકેના દેવતા પણ નથી. લોકના Page #780 -------------------------------------------------------------------------- ________________ અશુદ્ધ સરુ સારુ લેકેનું લેકેનું નિયમ પૃષ્ઠ લીટી ૨૩૧ ૧૩ ૨૩૧ ૧૬, ર૬૦ ૬. ૨૬૪ ૧૭ ૨૭૧ ૨૫ ૨૮૪ ૧૨ ૨૯૬ ૨૩ ૨૬ ૨૭ ૩૦૯. ૧૭ ભજના સકારણ સકધ ચવતા ઉપરની સંખ્યાતામાં અવત્રાહેલ ૩૧૧ ૨ ૩૧૧ ૪ ૬. ૩૧૧ ૧૭ ૩૧૧ ૨૪ ૩૧૨ ૨૦ ૩૧૪ ૧૨ ૩૧૯ ૧૦ ૩૨૫ ૧૭ ૩૨૭ ૩ ૩૪૦ ૨૨ ૩૪૧ ૧૦ ૩૫ર ૨૫ ૩૫૬ ૯ ૩૫૮ ૧૧ ૩૫૯ ૮ ६६ २० ૩૬૬ ૨૪ 3६७ २६ દુષ્ટત રત્નપ્રભ કૂટાગર પ્રકરે પ્રયેગ મનન પાપયગમન આમાયી પ્રહર સકરણ સ્કંધ ઐવતા ઉપરની સંખ્યા અવગાહેલ પુદગલાસ્તિકાય પગલાસ્તિકાયના કેટલા પ્રદેશને અવગાહે છે? એકપણ પ્રદેશને અવગાહતે નથી દૃષ્ટાંત રત્નપ્રભા કુટાગાર પ્રકારે પ્રયોગ મન પાદપોપગમન અમાયી પ્રહાર વાયુની ત્રણ નિર્દેશ અવિરતિ અરૂપિરૂપ ગૌતમ કષાયભાવથી અપ્રથમ નથી વાયુથી પણ દેશ આવરિત અરૂપરૂપ ગાતમા કષયભાવથી પ્રથમ છે. ૧૬ ૧૯ Page #781 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ લીટી અશુદ્ધ ૩૬૮ ૬ અપ્રમમાં છે. પ્રથમ નથી સિદ્ધ એક જીવ બહુજીવ અપેક્ષાએ પ્રથમ છે. અપ્રથમ નથી. ૩૭૦ ૭ જીવ એક અપેક્ષાએ એક જીવ અપેક્ષાએ ૩૭૦ ૧૯ જીવ સિદ્ધ અપેક્ષાએ સિદ્ધના જીવ બહુજીવ બહુજીવ એક અપેક્ષાએ અપેક્ષાએ અને એક અચરમ છે. જીવ અપેક્ષાએ અચરમ છે. ૩૮૨ ૩૭ કદાચ સ્પર્શ કદાચ જ સ્પર્શ ૩૮૮ ૧૭ એક ૩૮૮ ૧૮ ત્રીજા ચેથા દેવલોકમાં દેવ ૨ હજાર વર્ષમાં ખપાવે ૩૮૯ ૧૦ જાણત ૩૯૧ ૨૪ તિર્યય પંચેન્દ્રિયની તિર્યંચ પચેંદ્રિયની ૪૦૩ ૧૮/૧૯ ૧૦ બાદર નિગેદ ૧૦મા બોલને સ્થાને ૧૧મે ૧૧ પ્રત્યેક શરીર બેલ અને ૧૧ માને સ્થાને ૧મો બેલ અને પરસ્પર તુલ્ય. ૪૦૫ ૧૯ ૪૦૫ ૨૩ ૪૦૬ ૨૦ ૪૦૭ ૧૦ ૪૦૭ ૪૦૭ ૨૪ ૪૦૮ ૨૭ ૪૧૦ ૧૬ ૪૧૦ ૨૦ ૪૧૩ ૧૬ આરામ થ્વિીકાયની અલ્ય વિયાવાળા છવામાં તેથી બાદર પૃથ્વીકાયનું શરીર અસંખ્યાતગણુ મોટુ છે. આરામાં પૃથ્વીકાયની અલપ કિયાવાળા જીમાં અપેક્ષાએ અલ્પ ૧૩૯ પુષ્કરવરદીપની ૧૦ હજાર એજનને નીચે પહેળે છે. તેનું મુખ ૧૦ હજાર એજનનું પહેલું છે. ૧૩૬ પુરસ્કરવરદ્વીપની Page #782 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠે લીટી ૪૧૫ ૪૧૫ ૪૧૬ ૪૧૮ ૪૧૭ ૪૧૯ ૪૨૧ ૪૨૫ ૪૨૬ ૪૨ ૧૫ ૧૭ ૫ ૧૫ ७ ૨૩ * ૪૨૯ ૪૩૦ ૨૧ ૪૩૦ ૨૨ ૪૩૬ ૧૨ ૪૩૮ २ ૪૫૨ ૧૭ ૪૫૨ ૧૮ ૪૫૫ ૧૨ ૪૫૫ ૧૨ ૪૫૫ ૧૩ ૪૫૮ ૪૫૯ ૩ ૪૫૯ ૨૦ ૪૬૧ ૨૮ ૪૬૨ ૧૧ ૪૬૫ ૧૫ ૪૭૦ ૧૦ ४७२ ૨ ૪૭૬ ૧૪ અશુદ્ધ મૌતમ સસ્કાર ૭૬ ૫ ભાષા મન:પર્યાજ્ઞાન મિશ્રર્દષ્ટિ ८७ અનેક સફેદ થાડા સ્નિગ્ધ પીળે! એક એક ૩૧૨૨૧૧૨ ૩૧૨૧૧૨૧ ૧૧૨૧૧૧૧૧ ૨૧૨૧૧૨૨૧ ૨૧૨૧૨૧૨૧ અંતર ૩ અજ્ઞાન અંતરમ ધ પ્રાપ્તિ દ્વાઠશાંગ શાસ્ત્રાદિ વ જાળવી ત્રણ જીવ શુદ્ધ ગૌતમ સસ્થાન ૭૯ ૪ ભાષા મનઃ૫ વજ્ઞાન મિથ્યાદૅષ્ટિ (૭ એક કાળે ઘણા રક્ષ લાલ (૯) નીલા પીળા સફેદમાં ૭ ભાંગા અનેક અનેક ૩૧૨૧૧૧૨ ૩૧૨૧૧૨૩ ૧૧૨૧૧૨૧૧ ૧૧૨૧૧૨૨૧ ૧૧૨૧૨૧૨૧ અને તર ૨ અજ્ઞાન અંતરમ ધ સૂર્ય પ્રજ્ઞપ્તિ દ્વાદશાંગ શસ્ત્રાદિ વગ જાણવી ત્રણ સ્થાનથી જીવ Page #783 -------------------------------------------------------------------------- ________________ અશુદ્ધ હવે દે પ્રકારના સાગરોપમ ગમે જીવને સ્થિતના દ્વાપરયુગ્મ પ્રદેશી સ્કંધનું ગૌતમ પૃષ્ઠ લીટી ૪૮૪ ૨૪ ૫૦૪ પ ૫૦૪ ૨૬ ૫૧૮ ૫૨૭ ૨૩ ૫૪૩ ૨૧ પપ૧ ૧૭ ૫૬૪ ૨૨ ૫૮૬ ૧૦ ૫૮૮ ૯ ૬૦૧ ૬૦૩ ૧ ૬૦૫ ૨૫ ૬૦૫ ૨૯ ૬૧૬ ૨૧ ૬૧૮ ૨ १३६ ४ ૬૪૭ ૧૩ ૬૪૯ ૧૬ ૬૫૯ ૧૮ ૬૬૬ ૨૨ ૭૧૦ ૧૩ ૭૦૩ ૪૯૧ ૨૮ પ્રકરના સારેગામ ઝમે જીને સ્થિત પ્રાગટ્યુશ્મ પ્રદેશનું ગામ ચરિત્ર માથ દ્રવ્યલિંત્ર ચરિત્રનું મારણતિક સહદ્દઘાતથી કશાષ કુશીલના રામા , તેના દર્યાદિ ષપાધ્યાયનું બરમાં - - ઉશક ગ્રંથ બે વેદવાળા જાય છે. ચારિત્ર માન દ્રવ્યલિંગ ચાસ્ત્રિનું મારણતિક સમુઘાતથી કષાય કુશીલના સામા તેનાથી દર્યાદિ ઉપાધ્યાયનું બારમાં ઉદ્દેશક ગધ ૭ મી નારકીમાં બે વેદ વાળા જાય છે. આઠ ૨-૩ એઠ ૨૦૩ ૧૯. ૧ પર૯ ૧૦ ૫૪૯ ૨ ૫૮૯ ૧૮ ૬૧૭ ૧૩ નિષ્કપ પ્રત્યેકઝાડસિવાયના સકંપ પ્રત્યેકક્કડ Page #784 -------------------------------------------------------------------------- ________________ -