________________
ગમ્મા અધિકાર ભગવતી શ-ર૪. ર ,
- પહેલા ઉદેશા સંપૂર્ણ ગમ્મા ૧૩૫ નાણત્તા (8)૧૧૯ (અસંજ્ઞી તિર્યંચના ૫, સંજ્ઞી તિર્યંચના ૭૦ ત્યાં મનુષ્યના ૪૪ કુલ ૧૧૯),
બીજે કશે – ઘર ૧ અસુકુમારનું--અસંજ્ઞી તિર્યંચ આવીને ઉત્પન્ન થાય. કેટલી સ્થિતિમાં ઉત્પન્ન થાય છે? જઘન્ય દસ હજાર વર્ષ, ઉદષ્ટ પેનો અસંખ્યાત ભાગ અધ્યવસાય જઘન્ય સ્થિતિમાં પ્રશરત કહેવા @ બાકી ઋદ્ધિ રત્નપ્રભા. પૃથ્વી (પહેલી નરકમાં ઉત્પન્ન થવાવાળી અસંજ્ઞી તિર્યંચમાં કહી એ રીતે કહેવી. અને ગમ્મા પણ એ રીતે કહેવા. સંજ્ઞી તિર્યંચ સંજ્ઞી મનુષ્ય આવી ઉત્પન્ન થાય છે. કેટલી સ્થિતિમાં ઉત્પન્ન થાય છે? જઘન્ય દસ હજાર વર્ષની સ્થિતિમાં ઉત્કૃષ્ટ એક સાગરોપમ ઝાઝેરી સ્થિતિમાં ઉત્પન્ન થાય છે. બાકી પરિણામ અદ્ધિ ગણા રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થવાવાળા સંસી તિર્યંચ અનુમાં કહ્યા એ રીતે કહેવા. પરંતુ ઉત્કૃષ્ટ સ્થિતિમાં એક સાગર અધિક કહેવી. તે તિર્યંચમાં જઘન્ય રિથતિમાં આ વ્યવસાય પ્રશસ્ત કહેવા અને લેગ્યા ચાર કહેવી. તિચ યુગલિયા અને અનુષ્ય યુગલિયા એ બે પ્રકારના યુગલિયા ઉત્પન્ન થાય છે. કેટલી સ્થિતિમાં ઉત્પન્ન થાય છે? જઘન્ય દસ હજાર વર્ષની સ્થિતિમાં, ઉgણ ત્રણ પોપમની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે. -
પરિમાણુ–એક રામચમાં કેટલા ઊપજે છે? ૧-૨-૩ યાવત સંખ્યાતા સંઘયણ વષમનારાચ અવગાહના તિર્યચની-જઘન્ય પ્રત્યેક ધનુષની ઉત્કૃષ્ટ દગાઉની મનુષ્યની જઘન્ય ૫૦૦ ધનુષ્ય અધિક, ઉત્કૃષ્ટ ૩ ગાઉની, પરંતુ ત્રીજા ગમ્મામાં મનુષ્યની જઘન્ય ઉત્કટ ત્રણ ગાઉની સંઠાણ-સમચતુરસ લેહ્યા ૪ (કૃષ્ણ, નીલ, કાપત ને તેજલેહ્યા) દષ્ટિ-૧ મિથ્યાષ્ટિ રાન-જ્ઞાન ૨, ૨, અજ્ઞાન, એગ ૩, ઉપગ ૨, સંજ્ઞા ૪, કષાય ૪, ઇંદ્રિય ૫, સમુદ્રત ૩, વેદના ૨ (સાતા-અસતા) વેદ ૨ (સ્ત્રીવેદ, પુરુષદ) આયુ જઘન્યાડપૂર્વ અધિક, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ. પરંતુ ત્રીજ ગામમાં જન્ય ઉત્કૃષ્ટ ત્રણ પોપમના, અધ્યાયામ છે (શુભ-અશુ) અનુબંધ આયુષ્ય અનુસાર હોય છે.
- - હું સર્વ દેવતાઓનાં ધન્ય ગુનામાં અધ્યવસાય પ્રશસ્ત કરવા,