________________
, ,
૪૯
.
?"*
ગમ્મ અધિકાર ભગવતી ૨. ૨૪ ઉ. ૨ થી ૧૧. ૨ પપમની સ્થિતિમાં ઊપજે છે. પરિમાણ =દ્ધિ ગમા, નાણત્તા (ફેરફાર) રત્નપ્રભા પૃથ્વીમાં ઊપજતા સંજ્ઞી તિર્યંચ અને મનુષ્યમાં કહ્યાં એ રીતે કહેવા. પરંતુ દેવતાની સ્થિતિ જઘન્ય દસ હજાર વર્ષ ઉત્કૃષ્ટ દેશ ઊણી બે પલ્યોપમની કહેવી.
બે પ્રકારના યુગલિયા આવીને ઊપજે છે. કેટલી સ્થિતિમાં ઊપજે , છે? જઘન્ય દસ હજાર વર્ષ, ઉત્કૃષ્ટ દેશ ઊણી બે પલ્યોપમની સ્થિતિમાં ઊપજે છે, પરિમાણ, ઋદ્ધિ, ગમ્મા, નાણત્તા (ફેરફાર) અસુર કુમારમાં, ઊપજવાવાળા બે પ્રકારના યુગલિયામાં કહ્યા એ રીતે કહેવા. પરંતુ ત્રીજા ગમ્મામાં યુગલિયાની સ્થિતિ દેશ ઊણી બે પલ્યની કહેવી. અવગાહના મનુષ્ય યુગલિયાની દેશ ઊણી બે ગાઉની કહેવી. ૫૪૯=૪૫ ગમે ૩૪ નાણત્તા (ફેરફાર) થયા. અસુરકુમારની પ્રમાણે એક એક ઉદ્દેશાના ૪૫-૪૫ ગમ્માને ૩૪-૩૪ નાણત્તા (ફેરફાર) કહેવા. ૪૫૪૯=૦૦૫ ગમ્મા થયા. ૩૪૪૯=૩૦૬ નાણા (ફરક) થયા.
બારમે ઉદેશે - ઘર એક પૃથ્વીકાયનું, પાંચ સ્થાવર અને અસંસી મનુષ્ય આવીને ઊપજે છે. કેટલી સ્થિતિમાં ઉપજે છે? જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ ૨૨૦૦૦ વર્ષની સ્થિતિમાં ઊપજે છે. પરિમાણુ પાંચ સ્થાવર ચાર ગમ્મા અપેક્ષાએ ( ૧-૨-૪-૫ ) સમયે સમયે અસંખ્યાત ઊપજે છે. પાંચ ગમ અપેક્ષાએ એક સમયમાં ૧-૨-૩ થાવત્ સંખ્યાતા અસંખ્યાતા ઊપજે છે. અસંસી મનુષ્ય એક સમયમાં ૧-૨-૩ યાવત્ સંખ્યાતા અસંખ્યાતા ઊપજે છે. સંઘયણ–પાંચ સ્થાવર, અસંસી મનુષ્યમાં એક સેવા’. અવગાહના–ચાર સ્થાવર અસંશી મનુષ્યની જઘન્ય ઉત્કૃષ્ટ આંગૂલને અસંખ્યાતમો ભાગ. વનસ્પતિકાયની અવગાહના જઘન્ય આંગૂલને અસંખ્યાતમો ભાગ. ઉત્કૃષ્ટ એક હજાર યોજન ઝાઝેરી હોય છે. સંડાણ-પૃથ્વીકાયનું ચંદ્ર તથા મસૂરની દાળના આકારે, અપકાયનું પાણીના પરપોટાના આકારે, તેઉકાયનું સંઠાણું સેયના ભારીના આકારે, વાયુકાયનું સઠાણ ધજાપતાકાના આંકારે.
વનસ્પતિકાયનું સંડાણ વિધવિધ પ્રકારનું છે. અસંજ્ઞી મનુષ્યને” આકાર હુડક હોય છે. લક્ષ્યા-પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાયમાં ચાર