SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ધાતક પુરુષની ક્રિયા, ભગવતી શ–૯. ઉ–૩૪. ૧૯૯. નરકના જીવ અશુભ કર્મના ઉદયથી દેવ શુભ કમના ઉડ્ડયથી. મનુષ્ય અને તિર્યંચ શુભાશુભ કર્માંના ઉદયથી રવયમેવ ગતિગ્મામાં ઉત્પન્ન થાય છે. પાર્શ્વનાથ ભગવાનના શિષ્ય ગાંગેય અણુગારે આ આખા અગ્નિકાર શ્રમણુ ભગવાન મહાવીર પાસેથી સાંભળ્યેા. સાંભળીને સંશય રૂપથી જાણ્યું' કે શ્રવણુ ભગવાન મહાવીર સ્વામી કેત્રળજ્ઞાની છે. પછી ચતુર્થાંમ (ચાર મહાવ્રત) ધમ થી પાંચ મહાવ્રત ધમ સ્વીકાર્યાં. યાત્રત સવ દુઃખાના અંત કરી મેાક્ષ પધાર્યાં. પો ઘાતક પુરુષની ક્રિયા ભગવતી શ. હું . ૩૪ના અધિકાર ગૌતમ : હું ભગન્ ! કોઇ પુરુષ, પુરુષને ઘાત પુરુષના જ ઘાત કરે છે કે પુરુષ સિવાય બીજા જીવાના કરે છે ? કરતાં શુ પણ ઘાત મહાવીર : હૈ ગૌતમ ! તે અન્ય જીવાના પણ ઘાત કરે છે. તે ઘાત કરનારના મનમાં તેા એમ છે કે ‘હું એક પુરુષને હણું છું, પણ તે એક પુરુષને હણુતાં બીજા અનેક જીવાને હણે છે. કહ્યું કે, અન્ય જીવાને પણ હણે. તેથી એમ તે જ પ્રમાણે, ઋષિને હણુનાશ અનંત જીવાને હણે છે. (કારણુ કે ઋષિ જીવતા હાય તા અનેક પ્રાણીઓને જ્ઞાન આપે અને તે માક્ષે જાય. મુક્ત જીવે તે અનંત જીવાના અહિંસક છે, તેથી તે અનંત જીવાની અહિંસામાં ૠષિ કારણ છે. માટે ઋષિના વધ કરનાર અનંત જીકેની હિંસા કરે છે. ) ગાતમ : હે ભગવન્ ! કાંઇ પુરુષ ખીજા પુરુષને હુતા પુરુષના વેરથી બંધાય કે પુરુષ સિવાય બીજા જીવાના વેરથી પશુ મધાય ?
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy