SearchBrowseAboutContactDonate
Page Preview
Page 668
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ નિગ્રંથમાં ^ વમાન પરિણામ અને અવસ્થિત પરિણામ. સ્થિતિ જઘન્ય ૧ સમય, O ઉત્કૃષ્ટ આંતર્મુહૂત. સ્નાતકમાં ૨ (વમાન અને અવસ્થિત) વમાનની @ સ્થિતિ જઘન્ય ૧ સમય, ઉત્કૃષ્ટ અંતર્મુહૂત અવસ્થિતની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂત ઉત્કૃષ્ટ દેશઊણી પૂર્વ ક્રેડની (૯ વર્ષ ઓછાં.) નિયા ભગવતી શ. ૨૫. ૩. . ૨૧. અધાર : પુલાક ૭ ક7 (આયુષ્ય સિવાય) બાંધે. અકુશ અને ડિસેવા ૭–૮ કમ મધે, કષાયકુશીલ ૬-૭ કે ૮ કર્મ ( આયુ-માહ 2 નિહઁથમાં હિયમાન પરિણામ હતાં નથી જો તેના પરિણામેાની હાનિ થાય તેા તે કાયકુશીલ કહેવાય છે. વિશેષ માટે જુએ પરિશિષ્ટ નં. ૬. O નિત્ર"થ જધન્ય અને ઉત્કૃષ્ટ અંતમુદ્દત સુધી વમાન પરિણામવાળા હાય છે. જ્યારે તેને કેવળજ્ઞાન થઇ જાય છે ત્યારે તેના પરિણામાંતર (બીજા પરિણામ) થઇ જાય છે. નિત્ર થતું મરણુ અવસ્થિત પરિણામમાં થાય છે. એટલા માટે તેને અવસ્થિત પરિણામની સ્થિતિ એક સમયની ઘટિત હાઇ શકે છે. @ સ્નાતક જધન્ય અને ઉત્કૃષ્ટ અંત સુધી વર્ષીમાન પરિણામવાળા હોય છે. કારણ કે શૈલેશી અવસ્થામાં વમાન પરિણામ અંતમુ કૂત સુધી હેાય છે. સ્નાતકના અવસ્થિત પરિણામને સમય જધન્ય અંતમુ ના હાય છે. તેનું કારણુ એ છે કે, કેવળજ્ઞાન ઉત્પન્ન થયા બાદ અંતમુ ત સુધી અવસ્થિત પરિણામવાળા રહીને શૈલેશી અવસ્થાને પ્રાપ્ત કરે છે. તે અપેક્ષાથી અવસ્થિત પરિણામને સમય જધન્ય અત દૂતને સમજવા જોઇએ. અવસ્થિત પરિણામની ઉત્કૃષ્ટ સ્થિતિ દેશ ઊણી ક્રાડપૂની હેાય છે. તેનું કારણ એ છે કે ક્રોડપૂર્વના આયુષ્યવાળા પુરુષને જન્મથી જધન્ય નવ વર્ષ વીત્યા બાદ કેવળજ્ઞાન ઉત્પન્ન થાય. તે કારણુથી નવ વર્ષ ઓછા (કમ) ક્રાડપૂર્વ વર્ષ સુધી અવસ્થિત પરિણામવાળા થઈને વિચરે છે. પછી શૈલેશી અવસ્થા (ચૌદમું ગુણસ્થાન)માં - વધુ માન ' પરિણામવાળા હોય છે. " [] પુલાક અવસ્થામાં આયુષ્યના બંધ હોતા નથી. કારણ કે તેના આયુષ્યમ, મેગ્ય અધ્યવસાય (પરિણામ) હેાતા નથી.
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy