SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવતી ઉપક્રમ એમ કુલ બાર ભેદ તપાચારના જાણવા. તેમાં ઇહલેાક-પરલેાકના સુખની વાંચ્છા રહિત તપ કરે અથવા આજીવિકા રહિત તપ કરે એ તપના ખાર આચાર જાણવા. ૨૨૪ વીર્યંચારના શ્રેણ ભેદ : (૧) પેાતાનું ખળ, વી, ધમ કામમાં ગાપવે નહિ. (ર) પૂર્ણાંકત ૩૬ ખેલમાં ઉદ્યમ કરે. (૩) શકિત અનુ પારે તમ કરે એવ. ૩૯ ભેદ આચાર ધર્મના કહ્યા. જો ક્રિયાધમ : તેના ૭૦ ભેદનાં નામ : ચાર પ્રકાર પિડવિશુદ્ધિ. પાંચ સમિતિ, ખાર પ્રકારની ભાવના, સાધુની પિડમા ૧૨ પાંચ ઈન્દ્રિયના નિરોધ, પચીસ પ્રકારની પડિલેહણા, ત્રણ ગુપ્તિ, ચાર અભિગ્રહ એવ ૭૦. ત્રીજો દયા ધર્મ : તેના આઠ ભૈનાં નામ કહે છે. (૧) સ્વદયા, તે પેાતાના આત્માને પાપથી બચાવે તે. (૨) પરદયા, તે ખીજા જીવની રક્ષા કરવી તે. (૩) દ્રવ્યઢયા, તે દેખાદેખીથી દયા પાળે તે, અથવા શરમથી જીવની રક્ષા કરવી તે, અથવા કુળાચારે યા પાળે તે (૪) ભાવયા તે જ્ઞાનના જોગે કરીને જીવને જીવ મા જાણીને તે ઉપર અનુક પા લાવી, તેના જીવ બચાવવા તે (૫) વહેવારદયા, તે જેવી શ્રવાને દયા પાળવાની કહી છે તે સાચવે તે. ઘરનાં અનેક કામકાજ કરતાં જતના રાખવી તે. (૬) નિશ્ચયદયા, તે આપણા આત્માને કમ બધથી છે।ડાવે. તેને ખુલાસા એ છે કે પુદ્ગલ પરવસ્તુ છે, તેના ઉપરથી મમતા ઉતારીને, તેના પરિચય છેોડીને, આપણા આત્માના ગુણુમાં રમણ કરવું, જીવતું ક્રમ રહિત શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરવું તે નિશ્ચય યા. ચૌદમા ગુરુસ્થાનકને અંતે સપૂર્ણ લાલે. (૭) સ્વરૂપયા તે કંઈ જીવને મારવાના ભાવે પડેલાં તે જીવને સારી રીતે ખવરાવે અને શરીરે માતા કરે, સાર સંભાળ લે, એ દયા ઉપરથી દેખાવ માત્ર છે, પરંતુ પાછળથી તે જીવને મારવાના પરિણામ છે. તે ઉત્તરાધ્યયન સૂત્રના સાતમા અધ્યયને એકડાના અધિકારથી સમજવું. (૮) અનુબ ધયા તે જીવને ત્રાસ પમાડે, પણ અંતરથી તેને શાતા દેવાના કામી છે. તે જેમ કે માતા પુત્રને રોગ મટાડવાને અર્થ કડવું ઔષધ પાય પણ અંતરથી તેનું ભલું ચાહે છે તથા જેમ '
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy