________________
આરાધક આદિની ગતિ વિષે ભગવતી શ-૧, ૧૨
૧૭ ૬ અસંશી તિથિ જ. ભવનપતિ ઉ. વાણુવ્યંતર સુધી જાય, ૭ તાપસના મતવાળા જ ભવનપતિ ઉ. જ્યોતિષી સુધી જાણ્ય. ૮ કંદપિયા સાધુ જ, ભવનપતિ ઉ. પહેલા દેવલેક સુધી જાય. ૯ અંબસંન્યાસીના મતવાળા જ. ભવનપતિ ઉ. પાંચમા દેવક
સુધી જાય. ૧૦ જમાલીના મતવાળા જ. ભવનપતિ ઉ. છઠ્ઠા દેવલેક સુધી જાય. ૧૧ સંજ્ઞી તિર્યંચ જ. ભવનપતિ ઉ. આઠમા દેવલેક સુધી જાય. ૧૨ ગશાળાના મતવાળા જ. ભવનપતિ ઉ. બારમા દેવલોક સુધી જાય, ૧૩ દર્શન વિરાધક લિંગી સાધુ જ. ભવનપતિ ઉ. નવગ્રેવેયક સુધી જાય. ૧૪ આભિગિક જ. ભવનપતિ ઉ. બારમા દેવલે સુધી જાય.
નવ લેકાંતિક અને અનુત્તર વિમાનમાં દેવ તરીકે જવાવાળા મુનિ ભવ્ય છે. અવિરાધક મુનિ તથા અવિરાધક શ્રાવક ભવ્ય છે. નવરૈવેયકમાં જનારા અભવ્ય સાધુના વેશમાં અસંયતિ છે.
આરાધક સંયશ્રીની ગતિ વિષે પ્રયો
પરિશિષ્ઠ પ્રશ્ન ૧ઃ આરાધક સંયમીની ગતિ જઘન્ય સૌધર્મ કલ્પ અને ઉત્કૃષ્ટ સર્વાર્થસિદ્ધ વિમાન સુધીની બતાવેલ છે. તે હવે તેમાં પ્રજ એ છે કે, સંયમથી તે આસવ અટકે છે. અને આવનાં દ્વાર અટકવાથી પણ જે દેવગતિ પ્રાપ્ત થાય છે તે તેને અર્થ એ થયે
- અસંસી જીવોની ઉત્પત્તિ જન્ય ભવનુવાસી અને ઉત્કૃષ્ટ વાણુન્નતા બતાવેલ છે. તે વાત સામાન્ય રીતે નવીનતાભરી દેખાતી હોવાના કારણે પ્રમ જાગૃત થવાનો સંભવ છે. કારણ કે ભવનવાસી દેવેની અદ્ધિ અને સ્થિતિ અધિક છે. એટલે એક અપેક્ષાશી ભવનતિ દે વાણુવ્યંતર દેથી અધિક દેખાય છે. છતાં પણ ઉપરોક્ત જ. ઉ. યુતિ સંગત છે. અને તેનું પ્રમાણ નીચે છે..
કઈ વાણવ્યંતર દેવ કઈ ભવ્રતપતિ દેવની વધારે નાહિતા, હેમ છે, અને કઈ ભવનપતિ દેવ વાણવ્યંતર દેવાથી વધારે ઋહિવાળો હેય છે. માટે અહીં શંકાને સ્થાન નથી. સમાન સ્થિતિવાળા ભવનવાસી અને વાણવ્યંતર દેમા વાણવ્યંતર દેવ શ્રેષ્ઠ ગણાય છે.