SearchBrowseAboutContactDonate
Page Preview
Page 654
Loading...
Download File
Download File
Page Text
________________ કાળ ભગવતી શ. ૨૫ ૩. ૫ ૫૭ સુધી કહેવુ'. પત્યેાપમ, સાગરોપમ, અવસર્પિણી, ઉત્સર્પિણી એ ચાર બેલેામાં એક એકમાં અસંખ્યાત આલિકા છે. પુદ્ગલ પરાવર્તન, ભૂતકાળ (ગયેા કાળ), ભવિષ્યકાળ ( આવવાવાળે કાળ ) અને સર્વકાળ એ ચાર એલેામાં એક એકમાં અનંત આલિકાએ છે. ગૌતમ : હે ભગવન્ ! ઘણા આણુપાઝુમાં સંખ્યાત આલિકા છે, અસંખ્યાત આવલિકા છે અથવા અનંત આવલિકા છે ? મહાવીર : હૈ ગૌતમ ! કદાચ સંખ્યાત, કદાચ અસંખ્યાત, કદાચ અનંત આવલિકા છે. એ રીતે શી`પ્રહેલિકા સુધી કહેવું. ઘણા પડ્યેાપમ, સાગરોપમ, અવસિ પેણી, ઉપેિણી એ ચાર એલેામાં કદાચ અસંખ્યાત, કદાચ અનંત આવલિકા છે. ઘણા પુદ્ગલ પરાવર્તનમાં અનંત આવલિકા છે. ગૌતમ : હે ભગવન્ ! એક સ્તાકમાં કેટલા આણુપણુ છે? મહાવીર ઃ હે ગૌતમ ! જે રીતે આવલિકાનુ કહ્યું એ રીતે કહેવુ, યાવત્ શી પ્રહેલિકા સુધી કહેવું. એ રીતે એક એક ખેલને છેડીને એકવચન અપેક્ષાએ પ્રશ્નાત્તર કરવા. ગૌતમ : હે ભગવન્ ! એક પત્યેાપમમાં સમયથી લગાડી શી - પ્રહેલિકા સુધી કેટલા છે? મહાવીર : હે ગૌતમ ! અસંખ્યાત છે. ગૌતમ : હે ભગવન્ ! બડુ પડ્યેાપમમાં સમયથી લગાડી શીષ પ્રહેલિકા સુધી કેટલા છે ? મહાવીર : હું ગૌતમ ! કઢાર્ચ અસંખ્યાત, કદાચ અનંત. ગૌતમ : હે ભગવન્ ! એક સાગરાપમમાં પલ્યેાપમ કેટલા છે? મહાવીર : હે ગૌતમ ! સંખ્યાત છે. એ રીતે અવસર્પિણીમાં ઉત્સર્પિણીમાં પત્યેાપમ સખ્યાત છે. ગૌતમ : હું ભગવન્ ! એક પુદ્દગલ પરાવર્તનમાં પત્યેાપમ કેટલા છે?
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy