SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ (કરણ સિત્તરી) દયા ધર્મના ૮ ભેદ (સ્વ૫૨ દ્રવ્ય-ભાવશ્વહેવારનિશ્ચય–સ્વરૂપ-અનુબંધ દયા) સ્વભાવધર્મ તે દ્રવ્યની શુદ્ધ પરિણતિ (શુદ્ધ ગુણેમાં શમણુતા) સંસારને લગતું કામકાજ અને તેને વિચાર અધર્મ જારિકામાં છે. સુદકખુ જાચિકા – ભલી ચતુરાઈવાળી સમ્યજ્ઞાન-દર્શનવાળી વ્રતધારી શ્રાવકને હેય. શ. ૧૨ ઉ. ૧ – શંખપુષ્કલી આદિ શ્રાવકને અધિકાર તેમાં શંખજીનું પૌષધદ્રત કષાયથી કર્મનું ઉદ્વર્તન થાય શંખ શ્રાવક એકાવતારી થયા. શ. ૧૨ ઉ. ૨ - જયંતિભાઈ શ્રાવિકાના પ્રશ્નોના જવાબ. * ૧૮ પાપના નિવર્તનથી જીવ હલકે થાય છે. સંસાર ઘટાડે, કર્મોની સ્થિતિ ઘટાડે, સંસારસાગર તરે છે, ભવ્યપારું સ્વભાવથી જ છે. ભવ્ય જી સિદ્ધ થવા યોગ્ય છે. પણ લોક ભવ્ય જીવ વિનાને રહેશે નહિ. ધાર્મિક જી જાગેલા તેમ જ સબળ સારા, તેમનું ઉથમીપણું સારું, યંતીભાઈ દીક્ષા લઈ મોક્ષ ગયાં. શ. ૧૨ ક. ૪ – પુદગલનું મળવું અને વિખરવું તેના ભાંગાપુગલ પરાવર્તનના ૭ પ્રકાર તેનું સૂફમ-ભાદર તથા દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવથી વર્ણન સર્વ જીવે સાતે પુદગલ પરાવર્તન અનેક-અનંત વાર કર્યો, વગેરે વિવેચન, કયા કયા સ્થાને અને દંડકે પુદગલ પરાવર્તન કર્યા, કેટલો કાળ પુદગલપરાવર્તન કર્યા. કાળની ઉપમા, અલ્પબહુ વગેરે વિવેચન. શ. ૧૨ ઉ. ૫ – કષાયના ૫૩ બેલે. શ. ૧૨ ઉ. ૬ - રૂપી અરૂપીના બેલ. શ. ૧૨ ઉ. ૬ – ચંદ્રગ્રહણ, ચંદ્ર અને રાહુને સંબંધ, ચંદ્રને શશી અને સૂર્યને આદિત્ય કહેવાનું કારણું. શ. ૧૨ ઉ. - ભવભ્રમણને અધિકાર
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy