________________
૨૮૨
- શ્રી ભગવતી ઉ૫મ
અનંતપપત્ત, અનંતરાવગઢ, અનંતરાહારક, અનંતરપર્યાપ્તા=૯) ૨ બેલ લાભે નહિ. (સ્ત્રીવેદ, પુરુષવેદ) સર્વ બેલેના નેરિયા - અસંખ્યાતા લાભે છે. - બીજી નારકીથી સાતમી નારકી સુધી સત્તા (સદા લાભ) અપેક્ષાએ ૩૮ બોલની નિયમો. ૮ બેલની ભજન (પહેલી નારકીમાં હ કહા એમાંથી અસંસીને છોડવું) ત્રણ બેલ લાભે નહિ. (અસલી, સ્ત્રી, પુરુષદ) સર્વ બેલેના નેરિયા અસંખ્યાતા લાભે છે.
ભવનપતિ, વાણવ્યંતરમાં સત્તા (સદા લાભે) અપેક્ષાએ ૩૯ બોલની નિયમા, ૯ બેલની ભજન (અસી, ક્રોધ, માન, માયા, નિઇન્દ્રિય, અનંતરપપન્ન, અનંતરાવગાઢ, અનંતરાહારક, અનંતરપર્યાપ્તા=૯) એક બેલ લાભે નહિ (નપુંસક વેદ). સર્વ બેલેના દેવતા અસંખ્યાતા લાભે છે.
તિષી, પહેલા, બીજા દેવલેકમાં સત્તા (સદા લાભે) અપેક્ષાએ ૩૯ બેલની નિયમા, ૮ બેલની ભજના. (ક્રોધ, માન, માયા,
ઈદ્રિય, અનંતરો પપઘ, અનંતરાવગાઢ, અનંતરાહારક, અનંતરાપર્યાપ્ત ૮) ૨ બેલ લાભે નહિ (અસંજ્ઞી અને નપુંસકવેદ). સર્વ બેલેના દેવતા અસંખ્યાતા લાભે છે.
ત્રીજા દેવલથી નવેયક સુધી સત્તા (સદા લાભે) અપેક્ષાએ ૩૮ બેલની નિયમા, ૮ બેલની ભજન (બીજા દેવલોક મુજબ) ૩
< સંખ્યાત એજનના નરકાવાસમાં સંખ્યાત નેરિયા લાભે છે, અને અસંખ્યાત એજનના નરકાવાસોમાં અસંખ્યાત નેરિયા લાભે છે.
૪ અસંસીની ભવનપતિ, વાણુવ્યંતરમાં ભજના બતાવી છે તે પછી નપુસકદ પણ એમાં સંભવે છે તે પછી નપુંસક વેદને નિષેધ કેમ કર્યો ? આ શંકા થઈ શકે છે પરંતુ અસંસી અવસ્થા થોડા સમયની–અંતર્મુહૂર્ત માત્રની હોય છે, એટલે નપું સદની વિવક્ષા કરી નથી. ભગવતી સૂત્ર શ. ૩૦ . ૧માં પણ સમદષ્ટિ વિકલૅન્દ્રિયમાં ક્રિયાવાદી, વિનયવાદી હોવાનો નિષેધ કર્યો છે. કેમકે એમાં વિશિષ્ટ સમ્યક્ત્વનો અભાવ છે.