________________
શ્રી ભગવતી ઉપમ
૨. અવગાહનાના ચાર પ્રકારઃ- (૧) જઘન્ય અવગાહના (૨) જઘન્યથી એક પ્રદેશ અધિક ચાવતું સંખ્યાતા આકાશ પ્રદેશ સુધી; (a) સંખ્યાતા આકાશ પ્રદેશથી એક આકાશ પ્રદેશ અધિક યાવત્ ઉફથી એક આકાશ પ્રદેશ કમ સુધી અને, (૪) ઉત્કૃષ્ટ અવગાહના. t"', બાકીના ભેદ ઉપર પ્રમાણે છે કુલ મળીને ૪૭ બેલ થયા. સમુચ્ચય નારકીમાં ર૯ બેલ લાભે તે સ્થિતિ તથા અવગાહનાના ૪-૪, શરીર ૩, સંસ્થાન ૧, વેશ્યા ૩, જ્ઞાન ૩, અજ્ઞાન ૩, દષ્ટિ ૩, વેગ , ઉપયોગ ૨=૨૯ બેલ. : પહેલી, બીજ, ચેથી, છઠ્ઠી, અને સાતમી નરકમાં ર૭ બેલા લોભે. સમુચ્ચય ૨૯ માંથી ૨ લેડ્યા કમ કરવી, તેમાંથી ૪ બોલમાં (સ્થિતિને બીજે ભેદ, અવગાહનને પહેલે અને બીજો ભેદ અને મિશ્રદષ્ટિ) એ ચાર ભેદમાં ભાંગ ૮૦ લાભે (અસંગી આઠ, હિંસગી ૨૪, ત્રિરંગી ૩૨, ચાર સગી ૧૬,) બાકીના ૨૩ એલમાં ભાંગા-૨૭-૨૭ લાભ. (અસંયેગી ૧, દ્વિસંગી ૬, શિસગી ૧૨, ચાર સગી ૮) અશાશ્વત સ્થાનમાં ૮૦ ભાંમાં લેશે અને શાશ્વત સ્થાનમાં ૨૭ લાભે. - ત્રીજી અને પંચમી નરકમાં ૨૮–૨૮ બોલ લાભ. ઉપર ૨૭ કહ્યા તેમાં એક વેશ્યા વધી. તેને ચાર બેલમાં (ઉપરોક્ત કહ્યા મુજબ ૪ ભાંગ) ૮૦-૮૦ ભાંગ લાભે. શેષ ૨૪ બેલમાં ભંગા ૨૭–૨૭ લાભે. ઉપરોકત પ્રમાણે સમજી લેવું.
જ ભવનપતિ અને વ્યંતર દેવેમાં ૩૦ બેલ લાભે. ઉપર જે ૨૭ બેલ ધા તેમાં ત્રણ લેશ્યા વિશેષ વધી, તેના ચાર બેલમાં (ઉપરોક્ત) ૪૦૮૦ ભાંગા લાભે. બાકી ર૬ બેલમાં તે ઉપર પ્રમાણે સમજી લેવા. પરંતુ અંતર એટલું છે કે નારકીમાં ધી–માની, માયી અને
ભી કહેલ છે. પરંતુ અહીંયાં લેલી, માની, માયી, ધી એ પ્રમાણે સમજવાનું છે. જેમ કે સર્વલભી. એ પ્રમાણે, બાકીના ૨૬ ભાંગ નારકીથી ઊલટા કહી દેવા.