________________
બધી
શતક ભગવતી 21. ૨૬ .
વેદનીય કર્મ (
સમુચ્ચયજીવ · મનુષ્ય શ્રી [ (૧) સમુચ્યજીવ, (૨) સલેશી, A શુકલલેશી, સમષ્ટિ, (૬) સત્તાની, (૭) કેવળજ્ઞાની, (૮)
(૫)
૧૨ મેલેટમાં (૪) શુકલપક્ષી ને સંજ્ઞા, (૯)
। વેદનીય કર્મોંમાં પડેલા ભાંગા અભવ્યની અપેક્ષાએ "હાય છે. તથાં તેરમા ગુરુસ્થાનમાં એ સમય બાકી રહે તે વખતે પણ પહેલે ભાંગે લાભે છે. જે ભવ્યજીવ મેાક્ષ જવાવાળા છે તેની અપેક્ષાએ બીજો ભાંગે! હાય છે તથા તેરમા સ્થાનમાં એક સમય એકી રહે તે વખતે પણુ ખીજો ભાંગે લાભે છે. ત્રીજા ભાંગાને સંભવ નથી. કેમકે જે જીવ એક વખત વેદનીય કા અાધક થઇ જાય છે તે ક્રૂરી કયારેય પશુ વેદનીય કા બંધ કરતા નથી. ચેાથે। ભાંગે અયેાગી અને કેવળીને પહેલા સમયની અપેક્ષાએ હાય છે.
@ સલેશી જીવમાં પૂર્વાંકત હેતુથી ત્રીજા ભાંગાને છેડીને ખાકીના ત્રણુ ભાંગા લાભે છે. પરંતુ કેન્દ્ર શાંકા કરે છે કે, ચેાથેા ભાંગા (પડેલાં આંધતા હતા, હવે બાંધતા નથી, અને પછી પણ આંધશે નહિ) સલેશીમાં ઘટિત થઈ શકતું નથી. એ ભાંગા તેા અલેશી (લેશ્યા રહિત) અયેાગીમાં ઘટિત થઈ શકે છે. કેમકે લેશ્યા ૧૩ મા ગુરુસ્થાન સુધી હોય છે, અને ત્યાં સુધી વેનીયકને અંધ પણુ હાય છે.
-એનું સમાધાન એ પ્રકારે છે કે, એ સૂત્રના વચનથી અયોગી અવસ્થાના પ્રથમ સમયમાં ધટાલાલ! ન્યાય (જેમ ઘટ વાગી ગયા પછી પણ તેના રણકારને અવાજ પાછળ પણ રહે છે તે રીતે)થી પરમ શુકલ લેશ્મા સંમત્રિત છે, એટલે સલેશીમાં ચાથેા ભાંગે ઘટિત થઇ શકે છે.
કૃષ્ણાદિ પાંચ લેવાવાળાને યોગીપણાના અભાવ હાવાથી તે વૈદનીય કર્મીના અંધક નથી. માટે તેને આદિના એ ભગા હેય છે. શુકલલેવાળાને સલેક્ષની જેમ ત્રણુ ભાંના હોય છે. લેશ્વારહિત શૈલેશીગન કેવલી અને સિદ્ધ્હાય છે અને તેને પૂર્વે બાંધ્યું હતું, બધા નથી અને બાંધશે નહિ. આ એક જ ભાંગેા હોય છે. કૃષ્ણુપાક્ષિકને અયાયીપણાના અભાવથી પ્રથમના બે ભાંગા હાય છે, અને શુ કપાક્ષિક- અયેાગી પણુ હેાય છે. માટે તેને ત્રીજ ભાંગા સિવાયના બાકીના લાંગા હૈાય છે.
O સમ્યકૂષ્ટિ તે અગે!ગીપણાને સભત્ર હાવાથી બંધ થતા નથી, તેથી ત્રીજા સિવાયના શેપ ત્રણ ભાંગા હાય છે. મિથ્યાદષ્ટિ અને મિથ્યાદષ્ટિને અયેગી પણાના અભાવથી વેદનીયનું અબ વકપણું નથી. તેથી પ્રથમના એ જ ભાંગા ડાય છે. જ્ઞાનીને અને કેવલજ્ઞાનીને અયાગીપણામાં છેલ્લા લાંગે! હાય છે. એટલે ત્રણ ભાંગા જાણવા. આિિનાધિકાદિ જ્ઞાનવાળામાં યાગીપણાના અભાવ હાવાથી હેલ્લા લાંગા હેતેા નથી, માત્ર તેને પ્રથમના એ લાંગા હોય છે,