SearchBrowseAboutContactDonate
Page Preview
Page 658
Loading...
Download File
Download File
Page Text
________________ નિમા જી - ૨૫ . નિયંw શ્રી ભગવતી સૂર શ. ૨૫ ના ઉ. ને અધિકાર નિનાં ૩૯ કાર કહે છે. [૧] પન્નવણા પ્રિરૂપણા] [૨] વે, [3] રાગ (સરાગી] [૪] કલ્પ, [૫] ચરિત્ર, [૬] પઉિસેવણું [દેશસેવન] [૭] જ્ઞાન, [૮] તીર્થ, [૯] લિંગ, [૧૦] શરીર, [૧૧] ક્ષેત્ર, [૧૨]. કાળ, [૧૩] ગતિ, [૧૪] સંયમ-સ્થાન, [૧૫] [નિકાસે ચારિત્ર પર્યાય, [૧૬] યેગ, [૧૭] ઉપગ, [૧૮] કષાય, [૧૯] વેશ્યા, [૨૦] પરિણામ, [૨૧] બંધ, [૨૨] વેદે [૨૩] ઉદીરણ, [૨૪] ઉપસંપઝાણ [ક્યાં જાય? [૨૫] સંન્નાબડુત્તા, [૨૬] આહાર, [૨૭] ભવ, [૨૮] આશરેસ કેટલી વખત આવે ?] [૨૯] કાળ-સ્થિતિ, [૩૦] આંતરે, [૩૧] સમુઘાત, [૩૨] ક્ષેત્ર વિસ્તાર] [૩૩] સ્પર્શના, [૩૪] ભાવ, [૩૫] પરિમાણ કેિટલા લાભઅને [૩૬] અપબદ્વાર ૧. પન્નવણદ્વાર -] કરે છે નિર્મથે (સાધુ) ૬ પ્રકારના પ્રરૂખ્યા છે. [૧] પુલાક ૨ બક્ષી [3] ડિસેવણ, [૪] કષાયકુશીલ, [૫] નિગ્રંથ, [૬] સ્નાતક. પુલા: < સારરહિત ધાન્યને પુલાક કહે છે. તે પ્રમાણે સંયમસાર રહિતને પુલાક કહેવાય છે. તે સંચયવાન હોવા છતાં દેવ વડે સંયમને કંઇક અસાર કરે છે. તેના બે ભેદ છે (૧). લબ્ધિ પુલાક - @ કેઈ ચકવતી આદિ જિનશાસ T બાહ્ય અને આત્યંતર ગ્રન્થ–પરિગ્રહથી રહિતને નિગ્રંથ અથવા શ્રમણ-સાધુ કહેવાય છે, તે બધાને સર્વ વિસતિ- ચારિત્ર હોવા છતાં ચારિત્ર મેહનીય કામના ક્ષપશમની વિભિન્નતાને કારણે નિઝ થના છ પ્રકાર થાય છે. < આ સંબંધે અન્ય આચાર્યો આ પ્રમાણે કહે છે કે વિરાધનાથી જે ગાનપુવક છે તેને જ આવી લબ્ધિ હોય છે અને તેને જ લબ્ધિમુલાક કહેવાય છે. તે સિવાય બીજા કોઈ લબ્ધિ પુલાક કહેવાતા નથી. . @ પ્રશ્ન: પુલાક નિર્મથને સંયમ શેડો નિસ્સાર છે કે વિશેષ નિસ્સાર છે ઉત્તર : પુલાકના સંયમમાં નિસ્સરિતાની બહુલતા હોવા છતાં પણ થેકામાં છે કે નિસ્કાર બતાવ્યું છે તે સમયની અપેક્ષાથી બતાવ્યું છે, અર્થાત્ પુલાક થેડા સટ્યને માટે સંચમને નિસ્સર (અલ્પસૂ) કરી દે છે
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy