SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ પચાસ બેલની બધી ભગવતી શ. ૬ ઉ. ૧ L૮૧ (મન, વચન, કાયાગ અને અગ) (૧૨) ઉપગ ૨ (સાકાર અને અનાકાર) (૧૩) આહારક ૨ (આહારક ને અનાહારક) (૧૪) સૂવમ ૩ (સૂરમ, બાદર, નેસૂમાબાદર) (૧૫) ચરમ ૨ (ચરમ અને અચરમ) કુલ ૫૦ બેલ થયા. - એ ૫૦ માંથી જે જે જેમાં જેટલા બેલ લાભે છે તેનું યંત્ર નામ આ બોલ નામ બોલ પહેલી નારકીમાં ૩૪. પાંચ સ્થાવરમાં ૨૩ બીજીથી સાતમી નારકી સુધી ૩૩. બે ઈન્દ્રિય તેઈન્દ્રિયમાં ૨૭ ભવનપતિ વાણવ્યંતરમાં ૩૫. ચૌરેન્દ્રિ, અસંજ્ઞી પંચેન્દ્રિયમાં ૨૮ તિષી પહેલા બીજા દેવલોકમાં ૩૪. સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયમાં ૩૬ ત્રીજાથી બારમા દેવલોક સુધી ૩૩. અસંસી મનુષ્યમાં ૨૨ નવગેવેયકમાં ૩૨. સંજ્ઞી મનુષ્યમાં ૪૫ પાંચ અનુત્તર વિમાનમાં ૨૬. સમુચ્ચય જીવમાં પ૦ એ ૫૦ બેમાંથી ક્યા બેલમાં કેટલાં કર્મોને બંધ થાય છે, તે કહે છે: . ૧. વેદદ્વારઃ ત્રણ વેદમાં સાત કર્મોની નિયમ, આયુકર્મની ભજના, અવેદીમાં ૭ કર્મોની ભજના અને આયુકર્મને અબંધ. ૨. સંતદ્વારઃ સંયતમાં ૮ કર્મોની ભજના, અસંયતિ અને સંયતાસંયતિમાં ૭ કર્મોની નિયમો અને આયુકર્મની ભજન, સંપતિ અસંયતિ ને સંયતા સંયતમાં ૮ કમેને અબંધ. ૩. દષ્ટિદ્વારઃ સમદષ્ટિમાં ૮ કર્મોની ભજના, મિથ્થા દૃષ્ટિમાં ૭ કર્મોની નિયમ અને આયુકર્મની ભજન, મિશ્રદષ્ટિમાં ૭ કર્મોની 'નિયમ અને આયુને અબંધ.. ૪. સંજ્ઞીદ્વારઃ સંસીમાં ૭ કર્મોની ભજના અને વેદનીય કર્મની નિયમા. અસંજ્ઞીમાં ૭ કર્મોની નિયમા અને આયુકર્મની ભજના, સંસી ને-અસંસીમાં વેદનીય કર્મની ભજના અને ૭ કર્મોને અબંધ. - પ. ભવીદ્વારઃ ભવમાં ૮ કર્મોની ભજના, અભવીમાં ૭ કમેની નિયમ અને આયુકમની ભજના, નેવી ને–અભવીમાં (કમેન અબ ધ)
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy