SearchBrowseAboutContactDonate
Page Preview
Page 597
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ ૨૪ મા શતકના ૨૧ મે. ઉદ્દેશે ઘર એક મનુષ્યનું ૨૨ ૧ ,,,, ,, }} }, "" '' ܕܕ ܕܕ ૨૩ ૨૪ "" 29 ' ,, ', ,, 29 "" "" '' શ્રી ભગવતી ઉપક્રમ ૩૯પ ૪૫ વાગુષ્ય તરનું જ્યાતિષી દેવનું ૩૨ વૈમાનિક દેવનું ૨૨૯ ૯૫૦ ગમ્મા સંખ્યાતા ઊપજવાવાળાના. ૨૦૬ ૩૪ ૨૯ ૧૯૩ ૨૮૦૫ ૧૯૯૮ આ સર્વ ગમ્યા ૨૮૦૫ થયા અને નાણુત્તા (ફરક) ૧૯૯૮ થયા. મનુષ્ય ૩૪ સ્થાન-૭ નારકી ૧૦ ભવનપતિ વાણવ્યંતર જ્યાતિષી, ૧૨ દેવલોક, નવપ્રૈવેયક, અનુત્તર વિમાન અને સર્વાસિદ્ધમાં જાય છે. અને ૩૩ સ્થાન (સાતમી નારકી સિવાય)થી આવે છે. એ ૬૭ થયા. એને ૯ ગુણા કરવાથી ૬૦૩ થયા. એમાં સર્વાર્થ સિદ્ધના ૬ ગા જવાના અને ૬ ગમ્મા આવવાના એ ૧૨ ગમ્મા ઘટાડવાથી ૫૯૧ ગમા રહ્યા. મનુષ્ય યુગલિયા અને તિર્યંચ યુગલિયા મરીને ૧૪ સ્થાન (૧૦ ભવનપતિ વાણવ્યંતર, જયાતિષી, પહેલા બીજા દેવલાક )માં જાય છે. એના ૧૪૪૨=૨૮૪=૨૫ર ગમ્મા થયા. એમાંથી જ્યાતિષી પહેલા બીજો દેવલાક એ ૩ સ્થાનમાં મનુષ્ય યુગલિયા અને તિયંચ યુગલિયા જવાથી ૬+૬=૧૨ થયા. ( ચેાથેા અને ઠ્ઠો ) ઘટાડવાથી ૨૪૦ ગમ્મા રહ્યા. મનુષ્ય મરીને ૯ સ્થાનમાં (પાંચ સ્થાવર, ૩ વિકલેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય) જાય છે. એના ૯૪=૮૧ ગમ્મા થયા. મનુષ્યમાં ૮ સ્થાનથી (પૃથ્વી, પાણી, વનસ્પતિ, ૩ વિકલેન્દ્રિય અસંજ્ઞા તિર્યંચ પંચેન્દ્રિય સંજ્ઞા તિર્યંચ પ ંચેન્દ્રિય) આવે છે. તેના ત્રણ-ત્રણ ગમ્મા (ત્રીજો-ડ્રો-નવમે!) ૮૪૩=૨૪ થયા. મનુષ્યમાં અસની મનુષ્ય આવે છે. તેના ૧ છઠ્ઠો ગમ્મા. મનુષ્યમાં સ ંજ્ઞી મનુષ્ય આવે છે. તેના ૯ ગમ્મા થયા. સંજ્ઞી તિયÖચમાં સન્ની અને અસંજ્ઞી તિય ચ આવે છે. તેના ૨-૨ ગમ્મા (ત્રીજો અનેનવમા) ૨૪૨=૪ ગમ્મા થયા. એ પ્રકારે ૫૯૧-૨૪૦+૮૧+૨૪+૧+૪=૫૦ ગા સંખ્યાતા ઊપવાવાળાના થયા.
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy