SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવતી ઉપક્રમ મહાવીર ઃ હે ગૌતમ ! કદાચ એક, કદાચ એ પ્રદેશ અવગાહે છે. એ રીતે અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયનું પણ કહેવું. ગૌતમ : હે ભગવન્ ! પુ લાતિકાયના એ પ્રદેશ જીવાસ્તિકાયના કેટલા પ્રદેશ અવહે છે? ३०१ મહાવીર : હું ચૌતમ ! અનત પ્રદેશ અવગાડે છે. ગાતમ : હે ભવંન્ ! પુદ્ગલાસ્તિકાયના બે પ્રદેશ પુદ્ગલાસ્તિ કાયના કેટલા પ્રદેશ અવગાડે છે ? મહાવીર : હું ગૌતમ ! અનંત પ્રદેશ અવગાહે છે. ગૌતમ : હે ભગવન ! પુ,લાસ્તિકાયના એ પ્રદેશ કાળના કેટલા સમય અવગાહે છે ? મહાવીર : હું ગૌતમ ! કદાચ અવહે છે. કદાચ અવગાહત નથી. જો અવગાહે તેા અનંત સમય અવગાહે છે. ગૌતમ : હું ભગવન્ ! પુદ્ગલાસ્તિકાલયના ધર્માસ્તિકાયના કેટલે પ્રદેશ અવગાડે છે ? ત્રણ પ્રદેશ મહાવીર : હે ગૌતમ! કદાચ એક, કદાચ છે, કદાચ ત્રણ A પ્રદેશ વગાડે છે. એ રીતે અધર્માસ્તિકાય અને આક શાસ્તિકાયનું પણ કહેવું. જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને અદ્ધાસમયના પુદ્ગલાસ્તિકાયના બે પ્રદેશની રીતે કહેવા. કથન એ રીતે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયના વિષયમાં એક એક પ્રદેશની વૃદ્ધિ કરવી. પુદ્ગલાસ્તિકાય, જીવાસ્તિકાય અને અદ્ધાસમયના વિષયમાં જે રીતે પુદ્ગલાસ્તકાયના એ પ્રદેશીનું યન કહ્યું એ રીતે કહેવું. યાવત્ દશ પ્રદેશ સુધી એ રીતે કહેવું. અર્થાત્ માં પુદ્ગલારિતકાયના દશ પ્રદેશ અવગાહે છે ત્યાં ધર્માસ્તિકાયના 2 જ્યારે પુદ્ગલાસ્તિકાયના ત્રણ પ્રદેશ આકાશાસ્તિકાયના એક પ્રદેશને અવગાડે છે ત્યારે ધર્માસ્તિકાયના એક પ્રદેશ અવગાડે છે. જ્યારે આકાશાસ્તિકાયના એ પ્રદેશાને અવગાહે છે ત્યારે તે ત્યાં ધર્માસ્તિકાયના એ પ્રદેશને અવગાહે છે. જ્યારે આકાશાસ્તિકાયના ત્રણ પ્રદેશને અવગાહે છે ત્યારે તે ધર્માસ્તિકાયના ત્રણુ પ્રાને અગાહે છે.
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy