SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ઠો ભગવતી ઉપક્રમા #ઉત્પન્ન સંખ્યાના ૩૯ બોલે શ્રી ભગવતી સૂવ શ ૧૩ ઉ. ૧-૨ને અધિકાર (૧) સમુચ્ચય કેટલા ઊપજે છે? ૧. (૨) સલેશી ૧. (૩) શુકલપક્ષી કૃષ્ણપક્ષી–૨ (૪) સંસી અસંસી ૨ (૫) ભવી અભવી ૨ (૬) મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મતિજ્ઞાની, કુતઅજ્ઞાની, વિર્ભાગજ્ઞાની ૬ (૭) ચક્ષુદર્શની, અચક્ષુદર્શની, અવધિદર્શની ૩, (૮) આહારસંસી, ભયસંજ્ઞી, મૈથુનસંસી, પરિગ્રહસંજ્ઞી ૪ (૯) સ્ત્રીવેદી, પુરુષવેદી, નપુંસકવેદી ૩(૧૦) ક્રોધી, માની માયી, લેભી ૪ (૧૧)શ્રોતેંદ્રિય, ચક્ષુઈદ્રિય, ઘણેદ્રિય, રસનેંદ્રિય, સ્પર્શનેંદ્રિય, ઈદ્રિય ૬ (૧૨) મગ, વચન, કાયાગ ૩ (૧૩) સાગારેવઉતા (સાકારઉપગવાળા) અણગારે વઉત્તા (અનાકાર ઉપગવાળા) ૨ એ સર્વ ૩૯ બેલ થયા. ગૌતમ : હે ભગવન ! રત્નપ્રભા નારકીના સંખ્યાતા જનના નરકાવાસમાં એક સમયમાં સંખ્યાતા નેરિયા ઊપજે છે કે અસંખ્યાતા ઊપજે છે? મહાવીર હે ગતમ! સંખ્યાતા એજનને નરકાવાસમાં જઘન્ય-૧-૨-૩ ઉત્કૃષ્ટી સંખ્યાતા ઊપજે છે. ગૌતમ : હે ભગવદ્ ! અસંખ્યાતા એજનના નરકાવાસમાં એક સમયમાં સંખ્યાતા નેરિયા ઊપજે છે કે અસંખ્યાતા નેરિયા ઊપજે છે? મહાવીરઃ હે ગૌતમ! અસંખ્યાતા એજનના નારકાવાસમાં જઘન્ય ૧-૨-૩, ઉત્કૃષ્ટ અસંખ્યાતા નેરિયા ઊપજે છે. એ રીતે બાકી છ નરકોનું કહેવું. ગૌતમ? હે ભગવન્ ! પહેલી બીજી નારકીમાં કાતિલેશ્યાવાળા કેટલા ઊપજે છે? મહાવીર : હે ગૌતમ! જઘન્ય ૧-૨-૩, ઉત્કૃષ્ટ સંખ્યાતા આ વિષયમાં નારકી દેવતાનું વિવેચન છે. બીજા દંડકોનું નથી.
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy