________________
૧૪૦
૨૪ મા શતકના ૨૧ મે. ઉદ્દેશે ઘર એક મનુષ્યનું
૨૨ ૧
,,,,
,,
}} }, ""
''
ܕܕ ܕܕ
૨૩
૨૪
""
29
'
,,
',
,,
29
""
""
''
શ્રી ભગવતી ઉપક્રમ
૩૯પ
૪૫
વાગુષ્ય તરનું જ્યાતિષી દેવનું ૩૨ વૈમાનિક દેવનું ૨૨૯
૯૫૦ ગમ્મા સંખ્યાતા ઊપજવાવાળાના.
૨૦૬
૩૪
૨૯
૧૯૩
૨૮૦૫
૧૯૯૮
આ સર્વ ગમ્યા ૨૮૦૫ થયા અને નાણુત્તા (ફરક) ૧૯૯૮ થયા.
મનુષ્ય ૩૪ સ્થાન-૭ નારકી ૧૦ ભવનપતિ વાણવ્યંતર જ્યાતિષી, ૧૨ દેવલોક, નવપ્રૈવેયક, અનુત્તર વિમાન અને સર્વાસિદ્ધમાં જાય છે. અને ૩૩ સ્થાન (સાતમી નારકી સિવાય)થી આવે છે. એ ૬૭ થયા. એને ૯ ગુણા કરવાથી ૬૦૩ થયા. એમાં સર્વાર્થ સિદ્ધના ૬ ગા જવાના અને ૬ ગમ્મા આવવાના એ ૧૨ ગમ્મા ઘટાડવાથી ૫૯૧
ગમા રહ્યા.
મનુષ્ય યુગલિયા અને તિર્યંચ યુગલિયા મરીને ૧૪ સ્થાન (૧૦ ભવનપતિ વાણવ્યંતર, જયાતિષી, પહેલા બીજા દેવલાક )માં જાય છે. એના ૧૪૪૨=૨૮૪=૨૫ર ગમ્મા થયા. એમાંથી જ્યાતિષી પહેલા બીજો દેવલાક એ ૩ સ્થાનમાં મનુષ્ય યુગલિયા અને તિયંચ યુગલિયા જવાથી ૬+૬=૧૨ થયા. ( ચેાથેા અને ઠ્ઠો ) ઘટાડવાથી ૨૪૦ ગમ્મા રહ્યા. મનુષ્ય મરીને ૯ સ્થાનમાં (પાંચ સ્થાવર, ૩ વિકલેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય) જાય છે. એના ૯૪=૮૧ ગમ્મા થયા.
મનુષ્યમાં ૮ સ્થાનથી (પૃથ્વી, પાણી, વનસ્પતિ, ૩ વિકલેન્દ્રિય અસંજ્ઞા તિર્યંચ પંચેન્દ્રિય સંજ્ઞા તિર્યંચ પ ંચેન્દ્રિય) આવે છે. તેના ત્રણ-ત્રણ ગમ્મા (ત્રીજો-ડ્રો-નવમે!) ૮૪૩=૨૪ થયા. મનુષ્યમાં અસની મનુષ્ય આવે છે. તેના ૧ છઠ્ઠો ગમ્મા. મનુષ્યમાં સ ંજ્ઞી મનુષ્ય આવે છે. તેના ૯ ગમ્મા થયા. સંજ્ઞી તિયÖચમાં સન્ની અને અસંજ્ઞી તિય ચ આવે છે. તેના ૨-૨ ગમ્મા (ત્રીજો અનેનવમા) ૨૪૨=૪ ગમ્મા થયા. એ પ્રકારે ૫૯૧-૨૪૦+૮૧+૨૪+૧+૪=૫૦ ગા સંખ્યાતા ઊપવાવાળાના થયા.