________________
સજ્યા ભગવતી શ. ૨૫ ૩. છે
હાનિ-વૃદ્ધિ. સૂક્ષ્મ, યથા.શ્રી ૩ સયમ અન તગણા ન્યૂન છે. સૂક્ષ્મ. ત્રણેયથી અનંતગણુા અધિક છે. પરસ્પર ષટગુગુ હાનિ વૃદ્ધિ, અને યથા.થી અતતગા ન્યૂન છે. ગયા. ચારેયથી અનતગા-અધિક છે. પરસ્પર તુલ્ય છે. અલ્પબ ુ :
(૧) સૌથી ઘેાડા સામા,છેકે.ના જ. સંયમ પત્ર (પરસ્પર તુ”) તેથી (૨) પરિડાર વિશુદ્ધના અને તગા
99
";
(3) (૪) સામા. હેદો.ના (૫) સૂક્ષ્મ સંપરાયના
(૬)
,,
(૭) યથાખ્યાતના
અયેાગી.
',
જન્ય
ઉત્કૃષ્ટ
12
જઘન્ય
ઉત્કૃષ્ટ જ.ઉ.
૧૬. યાગઢ ૨:- ૪ સતિ
""
37
12
""
''
12
29
,,
'
,,
""
પરસ્પર તુલ્ય
""
સયેાગી અને યથા. સયેગી અને
99
,,
eja,
""
૧૭. ઉપયેાગદ્વાર: સૂક્ષ્મ.માં સાકારઉપયોગી હાય, શેષ ચારમાં અન્ને (સાકાર નિરાકાર) ઉપયેગવાળા હેાય છે.
૧
૧૮. કષાયદ્વાર :- ૩ સંયતિમાં સંજવલનના ચાક (ચારેય કષાય) હાય. સૂક્ષ્મ., સંયતિમાં લેાભ હાય અને યથા. અકષાયી (ઉપશાંત કે ક્ષીણુ) હાય.
૧૯. લેયાદ્વાર :- સામા. છેો.માં છ લેસ્યા. પિર.માં ૩ શુભ લેશ્યા. સૂક્ષ્મ.માં ૧ શુકલ લેફ્યા. યથા.માં ૧ શુકલ લેયા તથા અલેશી પણ હાય.
:
૨૦. પરિણામદ્ગારા સામાયિક છેોપસ્થાપનીય અને પરિહાર વિશુદ્ધ ચારિત્રીમાં પરિણામ ત્રણેય હાય છે. અને તેની સ્થિતિ આ પ્રમાણે છે. હિયમાન અને વમાનની જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ સાત અંતર્મુહૂત તથા અવસ્થિત પરિણામની સ્થિતિ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ સાત સમયની. સૂક્ષ્મ સંપરાય ચારિત્રીમાં એ પરિણામ, < હિયમાન અને
< સૂક્ષ્મ સંપરાયચારિત્રી જ્યારે શ્રેણી આરૂઢ થાય છે ત્યારે વધમાન પરિણામ યુકત હાય છે અને જ્યારે શ્રેણીથી પડે છે ત્યારે હિયમાન પરિíમ યુક્ત હોય છે. પરંતુ સ્વાભાવિક રૂપથી તે સ્થિર પરિણામવાળા (અવસ્થિત) હાતા નથી.