________________
કંપ
શ્રી ભગવતો ઉપક્રમ
ગૌતમ : અહા ભગવન્ ! શું ઇરિયાવહી બંધ દેશથી દેશ સવ ખાંધે છે, સથી દેશ ખાંધે છે, સથી
બાંધે છે દેશથી સવ મધે છે?
મહાવીર : હૈ ગૌતમ ! દેશથી દેશ નથી ખાંધતા, દેશથી સ નથી માંધતા, સવથી દેશ નથી ખાંધતા, પણ સર્વથી સ (જીવના આત્મપ્રદેશ પણ સર્વાં અને ઈરિયાવહી કર્યાં પણ સ
ખાંધે છે.
પ્રદેશે)
(૬૮) પ્રત્યેનીકના પ્રકાર
પ્રત્યેનીક એટલે વિધી અથવા દ્વેષી. ગૌતમ : હે ભગવન્ ! ગુરુઓની અપેક્ષાએ કેટલા પ્રત્યેનીક છે ? મહાવીર : હે ગૌતમ ! ત્રણ પ્રત્યેનીક કહ્યા છે. તે આ પ્રમાણે, (૧) આચાર્ય પ્રત્યેનીક (૨) ઉપાધ્યાય પ્રત્યેનીક અને, (૩) સ્થવિર પ્રત્યેનીક (ઉંમર, વિદ્યા અથવા દીક્ષાના કાળ એ ખાખતામાં જે સાધુ માટે હાય તે).
ગૌતમ : હે ભગવન્ ! ગતિની અપેક્ષાએ કેટલા પ્રત્યેનીકે
કહ્યા છે?
:
મહાવીર : હૈ ગૌતમ ! ત્રણ પ્રત્યની કહ્યા છે. તે આ પ્રમાણે; ઇન્દ્રિયાક્રિકથી પ્રતિકૂળ અજ્ઞાન, કષાયાચરણ કરનાર (૧) ‘ઈહલેાક– પ્રત્યેનીક, ' ઇન્દ્રિયના વિષયમાં તત્પર રહેનાર (૨) ‘પરલેાક–પ્રત્યેનીક’ અને ચૌર્યાદિક વડે ઇન્દ્રિયાના વિષયેામાં તત્પર રહેનાર તે (૩) • ઉભયલાક પ્રત્યેનીક’.
"
(૬૯) વ્યવહાર
ગૌતમ : અહે ભગવન્ ! વ્યવહાર કેટલા પ્રકારે કહ્યો છે? મહાવીર : હૈ ગૌતમ ! વ્યવહાર પાંચ પ્રકારે કહ્યો છે; (૧)
આગમ વ્યવહાર, (૨) શ્રુત વ્યવહાર, (૩) આજ્ઞા વ્યવહાર, (૪) ધારણા વ્યવહાર, (૫) જીત વ્યવહાર.
*મેાક્ષાભિલાષી જીવાની પ્રવૃત્તિ અને નિવૃત્તિને તથા પ્રવૃત્તિનિવૃત્તિના જ્ઞાનને વ્યવહાર કહે છે,