SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ ભગવતી શ્યામ થયા. એ ૪૨ અલાવા દેવતાના દેવતાની સાથે કહા. એ રીતે કર અલાવા દેવતાના દેવીની સાથે, ૪૨ અલાવા દેવીના દેવતાની સાથે અને ૪૨ અલાવા દેવીના દેવીની સાથે કહેવા. કુલ મળી ૧૮૨ (૧૪+૪+૪+૪૨+૨=૧૮૨) અલાવા થયા. ગૌતમ : હે ભગવન્ ! રત્નપ્રભા પૃથ્વીને નેરિયા કયા પ્રકારે પુદ્ગલ પરિણામને અનુભવ કરે છે? મહાવીર ઃ હે ગૌતમ! અનિષ્ટ યાવત્ અમનેણ પુદ્ગલ પરિણામને અનુભવ કરે છે. એ રીતે સાતમી નરક સુધી કહેવું. " શૈતમ : હે ભગવન ! નેરિયા કેટલા પ્રકારની વેદના વેદે છે? મહાવીરઃ હે ગૌતમ ! @ દશ પ્રકારની અશુભ વેદના વેદે છે. એ વિસ્તાર શ્રી જીવાભિગમસૂત્રના નરક ઉદેશમાં કો એ રીતે જાણી લે. ગૌતમ : હે ભગવન ! સાતમી નરકના નેરિયા કઈ રીતની પરિગ્રહ સંજ્ઞાના પરિણામને અનુભવ કરે છે? - મહાવીર : હે ગૌતમ! અનિષ્ટ યાવત્ અમનેણ પરિગ્રહ સંજ્ઞાના પરિણામને અનુભવ કરે છે. @ નારકીના છેવની ૧૦ પ્રકારની વેદના. (૧) શીત–નરકમાં અત્યંત ઠંડી હોય છે. (૨) ઉષ્ણ-ગરમી. (૩) સુધા-ભૂખ (૪) પિપાસા–તરસ. (૫) કંડૂ-ખુજલી. (૬) પરતંત્રતા-પરવશતા. (૭) શ્ય-ડર~બીક. (૮) શક–ચિંતા અથવા દીનતા. (૯) જરા-ઘડપણ. (૧૦) વ્યાવિ-રોગ. - ઉપરોક્ત ૧૦ વેદનાઓ નરકની અંદર અત્યંત અર્થાત ઉત્કૃષ્ટ રૂપથી હેય છે.
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy