SearchBrowseAboutContactDonate
Page Preview
Page 596
Loading...
Download File
Download File
Page Text
________________ ગમ્મા અધિકાર ભગવત ૨ ૨૪ ઉ. ૨૪ રીતે બીજા દેવલેકના પણ ૩૨ ગમ્મા થયા. ત્રીજાથી આઠમા દેવલેક સુધી તિર્યચના ૫૪ (૬૪૯=૫૪) મનુષ્યના ૫૪ એ ૧૦૮ ગમ્મા (૫૪+૫૪=૧૦૮) થયા. નવમા દેવેલેકથી ચાર અનુત્તર વિમાન સુધી છ ઘર હોય છે. એ માટે મનુષ્યના ૫૪ ગમ્મા (૬૪૯=૫૪) થયાં. સર્વાર્થસિદ્ધના ત્રણ ગમ્મા થયા. એ સર્વે ૨૨૯ ગમ્મા (૩૨+૩+૧૦૮ +૫૪+૩=૨૨૯) થયા. નાણત્તા-પહેલા દેવલેકમાં ર૯ નાણત્તા, બીજા દેવલોકમાં ૨૯ નાણુત્તા. ત્રીજાથી આઠમા દેવલેક સુધી દરેકમાં ૧૬-૧૬ નાણત્તા હોવાથી (૧૬૪=૯૬) થયા. છઠ્ઠા, સાતમા, આઠમા દેવલોકમાં લેસ્થાનો ફરક નથી. એ માટે ત્રણ નાણત્તા ઓછા કરવાથી ૯૩ નાણત્તા થયા નવમા દેવલોકથી સર્વાર્થસિદ્ધ વિમાન સુધી સાત ઘર હોય છે. દરેકમાં છ છ નાણુત્તા હેવાથી. (૭૪૬૪૨) નાણત્તા થયા. એ સર્વ ૧૯૭ નાણત્તા (૨૯૨૯+૯૩+૪=૧૯૩) નાણુત્તા થયા. સર્વ ગમ્મા અને નાણત્તા (ફરક)ની જોડ :– (ફરક). ગમ્મા નાણત્તા ૨૪ મા શતકના પહેલા ઉદ્દેશા ઘર એક નારકીનું ૧૩૫ ૧૧૯ ૨૪ મા શતકના બીજાથી અગિયારમા ઉદ્દેશાઓ– સુધી ઘર ૧૦ ભવનપતિનાં.... ૪૫૦ ૨૪ મા શતકને બારમે ઉદ્દેશે ઘર એક પૃથ્વીકાયનું ૨૨૮ ૧૪૫ ૨૪ મા શતકને તેરમે ઉદ્દેશ ઘર એક અપકાયનું ૨૨૮ ૨૪ મા શતકને ચૌદમો ઉદ્દેશ ઘર એક તેઉકાયનું ૧૦૨ ૮૯ » , , ૧૫ મે , વાયુકાયનું ૧૦૨ ૮૯ * * * ૧૬ , , , વનસ્પતિકાયનું ૨૨૮ ૧૪૫ > > ) ૧૭ , , , , બેઈન્દ્રિયનું ૧૦૨ ૮૯ » , તેઈન્દ્રિયનું ૧૦૨ - ૮૯ » » » ૧૯ ક બ » , રેન્દ્રિયનું ૧૦૨ ૮૯ એ છે ૨૦ - અતિચ પંચેન્દ્રિયનું ૩૪૫ ૧૯૭ ३४० ૧૪૫
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy