________________
૧૫ ચાગના અલ્પ. ભગવતી શૂ. ૨૫ કુ. ૧
૧૫
કદાચ ક્ષીણયાગી, કદાચ તુલ્યાગી, કદાથ અધિકયેાગી હાય છે, અર્થાત્ આહારક નૈરિયેકની અપેક્ષાએ અનાહારક તૈયિક હીયોગી હાય છે. અનાહારક નેરચિકની અપેક્ષા આડારક નૈચિક અધિક્યોગી હોય છે; એ આહારક નચિક અથવા એ અનાહારક નૈયિક સમયેાગી (તુલ્યયેાગવાળા) હાય છે.
જે હીનયોગી હાય છે, તે અસંખ્યાત ભાગ સખ્યાત ભાગહીન અથવા અસંખ્યાત ગુણુડ્ડીન અથવા હીન, આ રીતે 7 ચૌઠાણ વડિયા હોય છે.
000000
હીન અથવા
સંખ્યાતગુણ
પંદર યાગાના અલ્પ બહુત્વ
શ્રી ભગવતી સૂત્ર શ. ૫. . ૧ ના અધિકાર
ચાગ ૧૫ પ્રકારના છે :~ [૧] સત્યમનયાગ [૨] અસત્યમન
ચેગ [૩] મિશ્રમનયોગ [૪] વ્યવહાર મનયોગ [૫] સત્ય વચનયાત્ર
પ્રથમ સમયના ઉત્પન્ન એ નૈરિયક્રમાં યોગાનું તારતમ્ય ચૌહાડિયા આ પ્રકારે સમજવું.
(૧) એક જીવ એક સમયના આહારક મ ુકતિથી આવેલ છે અને બીજા જીવ એક સમયના આહારક દૃલિકાગતિથી આવેલ છે. એ બન્નેના યાગ અસંખ્યાત ભાગ ન્યૂનતાધિક છે.
;
(૨) એક જીવ એક સમયની આહારક મ ુકગતિથી આવેલ છે. અને ખીન્ને જીવું એ સમયની આહારક વક્રગતિથી આવેલ છે. એ બન્નેને યોગ સંખ્યાતભાગે ન્યૂનાધિક છે.
(૩) એક જીવ એક સમયને આહારક ભગતિ કરીને આવેલ છે અને ખીજો જીવ એક સમયના અનાહારક એક વક્રગતિ કરીને આવેલ છે. એ બન્નેને યેાત્ર સખ્ય'તગુણુ ન્યૂઝાધિક છે.
(૪) એક જીવ એક સમયને આહારક મધુકગતિથી આવે છે અને ખીજે જીવ એ સમયના અનાહારક એ વક્રગતિથી આવ્યા છે. એ બન્ને યેગ અસખ્યાતગુણ ચૂનાધિક છે. જે અધિયોગી હોય છે તે પણ અસંખ્યાતભાગ અધિક કે સંખ્યાતભાગ અતિ કે અસંખ્યાતગુ! અધિક કે સંખ્યાતગુણુ અધિક આ રીતે, ચૌઠાણુયા અધિક હેય છે. આ કારણુથી નૈરિયેક કદાચ સમયોગી કદાચ વિષયેગી હોય છે. આ રાતે ચોવીસ દડકમાં કહેવું.