________________
૫
શ્રી ભગવતી ઉપરષ
વિહાર તે વિનિત શયનાસન સેવના છે. એ રીતે વિવિક તશયનાસન
સેવના કહી.
!!!
એમ પ્રતિસ’લીનતા સબધે હકીકત પણ કહી. એ રીતે બાહ્ય તપ સબંધે પણ કહ્યું.
ગૌતમ : હે ભગવન્ ! અભ્યંતર તપ કેટલા પ્રકારે છે ?
મહાવીર : હે ગૌતમ ! અભ્યંતર તપ છ પ્રકારનું છે. તે આ પ્રમાણે (૧) પ્રાયશ્ચિત્ત, (૨) વિનય, (૩) વૈયાવ્રુત્ત્વ, (૪) સ્વાધ્યાય (૫) ધ્યાન અને, (૬) વ્યુત્સ
ગૌતમ : હે ભગવન્ ! પ્રાયશ્ચિત્ત કેટલા પ્રકારે છે ?
મહાવીર : હે ગૌતમ ! પ્રાયશ્ચિત્ત દસ પ્રકારનુ છે. તે આ પ્રમાણે : (૧) આલેચનાને યાગ્ય અને યાવત્ ૧૦ પારાંચિતકને યાગ્ય, એ રીતે પ્રાયશ્ચિત્ત કહ્યું.
ગૌતમ : હે ભગવન્ ! વિનય કેટલા પ્રકારના છે?
મહાવીર : હે ગૌતમ ! વિનયના સાત પ્રકાર છે. તે આ પ્રમાણે. (૧) જ્ઞાનનેા વિનય, (૨) દર્શના નિ, (૩) ચારિત્ર વિનય (૪) મનરૂપ વિનય (૫) વચન પત્રના (૬) ક:પરૂપ વિનય અને, છું લેાકાપચાર વિનય.
ગૌતમ : હે ભગવત્ જ્ઞાનના વિપ કેટલા પ્રકારે છે,
મહાવીર : હે ગૌતમ ! જ્ઞાનના વિનય પાંચ પ્રકારના છે (૧) આભિનિંબાધિક–મતિજ્ઞાનના વિનય, યાવત્–(૫) કેવળજ્ઞાનના વિનય એ મતે જ્ઞાનના વિનય કહ્યો.
Je
ગૌતમ : હે ભગવન્ ! દનને વિનય કેટલા પ્રકારે છે ? મહાવીર : હે ગૌતમ ! દર્શનને વિનય એ પ્રકારના છે. તે આ પ્રમાણે શુશ્રુષા વિનય અને અનાશાતનારૂપ વિનય.
ગૌતમ : હે ભગવન્ ! શુશ્રુષ' વિનયના કેટલા પ્રકાર છે ? ૨ મહાવીર ઃ હે ગૌતમ ! શુશ્રુષ્ઠા વિનય અનેક પ્રકારના છે. તે આ પ્રમાણે-સત્કાર કરવા, સન્માન કરવું વગેરે ચૌદમા શતકના ત્રીજા