SearchBrowseAboutContactDonate
Page Preview
Page 733
Loading...
Download File
Download File
Page Text
________________ Fo શ્રી ભગવતી ઉપક્રમ કરે છે, કરશે ? (૨) પાપકમ કર્યા, કરે છે, નહિ કરે ? (૩) પાપકર્મ કર્યાં, કરતા નથી, કરશે ? (૪) પાપકર્મ કર્યાં, કરતા નથી, કરશે નહિ ? મહાવીર ઃ હે ગૌતમ ! કોઇ જીવે પાપમ કર્યાં, કરે છે અને કરશે. કોઇ જીવે પાપકમ કર્યાં, કરે છે અને કરો નિહ, કોઇ જીવે પાપકમ કર્યાં, કરતા નથી, કરો. કોઈ જીવે પાપકર્મ કર્યાં, કરતા નથી, કરશે નહિ. ગૌતમ : હે ભગવન્ ! શું સલેશી જીવે પાપકમ કર્યાં, કરે છે, કરશે ? મહાવીર : હે ગૌતમ ! એ સર્વાં વર્ષોંન છવ્વીસમા · બંધી શતક'ની રીતે ૮ ક અને એક સમુચ્ચય પાપકમ એ ૯ દંડક અને ૧૧ ઉદ્દેશા કહેવા. ૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ક્રમ સમાજના શતક શ્રી ભગવતી સૂત્ર શ. ૨૮ ૩, ૧૧ ના અધિકાર ગૌતમ : અહેા ભગવન્ ! જીવાએ કઇ ગતિમાં પાપકમાંનુ સન કર્યું અને માંધ્યાં અને કઇ ગતિમાં સમાચરણ કર્યાં અને ભાગવ્યાં ? મહાવીર : હે ગૌતમ ! [1] સજીવોએ તિય ચ ચેનિમાં પાપકર્મોનું ઉપાર્જન કર્યું. અને તિ ચગતિમાં જ ભોગવ્યાં [૨] અથવા સર્વ જીવાએ તિય ચ ચેાનિમાં ખાંધ્યાં અને નૈયિક સૈનિમાં ભેગળ્યાં [૩] અથવા સર્વ જીવાએ તિર્યંચ ચેાનિમાં ખાંધ્યાં અને મનુષ્ય ગતિમાં ભાગળ્યાં [૪] અથવા સર્વ જીવોએ તિય ચ ચેાનિમાં બાંધ્યા ૐ તિય ચ યેનિ બહુ જીવેને આશ્રય છે, એટલે તિચ યોનિ સવ જીવાની માતા છે. એટલે નારકી આદિ સવ જી તિય ચયાનિમાં આવીને ઉત્પન્ન થાય છે. એ અપેક્ષાએ એમ સમજવું જોઇએ કે, પહેલાં સર્વ જીવ તિય"ચ યાનિમાં હતા. અને ત્યાં તેમે નરકગતિ આદિના હેતુભૂત કર્યાંનું ઉપાર્જન *" હતું..
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy