SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ હાઈ શકે જ નહીં. ચેાથા ભાંગાવાળા શીલસમ્પન્ન પણ નથી અને શ્રુતસમ્પન્ન પણુ નથી. તે અનુપરત છે અને ધર્મને પણ જાણતા નથી. તે પુરુષ સ વિરાધક છે. કારણ કે સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ રત્નત્રયમાંથી કોઈ એકની પણ આરાધના કરતા નથી. શ્રી ભગવતી ઉપક્રમ સાર એ છે કે, શ્રુત અર્થાત્ સમ્યગ્દર્શનયુકતજ્ઞાન અને શીલ અર્થાત્ ક્રિયા એ અને સાથે હોય તે જ તે મેાક્ષમાર્ગ છે. સમ્યગ્ જ્ઞાનયુક્ત ક્રિયાથી જ અભીષ્ટની સિદ્ધિ એટલે કે મેાક્ષની પ્રાપ્તિ થાય છે. પરિશિષ્ટ ર જ્ઞાન, દર્શીન, ચારિત્રની આરાધનામાં જન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ આશયના કઈ રીતે સમજવી ? ઉત્તર : આરાધના રાત્ત્વ વ્યુત્પતિઃ अधिकम् अधिकम् आराधयते । अंगीकृयते इति आराधना, આત્મિક અવસ્થાથી પૂર્ણ થવા માટે સાધકને સમ્યક્પૂર્ણાંકની સત્ પ્રવૃત્તિને “આરાધના” કહે છે, અને તે વમાન પરિણામયુક્ત જ હોય છે. જ્ઞાન, દર્શીન અને ચારિત્ર એ ત્રણે ગુણાની પ્રાપ્તિની ભિન્ન ભિન્ન પ્રવૃત્તિવસાત્ તેના ઉપરીયત ગુણાનુસાર પ્રકાર પણ ત્રણુ થાય છે. અને તે એક એકમાં પણ પિરણામેાની ચઢ—ઊતરતાની કારણે જધન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એવા ત્રણ-ત્રણ પેટા ભેદ પણ થાય છે. ૧. જ્ઞાન આરાધના : તેના પ્રકાર ત્રણ છે. જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. અહીંયાં ઉત્કૃષ્ટ આદિ ત્રણ જ્ઞાન આરાધના ખતાવેલ છે તે ક્ષયાપશમ જન્ય માત્ર શાબ્દિક જ્ઞાનની ચડતી-ઊતરતી કક્ષા સમજવાની નથી, પરંતુ જ્ઞાન પ્રત્યે ઉત્કૃષ્ટ મધ્યમ કે જઘન્ય રુચિને જઘન્ય, ઉત્કૃષ્ટ, મધ્યમ, જાન્ય જ્ઞાન આરાધના સમજવાની છે, અને તે રુચિ પણ દશવૈકાલિક
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy