SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન ભગવતી શ. ૧૬. ઉં. હું ૪. ચાયા સ્વપ્નમાં સંવ રત્નમય માળા યુગલ (એ માળાએ)ને જોઇ. એનું ફળ એ થયું' કે, ભગવાન મહાવીર સ્વામીએ કેવળજ્ઞાની થઇને શ્રાવકધમ અને સાધુધમ એ એ પ્રકારના ધર્મ ફરમાવ્યા. ૩૫૩ ૫. પાંચમા સ્વપ્નમાં ભગવાને સફેદ ગાયેનું વિશાળ ધણુ જોયુ. એનું એ ફળ થયું કે, ભગવાને કેવળજ્ઞાની થઈ સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. ૬. છઠ્ઠા સ્વપ્નમાં ભગવાને ચારે તરફથી ખીલેલાં ફૂલાવાળુ એક વિશાળ પદ્મ સરેાવર જોયું. એનું ફળ એ થયું કે, ભગવાને ભવનપતિ, વાણુન્ય તર, જ્યાતિષી, વૈમાનિક, એ ચારે પ્રકારના દેવને પ્રતિબધ દીધા. ૭. સાતમા સ્વમાં ભગવાને અગાધ સમુદ્રને પેાતાની ભુજાએથી તરીને સામે પાર પહેાંચેલ જોયા. એનું ફળ એ થયું કે, ભગવાને અનાદિ સંસારસમુદ્ર પાર કરી મેાક્ષને પ્રાપ્ત કર્યાં. ૮. આઠમા સ્વપ્નમાં અતિ તેજયુકત સૂર્યને જોયે. એનું મૂળ એ થયું કે, ભગવાનને અનંત પ્રધાન આવરણુ રહિત સમગ્ર અને પ્રતિપૂર્ણ કેવળજ્ઞાન-કેવળદાનની પ્રાપ્તિ થઈ. ૯. નવમા સ્વરમાં ભગવાને માનુષાત્તર પર્વતને નીલ વૈસૂર્યાં મણુિની માફક પોતાની આંતરડાથી ચારે તરફથી આવેષ્ટિત (ઘેરાયેલે) જોયા. એનું એ ફળ થયું કે, ત્રણે લેકમાં ભગવાનની યથ-કીતિ થઇ. ૧૦. દસમા સ્વપ્નમાં ભગવાને પાતે પેાતાને મેરુપર્યંત ચૂલિકા ઉપર શ્રેષ્ઠ સિંહાસન ઉપર બેઠેલા જોયા. એનું એ ફળ થયું કે, ભગવાન મહાવીર સ્વામીએ કેવળજ્ઞાની થઈને માર પ્રકારની પરિષદામાં બેસી ધમેમ્મપદેશ ફરમાવ્યેા. W બન્ને માળા એકસરખી યાને નાની મેાટી નહિ દેખવાનું એ કારણ છે કે, સાધુ અને શ્રાવક બન્નેનું સમ્યક્ત્વ રત્ન એકસરખું છે. ૪૫
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy