SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ શ્રી ભગવતી ઉપક્રમ ચો જગતી લંબાઈ પરિધ કલ્પ. મનુષ્યની પાંસળી બાળકના પાણીની ક દ્વીપાંતર પહોળાઈ જન વૃક્ષ અવગાહના પ્રતિપાલન સપાટીથી - - જન જન ધનુષ્ય ના દિવસો દ્વીપની - ઊંચાઈ ૫ ૩૦૦ ૩૦૦ ૯૪૯ ૧૦ ૮૦૦ ૬૪ ૭૯ અડધે યાજન ૨ ૪૦૦' ૪૦૦ ૧૨૬૫ ૧૦ ૮૦૦ ૬૪ ૭૯ , , 3 ૫૦૦ ૫૦૦ ૧૫૮૧ ૧૦ ૮૦૦ ૬૪ ૭૯ ઇ » ૪ ૬૦૦ ૬૦૦ ૧૮૯૭ ૧૦ ૮૦૦ ૬૪ ૭૯ ૫ ૭૦૦ ૭૦૦ ૨૨૧૩ ૧૦ ૮૦૦ ૬૪ ૭૯ , ૬ ૮૦૦ ૮૦૦ ૨૫૨૯ ૧૦ ૮૦૦ ૬૪ ૭૯ છે ૭ ૯૦૦ ૯૦૦ ૨૮૪૫ ૧૦ ૮૦૦ ૬૪ ૭૯ , , - જંબુદ્વિીપમાં દક્ષિણ દિશામાં ચુલહિમાવાન પર્વત છે. પૂર્વ અને પશ્ચિમ તરફ જ્યાં લવણ સમુદ્રનાં પાણીથી આ પર્વતને સ્પર્શ થાય છે ત્યાં આ પર્વતથી બન્ને તરફ ચારે વિદિશાઓમાં ગજદંતાકાર બે બે દાઢે નીકળી છે. એક એક દાઢા પર સાત સાત અંતરદ્વીપ છે. આ રીતે ચાર દાઢે પર ૨૮ અંતરદ્વીપ છે. પૂર્વ દિશામાં ઈશાન કોણમાં જે દાઢા નીકળી છે એના પર સાત અંતરદ્વીપ આ રીતે છે-(૧) લવણ સમુદ્રમાં ૩૦૦ જન જવા પર “એકેક નામને પહેલે અંતરદ્વીપ આવે છે. આ અંતરદ્વીપ જંબુદ્વિીપની જગતીથી ૩૦૦ એજન દૂર છે. એને વિસ્તાર ૩૦૦ જન છે અને પરિધિ (ઘર) ૯૪૯નથી કંઇક એ છે છે. (૨) એક રુક દ્વીપથી ૪૦૦ જન જવા પર “યકર્ણ" નામને બીજે અંતરદ્વીપ આવે છે. હકણું અંતરદ્વીપ જંબુદ્વીપની જગતીથી ૪૦૦ એજન દૂર છે. એને વિસ્તાર ૪૦૦ એજન છે. એને પરિધિ ૧૨૬૫ એજનથી કંઈક એછે છે. (૩) હયકર્ણ દ્વિીપથી ૫૦૦ એજન જવા પર “આદર્શ મુખ” નામને ત્રીજે અંતરદ્વીપ આવે છે. એ જગતીથી ૫૦૦ એજન દૂર છે. એને ૫૦૦ જનને વિસ્તાર છે અને ૧૫૮૧ જનને * વાસ્તવિકમાં એ દાઢા નથી, દાઢના આકારથી પો રહેલા છે.
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy