________________
नमोत्थुणं समणस्स भगवओ महावीरस्स
गणधर भगवान सुधर्मस्वामि प्रणित ॥णमो अरिहंताणं, णमो सिद्धाणं, णमो आयरियाणं, णमो उवज्झायाणं,
णमो सेए सव्यसाहूणं॥ "श्री प्राणलाल" मुनिराज गुरुं नमामि येनागमेषु निखिलेषु बुधः कृतोऽहम् तं मै “सममल" सूरिगुरुं नमामि ग्रन्थस्य भावविशदीकरणे प्रयुक्त : जैनी सरस्वती नस्वा, प्राण-समर्थ गुरु ततः । उपक्रमामिधां व्याख्या, क्रियते जनक-जगदीशैः " श्री भगवती भ"
પ્રણેતાને પરિચય મામણુ ભગવાન મહાવીર ભગવાન કેવા હતા? - શ્રી મહાવીર સ્વામી (શ્રી વર્ધમાન પ્રભુ) આ અવસર્પિણીકાળના २४ (मन्तिम) तीथ ४२ उता. - દસમા દેવકથી થવીને પૂર્વ ઉપાર્જિત ત્રણ જ્ઞાન (મતિ, કૃત-અવધિ) સહિત પૂર્વ કર્માનુસારે દેવાનંદા નામની બ્રાહ્મણીની સુશીમાં આવ્યા. ત્યાં સાડીખ્યાશી રાત્રિ વીયે, તે કર્મ પૂરું થતાં શિૌન્દ્રની આજ્ઞાથી હરામૈષી નામના દેવે તેમનું હરણ કરીને ત્રિશલામાતાની કુક્ષીમાં મૂકયા ત્યારે તીર્થકરની માતાને ૧૪ શ્રેષ્ઠ मन माया हुतां.