________________
અસુરરાજ ચમરે ભગવતી શ. ૩ ઉ. ૨
પછી દેવેન્દ્ર શકને તેની શેભાથી ભ્રષ્ટ કરવાની ઈચ્છાથી તેણે અવધિને પ્રયોગ કર્યો, અને મને ઉપર પ્રમાણે મહાપ્રતિમા સ્થિત જોઈ, તે પછી મારે આશરે શકને ભાભ્રષ્ટ કરવાના ઈરાદાથી તેણે પિતાના અસ્ત્રાગારમાંથી પરિવરત્ન નામનું હથિયાર લીધું. પછી મારી પાસે આવી મને નમસ્કાર કરી તેણે પોતાને અભિપ્રાય નિવેદિત કર્યો તથા એક લાખ પેજન ઊંચું શરીર બનાવ્યું. પછી તે પિતાના પરિઘરત્નને લઈને એકલે જ ઊંચે ઊડ. રસ્તામાં તેણે ઘણા દેને વિવિધ પ્રકારે ત્રાસ પમાડ. પછી સુધર્મસભા આગળ આવી તેણે પિતાને એક પગ પદ્મવરવેદિકા ઉપર મૂળે અને બીજે, સુધર્મસભામાં મૂ તથા પિતાના પરિઘરત્ન વડે મેટા ઈંકિલને (દરવાજાનાં બે કમાડ બંધ કરવા, તેમને અટકાવનારો જમીન વચ્ચે ગાડેલે ખીલે) ત્રણ વાર કૂટ. પછી તેણે પડકાર કરીને કહ્યું કે, દેવેન્દ્ર દેવરાજ શક્ર કયાં છે? આજે હું તેને વધ કરી તેની કડે અપ્સરાઓને તાબે કરું છું.
દેવેન્દ્ર દેવરાજ શક આ બધું જોઈ સાંભળી ઘણે ક્રોધે ભરાયે. પછી તેણે સિંહાસન ઉપર બેઠાં બેઠાં જ વજને હાથમાં લીધું, અને તેની ઉપર ફેંકયું. તે ભયંકર વજને સામે આવતું જે, નવાઈ પામી તેવા હથિયારની કામના કરતો તે ભાગ્ય અને “હે ભગવન! તમે મારું શરણ છે” એમ બોલતો મારા બન્ને પગની વચ્ચે પ.
તે જ વખતે દેવરાજ શકને વિચાર આવ્યું કે, કેઈ અરિહંતાદિ પરમ પુરુષને આશરે લીધા વિના આ અસુરરાજ આટલે ઊંચે આવી શકે નહિ; માટે મારા વજથી તે અરિહંતાદિને અપરાધ ન થાય એ મારે જોવું જોઈએ. એમ વિચારી અવધિજ્ઞાનથી જોતાં તેણે મને જે એટલે તરત જ “આ શું ! હું મરાઈ - ગા ! !” એમ બેલતે પિતે ફેકેલા વજને પાછું પકડવા ઉત્તમ દિવ્ય દેવગતિથી તે દો. અને મારાથી માત્ર ચાર આંગળ છેટે રહેલા વજને પકડી પાડયું. જ્યારે તેણે તે વજને મૂઠીમાં પકડયું ત્યારે એની મૂઠી એવા વેગથી વળી હતી કે તે મૂઠીને વાયુથી મારા કેશાગ્ર કંપ્યા. પછી તેણે ત્રણ વાર (અપૂર્ણ ચૌદશ) કહે છે અને તે અપવિત્ર મનાય છે, માટે ચમરેન્દ્ર આક્રોશથી દેવરાજ શક્રને માટે શબ્દ વાપર્યો છે.