________________
સન્યા ભગવતી શ. ૨૫ ઉં. છે
૩૪, ભાગદ્વાર :
પ્રથમના ચાર ચારિત્ર એક ક્ષપશમ ભાવમાં હોય છે, અને યથાખ્યાત ચારિત્ર ઔપશમિક અથવા લાયકભાવમાં હોય છે. ૩૫. પરિમાણુ દ્વાર
પાંચેય ચારિત્ર કેટલી સંખ્યામાં હોય? તેની ગણના શાસ્ત્રકાર બે અપેક્ષાથી બતાવે છે. (૧) પ્રતિપદ્યમાન–અર્થાત્ વર્તમાન અપેક્ષાથી ચારિત્રને સ્વીકાર કરી રહ્યા હોય તેવા આત્માની સંખ્યા. અને (૨) પૂર્વ પ્રતિપન્ન અર્થાત્ ચારિત્રને સ્વીકાર જેને થઈ ગયું છે. અને નિર્મલ પર્યાયથી ચારિત્ર ભાવમાં વિચરી રહ્યા છે. તે બન્નેની સમજણ નીચે યંકામાં છે.
વર્તમાન અપેક્ષાથી | પૂર્વ પર્યાવ અપેક્ષાથી નામ
જધન્ય | ઉત્કૃષ્ટ | જઘન્ય | ઉત્કૃષ્ટ સામાયિક- ૧-૨-૩ પ્રત્યેક હજાર જ. ઉ. નિયમ પ્રત્યેક હજાર ક્રેડ છેદપસ્થા. , , , સો - જ. ઉ. નિયમ પ્રત્યેક સો ઝાડ છે. પરિહારવિ , છ , , ૧-૨-૩ પ્રત્યેક હજાર સૂક્રમ સં. , , ૧૬૨ ૧-૨-૩ પ્રત્યેક સે યથાખ્યાત , , , , જ. ઉ. નિયમાથી પ્રત્યેક કેડ
૩૬ અ૯પઢાર – સૌથી છેડા સૂફમસં૫રાયચારિત્રવાળા, તેથી
પરિહાર વિ. ચારિત્રવાળા સંખ્યાત ગુણ તેથી યથાખ્યાત
, , , છેદપસ્થા. ,
» » સામાયિક
, - -~જુઓ પરિશિષ્ટ-૩, @જુઓ પરિશિષ્ટ-૩.-- તે જુઓ પરિશિષ્ટ-૩. ---