SearchBrowseAboutContactDonate
Page Preview
Page 599
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવતી ઉપક્રમ - વનસ્પતિ મરીને વનસ્પતિમાં ઊપજે છે. એના ચાર ગમ્મા (૧-૨-૪–૫) અનંતા ઊપજવાના છે.--- સંખ્યાતાના ૫૦, અસંખ્યાતાના ૧૮૫૧ અને અનંતાના ૪. આ પ્રકારે કુલ ૫૦+૧૮૫૧+૪=૩૮૦૫ ગમ્મા થયા. ઓધિક જઘન્ય ઉત્કૃષ્ટ કુલ ગમા ૧. જઘન્ય ઉત્કૃષ્ટ ૨ ભવના ૨૬૧ ૨૪૯ ૨૬૪ ૭૭૪ ૨. જઘન્ય ૨ ભવ ઉત્કૃષ્ટ ૮ ભવના ૪૯૬ પર૬ ૬૨૪ ૧૬૪૬ ૩. જઘન્ય ૨ ભવ ઉત્કૃષ્ટ અસંખ્યાતા ભવના ૪૮ ૪૮ ૦ ૯૬ ૪. જઘન્ય ર ભવ ઉત્કૃષ્ટ અનંતા ભવના ૨ ૨ ૦ ૪ ૫. જઘન્ય ૨ ભવ ઉત્કૃષ્ટ " સંખ્યાતા ભવના ૭૮ ૭૮ ૦ ૧૫૬ ૬. જઘન્ય ૩ ભવ ઉત્કૃષ્ટ ૭ ભવના ૧૭ ૭. જઘન્ય ૨ ભવ ઉત્કૃષ્ટ ૬ ભવના ૧૮ ૧૮ ૧૫ ૫૧ ૮. જઘન્ય ૩ ભવ ઉત્કૃષ્ટ ૫ ભવના ૪ ૯ જઘન્ય ૨ ભવ ઉત્કૃષ્ટ કભવના ૩ ૩ ૬ ૧૨ ૧૦, જઘન્ય ઉત્કૃષ્ટ ૩ ભવના ૧ ૧ ૧ ૩ – – – – – – – – ૨૮ ૯૪૬ ૯૩૧ ૨૮૦૫ છે જ યોગના ૨૮ બેલેને અલ્પ બડુત્વ - શ્રી ભગવતી સૂત્ર શ. ૨૫ ઉ. ૧ને અધિકાર - સર્વ સંસારી જીના ૧૪ પ્રકાર છે. (૧) સૂમ એકેદ્રિય (૨) બાદર એકેંદ્રિય, (૩) બેઈદ્રિય, () તેઈદ્રિય, (૫) ચૌદ્રિય, (૬) અસંસી પચેંદ્રિય, (૭) સરી પચંદ્રિય એ સાતના અપર્યાપ્તા અને પર્યાપ્તા કુલ મળીને ૧૪.
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy