________________
-
૩૦૧
પ્રદેશ સ્પર્શના ભગવત શ. ૧૩ ઉં. ૪ - ગૌતમ: હે ભગવન ! આકાશાસ્તિકાય ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશને સ્પર્શે છે?
'મહાવીરઃ હે ગૌતમ! ધર્માસ્તિકાયના અસંખ્યાતા પ્રદેશને પશે છે. એ રીતે અધર્માસ્તિકાયનું કહેવું.
ગૌતમ : હે ભગવન્! આકાશાસ્તિકાય આકાશાસ્તિકાયના કેટલા પ્રદેશને સ્પર્શે છે?
મહાવીર : હે ગૌતમ! આકાશાસ્તિકાયના પ્રદેશને સ્પર્શતા નથી.
ગૌતમ ઃ હે ભગવન્ ! આકાશાસ્તિકાય જીવાસ્તિકાયના કેટલા પ્રદેશને સ્પર્શે છે?
મહાવીર ઃ હે ગૌતમ! જીવાસ્તિકાયના અનંત પ્રદેશને સ્પર્શી છે. એ રીતે પગલાસ્તિકાયના કહેવા.
ગૌતમ: હે ભગવન્! આકાશાસ્તિકાય કાળના કેટલા સમયને સ્પર્શે છે ?
મહાવીરઃ હે ગૌતમ! કદાચ સ્પર્શે છે, અને કદાચ સ્પર્શતા નથી. જે સ્પશે તે અવશ્ય અનંત સમયને સ્પર્શે છે.
ૌતમ : હે ભગવન્! જીવાસ્તિકાય ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશને પશે છે ?
મહાવીર : હે ગૌતમ! અસંખ્યાતા પ્રદેશને સ્પર્શે છે. એ રીતે અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયના કહેવા.
ૌતમ : હે ભગવન્! જીવાસ્તિકાય જીવાસ્તિકાયના કેટલા પ્રદેશને સ્પર્શે છે?
મહાવીર ઃ હે ગૌતમ ! જીવાસ્તિકાયના એક પણ પ્રદેશને સ્પર્શતા નથી.
ગૌતમ : હે ભગવન ! જીવાસ્તિકાય પુદગલાસ્તિકાયના કેટલા પ્રદેશને સ્પર્શે છે.
મહાવીર : હે ગૌતમ! અનંતા પ્રદેશને સ્પર્શે છે.
ગૌતમ ઃ હે ભગવન્! જીવાસ્તિકાય કાળના કેટલા સમયને પશે છે ?
મહાવીર હે ગૌતમ! કદાચ સ્પર્શે છે અને કદાચ સ્પર્શતા નથી. જે સ્પર્શે તે અનંત સમયને સ્પર્શે છે.