________________
કેન્દ્રિય
અર્કાય રાતક
ભગવતી
s
ગૌતમ : હું ભગવન્ ! કે તે જીવા કેટલા સમયની વિગ્રહગ
તિથી ઊપજે છે ?
A. ૩૪ હું.
૧
મહાવીર : હે ગૌતમ ! તે જીવા ૧, ૨, ૩ સમયની વિગ્રહ ગતિથી ઊપજે છે.
ગૌતમ : હે ભગવન્ ! તિøલાકના ૨ મેલેાના જીવ રત્નપ્રભા પૃથ્વીની પશ્ચિમ ચરમાંતના ૧૮-મેલપણે ઊપજે છે ? મહાવીર : હે ગૌતમ ! હા. ઊપજે છે.
ગૌતમ : હે ભગવન્ ! કેટલા સમયની વિગ્રહગતિથી ઊપજે છે. મહાવીર : હે ગૌતમ ! ૧, ૨, ૩ સમયની વિગ્રહગતિથી
ઊપજે છે ?
ગૌતમ : હે ભગવન્ ! શુ તિાઁલાકના ૨ ખેલેાના જીવ તિÍલાકમાં એ એલપણે ઊપજે છે ?
મહાવીર હૈ ગૌતમ ! હા. ઊપજે છે.
:
ગૌતમ : હે ભગવન્ ! કેટલા સમયની વિગ્રહગતિથી ઊપજે છે? મહાવીર હે ગૌતમ ! ૧, ૨, ૩ સમયની વિગ્રહગતિથી ઊપજે છે ગૌતમ : હું ભગવન્ ! શું રત્નપ્રભા પૃથ્વીની પૂર્વ ચરમાંતના ૧૮ મેલેાના જીવ વિસ્ખલાકમાં બે એલપણું [ખાતર તેઉકાયના પર્યાપ્તા અને અપર્યાપ્તા] ઊપજે છે ?
મહાવીર હૈ ગૌતમ ! ઊપજે છે,
.
ગાતમ: હે ભગવન્ ! કેટલા સમયથી વિગ્રહગતિથી ઊપજે છે ? મહાવીર હૈ ગૌતમ ! ૧, ૨, ૩ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે.
1
એ બધા મળીને ૪૦૦ અલાવા [૧૮૪૧૮=૩૨૪, ૧૮x૨=૩૬, ૨૪૨=૪, ૧૮૪૨=૩૬=૪૦૦] થયા.
જેવી રીતે પૂર્વની સીમાથી પશ્ચિમની સીમામાં તથા તિષ્ઠ લાકમાં કહેતા થકા ૪૦૦ અલાવા થયા, તેવી જ રીતે પશ્ચિમની