SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ શ્રી ભગવતી ઉપક્રમ ૬. દર્શનદ્વારઃ પ્રથમનાં ત્રણ દર્શનમાં છ કર્મની ભજના અને વેદનીયની નિયમા કેવળદર્શનમાં વેદનીયની ભજના અને ૭ કમેને અબંધ. ૭. પર્યાપ્તદ્વારઃ પર્યાપ્તામાં ૮ કર્મની ભજના, અપર્યાપ્તામાં ૭ કમેની નિયમા, અને આયુકર્મની ભજના. ને પર્યાપ્ત ને-અપર્યાપ્તામાં ૮ કર્મોને અબંધ. * ૮. ભાષકદ્ધાર: ભાષકમાં ૭ કર્મોની ભજના અને વેદનીયની નિયમા. અભાષકમાં ૮ કર્મોની ભજના. ૯. પરિત્તદ્વારઃ પરિત્તમાં ૮ કર્મોની ભજના. અપત્તિમાં ૭ કર્મોની નિયમ અને આયુકર્મની ભજના ને-પરિત્ત ને અપરિત્તમાં '૮ કર્મોને અબંધ. - ૧૦. જ્ઞાનદ્વારઃ ૪ જ્ઞાનમાં ૭ કર્મોની ભજન અને વેદનીયની નિયમા, કેવળજ્ઞાનમાં વેદનીયની ભજન અને ૭ કર્મોને અબંધ, ત્રણ અજ્ઞાનમાં છ કર્મોની નિયમ અને આયુકમની ભજના. ૧૧. ગદ્વાર ત્રણગમાં ૭ કર્મોની ભજના અને વેદનીયની નિયમા, અગમાં ૮ કર્મોને અબંધ. ૧૨. ઉપગદ્વાર: સાકાર અને અનાકારમાં ૮ કર્મોની ભજના. ૧૩, આહારકઃ આહારકમાં ૭ કર્મોની ભજન અને વેદનીયની નિયમા. અનઆહારકમાં ૭ કર્મોની ભજના, આયુકર્મને અબંધ. ૧૪. સૂક્ષ્મદ્વારઃ સૂફમમાં ૭ કર્મોની નિયમાં અને આયુકર્મની ભજના, બાદરમાં ૮ કર્મોની ભજના, નેસૂમ બાદરમાં ૮ કર્મોને અબંધ. * ૧૫. ચરમદ્વારઃ ચરમ અને અચરમમાં ૮ કર્મોની ભજના ૪૨) કેટલા શિષ્ય સિદ્ધ થશે? * એક વખત મહાશુક્ર નામના દેવલેકમાંથી, મહાસર્ગ નામના મેટા વિમાનમાંથી મોટી દ્ધિવાળા બે દે શ્રમણ ભગવંત મહાવીરની પાસે પ્રાદુર્ભત થયા. તેમણે મનથી જ ભગવાનને વંદનાદિ કરી, પ્રશ્ન
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy