SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ શ્રી ભગવતી ઉપક્રમ એક આદિ જીવ જે ગતિમાં પ્રવેશ કરે છે. તેને પદ વિકલ્પ ભાંગા સંક્ષેપમાં બતાવે છે. જીવ સ્થાનના ૧૨ દેવલોક નરક તિયચ મનુષ્ય દેવ પદ સયોગી સગી સગી સગી સંયોગી પદ પદ ૧ ૧૨ ૭ ૫ ૨ ૪. છ ૩ ૭ ૨૨૦ ૩૫ ૧૦ ૪ ૧૫ ૪૫ ૩૫ ૫ ૫ ૩૧ ૭૯૨ ૨૧ ૧ ૬ ૬૩ ૯૨૪ ૭. ૭ ૧૨૭ ૭૯૨ ૧. ૨૫૫ ૪૯૫ ૯ ૫૧૧ ૨૨૦ ૧૦ ૧૦૨૩ ૧૧ ૨૦૪૭ ૧૨ ૧૨ ૪૦૯૫ ૧ નરકમાં ૧૦ જીવ જાય તેને સંગી વિકલ્પ ૪૬૬ હોય છે. તે વિકલ્પ બનાવવાની રીત આ છે – દસ જેને વિકલ્પ કરવાનું હોય તે એકને આંક ઉપર લખ અને “નવને આંક નીચે લખવે. એવી રીતે દ્વિસંગી નવ વિકલ્પ થયા. નવના આંકને આઠથી ગુણી બેથી ભાગવાથી ત્રિરંગી ૩૬ વિકલ્પ થયા. છત્રીસને સાતથી ગુણી ત્રણથી ભાગવાથી ચાર સગી ૮૪ વિકલ્પ થયા. ચેરાશીને થી ગુની ચારથી ભાગવાથી પાંચ સગી ૧૨૬ વિકલપ થયા. એકસે છત્રીસને પાંચથી ગુણ પાંચથી ભાગવાથી છ સગી ૧૨૬ વિકલ્પ થયા. એક છવ્વીસને ચારથી ગુણી થી ભાગવાથી સાત સગી ૮૪ વિકલ્પ થયા. પછી પદને વિકલ્પની સાથે ગુણી જે સંખ્યા આવે તેને ભાંગા સમજી લેવા. આ પ્રમાણે બધામાં સમજી લેવું.
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy