SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગાંગેય અણુગારના ભગવતી શ–૯. ઉ-૩૨. - સાત જીવ સાત નારકીમાં જાય છે. તેના પદ ૧૨૭, જીના વિકલ્પ ૬૪ અને ભાંગ ૧૭૧૬ થાય છે. નરકમાં એક આદિ જીવોના અસાગાદિ ભાંગાનું યંત્ર જીવ અસયેગી સિગી રિસં. ચાર પાંચ છ સાત ભાંગાના યેગી સગી સંગી સગી સગી વેગ | - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૮ ૦ ૦ ૦ + ૮ – ૧ . ૭ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૭ ૨ ૭ ૨૧ ૦ ૦ ૦ ૦ ૦ ૨૮ ૩ ૭ ૪૨ ૩૫ ૦ ૦ ૦ ૦ ૮૪ ૪ ૭ ૬૩ ૧૦૫ ૩૫ ૦ ૦ ૦ ૨૧૦ ૫ ૭ ૮૪ ૨૧૦ ૧૪૦ ૨૧ ૦ ૦ ૪૬૨ ૬ ૭ ૧૦૫ ૩૫૦ ૩૫૦ ૧૦૫ ૭ ૮ ૯૨૪ ૭ ૭ ૧૨૬ પ૨૫ ૭૦૦ ૩૧૫ ૪૨ ૧ ૧૭૧૬ ૮ ૭ ૧૪૭ ૭૩૫ ૧૨૨૫ ૭૩૫ ૧૪૭ ૭ ૩૦૦૩ ૯ ૭ ૧૬૮ ૯૮૦ ૧૯૬૦ ૧૪૭૦ ૩૯૨ ૨૮ ૫૦૦૫ ૧૦ ૭ ૧૮૯ ૧૨૬૦ ૨૯૪૦ ૨૬૪૬ ૮૪૨ ૮૪ ૮૦૦૮ સંખ્યાતા ૭ ૨૩૧ ૭૩૫ ૧૦૮૫ ૮૬૧ ૩૫૭ ૬૧ ૩૩૩૭ અસંખ્યાતા ૭ ૨પર ૮૦૫ ૧૧૯૦ ૯૪૫ ૩૯૨ ૬૭ ૩૬૫૮ ઉત્કૃષ્ટ ૧ ૬ ૧૫ ૨૦૧૫ ૬ ૧ ૬૪ - એવી રીતે પિતાના ઠેકાણુના સંયેગી ભાંગા સમજી લેવા. એક જીવ નરકમાં જાય તેના ૭ ભાંગા થાય છે. ૭ ને ૮ થી ગુણી બેથી ભાગવાથી બે જીના ૨૮ ભાંગા થાય છે. અઠ્ઠાવીશને ૯ થી ગુણ ૩ થી ભાગવાથી ત્રણ જીના ૮૪ ભાંગા થાય છે. એવી રીતે સર્વ ભાંગા સમજી લેવા. જેવી રીતે નરકના ભાંગા પદ, વિકલ્પકહ્યા તે પ્રમાણે બાકી ત્રણ પ્રવેશનક (તિર્યંચ, મનુષ્ય, દેવ)ને પણ ભાંગા, પદ, વિકલ્પ કરી લેવા. ઉત્કૃષ્ટ જીવ પ્રવેશનક આશ્રી નરકમાં જાય તે પહેલી નરકમાં
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy