________________
કષાયના ૫૩ બેલ ભગવતી શ૧૨. ઉ૫. . (૧) ક્રોધ-ધનું સામાન્ય નામ છે.
(૨)કેપ-bધનું વિશેષ નામ. ક્રોધને ઉદય થવાથી પિતાના સવભાવથી ચલિત થવું.
(૩) રેષ-ક્રોધને અનુબંધ, ક્રોધની પરંપરા.
(૪) દ્વેષ–પિતે પિતાને તથા બીજાને દેષ દે તે દેષ, અથવા અપ્રીતિ માત્ર તે દ્વેષ.
(૫) અક્ષમા-બીજાના અપરાધને સહન ન કર. (૬) સંજવલન–કૈધથી વારંવાર બળતા રહેવું. (૭) કલહ-જોરજોરથી શબ્દ કરતાં કરતાં પરસ્પર અનુચિત બેલ. (૮) ચાંડિય-રુદ્રરૂપ ધારણ કરવું. (૯) ભંડણ-લાકડી આદિથી લડવું. (૧૦) વિવાદ-પરસ્પર એકબીજા માટે આક્ષેપજનક શબ્દ કહેવા.
ક્રોધનાં આ ૧૦ નામ છે. અથવા એ ૧૦ નામ ક્રોધના કાર્થક (એક અર્થવાળો) શબ્દ છે.
(૨) માનઃ માનના પરિણામને ઉત્પન્ન કરવાવાળા કર્મને માન કહે છે. માનનાં ૧૨ નામ છે.
(૧) માન-માનનું સામાન્ય નામ. . (૨) મદ (હર્ષ)-માનનું વિશેષ નામ. - (૩) હર્ષ–મદમસ્તપણું, અહંકારભાવ.
(૪) રશ્મ-થાંભલાની જેમ અક્કડ થઈ રહેવું, કોઈને નમસ્કાર ન કરવા.
(૫) ગર્વ-ઘમંડ (અહંકાર) કર. (૬) અત્યકાશ–પિતે પિતાને બીજાથી શ્રેષ્ઠ બતાવ.
(૭) પર પરિવાદ-બીજાની નિંદા કરવી, બીજાના અવગુણવાદ બાલવા.