SearchBrowseAboutContactDonate
Page Preview
Page 602
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ ચાગના અલ્પ. ભગવતી શૂ. ૨૫ કુ. ૧ ૧૫ કદાચ ક્ષીણયાગી, કદાચ તુલ્યાગી, કદાથ અધિકયેાગી હાય છે, અર્થાત્ આહારક નૈરિયેકની અપેક્ષાએ અનાહારક તૈયિક હીયોગી હાય છે. અનાહારક નેરચિકની અપેક્ષા આડારક નૈચિક અધિક્યોગી હોય છે; એ આહારક નચિક અથવા એ અનાહારક નૈયિક સમયેાગી (તુલ્યયેાગવાળા) હાય છે. જે હીનયોગી હાય છે, તે અસંખ્યાત ભાગ સખ્યાત ભાગહીન અથવા અસંખ્યાત ગુણુડ્ડીન અથવા હીન, આ રીતે 7 ચૌઠાણ વડિયા હોય છે. 000000 હીન અથવા સંખ્યાતગુણ પંદર યાગાના અલ્પ બહુત્વ શ્રી ભગવતી સૂત્ર શ. ૫. . ૧ ના અધિકાર ચાગ ૧૫ પ્રકારના છે :~ [૧] સત્યમનયાગ [૨] અસત્યમન ચેગ [૩] મિશ્રમનયોગ [૪] વ્યવહાર મનયોગ [૫] સત્ય વચનયાત્ર પ્રથમ સમયના ઉત્પન્ન એ નૈરિયક્રમાં યોગાનું તારતમ્ય ચૌહાડિયા આ પ્રકારે સમજવું. (૧) એક જીવ એક સમયના આહારક મ ુકતિથી આવેલ છે અને બીજા જીવ એક સમયના આહારક દૃલિકાગતિથી આવેલ છે. એ બન્નેના યાગ અસંખ્યાત ભાગ ન્યૂનતાધિક છે. ; (૨) એક જીવ એક સમયની આહારક મ ુકગતિથી આવેલ છે. અને ખીન્ને જીવું એ સમયની આહારક વક્રગતિથી આવેલ છે. એ બન્નેને યોગ સંખ્યાતભાગે ન્યૂનાધિક છે. (૩) એક જીવ એક સમયને આહારક ભગતિ કરીને આવેલ છે અને ખીજો જીવ એક સમયના અનાહારક એક વક્રગતિ કરીને આવેલ છે. એ બન્નેને યેાત્ર સખ્ય'તગુણુ ન્યૂઝાધિક છે. (૪) એક જીવ એક સમયને આહારક મધુકગતિથી આવે છે અને ખીજે જીવ એ સમયના અનાહારક એ વક્રગતિથી આવ્યા છે. એ બન્ને યેગ અસખ્યાતગુણ ચૂનાધિક છે. જે અધિયોગી હોય છે તે પણ અસંખ્યાતભાગ અધિક કે સંખ્યાતભાગ અતિ કે અસંખ્યાતગુ! અધિક કે સંખ્યાતગુણુ અધિક આ રીતે, ચૌઠાણુયા અધિક હેય છે. આ કારણુથી નૈરિયેક કદાચ સમયોગી કદાચ વિષયેગી હોય છે. આ રાતે ચોવીસ દડકમાં કહેવું.
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy