________________
२११
ભગવતી ઉપકમ અવશ્ય હોય છે. કારણ કે બધા જ સંસારી જીવન વીમા અવશ્ય હોય છે. તેથી કષાયાત્મામાં વિમાની નિયમા. પરંતુ જેને વર્યાત્મા હિય છે તેવા સકારણ વીર્યવાળાને કષાયે હોય અને ન પણ હોય કારણ કે ઉપશાંતકષાયી અને ક્ષીણકષાયી આત્માઓને કષા લેતા નથી. તેથી વિયત્મામાં કષાયાત્માની ભજના. [3] ગાત્માને બીજા આત્મા સાથે સંબંધ
જેને ગાત્મા હોય તેને ઉપકત કથન પ્રમાણે દ્રવ્યાત્મા, ઉપગાત્મા અને દર્શનાત્માની નિયમો અને કષાયાત્માની ભજના સમજવી.
યેગાત્મા અને જ્ઞાનાત્માની પરસ્પર ભજના સમજવી. કારણ કે સગીને સમ્યકજ્ઞાન હોય તેને જ્ઞાનાત્મા હોય અને મિથ્યાષ્ટિને જ્ઞાનાત્મા હેતે નથી. તેથી ગાત્મામાં જ્ઞાનાત્માની ભજના. તે જ પ્રમાણે, જ્ઞાનાત્મા જે છે તેને યેગો કદાચ હોય અને કદાચ ન પણ હોય. જ્ઞાનાત્માને ૧૩ મા ગુણસ્થાન સુધી મેંગો હોય છે. અગી કેવલીને (૧૪ મા ગુણસ્થાને) અને સિદ્ધિને ગે હેતા નથી. તેથી જ્ઞાનાત્મામાં ગાત્માની ભજના.
યેગાત્મા અને ચારિત્રાત્માની પણ પરસ્પર ભજના સમજવી. જેને ગાત્મા હોય તેને અપ્રમત્ત સંયતિ આદિની પેઠે ચારિત્ર હોય અને અસંયતાની પેઠે ચારિત્ર ન પણ હોય. તેથી ગાત્મામાં ચારિ ત્રાત્માની ભજના સમજવી. જેને ચારિત્રાત્મા છે તેને યે હેય અને ન પણ હેય. કારણ કે ચારિત્રામાં છે તેવા આત્માઓને ૧૩ મા ગુણસ્થાન સુધી હેય છેજ્યારે ૧૪ મા ગુણરથાને યયાખ્યાત ચરિત્ર હોવા છતાં ગે હોતા નથી. તેથી વારિત્રાત્મામાં ગાત્માની ભજના.
ગાત્મામાં વિમાની નિયમા. કારણ કે બધા જ સંસારી વીર્યવાળા હેવાથી જેને ગાત્મા છે તેને વીમા અવશ્ય હેય છે. પરંતુ જેને વીમા છે તેને ગાત્માની ભજના. કારણ કે વીમા