SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧૨ ભગવતી ઉ૫કમ આકારે છે. અધેલેકને આકાર ત્રિપાઈ આકારે છે. તિવ્હલેકને આકાર ઝાલરના આકારે છે. ઉર્વલકને આકાર મૃદંગ (લક)ના આકારે છે. અલોકને આકાર પિલા ગેળા આકારે છે. ૬ અ૯પબહુવૈદ્વાર : ૌતમ : હે ભગવન ! અલેક તિર્થોમાં કેણ કોનાથી વિશેષ અધિક છે? મહાવીરઃ હે ગૌતમ! સર્વથી થડે તિર્થીક છે, એનાથી ઉદ્ઘલેક અસંખ્યાત ગણે છે. એનાથી અલેક વિશેષાધિક છે. યોગ શ્રી ભગવતી સૂવ શ. ૧૩ ઉ. ૭ ને અધિકાર ગૌતમ : હે ભગવન! શું ભાષા આત્મારૂપ (જીવરૂપ) છે કે અન્યરૂપ (પુદ્ગલરૂપ) છે ? મહાવીરઃ હે ગૌતમ! ભાષા આત્મારૂપ નથી, પરંતુ પુદ્ગલરૂપ છે. ગૌતમ? હે ભગવન ! શું ભાષા રૂપી છે કે અરૂપી છે? મહાવીર : હે ગૌતમ! ભાષા (પુગલરૂપ હોવાથી) રૂપી છે, અરૂપી નથી. ગૌતમઃ હે ભગવન્ ! શું ભાષા સજીવ છે કે અજીવ છે? મહાવીરઃ હે ગૌતમ! ભાષા સજીવ નથી, અજીવ છે. @ ઉપરોકત પ્રશ્નનો આશય એ છે કે જીવદાર ભાષાનો પ્રયે ગ હોય છે તથા ભાષા જીવના બંધ અને મોક્ષનું કારણ છે. એટલે જીવનો ધર્મ હોવાથી ભાષા જીવ છે, શું એવું કહી શકાય ? અથવા ભાષા જીવ નથી. શું એમ કહી શકાય? કેમકે ભાષા શ્રોતેંદ્રિય દ્વારા ગ્રહણ થાય છે. એટલે મૂર્ત (રૂપી) સ્વરૂપ છે. ભાષામૂર્ત (રૂપી) હોવાથી જીવથી જુદી ( ભિન્ન) છે. કેમ કે જીવ અમૂર્ત (અરૂપી) છે. એ પ્રકારની શંકાથી એ પ્રશ્ન કર્યો છે. જેને ઉત્તર એ છે કે ભાષા જીવ નથી. કેમકે તે પુદ્ગલરૂપ છે.
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy