________________
જીવ અવગાઢાદિ ભગવતી શ
૧૩ ૬–૪.
૩૧૧
મહાવીર : હે ગૌતમ! કોઇ જીવ એમ કરવા સમથ† નથી. પરંતુ દીપક પ્રકાશના દૃષ્ટત .. મુજબ અનંતા જીવ અવગાહેા છે.
૩ અહુસમદ્રાર :
ગૌતમ : હે ભગવન્ ! લેકના પ્રદેશેાની વૃદ્ધિ અને હ્રાનિ રહિત ખરાબર ભાગ કયાં છે ? લેાકને સૌથી સાંકડો ભાગ કયાં છે? મહાવીર : હે ગૌતમ ! આ રત્નપ્રભ પૃથ્વીની ઉપરની નીચેન જે લઘુ પ્રતર છે ત્યાં લેાકને સમભાગ છે. } અને અહીંયાં લેકના સૌથી સાંકડો ભાગ છે. ૪ વિષમદ્રાર :
ગૈતમ : હે ભગવન્ ! લેાકના વક્રભાગ કયાં છે ? મહાવીર : હૈ ગૌતમ ! પાંચમા બ્રહ્મદેવલે કના પ્રિતરની પાસે લેાકના વક્રભાગ છે.
૫ લાસ સ્થાનઢાર :
ગૈતમ : હે ભગવન્ ! લેકના સંસ્થાન આકાર કેવા છે ? મહાવીર : હે ગૌતમ ! લેાકના આકાર ઊલટા રાખેલ શરાવલાની ઉપર એક સીધા રાખેલ શરાલા ઉપર ઊલટા રાખેલ શરાવલાના
[]જેમ કેાઈ ફૂટાગર શાળા હોય, તે અંદર બહારથી લીંપી છે, તે ચારે તરફથી ઢાંકેલ છે અને તેનું દ્વાર પણ બંધ છે. એ કૂટાગર શાળાની તદ્દન મધ્યમાં એક, બે, ત્રણ ભાવત્ એક હાર દીવા પ્રગટાવ્યા હોય. હે ગૌતમ ! શુ એ સમયે એ દીવાઓના પ્રકાશ પરસ્પર મળીને તથા સ્પર્શ કરી એકબીજાની સાથે એકરૂપ થઈ જાય છે ? હા ભગવન્ ! એકરૂપ થઇ જાય છે. હે ગૌતમ ! એ દીપકાના એ પ્રકાશ પર શુ કાઇ પુરુષ ઊભા રહી શકે ? બેસી શકે ? સૂઇ શકે? હે ભગવન્! કોઈ પુરુષ એમ કરી શકતેા નથી. પરંતુ એ પ્રકાશમાં અનતછવ રહ્યા છે એ પ્રકરે ધર્માસ્તિકાયાદિમાં પણ અનતા જીવ રહેલા છે. એ બન્ને ખુડાગ (નાના) પ્રતરાથી શરૂ થઈ ઉપર અને નીચે પ્રતરાની વૃદ્ધિ થઇ છે. એ ખુડાણ (નાના) પ્રતર તિતિલેકના સંભવે છે. કેમ કે તિષ્કંલાક ૧૮૦૦ યાજનના છે. ૮ રુયક પ્રદેશેાથી ૯૦૦ યાજન ઉપર અને ૯૦૦ યોજન નીચે છે. એ બન્ને પ્રતર સૌથી નાના છે. તત્ત્વ ફેવળી ગમ્ય